Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १८ सू० ६ वेदद्वारनिरूपणम्
३९७ पृथक्त्वाभ्यधिकं लभ्यते इति भावः १, द्वितीयादेशानुसारेण तु नारीणां तिर्यग्योनिकीनां वा पूर्वकोट घायुष्काणां मध्ये पश्चपान् भवान् अनुभूय पूर्वरीत्यैव ईशानदेवलोकेषु वारद्वयमुत्कृष्ट स्थितिकानां देवी नां मध्ये उत्पद्यमाना नियमेन परिगृहीतास्वेव देवीपूत्पद्यते नापरिगृहीतासु अतएव उत्कृष्टमवस्थानं स्त्रीवेदस्याष्टादशपल्पोपमानि पूर्वकोटि पृथक्त्वञ्चतिभावः २, ___ अथ तृतीयादेशं प्ररूपयितुमाह 'एगेणं आदेसेणं जहण्णणं एमं समयं उकासेणं चउद्दस पलिओवमाई पुवकोडि पुहुत्तमभहियाई ३' एकेन-अन्येन-तृतीयेनेत्यर्थः, आदेशेन-प्रकारेण जघन्येन एकं समयम्, उत्कृष्टेन चतुर्दशपल्योपमाणि पूर्वकोटिपृथक्त्वाभ्यधिकानि यावत् स्त्रीवेदकः कश्चित् स्त्रीवेदकत्वपर्यायविशिष्टाः सन् निरन्तरमवतिष्ठते ३, तथा च तृतीयादेशानुसारेण सौधर्मदेवलोके परिगृहीतानां सप्तपल्योपमप्रमाणोत्कृष्टायुष्काणां मध्ये बारद्वयं समुत्पद्यते
दूसरे आदेश का विवरण इस प्रकार है-मनुष्य स्त्रियों में अथवा तिर्यंचस्त्रियों में करोड पूर्व की स्थिति वाले पांच भव करके पूर्वोक्त प्रकार से ही ईशान देवलोक में दो बार उत्कृष्ट स्थिति वाली देवियों में उत्पन्न हो-यह भी परिगृहीता देवियों में ही उत्पन्न हो, अपरिगृहीता देवियों में नहीं । ऐसी अवस्था में अठारह पल्योपम करोड पूर्व पृथक्त्व अधिक तक ही स्त्रीवेदका रहना सिद्ध होता है । (२)
तृतीय आदेश का स्पष्टीकरण-तीसरे आदेश अर्थात् अपेक्षा या प्रकार के अनुसार जघन्य एक समप, उत्कृष्ट पूर्वकोटि पृथक्त्व अधिक चौदह पल्योपम तक स्त्रीवेदी जीव स्त्रीवेदी रहता है। इस आदेश में सौधर्म देवलोक में सात पल्योपम की उत्कृष्ट आयु वाली परिगृहीता देवियों में दो बार उत्पन्न होने की विवक्षा की गई है। इस कारण दो देवी भवों के चौदह पल्योपम और मनुष्यनी या तियेचनी के भवों के पृथक्त्व करोड पूर्व अधिक होते हैं। यों स्त्रीयेद का लगा. तार अस्तित्व करोड पूर्व पृथक्त्व अधिक चौदह पल्योपम तक सिद्ध होता है।
બીજા આદેશનું વિવરણ આ પ્રકારે છે–મનુષ્ય સ્ત્રિમાં અથવા તિર્યંચ ત્રિમાં કરોડ પૂર્વની સ્થિતિવાળા પાંચ ભવ કરીને પૂર્વોક્ત પ્રકારથી જ ઈશાન દેવલોકમાં બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિવાળી દેવિ માં ઉત્પન્ન થાય–તે પણ પરિગૃહીતા દેવિયમાં જ ઉત્પન્ન થાય, અપરિગ્રહીત દેવિચામાં નહીં. એવી અવસ્થામાં અઢાર પપમ કરાડ પૂર્વ પૃથકત્વ मधि सुधा ४ स्त्रीवेनु २हे सिद्ध थाय छे. (२)
તૃતીય આદેશનું સ્પષ્ટીકરણ-ત્રીજે આદેશ અર્થાત્ અપેક્ષા અગર પ્રકારના અનુસાર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકેટિ પૃથકત્વ અધિક ચૌદ પત્યે પમ સુધી સ્ત્રીવેદી જીલ સ્ત્રીવેદી રહે છે. આ આદેશમાં સૌધર્મ દેવલેકમ, સાત પલ્યોપમની, ઉત્કૃષ્ટ આયુવાળી પરિગ્રહીતા દેવિયેમાં બે વાર ઉત્પન્ન થવાની વિવક્ષા કરાઈ છે એ કારણે બે દેવી ભાવના ચૌદ પલ્યોપમ અને મનુષ્યની અગર તિર્યંચનીના ભવેના પૃથકત્વ કરોડ પૂર્વ અધિક થાય છે. આમ સ્ત્રીવેદનું નિરન્તર અસ્તિત્વ કરોડ પૂર્વ પૃથકત્વ અધિક ચૌદ પલ્યોપમ સુધી સિદ્ધ છે.
श्री. प्रापन। सूत्र:४