Page #1
--------------------------------------------------------------------------
________________
1910 - ૧૪૦
કિંમત દોઢ આન,
શ્રી મુંબઈ જે ન યુવક સંઘ નું પાક્ષિક મુખ પર
REGD. NO. 8 4266
પ્રબુદ્ધ ન
તંત્રી: મણિલાલ કિમચંદ શાહ મુંબઈ : ૧૫ જાનેવારી ૧૯૪૦ સેમવાર
લવાજમ રૂપિયા ૨
અંક : ૧૮
થવા મિતર્યા છે તેમાં પણ
છે.
મંદિકનું
જ
રે શરૂ થઈ એની
ખબર જ
હત મા
ના બાર ,
તા જ હિમાલયમાં નંદાદેવીના શિખરનું જયારે પ્રથમ દર્શન આબેહર જતાં જે ઉત્કંઠા ઊપજી હતી તે અહીંના દર્શનથી ” ત્યારે ઉપર પર્વતનું શિખર અને નીચે આકાશ જેવા તૃપ્ત થઇ અને શ્ચિત્ત શાંત થયું. ટ્રેન ઊભી હોવાથી એ વાદળાં હોવાથી એમ લાગતું કે આ પર્વતશિખર મૈનાકની દર્શન ધરાઈને થયું હતું એટલે અતૃપ્તિને અવકાશ રહ્યો જેમ આકાશમાં ઊંડે છે, ધરતી સાથે એનો સંબંધ જ નથી. નહીતે. તાજ વિષેનું મારું બધું કાવ્ય મનમાં ફરી એકવાર અને એ ભ્રમને કારણે હિમાલય પાર્થિવ નથી પણ સ્વગીય જાગૃત થયું. અને એક ઉજાણી કર્યાને આનંદ થશે. વસ્તુ છે એમ જ મનમાં થતું.
અમે આગ્રા ફેટને સ્ટેશને આવ્યા. શ્રાવણી પૂર્ણિમાને પ્રખ્યાત ચિત્રકાર એડમન્ડ ડયુ લેક ઓમાર ખય્યામની બીજો દિવસ હતો. વદ પ્રતિપદાને દિવસે ચંદ્રને ઊગતાં બહ બાય તે માટે જે ચિત્રો મિતર્યા છે તેમાં પણ નીલ આકા- વાર લાગતી નથી. એટલે સંયાની શોભા આથમતા પહેલાં શમાં એક મહેલનાં શિખર અદ્ધરનાં અહર વિરાજમાન છે. એ વિકાનું તેજ એમાં ભળી જાય છે. તેથી સંધ્યા કયારે પુરી જોતાવેત ખ્યાલ આવે છે કે આ ગંધવનગરી છે,
થઈ અને જયેસના ક્યારે શરૂ થઈ એની ખબર જ નથી હમણું જયારે દિલ્લી થઈને આહેર (પંજાબ) ગયે હતા ત્યારે ટ્રેનમાંથી જમણી બાજુની ઝાડી ઉપર તાજનું
આવે રજનીમુખને ટાણે અમે તાજ પાસે પહોંચ્યા. તારા દેખાયા હતા. તાજના રસ્તામાં ધળી કિનારવાળા લાલ કિલ્લે મોગલ ઇતિહાસ આરસપહાણનો જે ફિકકે વાદળી રંગ છે એ જ રંગનું બેલતા હતા અને એની ધરતી ઉપર અમે આકાશ તે દિવસે મળેલું હોવાથી બન્ને એક બીજામાં ભળતાં શાહજહાન, મુમતાઝ, જહાનઆરી અને ઓરંગઝેબને સજીવન હતાં અને તાજ એટલે તે ફિક લાગતું હતું કે આ પ્રત્યક્ષ થઈ હરતાફરતા જતા હતા. તાજ નથી પણ એનું સ્મૃતિપત્ર છે એવી મનપર છાપ પડતી. - તાજને બારણે જરાક થોભ્યા વગર અંદર જવાતું જ
અને એ જ છાપને કારણે તાજમહાલ ફરી ક્યારે જોઇશ નથી. છ ઘડીક તાજ તરફ જાય અને ઘડીકમાં જમણી. એવી ઉત્કંઠા મનમાં જાગી. આનંદની વાત કે તાજે રાજી બાજુનું આકાશ ચંદ્રને ક્યારે જન્મ દે છે એ કુતૂહલથી જુએ. થઈ થડા દિવસમાં એ મુરાદ બર આણી.
ગઈ કાલે જ આ મેં અનેક બહેનને પિતપોતાના ભાઈઓને અલ્લાહબાદથી અમે કાનપુર ગયા હતા. ત્યાં શ્રી. રાખડી બાંધતાં જોઈ હતી. આજે એ બધી ચંદ્રાનનાઓ જમનાલાલજી મળ્યા. તેઓ અમને જયપુર લઈ જવાની ઉત્સુકતાથી એ ચંદ્રની વાટ જોતી હશે. જે વાદળાં વચમાં હતા. કાનપુરથી આગ્રા ફેટ સ્ટેશન સુધી જતાં ન આવ્યાં હોત તે ક્યારનું ચંદ્રદર્શન થયું હતું પણ “જે જમનાના પિલી પારના સ્ટેશન ઉપરથી તાજનાં ફરી દર્શન ચુનરી ઝળક કિનારી એ વાદળાંઓએ અમારી અને ચંદ્રની થયાં. સરજ પશ્ચિમ તરફ ઢળેલ હતે. તાજ એટલે તે વચ્ચે અંતરપટ તાણી અમારી ઉત્સુકતા વધારી હતી. નજીક લાગતા હતા કે નદી ઓળંગી કે એને ભેટી પડયા.
દરવાજામાંથી તાજ કે નાને અને રૂપાળા બાલક તાજ પોતે સર્વાંગસુંદર છે જ. !
જેવો દેખાય છે ! નાના બાલકે હવે માણસની બુદ્ધિ એ શેધવાના
જ્યારે ઠાવકા થઈને બેસે છે ત્યારે પાછળ છેડે છે કે કયે ખૂણેથી
એમના શરીરના પ્રમાણમાં એમનું એને જોયો હોય તે વધારેમાં
માથું કાંઈક મિટું દેખાય છે. વધારે કાવ્ય મળી શકે છે. અનેક
તાજનું. પણ પહેલી જ ક્ષણે રસિકેએ અનેક બાજુએથી એના
એવું જ લાગે છે. અંદર પેસીને ફટાઓ લીધા છે. મેં એ બધા તે
જેમ આગળ વધ્યા તેમ તાજ નહિ, પણ ઘણુંખરા જોયા છે
માટે અને કાવ્ય દેખાવા લાગે. અને દરેકની ખૂબી પણ તપાસી
અને નીચે પાણીમાં તેનું પ્રતિબિંબ છે. આ સ્ટેશનને ગુડઝ પ્લેટફોર્મ
તરલ અને જીવંત જણાયું. જેટલી ઉપરથી તાજનું જે દર્શન થાય છે
વાર મેં તાજ જોયો છે તેટલી તે ઉત્કૃષ્ટ છે એમ મને લાગ્યું.
વાર એની ઊંચી અને પહેલી
પાછળ શા મે ખરાથી
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫–૧–૪૦
ખુરશીની ભવ્યતા ધ્યાનમાં આવ્યા વગર રહી નથી. તાજની નહોતે. નહિ તો એમના શાસ્ત્રોમાં ધ્યાનમૂર્તિ તરીકે તાજપ્રતિષ્ઠા પિતાના આધારે છે એ એનાથી ભુલાતું જ નથી. મહાલને પણ સ્થાન મળત. હજારે અને લાખો લોકોના
પછી ધ્યાન જાય છે આકાશ તરફ આંગળી ચીંધનારા એકાગ્ર ધ્યાનમાથી આ પ્રેકુસુમ પેદા થયું. જે પ્રેમ મુર્જાઈ પ્રાર્થનાશીલ મિનારા તરફ. એ ચાર મિનારાનું જાય તે જ આ કુસુમ પણ મુર્ઝાઈ જાય. અહર્નિશ રક્ષણ છે એટલે જ તાજ સુરિક્ષત છે. મધ્યરાત્રે બહાર આવીને અમે પ્રદક્ષિણું શરૂ કરી. નસત્યના ખૂણામાં આ મિનારાઓ એક બીજાને “આલબેલ પાકારે છે. મિનારાની આંગળીની ટોચે એક સરસ તારા દેખાતા હતા.
અમે કાંઈક પાસે ગયા. અંધારું વઘતું હતું. પ્રકાશ જાણે દિલ્લીશ્વરના મુગટમાંને કેહીનૂર. શિખરની ટોચે બહાદૂરીથી પાછો હહતે હતે. એ નિશ્ચય કરી શકતો ન હતો. તારો બેસાડવાથી શોભા કેટલી વધી છે એ લોકોએ બહુ કે તાજને પ્રકાશિત કરવો કે ન કરવો. વિસ્મૃતિમાંથી સ્મૃતિનું જોયું નહિ હોય અને નહિતર લકથામાં અને લોકગીતોમાં સહેજસાજ ઉદ્દીપન થતું હોય એવી અસર થતી.
