Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६६
प्रज्ञापनासूत्रे अथ तासामेव कृष्णादिलेश्यानामष्टमं शीतोष्णस्पर्शादि प्ररूपणार्थमाह-'तओ सीत. लुक्खाओ, तओ निधुण्डाओ' आद्यास्तिस्र लेश्याः शीतरूक्षाः-शीतरूक्षस्पर्शयुक्ताः प्रज्ञताः, अन्तिमास्तिस्रो लेश्यास्तु स्निग्घोष्णा:-स्निग्धोष्णस्पर्शविशिष्टाः प्रज्ञप्ताः, यद्यपि लेश्याद्रव्याणां कर्कशादयोऽपि स्पर्शाः वक्ष्यप्राणरीत्या सन्ति तथापि आघलेश्यात्रयस्य शीतरूक्षस्पर्शयो चित्तस्वास्थ्योत्पादने, अन्तिमलेश्यात्रयस्य स्निग्धोष्णस्पर्शयोश्च परमसन्तोष जनने साधकतमत्वात् तयोरेव पृथक् पृथक् साक्षात् कथनं कृतम्, तथाचोक्तं लेश्याध्ययने'जह करवयस्स फासो गोजिमाएव सागपत्ताणं । एत्तोवि अणंतगुणो लेस्साणं अप्पसत्थाणं ॥१॥जह बूरस्स व फासो नवणीयस्स व सिरीसकुसुमाणं । एत्तो वि अणंतगुणो पसत्यलेस्साण तिण्डंपि" ॥२॥ इति, यथा कचस्य सार्टी गोजिवाया वा सागपत्राणाम् । इतोऽनन्तगुणो
स्पर्शादिप्ररूपणा अब कृष्ण आदि लेश्याओं के शीतस्पर्श, उष्णस्पर्श आदि की परूपणा की जाती है प्रारंभ की तीन अर्थात कृष्ण, नील और कापोतलेश्या शीत और रूक्ष स्पर्श वाली कही गई हैं और अन्त की तीन अर्थात तेजोलेश्या, पद्मलेश्या और शुक्ललेश्या स्निग्ध और उष्ण स्पर्श वाली कही गई हैं। यद्यपि लेण्याद्रव्यों के कर्कश आदि स्पर्श आगे कहे अनुसार हैं, फिर भी पहले की तीन लेश्याओं के शीत और रूक्ष स्पर्श चित्त में अस्वस्थता उत्पन्न करने के कारण हैं और अन्त की तीन लेश्याओं के स्निग्ध और उष्ण स्पर्श परम सन्तोष उत्पन्न करने के साधन होते हैं, अतएव यहां उन्हींका साक्षात् कथन किया गया है। लेश्याध्ययन में कहा है जैसे करवत का स्पर्श कर्कश होता है, अथवा गाय की जिहवा का या शागपत्रों का स्पर्श कर्कश होता है, उससे भी अनन्तगुणा अधिक कर्कश स्पर्श अप्रशस्त लेश्याओं का होता है ॥१॥ जैसे बूर
અર્શાદિ પ્રરૂપણ હવે કૃણ આદિ લેશ્યાઓના શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, આદિની પ્રરૂપણ કરાય છેપ્રારંભની ત્રણ અર્થાત્ કૃષ્ણ, નીલ અને કાપતલેશ્યા શીત અને રૂક્ષપર્શવાળી કહેલી છે અને અન્તની ત્રણ અર્થાત તેજલેશ્યા, પદ્મવેશ્યા શુકલેશ્યા સ્નિગ્ધ અને ઉષ્ણસ્પર્શ anी सी छे. - યદ્યપિ લેશ્યા દ્રવ્યના કર્કશ આદિ સ્પર્શ આગળ કહ્યા પ્રમાણે છે, તે પણ– પહેલાની ત્રણ લેશ્યાઓને શીત અને રૂક્ષસ્પર્શ ચિત્તમાં અસ્વસ્થતા ઉત્પન્ન કરવાનું કારણ છે અને અન્તની ત્રણ વેશ્યાઓના સ્નિગ્ધ અને ઉવણ સ્પર્શ પરમ સન્તોષ ઉત્પન્ન કરવાનું સાધન બને છે, તેથી જ અહીં તેમનું સાક્ષાત્ કથન કરાએલું છે.
લેશ્યાધ્યયનમાં કહ્યું છે–જેમ કરવતને સ્પર્શ કર્કશ હોય છે, અથવા ગાયની જિહ્વાને અગર સાગપત્રને સ્પર્શ કર્કશ હોય છે, તેનાથી પણ અનન્તગણ અધિક
श्री प्रशान। सूत्र:४