Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७६
प्रज्ञापनास्त्रे वीकायिका आधासु तिसृषु लेश्यासु-कृष्णनीलकापोतलेश्यासु भणिता स्तथा षट्स्वपि लेश्यामु-कृष्णादिशुक्लान्तलेश्यासु भणितव्याः, तदेवाह-'नवरं छप्पि लेस्साओ चारेयवाओ, नवरम्-पृथिवीकायिकापेक्षया विशेषस्तु षडपिलेश्या:-कृष्ण लेश्यादि शुक्लान्ताश्चारयितव्या:अमिलापयितव्याः, तेषां षट्स्वपि लेश्यासु अन्यतमयाऽपि लेश्याया उत्पादसंभवात्, उत्पादगतैकैकलेश्या विषये चोद्वर्तनायां षष्णां विकल्पानां संभवात्, तदमिलापो यथा-'से पूर्ण भंते ! कण्हलेस्से पंचिंदियतिरक्ख जोगिए कण्हले सेसु पंचिंदियतिरिक्खजोणिएसु उववजइ कण्हलेस्सेसु उववटइ, जल्लेस्से उववजइ तल्ले से उववट्ट ? हंता, गोयमा ! कण्हलेस्से पंचिंदियतिरिक्खजोणिए कण्ह लेस्सेसु पंचिंदियतिरिक्खजोणिएसु उवव ज्ज' सिय कण्हलेस्से उववइ, सिप नीललेस्से उववट्टइ, सिय काउलेस्से उववट्टइ, सिय तेउलेस्से उववट्टइ, सिय पम्हलेस्से उववट्टइ, सिय सुक्कलेस्से उववट्टइ, सिय जल्लेस्से उव. श्याओं में जानना चाहिए पंचेन्द्रिय तियेचों और मनुष्यों का कथन छहों लेश्याओं में वैसा ही है जैसे पृथ्वीकायिकों का प्रारंभ की तीन लेश्याओं में है। विशेष यह है कि पंचेन्द्रिय तिर्यचों और मनुष्यों की वक्तव्यता में छहों लेश्याओं का उच्चारण करना चाहिए उनका उत्पाद छह लेश्याओं में से किसी भी लेश्या में हो सकता है। और प्रत्येक लेश्या वाला छह लेश्याओं में से किसी भी लेश्या से युक्त होकर उवृत्त होता है। इसका कथन इस प्रकार समझना चाहिए
गौतमस्वामी-हे भगवन् ! क्या कृष्णलेश्या वाला पंचेन्द्रिय तियेच कृष्णलेश्या वाले पंचेन्द्रिय तिर्थचों में उत्पन्न होता है ? और क्या कृष्णलेश्या चाले पंचेन्द्रिय तिर्यचों से उदवृत्त होता है ? क्या जिस लेश्या से युक्त होकर उत्पन्न होता है, उसी लेश्या के साथ उवृत्त होता है ? __ भगवान-हे गौतम ! हां, कृष्णलेश्यावाला पंचेन्द्रिय तिर्यंच कृष्णलेश्या वाले पंचेन्द्रिय तिर्यचों में उत्पन्न होता है और कदाचित् कृष्णलेश्या वाला તિયા અને મનનું કથન છએ વેશ્યાઓમાં તેવું જ છે જેવું પ્રથ્વીકાયિકના પ્રારંભની ત્રણ લેશ્યાઓમાં છે. વિશેષ એ છે કે પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્યની વક્તવ્યતામાં છએ લેશ્યાઓના ઉચ્ચારણ કરવા જોઈએ. તેમને ઉત્પાદ છએ વેશ્યાઓમાંથી કઈ પણ લેશ્યામાં થઈ શકે છે. અને પ્રત્યેક વેશ્યાવાળા છએ લેશ્યાઓમાંથી કઈ પણ લેશ્યાથી યુક્ત થઈને ઉવૃત્ત થાય છે. તેનું કથન આ રીતે સમજવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શું કૃષ્ણલેશ્યાવાળા પંચેન્દ્રિય કૃષ્ણલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થાય છે? અને શું કૃષ્ણલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યચેથી ઉવૃત થાય છે? શું જે વેશ્યાથી યુક્ત બનીને ઉત્પન્ન થાય છે, તેજ વેશ્યાની સાથે ઉદ્દવૃત થાય છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! હા, કૃષ્ણલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચ કુષ્ણલેશ્યાવાળા પંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે અને કેઈવાર કૃષ્ણલેશ્યાવાળા થઈને જ ઉદ્દવૃત્ત થાય છે,
श्री प्रशानसूत्र:४