એનું વર્ણન કરતાં કવિઓ કોઈ કાળે થાત નહિ હવે પહેલે અંદર જવું કે પ્રદક્ષિણા કરવી? જો અમે અમે એ નસ્યના મિનારા ઉપર જ ચઢયા. કાળી મેશ ૧ બહુ વહેલા આવ્યા હોત તે અંધારું થતાં પહેલાં બહારની રાત ચંદ્રથી બહીને આ મિનારાની અંદર ભરાઈ હતી. ઉપર શેભા જોવાનું મન થાત, પણ અત્યારનું આકર્ષણ જુદું હતું. જવું કે ન જવું એની ચર્ચા બહુ કરવી ન પડી. અંધારામાં જરા વાર ભીએ તે પેલે કિમિયાગાર ઉપર આવશે અને પ્રવેશ કરવો, અજ્ઞાતમાં પ્રવેશ કરવો, ભવિષ્યમાં મુશ્કે તાજને સેનામાંદીના રસથી નહરાવશે એમ અમે જાણતા હતા માર—એ જેટલું બિહામણું છે તેટલું જ આકર્ષક પણ છે. “ એટલે અમે સીધા અંદર ગયા. અંદરની દીવાલ પર જે અમે અંધારામાં થયા, એક પછી એક ચઢયા. અનેક હોવા પાનફૂલની ભાત છે તે જોઈને આહસ હાલીના વર્ણનનું છતાં એકકેનું દર્શન થતું નહોતું. એકબીજાને સાદ સાંભસ્મરણ થયું. એને આ ભાત કલાશ, બજારુ અથવા રાશી ળતાં ઉપર ચાલ્યા. ગોળ ગોળ માલ્યા. પગ ચઢતા જાય, લાગી. મને પણ એક વખતે એમ જ લાગ્યું હતું. આ વખતે હાથ દીવાલને પૂછતા જાય, એટલામાં એક બારી આવી. હાશ. એટલી ખરાબ અસર ન પડી.
કરીને અમે બહાર નીકળ્યા. એ બારીની ઊંચાઈએ મિનારાએ છેક ગર્ભગૃહમાં અંદર પહોંચ્યા એટલે આરસપહાણની
એક કટીમેખલા. પહેરી હતી, બારીમાંથી તાજનું દર્શન જાળી કરતાં વધારે સારું પ્રતીક કર્યું હોઈ શકે ? પાસે જઇને જોતાં
કરતાં કેટલો આનંદ આવતો હતો! અંધારામાંથી પસાર એ જાળી ઉપર રંગબેરંગી પથરાના કકડા બેસારી ફૂલપત્તીની
થયા એને માટે જાણે બક્ષીસ કે પ્રસાદ આપતો હોય એવી શોભા ત્યાં આણી છે એમ જણાયું. એક ભાઈ દિવાસળી
રીતે તાજે પોતાનાં દર્શન દીધાં. એટલું ભાથું મળ્યું એટલે સળગાવીને પિતાના મિત્રને એ આખી શોભા બતાવતા
અમે નવા ઉત્સાહથી ફરી ઉપર ચઢવા લાગ્યા. હવે તે પગથિયાં હતા અને અમે એની પાછળ પાછળ એની મહેનતનો
ટૂંકાં થવા લાગ્યાં. બીશ નહિ કરીને દીવાલ પાસે આવી. મફતનો લાભ લેતા હતા. જાળીની આસપાસ ફરતાં ફરતાં
અંધારું જાડું અને ઊંડું થવા લાગ્યુ. એને છાતીપરનો ભાગ મારું ધ્યાન દીવાલ પર ગયું. ગર્ભગૃહની વચ્ચે ટીંગાડેલા
વધવા લાગ્યો, એટલામાં બીજી બારી આવી. અહીંથી તાજનો ફાનસની જાળીની ભાત છાયારૂપે આસપાસની અષ્ટકોણી
જુદે જ અવતાર દેખાયો ચંદ્ર પણ ઠીક ઠીક ઉપર આવ્યો દીવાલ ઉપર પડી હતી. અને તેથી જાણે દીવાલની પણ
હતો. અમારી બાજુ તાજ પર છાયા હતી. એની ડાબી કોર જ જાળી જ બનાવી હોય. અંધારામાં આ બધું જોવાનો વિશેષ
ચળકતી હતી. સગી આંખે સ્પષ્ટ જોવા છતાં કેમે કરીને આનંદ આવ્યો. ગર્ભગૃહમાંથી બહાર નીકળી અમે ભોંયરામાં
વિશ્વાસ ન થાય કે જડ પથરાની બનેલી આ માનવકૃતિ છે. ગયા. અંદર ઘણુ લોકોની ભીડ હતી તે બહાર નીકળતાંવેંત
એમ જ થતું કે એક અપ્રતિમ કવિતા આંખોને દર્શન દેવા અમે અંદર ગયા. લોકેનો ઘેધાટ હોવા છતાં અંદરની ચીર
અહીં છતી થઈ છે. એમ જ થતું કે પોતાની શાબ્દિક વ્યાખ્યા શાંતિનો ભંગ થયેલો જણાય નહિ. સાચી કબર આ ભોંય
સહન ન થવાથી ઔચિત્ય પોતે જ અહીં સર્વતોભદ્ર થયું રામાં છે. અહીં એ પ્રેમી યુગલ પાસે પાસે સતું છે. બરાબર
છે. આટલી બધી સુંદરતા સમજવાની, પારખવાની અને વચ્ચે મુમતાઝ મહાલની કબર છે. ઔરંગઝેબની કંજુસાઈને
માણવાની શકિત પિતામાં છે એમ જોઈને અમારે પિતાના લીધે શાહજહાનને પણ મૃત્યુ પછી પોતાની પ્રિયપત્નીની
વિષેને અભિપ્રાય બહુ ઊંચે થયે. હાથે અમે આવી કૃતિ પાસે જ આરામ લેવાનો લ્હાવો મળ્યો. એની કબર હેજ
બનાવી ન શકીયે તેથી શું? એની કદર કરવાને કારણે જ બાજુ પર અને જરાક ઊંચી છે. કોણ જાણે ક્યાંથી વર્ડઝ
આ કૃતિના ક્લાધર કારીગરોની ન્યાતમાં જઇને ભળ્યાનું ગૌરવ વર્થની લીટી યાદ આવી.
અમને પ્રાપ્ત થતું હતું. એ ગૌરવને જોરે અમે ઉપર ચઢયા.
હવે અમારી દયા ખાવા કે બારી જલ્દી આવી જ નહિ. Twelve steps or more from my
ધીરજ ખૂટવા આવે ત્યાં સુધી અમે ચઢયા અને અમે આટલી Mother's dear, and they are side by side.
તપશ્ચર્યાને પૂર્ણ પ્રસાદ મેળવવા પામ્યા. અમે ટોંચે પહોંચ્યા. એ મુમતાઝ ગઈ. એનું અખંડ સ્મરણ કરનાર શાહ- ત્યાં ચબૂતરા તળે બેસી અમે ચંદ્રનાં દર્શન કર્યા. એ પ્રેમી જહાન ગયે. એ બેને એકત્ર સુવાડવાનું ઔચિત્ય બતાવનાર ચંદ્રને સાક્ષી રાખી અમે અમારી પ્રાર્થના શરૂ કરી: ઔરંગઝેબ પણ ગયો. અને ફકત એ પ્રેમકહાણી પાછળ રહી
આર વાન્ય બિંદું સર્વ વા નત્યાં નીતિ ” ગઈ. અને અહીં વાવેલી એ પ્રેમકહાણીમાંથી ફૂલસમી આ જેમ આ ચંદ્ર પોતાના ઉજવળ ચાંદરણાથી આ કલાકૃતિ ઊગીને આકાશ તરફ અનંતકાળ માટે તાકતી રહી છે. આખી સૃષ્ટિને ઢાંકી દે છે, સૂતેલી સૃષ્ટિ પર પિતાની શીતળ - બૌધ લેકે ધ્યાન માટે કોઈ સરસ જળાશય, પછેડી ઓઢાડી દે છે તેવી જ રીતે આચરાચર વિશ્વ ઇશ્વરી - અથવા લીંપી કાઢેલી જમીન અથવા એવી જ કાંઇક તત્વથી ઢાંકી દેવું જોઈએ એ ' વૈદિક ઋષિને આદેશ આ આકર્ષક વરનું રાખે છે. એમના જમાનામાં તાજમહાલ " ‘મિનારાની ઊંચાઈ ઉપરથી પિતાના મન પર ઠસાવતાં કેટલું ?
Page #3
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧-૪૦
પ્રબુદ્ધ જૈન
સહેલું લાગતું હતું. બાહ્ય શાંતિ અને હૃદયની શાંતિ એક થઈ ગયાં. હૃદયની પ્રસન્નતાએ જ જાણે આકાશના અરીસામાં
વ્યકત થવા માટે ચંદ્રનું રૂપ ધારણ કર્યું હતું. એટલે તે વખતનો ચંદ્ર જોઈ આનંદ થશે. અને પેલી ચાંદીની લીટી જેવી જમુના–એ તે ધ્યાનમગ્ન થઈને ચાંદરણું પીતી જતી
હતી.
