Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८८
प्रज्ञापनासूत्रे पश्चेन्द्रियाणां मनोयोगोऽपि, तस्माद् यदा बचो योगो भवति मनोयोगो वा तदा न काय योगस्य प्राधान्यं संभवति इति सादिसपर्यवसितत्व भावात जघन्येन अन्तर्मुहर्तम् काययोगी उपलभ्यते उत्कृष्टेन वनस्पतिकालः, स च पूर्वोक्तस्वरूपोऽबसेयः, वनस्पतिकायिकेषु च काययोग केवलो भवति न वचोयोगो मनोयोगो वा, तस्मात् तदन्ययोगासंभवात् तेषु आकायस्थितेः सततं काययोग इति, गौतमः पृच्छति-'अजोगीणं भंते ! अजोगित्ति कालो केवच्चिरं होइ ? हे भदन्त ! अयोगी खलु सिद्धः 'अयोगीति-अपोगित्वपर्यायविशिष्टः सन् कालत:-कालापेक्षया कियच्चिरं-कियत्कालपर्यन्तं भवति-अवतिष्ठते ? भगयानाह-'गोयमा' हे गौतम ! 'सादीए अपम्जवसिए' सादिकः अपर्यवसितः सिद्धो भवति 'दारं ५' पञ्चमं योगद्वारं समाप्तम् ॥ सू० ५॥ भी पाया जाता है और संज्ञी पंचेन्द्रिय जीवों में मनोयोग भी पाया जाता है। जब वचनयोग होता है अथवा मनोयोग होता है, उस समय काययोग की प्रधानता नहीं होती, अतः वह सादि समर्यचसित होने से जघन्य अन्तमुहूर्त तक काययोग रहता है और उत्कृष्ट वनस्पति काल तक वनस्पति काल का परिमाण पहले कहा जा चुका है। वनस्पतिकायिक जीवों में केवल काययोग ही पाया जाता है, न वचनयोग होता है और न मनोयोग ही। इस कारण अन्य योग का अभाव होने से उनमें निरन्तर काययोग ही रहता है जब तक कि उनकी वनस्पतिकाय पर्याय का अन्त नही हो जाय।
गौतमस्वामी-हे भगवन् ! अयोगी जीव लगातर अयोगी कितने काल तक रहता है?
भगवान्-गौतम ! अयोगी अर्थात् चौदहवें गुणस्थानवती और सिद्ध जीव सादि अपर्यवसित है, अर्थात् अयोगी अवस्था की आदि तो है परन्तु अन्त नहीं है, (द्वार ५) કાયમી જીવ નિરન્તર કાયેગી પણામાં બની રહે છે. શ્રીન્દ્રિયાદિ જીપમાં વચનગી પણ મળી આવે છે અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં મનાયેગી પણ મળી આવે છે. જ્યારે વચનગ થાય છે અથવા મનેયોગ થાય છે. તે સમયે કાયમની પ્રધાનતા નથી હોતી. તેથી એ સાદિ સપર્યવસિત હોવાથી જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી કાયયોગ રહે છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી વનસ્પતિકાયનું પરિમાણ પહેલાં કહી દિધેલું છે. વનસ્પતિક યિક જીમાં કેવળ કાગ જ મળી આવે છે, નથી વચનગ હતા કે નથી મનોગ. એ કારણથી અન્ય વેગને અભાવ હોવાથી તેમનામાં નિરન્તર કાયમ જ રહે છે જ્યાં સુધી કે તેમને વનસ્પતિકાય પર્યાયને અન્ત ન થઈ જાય. શ્રીૌતમસ્વામીહે ભગવન ! અગી જીવનિરર અગી પણામાં કેટલા કાળ સુધી રહે છે?
શ્રી ભગવન હે ગૌતમ! અગી અર્થાત્ ચૌદમાં ગુણવત અને સિદ્ધ જીવ સાદિ અપર્યવસિત છે, અર્થાત અગી અવસ્થાની આદિત છે પરંતુ અન્ત નથી. (દ્વાર ૫)
श्री. प्रशान। सूत्र:४