Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८४
प्रज्ञापनासूने लेश्यास्थानपरिणामनिमित्तानि जघन्यानि व्यपदिश्यन्ते उत्कृष्टले श्यास्थानपरिणामनिमितानि उत्कृष्टानि, अथच जघन्यप्रत्यासन्नानां मध्यमानां जघन्येषु अन्तर्भाव उत्कृष्टप्रत्यासमानान्तु उत्कृष्टेषु अन्तर्भावो बोध्यः, एकैकानि च स्वस्थाने परिणामगुणभेदाद् असंख्येयानि, यथा जपाकुसुमाधुपाधिवशेन स्फटिकमणौ रक्तता जायते, सा च जघन्यरक्ततागुणजपाकुसुमादिवशेन जघन्यरक्तता एकगुणाधिकजपाकुसुमादिवशेन एकगुणाधिक जपन्या भवति एवमेकैकगुणवृद्धया जघन्यायामेव रक्ततायामसंख्येयानि स्थानानि भवन्ति, तेपाश्च व्यवहारनयेन स्तोकगुणत्वात् सर्वेषामपि जघन्यत्व व्यपदेश एव, तथैव आत्मनोऽपि जघन्यैकगुणाधिकलेश्या द्रव्योपाधिवशात् असंख्येया लेश्या परिणामविशेषा भवन्ति, तेषाश प्रकार के अध्यवसाय के कारण होने से एक कहलाते हैं। उनमें से प्रत्येक के जघन्य और उत्कृष्ट के भेद से दो प्रकार होते हैं। जो जघन्य लेश्या स्थान रूप परिणाम के निमित्त हों वे जघन्य कहलाते हैं और उत्कृष्ट लेश्यास्थान रूप परिणाम के जो निमित्त हों वे उत्कृष्ट स्थान कहलाते हैं। जो जघन्य स्थानों के समीपवर्ती है मध्यम स्थान हैं, उनका समावेश जघन्य में हो जाता है और जो उत्कृष्ट स्थानों के निकटवर्ती हैं, उनका उत्कृष्ट में अन्तर्भाव होता है । एक-एक स्थान अपने अपने स्थान में परिणाम-गुण भेद से असंख्यात हैं। जैसे जपाकुसुम आदि उपाधि से स्फटिक मणि में रक्तता उत्पन्न होती है। अगर जपाकुसुम में जघन्यगुण रक्तता अर्थात् कम से कम लालिमा हुई तो स्फटिक में भी जघन्य गुणा रक्तता प्रतीत होती है, अगर जाकुसुम में एक गुण अधिक रक्तता हुई तो स्फटिक में भी-एकगुणाधिक जघन्य रक्तता की प्रतीति होती है । इस प्रकार एक-एक गुण की वृद्धि से जघन्य रक्तता में असंख्यात નિમિત્તભૂત અનન્ત દ્રવ્યો પણ એક જ પ્રકારના અધ્યવસારાનું કારણ હોવાથી એક કહેવાય છે. તેમાંથી પ્રત્યેક જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી બે પ્રકારના હોય છે. જઘન્ય લેશ્યા સ્થાન રૂપ પરિણામને નિમિત્ત હોય તેઓ જઘન્ય કહેવાય છે અને ઉત્કૃષ્ટ વેશ્યા સ્થાનરૂપ પરિણામના જે નિમિત્ત હોય તેઓ ઉત્કૃષ્ટ સ્થાન કહેવાય છે. જે જઘન્ય સ્થાનેન સમી પવતી મધ્યમ સ્થાન છે, તેમને સમાવેશ જઘન્યમાં થઈ જાય છે અને જે ઉત્કૃષ્ટ સ્થાનેના નિકટવતી છે, તેમને ઉત્કૃષ્ટમાં અન્તર્ભાવ થાય છે. એક-એક પિતાપિતાના સ્થાનમાં પરિણામ ગુણભેદથી અસંખ્યાત છે. જેમ જપાકુસુમ આદિ ઉપાધિથી સ્ફટિક મણિમાં પણ રક્તતા ઉત્પન્ન થાય છે. અગર જપાકુસુમમાં જઘન્ય ગુણ રક્તતા અથત ઓછામાં ઓછી લાલિમા થાય તે સ્ફટિકમાં પણ જઘન્ય ગુણરક્તતા પ્રતીત થાય છે, અગર જ પાકુસુમમાં એક ગુણ અધિક રક્તતા થાય તે સ્ફટિકમાં પણ એક ગુણ અધિક જધન્ય રક્તતાની પ્રતીતિ થાય છે. એ પ્રકારે એક એક ગુણની વૃદ્ધિથી જઘન્ય રક્તતામાં અસંખ્યાત સ્થાન (ભેઢ) હોય છે. ગુણમાં અહપતાથી તેઓ બધા
श्री प्रशानसूत्र:४