“થંભ્યા જમુનાના નીર.” યોગશાસ્ત્રના એક સવાલ છે : સમાધિમાં પહોંચ્યા પછી માણસ ફરી દેહબુધ્ધિ ઉપર શી રીતે ઊતરે છે ? મારા મનમાં પણ આ મિનારા પર પ્રશ્ન ઊઠે કે અહીંના આ શાંત અદ્વૈતમાંથી શી રીતે સ્મરણ જાગ્યું કે અહીંથી અમારે વખતસર પાછા જવું છે. ત્યારે શું આ કુદરત સાથેને અદ્વૈત બધું માયારૂપ છે અને સ્ટેશન પર જઈ પકડવાની ટ્રેન જયપુરની ગાડી સત્યરૂપ છે? કે જેથી આ બધો અદૈતાનંદ વિખેરી નાખી અમે પહેલાં પગથિયાં રાજીખુશીથી ઊતરવા તૈયાર થયા.
નીચે ઊતરીને તાજમહાલની એક પ્રદક્ષિણા કરી. જેમ જેમ પ્રદક્ષિણા કરતા ગયા તેમ તેમ તાજના મુખ્ય ઘૂમટમાં અમાવાસ્યા, અષ્ટમિ અને પૂર્ણિમાં દેખાવા લાગ્યા અને પાર મિનારા તે એની મેળે આ ચાર પ્રકાર બતાવતા હતા. અમે જે કિનારા પર થઢયા હતા એના પર પાંદરણાનું ઝાપટું જોરથી પડતું હોવાથી ત્યાં પૂર્ણિમા હતી. એ અમારે માટે પૂર્ણિમા બની હતી, આગ્નિ ખૂણાનો મિનારો એ જ કારણે અમાસ બની હતી. વાયવ્ય ખૂણો અછમિની શોભા બતાવતી હતી. જ્યારે ઈશાન ખૂણાને મિનારો તાજ પાછળ ઢંકાઈ ગયો હતો.
અમે ઉત્તર તરફ જઈ જમુનાનું દર્શન કર્યું. ત્યાંથી પૂર્વ તરફ વળ્યા. ત્યાં તાજના એક ગોખલામાં ઊભો રહી પૂર્વ તરફના પ્રાર્થનામંદિરના શિખર ઉપર મેં પાંદ આણે. એ બાજુની મસ્જિદ સેનાની બની ગઈ હતી. એ કાળી મસ્જિદના શિખર ઉપર ગોળ ચંદ્ર અને એ ચાંદના પેટમાં શિખરની સળીમાં પરોવાયેલ ગળે એટલે તે સુંદર લાગતો હતો કે આંખને એ ઉજાણીમાંથી ઉઠાડવાની હિંમત ચાલતી નહોતી. જરાક આગળ જઈને જોયું તે માથા ઉપરથી અભિજિત અમી વર્ષે છે. વધતા જતા ચાંદરણને લીધે આખો તાજ એવો તે ઉઠાવદાર દેખાતો હતું કે જાણે હમણાં મેગલ વંશની આખી તવારિખ બોલી બતાવશે.
તાજના એ ધોળા એટલા ઉપરથી અમો નીચે ઊતર્યા. ઉપર હતા ત્યાંસુધી કળાની મસ્તીમાં હતા. એટલા નીચે આવ્યા અને પ્રદક્ષિણ કરવા માંડી એટલે મસ્તી ઊતરી અને અંતર વધવાથી મનમાં મસ્તીને ઠેકાણે ભકિતએ પ્રવેશ કર્યો. અહીંથી મિનારાઓ વધારે ગંભીર દેખાવા લાગ્યા. હવે એ અમારા ન રહ્યા પણ ગંધર્વસૃષ્ટિમાં જઈને પહોંચ્યા. નીચેથી પ્રદક્ષિણા કરતાં હવે તે કશું જોવાની તાકાત ન રહી. આખો ધરાઈ હતી. હયું છલ ભરાયું હતું. ભેજું વિચારોની ભીડને કારણે નકકર બન્યું હતું. અને પગ પીધેલા માણસ જેવા જેમતેમ પડતા હતા. એ શરીરનો થાક નહોતો પણ સૌંદર્યપાનને એ કેફ હતો.
પણ શું આ બધી અસર કેવળ સૌંદર્યસૃષ્ટિની હતી ? ને, એમાં મુખ્ય ભાગ તો ભાવનાસૃષ્ટિને હસે, આજે એ તાજ પાછળ કેવળ શાહજહાન અને એ મુમતાઝ નથી પણ મોગલકાલિન ભારતવર્ષનો આદર્શ છે. પ્રાચીન કારીગરીના
પ્રતિનિધિ હિદ શિક્ષિઓ અહીં કામ કરતા હતા. બગદાદ અને ઇસ્તમ્બુલની કારીગરીને લઈ આવેલા ત્યાંના વણઝારા પણ અહીં હતા અને કોણ જાણે દિલ્લીના વૈભવથી આકર્ષાઈને આવેલા કાણુ કયા દેશને હતો અને કોણ કયા દેશને નહોતે. દરેકની બોલી જુદી, દરેકના સુખદુઃખ જુદા, દરેકની અનુભૂતિ અને અભિરૂષિ પણ જુદાં છતાંય એ બધાને અહીં અપૂર્વ અને સુભગ સંગમ થયો હતો. જે જાતની હદયની એકતા ભારતવર્ષ માટે આપણે ઈચ્છીએ છીએ અને જે એક્તામાંથી આપણે દુનિયાની સર્વોત્તમ સેવા કરવાની મહેચ્છા સેવીએ છીએ તે અલૌકિક એકતા આ કલામહોત્સવના વાતાવરણમાં એક વખતે સિધ્ધ થયેલી હતી અને આ જીવો પુરાવો અમારી નજર આગળ ઊભો હતો.
સીડીને કરે અથવા હાથની લાકડી જેમ જેમ વપરાય તેમ તેમ તેની સુંવાળપ વધે છે. દરેક જણના હાથની પ્રસનતા એના પર જેમ જેમ ફરતી જાય છે તેમ તેમ એનું તેજ વધે છે એ અનુભવ સાર્વત્રિક છે. આ તાજમહાલ ઉપર પણ અનેક જમાનાના અસંખ્ય પ્રેક્ષકોએ આવી આવીને આ તાજ ઉપર પોતાની આંખો ફેરવી છે અને એના ઉપર પિત પિતાની ભાવનાના પૂર ચઢાવ્યા છે અને એનું ગૌરવ અને એની તાજગી વધારતા ગયા છે.
જે આવે છે તે પિતાના જીવનાનુભવનું ભાથું લઈને અહીં આવે છે અને એ અનુભવ જેટલો ઊંડે હોય તેટલા પ્રમાણમાં આ કળાવિલાસનો અર્થ કરે છે. જાણે કોઈ આચાર્ય આવાણી ઉપર પોતાના પ્રસ્થાનનું ભાષ્ય કરે છે.
નિર્મળ અરીસામાં જેમ માણસને પોતાનું પ્રતિબિંબ - દેખાય છે અને એ અરીસાના પારામાં જે ગુલાબી રંગ હોય તો પોતાની મુખમુદ્રા પણ જેમ કમળ ખીલે છે તેવી જ રીતે દરેક માણસ આ ક્લાકૃતિમાં પિતાનાં હૃદયનું ઉત્કૃષ્ટ પ્રતિબિંબ દેખી શકે છે. હૃદય જેટલું સમૃદ્ધ હશે તેટલું અહીંનું પ્રતિબિંબ ઊંડું હશે.
એટલે અહીં જે અનુભવાય છે તે આત્મદર્શનનો જ આનંદ, આત્મપરિચયનું સમાધાન અને આત્મવિકાસની અમરતા.
ખરેખર આ કળાકૃતિ મૃત્યુંજયની માત્રા છે; અમર પ્રેમનું લાવણ્ય છે: यत्रतोयेषु लोलेषु चन्द्रमाः साधुनृत्यति
કાકા કાલેલકર
ભવ્યતાનું દર્શન નિકેલસ રીકનાં ચિત્રાનું પ્રદર્શન આન્તરરાષ્ટ્રિ જેની ખ્યાતિ છે અને જે છેલ્લાં પંદર સત્તાર વર્ષથી હિમાલયમાં નિવાસ કરી રહેલ છે તે સુપ્રસિદ્ધ ચિત્રકાર નિકોલસ રોરીકનાં ચિત્રોનું પ્રદર્શન આજકાલ મુંબઇના ટાઉન હોલમાં રજૂ થયેલું છે. આ ચિત્રો કેવળ પાર્થિવ દોનાં સ્થૂળ આલેખન નથી પણ ભવ્યતા અને અનન્તાને મૂર્ત સ્વરૂપ આપતાં દિવ્ય દર્શને છે. આ ચિત્રો અને તેના નિર્માતા મહર્ષિ ચિત્રકાર વિશે વધારે વિગતે હવે પછીના અંકમાં આપવામાં આવશે. આ ચિત્રો નજરે નિહાળવાની તક ન ચૂકવા “પ્રબુદ્ધ જૈન”ને વાચકોને ખાસ આગ્રહ કરવામાં આવે છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
૪
પ્રબુદ્ધ જૈન
सच्चरस आणाए उब्वठ्ठिए मेहावी भारं तरति ।
સત્યની આણમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
ડિસેમ્બર, ૩૧
કામી છાત્રાલા અને ધાર્મિકતા
૧૯૩૯
છાત્રાલય એટલે વિદ્યાથી ઓને એકત્ર રહેવાનુ સ્થાનક. છાત્રાલય એટલે શા-૧૫ નહિં પણ શાળામાં ભણતા વિધાથીને શાળાના સમય બાદ કરતાં બા ને સમય ગાળવાની એટલે કે રહેવા ખાવા સૂવા રમવા વગેરેની સગવડ આપતી સંસ્થા. છાત્રાલયને પ્રશ્ન ઘણા વિશાળ છે. અહીં તા માત્ર જૈન સમાજમાં આજકાલ સ્થળે સ્થળે ઊભા કરવામાં આવેલાં છાત્રાલયે અને તેમાં ફરજિયાત પળાવવામાં આવતા કેટલાક ધામિ`ક નિયમે સબંધે ર્યા કરવાના આશય છે.
