Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३००
प्रशापनासूत्र तद्रसतया-नीललेश्याद्रव्यरसतया, तत्स्पर्श तया-नीललेश्याव्यस्पशाया भूयो भूयःवारं वारं परिणमति ? भगवानाह-'इत्तो आढत्तं जहा च उत्थो उद्देसमो तहा भाणियवं जाव वेरुलियमणिदिटुंतोत्ति' अत्र आधिक्यं वक्तव्यं वा यथा अस्यैव लेश्यापदश्य चतुर्थो देशके भणितं तथा भणितव्यम्, यावद्-तद्यथानामक्षीरं दृष्यं प्राप्य, शुद्धं वा वस्त्रं रागं प्राप्य तद्रू पतया यावत् तत्स्पर्शतया परिणमति एवं कृष्णलेश्या नीलले इयां प्राप्य तद्रूपतया यावत् तत्स्पर्शतया भूयो भूयः परिणमति, एवमेव यथानाम वैडूर्यप्रणि स्यात्-कदाचित् कृष्णसूत्रे वा नी लसूत्रे वा रोहितसूत्रे वा हारिद्रसूत्रे वा शुक्लसूत्रे वा आगते सति तद्रूपतया यावत् तत्स्पर्शतया भूयो भूयः परिणमति तथैव कृष्णलेश्यापि नीललेश्या कापोतलेश्यां तेजोलेश्यां पद्मलेश्यां शुक्ललेश्यां प्राप्य तत्तद्रूपतया यावत् तत्तत्स्पर्शतया भूयो भूयः परिणमति इत्येवं वैडूर्यमणि दृष्टान्तपर्यन्तमिति; तथा च पूर्वम् प्ररूपितस्यापि अस्य उसी के स्वरूप, उसी के वर्ण, उसी के गंध, उसी के रस और उसी के स्पर्श के रूप में पुनः पुनः परिणत हो जाती है ?
भगवान्-हे गौतम ! यहां से आरंभ करके जैसे चौथा उद्देशक कहा है, उसी प्रकार का कथन कहलेना चाहिए। यावत् क्षीर, दृष्य (खटाई को प्राप्त होकर अथवा शुद्ध वस्त्र रंग को प्राप्त होकर उसी के स्वरूप में परिणत हो जाता है, उसी के वर्ण, गंध, रस और स्पर्श के रूप में परिणत हो जाता है, अथवा जैसे वैडूर्य मणि काले सूत, नीले सूत, लाल सूत, पीले सूत या श्वेत सूत के आ जाने पर उसी के रूप में यावत् उसी के स्पर्श रूप में पुनः पुनः परिणत हो जाता है, उसी प्रकार कृष्णलेश्या भी नीललेश्या को, कापोतलेश्या को, तेजोलेश्या को, पद्मलेश्या को, शुक्ललेश्या को प्राप्त होकर उसी के रूप यावत् स्पर्श के रूप में बार-बार परिणत हो जाता है, इस वैडूर्यमणि के दृष्टान्त तक कह लेना चाहिए।
पूर्वकथित विषय का यहां जो उल्लेख किया गया है और चौथे उद्देशक के વર્ણ, તેના જગંધ, તેના જ રસ અને તેના જ સ્પર્શના રૂપમાં વારંવાર પરિણત થઈ જાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! અહીંથી શરૂઆત કરીને જેઓ ચોથે ઉદ્દેશક કહ્યો છે, તેજ પ્રકારે કહી લેવું જોઈએ. યાવત્ ક્ષીર દૂષ્ય (બટાઈને પામીને અથવા શુદ્ધ વનસ્પતિ રંગને પામીને તેનાજ સ્વરૂપમાં પરિણત થઈ જાય છે, તેનાજ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત થઈ જાય છે, અથવા જેમ વિડ્રમણિ કાળે દેરે નીલદે, લાલદોરો, પીળદોરો અગર બેદરે પવવાથી તેનાજ રૂપમાં યાવત તેનાજ સ્પર્શ રૂપમાં પુનઃ પુનઃ પરિણત થઈ જાય છે, એજ પ્રકારે કૃષ્ણલેશ્યા પણ, નીલેશ્યાને, કાપતલેશ્યાને, તેજલેશ્યાને, પલેશ્યાને, શુકલેશ્યાને પામીને તેના રૂપ યાવત્ સ્પર્શના રૂપમાં વારંવાર પરિણત થઈ જાય છે. આ પ્રમાણે વિડૂર્યમણિના દૃષ્ટાન્ત સુધી કહી લેવું જોઈએ.
પૂર્વ કથિત વિષયને અહીં જે ઉલ્લેખ કરાયો છે અને ચોથા ઉદ્દેશકના અનુસાર
श्री प्रशानसूत्र:४