Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १७ स० १० नैरयिकादि सलेश्याल्पबहुत्वनिरूपणम् ___ ११७ 'तिगुणा तिरूवअहिया तिरियाणं इत्थिया मुणेयवा' इति, त्रिगुणा त्रिरूपाधिकास्तिरश्चां स्त्रियो ज्ञातव्याः, इति, तस्मात् संख्यातगुणास्तिर्यग्योनिकस्त्रियः सप्तमाल्पबहुत्ववक्तव्यतायां प्रतिपादिताः ततः संमूच्छिमपञ्चेन्द्रियतिर्यग्योनिकगर्भव्युत्क्रान्तिकपश्चेन्द्रियतिर्यग्योनिक. पुरुषस्त्रीविषयाष्टमाल्पबहुत्ववक्तव्यतोक्ता, तदनन्तरं सामान्येन पञ्चेन्द्रियतिर्यग्योनिकपुरुषस्त्री. विषयनवमालपबहुत्वमुक्तम् , तदनन्तरं सामान्येन तिर्यग्योनिकपुरुषस्त्रिसम्बन्धि दशममल्पबहुत्वं प्रतिपादितं तदुपसंहरमाह-'एवं एए दस अप्पा बहुगा तिरिक्खजोणियाणं' एवम्-उपर्युक्तरीत्या, एतानि-पूर्वोक्तानि दश अल्पबहुत्वानि तिर्यग्योनिकानामवसेयानि, इति फलितम् ॥ १०॥
मनुष्यादि सलेश्याल्पबहुत्ववक्तव्यता मूलम्-एवं मणुस्साण वि अप्पा बहुगा भाणियच्या, नवरं पच्छिमगं अप्पा बहुगं नस्थि, एएसि गं भंते देवाणं काहलेस्सा जाव सुकलेस्साण
इस प्रकार सभी लेश्याओं में स्त्रियों की संख्या अधिक पाई जाती है, यों भी सब तिर्यच पुरुषों की अपेक्षा तिर्यंच स्त्रियां तिगुनी और तीन अधिक होती हैं। कहा भी है-'तिर्यंचगति में पुरुषों की अपेक्षा स्त्रियाँ तिगुनी और तीन अधिक होती हैं, ऐसा जानना चाहिए।' इस कारण सातवें अल्पबहुत्य की वक्तव्यता में तियेच स्त्रियां संख्यातगुणी अधिक कही गई हैं, तत्पश्चात् संमूर्छिम पंचन्द्रिय तिर्यंचयो निक और गर्भज पंचेन्द्रिय तिर्यगूयोनिक पुरुष विषयक आठवें अल्पबहुत्य की वक्तव्यता कही है। तदनन्तर सामान्य रूप से पंचेन्द्रिय तिर्यच और तिर्यंचणी विषयक नौवें अल्पबहुत्व की वक्तव्यता कही है और फिर सामान्य रूप से तिर्यंच और तिर्यंच स्त्रियों संबंधी दशम अल्पबहुत्व प्रतिपादित किया गया है। उपसंहार-इस प्रकार ये पूर्वोक्त दश अल्पबहुत्य तिर्यचों संबंधी कहे गये हैं।॥१०॥
આ પ્રકારે બધી શ્યાઓમાં સ્ત્રિની સંખ્યા અધિક મળી આવે છે. આમ પણ બધા તિય"ચ પુરૂષોની અપેક્ષાએ તિર્યંચ સ્ત્રિ ત્રણ ગણું અને ત્રણ અધિક હોય છે. કહ્યું પણ છે. તિર્યંચ ગતિમાં પુરૂષની અપેક્ષાએ ગ્નિ ત્રણ ગણી ને ત્રણ અધિક હોય છે એમ જાણવું જોઈએ. એ કારણે સાતમા અલપખહત્વની વક્તવ્યતામાં તિર્યંચ સિયે સંખ્યાતગણી અધિક કહેવાએલી છે. પશ્ચાત્ સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચનિક અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યનિક પુરૂષ વિષયક આડમાં અલ્પબદુત્વની વક્તવ્યતા કહી છે તદનન્તર સામાન્ય રૂપથી પંચેન્દ્રિય તિર્યંચ અને તિર્યંચની વિષયક નવમા અ૫હત્વની વક્તવ્યતા કહી છે અને પછી સામાન્ય રૂપથી તિર્યંચ અને તિર્યંચ સિયે સબન્ધી દશમ અલ્પાબહત્વ પ્રતિપાદન કરાયેલ છે.
ઉપસંહાર આ પ્રકારે આ પૂર્વોક્ત દશ અલ્પબદુત્વ તિય સંબંધી કહેલ છે. સૂ૦ ૧ભા
श्री. प्रशान। सूत्र:४