આપણાં જૈન છાત્રાલયા અનેક પ્રકારનાં છે અને તેના મુખ્ય મુખ્ય પ્રકારે લક્ષ્યમાં લેવામાં ન આવે ત્યાંસુધી તેમાં પળાવવામાં આવતા નિયમેાની ચેાગ્યાયેાગ્યતાના સાચેા વિશ્વાર થઇ ન શકે. કોઇ પણ ચોકકસ આદ ઉપર ઊભી થયેલી શિક્ષણસ સ્થામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ઊભું કરવામાં આવેલ છાત્રાલયમાં જે ધાર્મિક શિસ્ત ચેાગ્ય અને વ્યવહારૂ ગણાય તે જ ધાર્મિક શિસ્ત સરકારી કે ખાનગી બહારની શિક્ષણસસ્થાઓમાં ભણતા જૈન વિદ્યાર્થીઓને રહેવાકરવા માટે ચેાજાયેલ છાત્રાલયમાં વધારે પડતી સખ્ત અને અવ્યવહારૂ ગણાય. વળી પ્રાથમિક શાળાઓ અને હાઇસ્કૂલમાં ભણતા વિદ્યાથી ઓને છાત્રાલયોમાં પળાવવામાં આવતા ધામિક નિયમા અને વ્યવહાર કોલેજમાં ભણતા વિદ્યાથીએ માટે ઊભાં કરવામાં આવેલાં છાત્રાલયેમાં કેટલા અંશે ઉચિત ગણવા એ પણ એક વિચારવા જેવા પ્રશ્ન અને.
સ
ચોક્કસ અેશ અને આદર્શ ઉપર ઊભી કરવામાં આવેલી શિક્ષણસ’સ્થામાં ભણતા વિદ્યાર્થી એની સવ રહેણીકરણી તે ઉદ્દેશ અને આદર્શોને સર્વ પ્રકારે અધખેસતી હોવી જોઇએ એ વિષે એ મત હોઇ શકે જ નહિ. દાખલા તરીકે સાધુ અથવા તા જૈન ધર્મના આવન પ્રચારા તૈયાર કરવા માટે એક શિક્ષણસંસ્થા ઊભી કરવામાં આવે તે તે સંસ્થામાં ભણતાં વિદ્યાથીઓનુ છાત્રાલય જીવન પણ જૈનધર્મી નિયમઉપનિયમને અનુસરતુ હોવુ જોઇએ. આવી સંસ્થામાં ભણતા વિદ્યાથી ધાર્મિક પ્રચલિત નિયમો સંબંધમાં કશી પણ છૂટછાટ માગે તેા તે આપી શકાય નહિ અને એવી કશી છૂટછાટ લે તેા નિભાવી શકાય નહિ. અલબત્ત આવી સંસ્થા અને તેને લગતા છાત્રાલયમાં રહેવાને લગતા નિયમે પચ્ચીસ વર્ષનાં ગાળા દરમિયાન પરિવતન પામેલા દેશકાળને ધ્યાનમાં રાખીતે જ ધડાવા જોઇએ. કારણ કે એમ ન કરવામાં આવે અને શાળા અને છાત્રાલયનું જીવન જો ચારે તરફથી જાના કાળના ધાર્મિક નિયમઉપનિયમની એડીએથી બાંધી દેવામાં આવે તે એવી સખ્ત મેડીએ આજના કાઈ પણ વિદ્યાથી સહન કરી શકવાતા જ નથી. પરિણામે એવી સંસ્થાને વિદ્યાથી કાં તો કેવળ જડ બની જવાનેછે અથવા ધૃત અને પાખંડી
તા. ૧૫–૧-૪૦
નીવડવાને છે, આમ છતાં પણ આવાં છાત્રાલયેામાં ધાર્યા ક નિયમન અહુ અગત્યનું સ્થાન ભોગવે એ તદ્દન સ્વાભાવિક અને યાગ્ય છે.
સાવજનિક હાઈસ્કૂલે કે કાલેજોમાં ભણુતા જૈન વિદ્યાર્થીઓની રહેવાસૂવાની સગવડ આપતાં છાત્રાલયા ખીજા પ્રકારના છે. અહીં કામી કે ધાર્મિક સંસ્કૃતિની શાળા અને છાત્રાલય વચ્ચે `સગતિ જાળવવાને પ્રશ્ન જ હોતા નથી. ઊલટુ આ શાળા કે કાલેજોમાં જે શિક્ષણ આપવામાં આવે છે તે જેને ધાર્મિક કહેવામાં આવે છે તેથી ધૃતર પ્રકારનુ હાય છે અને ઊલટું તે કારણે જ આવાં છાત્રાલયા ઊભાં કરવાના આશય વિદ્યાર્થિઓને રહેવાખાવાની સગવડ આપવા ઉપરાંત સરકારી કે સાજનિક નિશાળે કૅ કાલેજમાં જેને કશું સ્થાન નથી હોતુ એવા ધાર્મિક સંસ્કારાની અને તેટલી પુરવણી કરવાને પણ સાથે સાથે રાખવામાં આવે છે. જૈન છાત્રાલયે માં અને તેમાં પણ જે છાત્રાલયાના પરિયમાં હું ખૂબ વધારે આવ્યો છું તેવા શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થીઓ માટેનાં છાત્રાલયામાં આ હેતુથી નીચેની બાબતાને ફરજિયાત અમલ કરાવવા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે. (૧) રાત્રીભેજન નિષેધ (૨) દેવપુજા
(૩) ધાર્મિ`ક શિક્ષણ
(૪) સામાયિક તેમજ પ્રતિક્રમણ
(૫) કંદમૂળ તેમજ અમુક તિથિએ લીલાતરીને
ત્યાગ.
સાધારણ રીતે જૈન છાત્રાલયેાનાં રસેડાં સૂર્યાસ્ત પહેલાં બંધ કરવામાં આવે છે અને કોઇ પણ વિદ્યાર્થી રાત્રીના શું પણ ખાયપીએ નહિ તેવા સખ્ત આગ્રહ રાખવામાં આવે છે. આવા છાત્રાલય સાથે ઘણુંખરું મંદિર જોડાયલુ જ હાય છે. અને છાત્રાલયના વિદ્યાથી એ મેશા વિધિપુરઃસર પૂજા કરવી જ જોઈએ એવા નિયમ કરવામાં આવેલ હોય છે. દરેક આવાં છાત્રાલયમાં એક ધાર્મિક શિક્ષકની ગોઠવણુ કરવામાં આવેલી હોય છે અને દરેક વિદ્યાર્થીએ ધાર્મિક વર્ગોમાં બરાબર હાજરી આપવી અને ધાર્મિક પરીક્ષા પસાર કરવી એવી તેમના માથે ફરજ નાખવામાં આવેલી હોય છે. કેટલાંક છાત્રાલયામાં દરેક વિદ્યાર્થીને હમેશાં કે અમુક અમુક દિવસેએ સમાયિક તેમજ પ્રતિક્રમણ કરવાનુ ફરજિયાત હોય છે. આવાં છાત્રાલયનાં રસોડાંમાં કંદમૂળ સવ'થા નિષિદ્ધ હોય છે અને કેટલાક ઠેકાણે મહિનામાં ખાર તિથિ તે કેટલાક ઠેકાણે મહિનામાં પાંચ તિથિ લીલુ શાક કરવામાં આવતું નથી. જૈન છાત્રાલયનું આજનું ધાર્મિક નિયમન આટલી બાબતેમાં ઘણું ખરું પરિસમાપ્ત થાય છે અને આજના આપણા રૂઢ ધાર્મિક વનમાં પણ આ બાબતા ઉપર જ મુખ્યતાએ ભાર મૂકવામાં આવે છે. આટલી ખતા જે કોઈ આચરે તે સાચા ન અને બીજા બધા કહેવાતા જૈન અથવા તે અર્જુન આવી માન્યતા આજને જૈન સમાજ ધરાવે છે.
