Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९४
प्रतापनासूत्रे पुरिसे धरणितलायं पुरिसं पणिहाए सबओ समंता समभिमोएमाणे णो बहुयं खेत्तं जाव पासइ जाव इत्तरियमेव खेत्तं पासई' ततः खलु स पुरुषो धरणितलगतं पुरुषं पणिधायअपेक्ष्य सर्वतः-सर्वदिक्षु, समन्तात्-सर्वविदिक्षु समभिलोकमान:-निरीक्षमाणो नो बहुक्षेत्रं यावद्-जानाति नो बहुक्षेत्र पश्यति नो दूरं क्षेत्रं जानाति नो दूरं क्षेत्रं पश्यति अपितु यावत्-इत्वर मेव क्षेत्र जानाति इत्वरमेव क्षेत्रं पश्यति, तथा च यथा समभूभागस्थितएव कश्चित् पुरुषो नयननैल्यवशात् किञ्चिदधिकं पश्यति न प्रचुरतरं तथा प्रकृतेऽपि कश्चित् कृष्णलेश्य नैरयिकः स्वयोग्यतानुसारेणाति बिशुद्धोऽपि समानपृथिवीकापरकृष्णलेश्य नैरयिकापेक्षया अवधिज्ञानेन किञ्चिदेवाधिकं पति नतु प्रभूततरं पश्यतीति भावः । प्रकृत् मुससंहरनाह-से तेणढे गं गोयमा ! एवं वुच्चइ--कण्हले से गं नेरइए जाव इत्तरियमेव खेत्तं
भगवान्- हे गौतम ! जैसे कोई पुरुष अत्यन्त समतल भूमि भाग पर स्थित होकर सब दिशाओं और विदिशाओं में अवलोकन करे तो वह भूतल पर ही स्थित दसरे किसी पुरुष की अपेक्षा, सब दिशाओं और विदिशाओं में देखता हुआ बहुत क्षेत्र को नहीं जानता-देखता है, अपि तु कुछ ही अधिक क्षेत्र को जानता-देखता है । तात्पर्य यह है कि भूतल पर ही खडा कोई दूसरा पुरुष अपने नेत्रों की निर्मलता के कारण यदि अधिक देखे तो कुछ ही अधिक क्षेत्र देखता-जानता है-उन्हों को भूमि पर स्थित पुरुषों के देखने-जानने में कोई बहुत अन्तर नहीं पडता, इसी प्रकार यहां भी समझ लेना चाहिए कि कृष्णलेश्या वाला नारक अपनी योग्यता के अनुसार अत्यन्त विशुद्ध होता हुआ भी उसी पृथ्वी वाले दूसरे कृष्णलेश्या वाले नारक की अपेक्षा अवधि से कुछ ही अधिक क्षेत्र को जानता-देखता है-बहुत अधिक क्षेत्र को नहीं जानता-देखता । हे गौतम ! इस हेतु से ऐसा कहा जाता है कि एक कृष्णलेश्या वाला नरक दूसरे
શ્રી ભગવાન-હે ગૌતમ ! જેમ કે ઈ પુરૂષ અત્યન્ત સમતલ ભૂમિભાગ પર રહીને બધી દિશાઓ અને વિદિશાઓમાં અવલોકન કરે તે તે ભૂતલ પર જ રહેલ બીજા કોઈ પુરૂષની અપેક્ષાએ, બધી દિશાઓમાં અને વિદિશાઓમાં દેખતે છતે ઘણું ક્ષેત્રને નથી જાણ કે દેખતે, પણ કાંઈક અધિક ક્ષેત્રને જાણે છે કે દેખે છે. તાત્પર્ય એ છે કે ભૂતલ પર જ ઉભેલ કેઈ બીજે પુરૂષ પિતાના નેત્રની નિર્મળતાના કારણે જે અધિક દેખે તે કાંઈક જ અધિક ક્ષેત્રને દેખે કે જાણે છે–તે બને ભૂતલ પર રહેલા પુરૂષના જેવા કે જાણવામાં કાંઈ ઘણું અત્તર નથી પડતું, એજ પ્રકારે અહીં પણું સમજી લેવું જોઈએ કે કૃષ્ણલેશ્યાવાળા નારક પિતાની યેગ્યતા અનુસાર અત્યન્ત વિશુદ્ધ થયેલા હેવા છાં પણ એ પૃથ્વીવાળા બીજા કૃતેશ્યાવાળા નારકની અપેક્ષાએ અવધિથી કાંઈક જ અધિક ક્ષેત્રને જાણે છે અને દેખે છે-ઘણ અધિક ક્ષેત્રને નથી જાણતા કે દેખતા. હે ગૌતમ ! એ હેતુથી એવું કહેવાય છે કે એક કૃષ્ણલેશ્યાવાળા નારક બીજા કૃષ્ણલેશ્યાવાળા
श्री. प्रशान। सूत्र:४