Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०२
प्रशापनासत्र रघुनैवोक्ता, अत्रतु तनिषेधात् पूर्वापरविरोध इति चेदत्रोच्यते पूर्वस्याः विधिविषयिण्या: तिर्यग्योनिकमनुष्यविषयिकायाः वक्तव्यतायाः सत्त्वेन निषेधविषयिण्या वक्तव्यतायास्तु देवनैरयिकविषयकत्वस्य सत्त्वेन विरोधाभावात् एवश्चात्र प्रत्यासन्नबमात्र प्राप्तिः नतु परिणामजनकपरस्परसश्लेषः तथाहि-देवनैरयिकाः पूर्वभवगतचरमान्तर्मुहूर्तादारभ्य परभवगताद्यान्तर्मुहूर्त यावदू अवस्थितलेश्यका भवन्ति तस्मात् तेषां देवनैरयिकाणां कृष्णादिलेश्या द्रव्याणां परस्परसम्बन्धेऽपि नो परिणम्य परिणामकभावः संभवति इत्यभिप्रायेणाह-'से केणटेणं भंते ! एवं वुच्चइ-कण्हलेस्सा नीललेस्सं पप्प णो ता रूवत्ताए जाव भुज्जो भुज्जो स्वरूप में परिणत होता कहा है और यह बतलाया है कि कृष्णलेश्या नीललेश्या के वर्ण, गंध, रस और स्पर्श के रूप में परिणत होती है, और यहां परिणमन का निषेध किया गया है । यह दोनों कथन पूर्वापर विरोधी हैं। इस आशंका का समाधान यह है कि पहले परिणमन का जो विधान किया गया है सो तिर्यचों और मनुष्यों की अपेक्षा से है और परिणमन के निषेध की जो वक्तव्यता है, वह देवों और नारकों की अपेक्षा से है । इस प्रकार दोनों कथन विभिन्न अपेक्षाओं से होने के कारण परस्पर विरोधी नहीं हैं । देव और नारक अपने पूर्वभव के अन्तिम अन्तर्मुहूर्त से लेकर आगामी भवके प्रथम अन्तर्मुहूर्त तक अवस्थित लेश्या वाले होते हैं। अर्थात् उनकी जो लेश्या पूर्वभव के अन्तिम अन्तर्मुहूर्त में थी वही वर्तमान देवभव या नारकभव में भी बनी रहती है और वही आगामीभव के प्रथम अन्तर्मुहूर्त में भी कायम रहती है। इस कारण देवों
और नारकों के कृष्णलेश्या आदि के द्रव्यों का परस्पर सम्बन्ध होने पर भी ये एक दूसरे को अपने स्वरूप में परिणत नहीं करते हैं । यही आगे कहते हैंપરિણત થતી કહેલ છે અને એ બતાવ્યું છે કે કૃષ્ણલેક્ષા નીલલેશ્યાને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત થાય છે, અને અહીં પરિણમનને નિષેધ કર્યો છે. આ અને કથન પૂર્વાપર વિરોધી છે. આ આશંકાનું સમાધાન આ છે કે પહેલા પરિણમનનું જે વિધાન કરાયું છે તે તિર્યો અને મનુષ્યની અપેક્ષાથી છે અને પરિણમનના નિષેધની જે વક્તવ્યતા છે, તે દેવે અને નારકેની અપેક્ષાથી છે. એ પ્રકારે બને કથન વિભિન્ન અપેક્ષાઓથી હેવાને કારણે પરસ્પર વિરોધી નથી. દેવ અને નારક પોતાના પૂર્વભવના અંતિમ અન્તમુહૂર્તથી લઈને આગામી ભવના પ્રથમ અન્તર્મુહૂર્ત સુધી અવસ્થિત લેશ્યાવાળા હોય છે. અર્થાત તેમની જે વેશ્યા પૂર્વભવના અન્તિમ અન્તર્મુહૂર્તમાં હતી તે જ વર્તમાન દેવભવમાં અગર નારકભાવમાં પણ બની રહે છે અને તેજ આગામી ભવના પ્રથમ અન્તર્મુહૂર્તમાં પણ કાયમ રહે છે. એ કારણથી દેવ અને નારકને કૃષ્ણલેશ્ય આદિના દ્રવ્યોને પરસ્પર સમ્બન્ધ થવા છતાં પણ એકબીજાને પોતાના સ્વરૂપમાં પરિણમન કરતા નથી. તેજ આગળ કહે છે
श्री प्रशानसूत्र:४