આજના છાત્રાલયની સંસ્થા આધુનિક છે અને તેને લગતા પ્રશ્નો પણ આધુનિક જ છે. પૂર્વ કાળમાં મેટી સંખ્યામાં એકત્ર ભણતા વિદ્યાર્થીઓના ગુરુકુળ હતા. આ ગુરુકુળ અમુક પ્રકારની ધાર્મિક ભાવનાથી ઊભાં કરવામાં આવતાં અને તેની પાછળ વિદ્યાર્થી નુ જીવન અમુક પ્રકારે ધડવાના આશય રાખવામાં
Page #5
--------------------------------------------------------------------------
________________
૫
તા. ૧૫-૧- ૪૦
પ્રબુદ્ધ જૈન આવતો. આજે એવા ગુરુકુળા લગભગ અસ્ત પામ્યાં છે અને બાંધવાની યોજના છે. એક ચાલી કેટલાક વખતથી બંધાઈ ગઈ એ સાથે વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ આપવાનો છે અને ભાડે અપાઈ ગઈ છે. બીજી હજુ હમણાં જ તૈયાર આખો પ્રબંધ પણ નષ્ટ થયે છેઆજની નિશાળે અને થઈ છે. ત્રીજી હજુ હવે બંધાવાની છે. આ મકાન જૈનેના કલેજે ભૌતિક તેમજ વ્યાવહારિક શિક્ષણ પૈસે બંધાય છે અને આ મકાનમાં જૈન કુટુંબો વસે એથી આપે છે અને વિદ્યાર્થીના જીવનઘડતરનો પ્રશ્ન આજની વધારે બીજું કાંઈ ઇષ્ટ હોઈ ન જ શકે. અમને આ શિક્ષણસંસ્થાઓમાં હજુ અસ્પષ્ટ છે. આ સ્થિતિમાં ધમ બાબતની ખબર પડી ત્યારે તે વિષે કશી પણ જાહેરમાં ટીકા વિષયમાં આગ્રહ ધરાવનારા અથવા તો સંપ્રદાયને કેન્દ્રમાં કરવા પહેલાં શેઠ માણેકલાલ પ્રેમચંદ પાસે આ આ બાબતને રાખીને સમાજના સર્વ પ્રશ્નોના વિચાર કરનારા લોકો ઊગતી ખુલાસો માગવો જોઈએ એમ સમજીને અમે તેમને એક પ્રજાને યોગ્ય ધાર્મિક સંસ્કાર આપવાની ખૂબ ચિન્તા અને તા. ૧૯-૧૨-૩૯ ના રોજ પત્ર લખ્યો અને તેમાં તેમની કાળજી રાખે એ સ્વાભાવિક છે.
પાસે લેખિત ખુલાસાની અથવા તે રૂબરૂ મળવાની માંગણી બીજી બાજુએ આજનો વિદ્યાથી બળવાર હોય છે, કરી. આનો પણ અમને હજુ સુધી કશે, જવાબ મળ્યો નથી. તેને કોઈ પણ પ્રકારનાં શિસ્ત કે નિયમ સાધારણ રીતે શેઠ દેવકરણ મૂળજીના ટ્રસ્ટીઓને અપાયેલા જવાબમાં બીજું ગમતાં નથી. જે ધાર્મિક નિયમો ઉપર આજે કશું કારણ જણાવવામાં આવ્યું નથી. તેમ જ અમને પણ બહુ ભાર મૂકવામાં આવે છે તે નિયમને
તેઓએ કશો જવાબ આપવાની પરવા કરી નથી. જાહેર ટ્રસ્ટના આજને પવન પ્રતિકૂળ છે. ધાર્મિક શિક્ષણને પ્રશ્ન વધારે
ટ્રસ્ટીઓ સમાજ માગે તે દરેક બાબતના ખુલાસા આપવાને ને વધારે જટિલ અને વિકટ બનતા જાય છે. ધાર્મિક નિય
બંધાયલા જ છે. ઉપર જણાવેલા વલણ પાછળ પ્રસ્તુત ટ્રસ્ટી મનું ફરજિયાત નિયમપાલન વિદ્યાર્થીને ઘડવામાં કેટલે અંશે મહાયની તુમાખી અને જાહેર મત વિષેની બેપરવા સિવાય ઉપકારક છે એ પ્રશ્ન આજે ચર્ચાસ્પદ બનેલો છે. સંભવ છે
બીજું કશું દેખાતું નથી. આવી તુમાખી સમાજે હરગીજ સહન કે ધર્મના નામે જે બાબત વિદ્યાર્થીને ફરજિયાત આકરવી
કરવી ન જોઈએ. અમે આશા રાખીએ છીએ કે શેઠ માણેકપડતી હોય તે સામે તેના મનમાં દિનપ્રતિદિન બળ વધતે.
લાલ પ્રેમચંદ અને તેમના સાથી ટ્રસ્ટીઓ શેઠ દેવકરણ મૂળજ હોય. જો આમ બનતું હોય તે જે નિયમ વિદ્યાથીમાં
જીના ટ્રસ્ટીઓની માગણીને ફરીથી વિચાર કરશે અને એ ધર્મભાવના પિષવા માટે જ પળાવવામાં આવતા હોય તે જ
માગણી સ્વીકારવામાં તેમને જે કાંઈ અગવડ કે મુશ્કેલીઓ હોય નિયમોનું પાલન આડકતરી રીતે તેના માનસને ધર્મવિરોધી બનાવ
તે વેળાસર જાહેર જનતા સમક્ષ રજૂ કરશે. વામાં પરિણમતું હેય. આજના જૈન વિદ્યાથી પણ ભિન્ન ભિન્ન
મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંધ રહેણીકરણીવાળા વિદ્યાથીઓ વચ્ચે રહે છે અને ભણે છે
કવિવર . ફ. ખબરદારનાં યુનિવર્સિટી વ્યાખ્યાને અને તેથી જેવો આગ્રહ અને આદર અમુક ધાર્મિક વિધિ
થોડા સમય પહેલાં ગુજરાત-મહાગુજરાતના સુવિખ્યાત નિવેધો સંબંધમાં તેના વડિલો ધરાવતા હોય છે તે ક્યાગ્રહ
કવિવર શ્રી. અરદેશર ફરામજી ખબરદારે મુંબઈ યુનિવર્સિટી અને આદર આજના વિવાથી'માં ટકી રહેવા અસંભવિત છે, દ્વારા યોજાયેલ ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં આવી ચિત્રવિચિત્ર પરિસ્થિતિને અંગે આજના છાત્રાલયમાં “ગુજરાતી કવિતા અને પધ દેહ ઉપર મસ્પશી વિદ્વત્તા પ્રચલિત ધાર્મિક નિયમન વિશેષ વિચાર અને ચર્ચાની અને અનુભવથી ભરેલાં પાંચ વ્યાખ્યાનો આપ્યાં. કવિવર અપેક્ષા રાખે છે જે હવે પછી.
ખબરદારે પિતાનાં જીવનને મોટે ભાગે મદ્રાસમાં ગાજ્યો અને પરમાનંદ મટી ચડતી પડતી જોઈ અને બિછાનાવશ સ્થિતિમાં લગભગ દોઢ
વર્ષથી મુંબઈ આવ્યા. કોઈ પણ પરિસ્થિતિમાં તેમણે સાહિત્ય સામાયિક ખુરણ
અને કવિતાની ઉપાસના છોડેલી જ નહિ. એ અખંડ ઉપાસનાના
અર્કરૂપ પાંચ વ્યાખ્યાને તેમણે આપ્યા. એ વ્યાખ્યાનની ટ્રસ્ટી મહાશયની તુમાખી
વિગતવાર ચર્ચાને મને અધિકાર નથી તેમ જ આવા પત્રમાં સત શેઠ દેવકરણ મૂળજીનાં ટ્રસ્ટમાં જૈનેને રહેવા માટે તેને અવકાશ નથી, સાક્ષની વિદાય થતી પેઢીમાં આજે જે સસ્તા ભાડાના મકાને ખાંધવા પાછળ સાડા ત્રણ લાખ રૂપી- બે ત્રણ ગણુના યોગ્ય વ્યકિતવિશેષ ધ્યાત છે તેમાંના તેઓ આની રકમ ખર્ચવાની ગોઠવણ કરવામાં આવી છે પણ તે એક છે. કવિતા અને પદ્યદેહના વિવિધ અંગે સંબંધમાં રકમ જ્યાં સુધી દેવકરણ મેનશન વેચાય નહિ ત્યાં સુધી કોઈ તેમના કેટલાક અભિપ્રાય સાથે આજના સાક્ષરો અને ઊગતા પણ રીતે શ્રી થઈ શકે તેમ નથી. બીજી બાજુએ દેવકરણ કવિઓને જે કાંઈ મતભેદ હોય તે ભલે રહ્યો. પણ સૌકોઈએ શેશનના ભાડાની આવક બહુ સારી થાય છે. આ ઉપરથી એ તે કબૂલ કરવું જ પડશે કે તેમના અલિપ્રાયો પાછળ એ રકમનું વ્યાજ ખરચવા માંડવાનો નિર્ણય કરીને હાલતુરત આખા જીવનને અનુભવ અને ઊડે અભ્યાસ છે. કવિતા પાછતે ટ્રસ્ટના સંચાલકોએ એક ડબલ રૂમની ચાલી માટુંગા ખાતે ળની અખંડ અને એકધારી તપસ્યા છે. તેથી તેઓ જે કાંઈ ભાડે લીધી છે અને ત્યાં કેટલાંક જૈન કુટુંબોને વસાવવામાં કહે અને જે કાંઈ અભિપ્રાય રજૂ કરે તે પૂરા આદર અને આવ્યાં છે. આ ઉપરાંત બીજાં મકાનોની તપાસ કરતાં સન્માનને યોગ્ય છે. માંદગીના બીછાને પડયા પડયા જાણે કે ભાયખલાનાં મંદિરની બાજુએ આવેલી વિશાળ જગ્યામાં પિતાના જીવનનો છેલ્લે સંદેશ સંભળાવતા ન હોય તેવી બંધાઈ રહેલ નવી ચાલી તરફ તેમનું ધ્યાન ગયું અને અપૂર્વ વિદ્વત્તાભરી કાવ્યમીમાંસા ગુજરાતી જનતા સમક્ષ રજૂ તે ચાલી ભાડે આપવા માટે ભાયખલા મંદિરના મુખ્ય ટ્રસ્ટી કરવા માટે કવિવર ખબરદારને જેટલે ધન્યવાદ આપીએ તેટલો શેઠ માણેકલાલ પ્રેમચંદ પાસે દેવકરણ મૂળજી ટ્રસ્ટના ટ્રસ્ટી- ઓછો છે. તેઓ હજુ પણ ગુર્જરીગીરાને ચરણે અનેક કાવ્યઓએ માંગણી કરી. આ માંગણીનો જવાબ શેઠ માણેકલાલ કૃતિઓ રજૂ કરે અને ઊછરતા લેખકોને કવિઓને યોગ્ય પ્રેમચંદ તરફથી ટૂંકી અને ટચ ‘ના’માં આવે. ભાયખલા દોરવણી આપતા રહે એમ આપણે પ્રાર્થના કરીએ. મંદિરની માલકીના ઉપર જણાવેલા લેટમાં ત્રણ ચાલીઓ
પરમાનંદ
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
*
તા. ૧૫-૧-૪૦
યુગ ઘડે તે રોગી
સાધુઓનો મહાપ્રયાસ દષ્ટિ આગળ તરી આવે. એ ઈતિહાસ આવો હોવા છતાં આજના સાધુઓ પરિવર્તનથી, નવા માર્ગથી
કે નવીન સંસ્કૃતિથી કેમ કરે છે? આ દુનિયામાં ડાહ્યા કરતાં ઓછી સમજવાળા અને વીર પ્રભુ મહાવીર તેના પિતામહ કે પૂર્વજોના માર્ગને પારકાનાં સૂચન કે માર્ગદર્શન ઉપર જીવનારાની સંખ્યા અતિ પલટાવી પ્રજાને નૂતન દૃષ્ટિ આપી શકે, ભગવાન બુદ્ધ તેના વધારે છે. તેથી જ થોડાઘણા ડાહ્યાઓની જગતમાં કિંમત છે. પૂરોગામીના માર્ગને પલટાવી શકે, હુતાત્મા જીસસ ક્રાઈસ્ટ તેથી જ તેઓની ગુણપૂજા અને સન્માન થાય છે. આ સમજ, - પિતાને ભાસેલું સત્ય પિતાના વડિલેના ચાલુ માર્ગ સામે જ્ઞાન અને ડહાપણ સાથે જેટલો ત્યાગ અને સંયમ કે સ- રજૂ કરી સત્ય માર્ગની ઘોષણા રજુ કરી શકે, ક્રાઈસ્ટના શીલન તેટલી જ ગુણપૂજાની માત્રા વધે છે.
માર્ગની વિકૃતિ દેખી–સામાન્ય સાધુ લ્યુથર બંડ ઉઠાવી સુધાદુનિયાભરમાં, હરકેઈ યુગમાં, આવા જ્ઞાની, ત્યાગી અને રણ કરી શકે, આર્યોના પૂરાણુ માર્ગ સામે મનુમહારાજ સદાચારી માણસોએ જ જગતને, સારાએ વિશ્વને, સાચો નૂતન સ્મૃતિ, નવું માનવબંધારણ બાંધી શકે અને પ્રાચિન જીવનમાર્ગ બતાવ્યા છે અને ખારા થઈ જતાં જીવનમાં પુનઃ ધર્મો, જીવનપ્રણાલિકા સામે અનેક હુતાત્માઓ ઝઝી યુગાનુમાધુર્ય અને માણસાઈ પૂર્યા છે.
સાર ફેરફાર કરાવી શકે તો આપને સનાતનનો દા અને આ જ્ઞાનીઓ અનેક સ્વરૂપે, અનેક સ્થળે પ્રજા પાસે અચલાયતન સિદ્ધાંતનો સ્વીકાર કરતા આજના ધર્માચાર્યો, રજૂ થયા છે અને સમયના કુમાગી પ્રવાહને પલટી નાખવા સાધુઓની દલીલમાં કેટલું વજુદ છે તે જગને વિચારવું ઘટે જેવું ભગીરથ કાર્ય કરી ગયા છે. સત્યયુગમાં અને કળિયુગમાં છે. “યુગને ઘડે તે યોગી” એ વાકય જે સાચું હોય તે યુગના એકસરખી રીતે આવા આત્માઓ કામ કરતા જ આન્યા છે ચાલુ પ્રવાહમાં તણાતાં આજના સાધુઓ માટે શું માનવું ? પણ માનવજીવને જેમ વધુ સંકડામણમાં તેમ આવા માણસની જરૂર વધુ પ્રમાણમાં જગતે અનુભવી છે.
આજના યુગમાં સાધુઓ ઘણે ભાગે નીચે મુજબ છે. જે જે માણસે એ માનવસુખ માટે માર્ગો શોધી પ્રજાને તે
(૧) આત્માર્થીઓઃ જેઓ સમાજ સાથે બહુ જ ઓછો માગે દેરી છે, તે સૌ સાધુઓ જ હતા. તે સૌ સામાન્ય સંસા
બકે નહિ જેવો જ સંબંધ રાખે છે. કોઈ કોઈ વખતે ભ્રમણ રીથી અતિ પર માનવીઓ હતા. જેણે જેણે જેણે માનવસંસ્કૃ
કરતાં જનસમુદાયમાં જઈ ચડે તેટલો જ સંબંધ, છતાં પણ તિના પાયા નાખ્યા છે અને ટકાવ્યા છે, જેણે ગૃહસ્થધમના
જગતને દોરવાનું, પ્રબેધવાનું કોઈ કાર્ય ન જ કરે. આધ્યાનિયમો બનાવ્યા છે, જેણે જેણે હૃદયના ભાવ ઉચ્ચારવા માટે
ત્મિક રીતે એકાંતમાં જીવન પૂર્ણ કરે જગત ઉપર આવા આત્માવાણી, ભાષા છે, જેણે જેણે જટિલ જંગલે એળંગી એની નૈતિક છાપ પડે પણ બીજું કંઈ તેનાથી સધાય નહિ. માણસજાત માટે અવરજવરની કેડીઓ, રસ્તાઓ યોજી માણસ
આવા સાધુઓ જેમ જગતની દેખીતી રીતે વધુ સેવા કરતા નથી માણસ વચ્ચેને વ્યવહાર સરળ કર્યો છે, જેણે જેણે પશુને
તેમ જગતને તેને બોજ પણ સંડો પડતો નથી. માણસના મિત્ર બનાવી મનુજ શકિતમાં પશુબળ અજબ
(૨) અમુક સંપ્રદાયની છાપ લઇને સાંપ્રદાયિક વેષ સુયોગ સાધી આપ્યો છે, જેણે જેણે રૂડેલી કુદરતને પ્રતિકાર
પહેરી ફરતા વેરાગીઓ. આવા લોકે ખરા સ્વરૂપમાં સાધુઓ કરવા વનસ્પતિ, માટી, મૂળિયાં કે ધાતુઓના ગુણ અને માનવ
હોતા નથી. જગતને જેટલો લાભ આવા વેરાગીઓથી થાય તે તંતુઓનો મેળ શોધી ઔષધિ આપી છે અને આજના યુગ
કરતાં અનેક ગણે ગેરલાભ થાય છે અને બેજે વધે છે. આવા
ભટક્તા વેરાગીઓની સંખ્યા અતિ મોટી છે. ભયંકર પ્રકાસુધીમાં માનવઉપયોગી જે જે શોધ, વિજ્ઞાનની, પ્રજ્ઞાનની, કે
રના ગુન્હેગારે, ચલતાપુઓ, અને તેફાની માણસો આવા લીપીજ્ઞાનની આપી છે તે સૌ સાધુઓ છે. પણ પ્રચલિત
ટોળાઓમાંથી મળે છે. ભટકતા જિપ્સીઓ, બલુચીઓ અને અર્થમાં આજે પ્રજા સાધુને નથી માનતી. અધ્યાત્મવાદી અને
વણજારાની જેવી જ આદતવાળા, પરપીંડ જીવી આ ભટકતા સાંપ્રદાયિકતાની છાપવાળાને જ સંસારીઓ સાધુ માને છે અને
વિરાગીએ છે. આવાને પિષણ આપનારા અને તે દ્વારા સ્વર્ગમાં પૂજે કે અનુસરે છે.
જનારાની સંખ્યા ૫થ્વભરમાં હરકોઈ રળે અને હરકોઈ સમયે. ડાહ્યા માણસોને જ્યારે લાગ્યું હશે કે વિશ્વના ઉધ્ધાર મળે છે. યાત્રાના પવિત્ર મનાતા સ્થળામાં આવા લોકોનાં માટે આવો જ્ઞાનીઓને, ત્યાગીઓને કોઈ વર્ગ નિયુક્ત કરે અડ્ડાઓ કાયમ હોય છે. જોઈએ, જેથી બીજી બધી વળગણેમાંથી તેઓ મુકત થઈ (૩) મંદિર, મઠ, મસ્જિદ, ગિરિજામંદિર કે અન્ય સાધુજગતની દોરવણનું કાર્ય જ કરી શકે ત્યારે સાધુસંરથા નામની એની જગ્યાઓ સાચવીને બેઠેલા મહંત, મૌલવીઓ, આચાર્યો સંસ્થા અસ્તિત્વમાં આવી હશે, અને તે માટે એવા નિયમો કે પાદરીઓ: આ લેકે પણ માનવજીવનમાં અતિ અગત્યનો યોજ્યા હશે કે જેથી એ સાધુઓ જગતના માનવીઓની સેવા ભાગ ભજવે છે. આમવર્ગને આકર્ષનારો આ વર્ગ છે. કરે, ઓછામાં ઓછી જરૂરિયાત નૈસર્ગિક જીવન જીવે અને મૂળ સ્થાપકની મહત્તા અને બની કે બનાવી દીધેલા ચમત્કારો સંસારીઓ તેની જરૂરિયાતનો બોજો ઉઠાવે. આ સંસ્થાને કાયમ કે ચમત્કારિક વાતો ઉપર નિર્ભરતો. આ વર્ગ છે. વર્ષો જીવંત રાખવા, એગ્ય પદાધિકારી મળ્યા કરે તેટલા માટે દિક્ષા, પહેલાં જેમ કવિસમ્રાટ નાનાલાલે કહ્યું હતું તેમ આ વર્ગને શિષ્ય વગેરેની યોજના કરી હશે જે આજપર્યંત ચાલુ છે. સૂવર્ણ ચઢી ચૂકયું છે તેથી સેવા દેવા કરતાં લેવામાં તેઓનું
આ સાધુસંસ્થાએ હજારો વર્ષ થયાં પ્રજાની સંસ્કૃતિની, લક્ષ્ય વધુ છે. શકિત, યુગદષ્ટિ, ત્યાગ અને સંયમની ઓછી માનવતાની અને જીવનની એકી સરળતાપૂર્વક કરી છે. સમાજ- તાકાતને અંગે કોઈ પણ નવીન માર્ગનું સૂચન કરવું જેમ આ જીવનમાં જ્યાં જ્યાં વિકૃતિ નજરે પડી છે, જ્યાં જ્યાં કેહવાટ વર્ગ માટે સંભવિત નથી તેમ તેઓના અંગત સ્વાર્થને લીધે અનુભવ્યો છે, ત્યાં ત્યાં સબળતાથી આ સાધુઓ ઝૂઝયા છે સહિસલામત પણ તેઓને નથી લાગતું એટલે જૂની ઘરેડમાં અને પ્રજાના માર્ગને નિષ્ફટક, કર્યો છે અને પ્રજાનું લક્ષ્ય પ્રજાને દોયે જાય છે. કોઈ કઈ સ્થળે અનાથ, અપંગની સેવા - આવાં પરિવર્તને તરફ જોરશેરથી ખેંચ્યું છે. માનવજીવનના જરૂર થાય છે, પણ તે બહાને વધુ સેવા પ્રજા પાસેથી પલટાતા માર્ગના ઈતિહાસને ઉખેળવામાં આવે તે જરૂર લેવાય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫–૧–૪૦
આવી જગ્યાએ જો વ્યવસ્થિત રીતે સંભાળવામાં આવે અને યુગ અનુસાર પ્રજાના માનસને કે જીવનને ધડવામાં સાધુએ આચાર્યું કે મહ ંતો રસ લે તે ખરેખર આમવર્ગને તૈયાર કરતાં જરા પણ વાર ન લાગે. સા સંસારીએ ન કરે તે એક સાધુ કરી શકે, પણ—વે દિન કહાંસે?
(૪) અમુક સમય કરતાં વધુ વખત સ્થિરવાસ ન રહેનારા પારિવાજક પરિભ્રમણ કરનારા સાપ્રદાયિક સાધુઃ આવા સાધુએ ઘેાડામાં ઘેાડી, પેાતાની જાતથી સંભાળી કે ઉપાડી શકાય તેટલી જ જરૂરિયાતે જીવનારા અને ઘેાડામાં થેાડી પ્રજાની સેવા લેનારા હોય છે. વેદાંતી સન્યાસીએ, પરમહંસા, જૈન સાધુએ કે બાધ જુંગીએ આ વર્ગમાં આવે. જ્યાં જ્યાં વાસે વસે ત્યાં ત્યાં ધાર્મિક વિષયા, આધ્યાત્મિક ખાખતા કે વેદાંતની ચર્ચા કરે અને પ્રજાના આધ્યાત્મિક જીવનને ટકાવે. પ્રજા તેની જરૂરિયાત પૂરી પાડે.
આ વર્ગ ત્યાગી હોય છે. તેની જરૂરિયાત એી હોય છે. તેના જીવનમાં ચારિત્ર, સંયમ કે સદાચાર માટે ભાવ હોય છે. પશુ મોટે ભાગે ‘લકીરના ફકીર'. ગતાનુગતિક વૃત્તિને લીધે તેના ત્યાગની સંયમની જેટલી જોઇએ તેટલી છાપ આજના પ્રજાજીવન ઉપર નથી પડતી, જેથી નથી તેા તેનું જીવન ધન્ય થતું કે નથી તેના પગ પાસે બેસી શ્રવણુ કરનારનું થતું ! આજે આ વર્ગ કર્મકાંડ અને શાસ્ત્રીય વાતા આડે સાચું માનવ વન વીસરી જાય છે. જેથી પ્રજા ડાતી નથી પણ આધ્યાત્મ અને જડત્વ વચ્ચે હેતુ
ત્ય ભટકી રહે છે, જ્યારે જગતના પ્રવાહ કાઇ બીજી તરફ વહી રહેલા છે, જ્યાં સુધી યુગષ્ટિ આ વર્ગમાં નહિ આવે ત્યાં સુધી કંઇ વધારે કલ્યાણુ આ વર્ગથી અને તેમ લાગતુ નથી.
***
#
*
યુગને એળખી, આંખ સામે રાખી જે ઇ જગતને દોરો. તે જ ખરા તમ ધ્યેય પર જઇ શકશે, મીન્દ્ર નહિ, આ વાત સો કાઇએ અને ખાસ કરીને સાધુઓએ વધુ ખ્યાલમાં રાખવાની છે. સામાન્ય પ્રજાગણ તે યુગને કેયુગના પ્રમાદ કે પરિવત નને ઓળખી કે સમ∞ શકતા નથી તેથી જ દોરવણી માટે ગુરુઓ, સાધુએ તરફ આંખ માંડીને ઉભેા છે, કારણ કે તેનામાં શ્રદ્દા છે કે સાધુ યુગને એળખે છે અને સદાય કયાણકારી હોય છે. આ શ્રદ્ધાના વાળ સાધુએએ કુવા વાળ્યા છે તે તેએ જ કહી શકે. કારણ કે અમારા ઇતિહાસ તદ્દન કારા પડયેા છે.
સાધુની ઓળખ માત્ર તેનાં કપડાં, ટીલાં, ટપકાં કે અમુક નિશાનીથી નથી થતી, જૈન મતે તે સ્પષ્ટ કહ્યું છે કે અમુક ગુણાથી વિભૂષિત હોય તે જ સાધુ. ટૂંકાણમાં આ ગુણ્ણા
એટલા જ જોઇએ કેઃ
(૧) સાધુ યુગદૃષ્ટા હોય, યુગને અને માનવજીવનને સમ” સમન્વય કરી શકે તેવી શક્તિવાળા હાય.
(ર) ત્યાગી. લેવા કરતાં દેવાની વૃત્તિવાળા, કિચન, અપરિગ્રહી હોય, સેવાપરાયણ હોય.
(૩) નિડર. ગમે તેવા સંજોગામાં સત્ય કહી તેમજ આચરી શકે તેવા સબળ હોય. ફિકર કી ફાકી કરૈ ઉસકા નામ કીર્’આવા નિર્ભય આત્મા હોય.
(૪) ચારિત્રવાન હાય. વધુમાં વધુ કુદરતની નજદિક, નૈસર્ગિક મનુષ્ય હોય. સમાજજીવનનું ઉત્કૃષ્ટ સ્વરૂપ તે સમાજવાદ જેવા જ જેને જીવનમા હાય. અને મનુષ્યનું સંપૂર્ણ વિકસિત સ્વરૂપ તે સાધુ--આ સત્યા થાય તેવું જીવન હાય. તે સાંપ્રદાયિકતાથી, સંકુચિત રાષ્ટ્રવાદથી પર વિશ્વબંધુત્વમાં માનવાવાળા હોય !
७
પ્રાચીન અને અર્વાચીન કલ્પના સાધુજીવન માટે આવી જ હતી. આવા મહાનુભાવા સમાજને દારતા. પણ આજે શું?~~અલબ-ત સાધુ કહે છે કે તે દુનિયા ત્યાગીને નીકલ્યા છે. તે બધી જાતની જગતની ઉપાધી વસીને નીકળ્યા છે. પણ વાસ્તવિક રીતે તે તદ્દન સત્ય નથી. સાધુઓએ એક દુનિયા તજી બીજી ઊભી કરી છે. જ્યાં તે પાા સંસારી, પા નટખટ, પાા પરિગ્રહી છે. ત્યાં પણ સાંસારિક દુનિયાની જેમ મેહ, માયા અને અંગત જીવન છે; ત્યાં પણ ઝધડા છે, ત્યાં પણ ઇર્ષ્યા, અસૂયા, અને અસુખ છે, ત્યાં પણ આજે તે સંસારમાં ષ્ટિગેાચર થતા કાહવાટ અને તેની દુધ છે. માત્ર નથી ઘરમ્યાન મેાજો ઉપાડવાની ચિન્તા કે નથી જાતમહેનતથી નીભાવવાની સંતતિ! છતાં પણ ત્યાં પરિવાર અને વંશવેલા છે. તેની મમતા છે અને તેના માટે કરવા જોઇતા શુભઅશુભ કાર્યોની ખિનજ્વાબદારી તૈયારી છે. ઠાકર ચાકરના વભેદ તન્મ્યા છતાં પણ ત્યાં મેટાòટાઈના ઝઘડા છે. ત્યાં પણ સત્તાની—હુકમની ખજાવણી, દેર અને દંડ, ધાક અને ધમકી છે, કાઇ સંસારી આ દુનિયામાં ડાકિયું કરે તે તેઓને પરવડતું નથી પણ ખીજાની દુનિયામાં તેને ડોકિયું કરી કે માથું મારી દખલગીરી કરવાના અખતિયાર છે એમ સમજે છે.
ખરી સાધુતા કે સાધુસંસ્થામાં આવું હાઈ ન જ શકે.
*
哭
#
એક અતિ ભાવિક સસારી ગૃહસ્થે બળતાં હૃદયે નિસાસાસહુ કહ્યુંહ તું કે “ત્યાખ્યાનપીઠ પરના આજના સાધુ અને પેાતાની ઓરડીમાં બેઠેલા સાધુ એક નથી ! એરડીની ખો પછી વ્યાખ્યાનપીઠ ઉપરની સુવાસ નહિ લઈ શકાય !’’ સાચુ' હશે ?
આ
વાસ્તવિક સાધુજીવન અને આજના સાધુવનની કરુણ અસંગતતા નિહાળીને એક નાનકડી ઉમરના ભાવનાશીલ દિક્ષીત સાધુએ ઉચ્ચાયુ હતું કે આવી દુનિયા માટે હું શું પાગલ બન્યા હતા ? આવી ષ્ટિ માટે મેં મારા અનેક મહ ઉપકારી સ્વજનને તઢ્યા હતા? આ ઝગડા શા. સાધુને જગતની સાથે આવી નિસ્બત શી ? સાંસારિક વિવાદગ્રસ્ત બાબતે સાથે અમને ત્યાગીને લેવાદેવા શુ? અમે સાધુએ તે મૂઠ્ઠી ધાનનાં ભૂખ્યા, આટલું લઇ દિલમાં કે દેહમાં હોય તે સૌ માનવસેવામાં અર્પણ કરી છૂટવાના અમારા ધર્મ ! પશુ અહીં તે! એથી તદ્દન ઊલટુ. કર્યાં જાઉં ? શું કરૂ?’ કેવુ કહ્યું સત્ય !
(અપૂર્ણ)
વ્રજલાલ મેઘાણી
રોડ ગબરભાઈ
(૮ પાનાનું ચાલુ)
ગુમાવ્યેા. સમાજને એક સમભાવી સેવકની ન પૂરી શકાય તેવી ખોટ પડી કાયિાવાડના ગામડાંઓએ ઉપાશ્રયા, જિનાલયા, પાઠશાળાઓ વગેરેના સંચાલક ગુમાવ્યા અને એમના કુટુમ્બે...
કુટુ એ કેમ ? તેથી કાના ન હતા? સૈ! કાઇ એમને એટલા જ પ્રેમથી ચાહતા હતા. અને એમની ચાહના પણ સા કાઇ તરફ એટલી જ હતી.
એટલે ભાવનગરે એક શાંત છત્ર ગુમાવ્યું.
તેમના પુત્ર મે'તીચંદભાઇ સેાલીસીટર, શ્રી નેમચંદલા અને બન્ધુ કુવરજીભાઇ તથા ગુલાબચંદભાઇ વગેરે સસ્કારી કુટુંબપરિવારને અવલંબન આપતા સદ્ગત ગિરધરભાઇની સેવાભાવનાના કાર્ય પ્રદેશને પાણવાની અને તેમના નામની અમર યાદ જાળવવાની આશાપૂર્વક શાસનદેવ સદ્ગતના આત્માને પરમ શાંતિ અર્પી એમ અમે પ્રાધાએ છીએ.
જૈન પત્રમાંથી સાભાર ઉધ્રુવ
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું
કલાદર્શન
પ્રબુદ્ધ જૈન
૧૫-૧-૪૦ ભાવનગરનિવાસી સ્વ. શેઠ ગિરધરભાઈ આણંદજી
[ એક સ્મરણાંજલિ]. પ્રભાતને પ્રકાશ હજી પૃથ્વી પર ઢળે ન તો હોય ત્યાં તો માથે ભાવનગરી સફેદ પાઘડી, હાથમાં લાકડી અને માણસને ટકે સામયિકશાળા તરફ ચાલ્યા જતા એ વૃદ્ધ ગિરધર
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિધાથીઓ તરફથી તા. દાદાને કઈ બાળક મળે તે તેની સાથે બાળક બનીને, યુવાન
૭–૧–૪૦ ના રોજ રોયલ ઓપેરા હાઉસમાં એક કોન્સર્ટમળે તો તેની સાથે યુવાન બનીને જીવનસુધારણના એક બે
કલાદર્શને રજુ કરવામાં આવ્યું હતું. સવચને સંભળાવી આગળ ચાલે. આ એમને નિત્યવ્યવસાય.
સંમેલનના પ્રમુખસ્થાને માન્યવર શ્રી. કનૈયાલાલ માણેકતેનું પરિણામ પણ સંગીન હતું. ભાવનગરની સામયિકશાળામાં
લાલ મુનશી હતા. આજસુધીમાં જુદી જુદી જૈન સંસ્થાઓ ઉત્સાહ અને આનંદ આના પરિણામે જાગૃત રહેતા, અવનવી
તરફથી અનેક નાનાંમોટાં કોર્ટે ભજવાયાં હશે, પણુ દરેક પ્રેરણા પણ ઉગતા જીવનને મળી રહેતી અને એક વકતા હંમેશાં
કેન્સર્ટમાં એક યા અન્ય પ્રકારની એવી કેાઈ ત્રુટિ જોવામાં સભાઓ ગજાવીને ન સાધી શકે તેટલું તેઓ બે બે મિનિટના
આવતી કે જેથી આપણે હજુ આ દિશામાં પાછળ જ છીએ અનેક મીઠા વાર્તાલાપમાંથી સાધી શક્યા હતા.
એવો ખ્યાલ કાયમ થયા વિના રહે નહિ. આ કેન્સર્ટ એ સકાર્યોની સાધના એ એમને જીવનવ્યવસાય હતે,
રીતે સૌ કોઈને સંતોષ આપ્યો હતે એમ કાસ્ટ જોનારાઓના ઊગતા જીવનથી જ તેઓ જ્ઞાતિ અને સમાજસેવાનાં કાર્યોમાં
ઉદ્ગાર ઉપરથી માલૂમ પડતું હતું. રસ લેતા આવતા. છેલ્લાં છેલ્લાં તે પરમાર્થના કાર્યોમાં તેમનું સારૂએ જીવન પસાર થતું.
નાટકની પસંદગી બહુ સુંદર હતી. એમ કેન્સર્ટદુકાનના આગલા ભાગમાં તેઓની બેઠક રહેતી. આવતા
ના સર્વ પ્રસંગે માત્ર મહાવીર જૈન વિદ્યાલયના વિધાર્થીઓએ વેંત જ ચિઠ્ઠી લખી એક પછી એક ભાઈને બોલાવવા શરૂ
જ ભજવ્યા નહોતા. બહેનનાં નૃત્ય કે ગરબા તે બહારથી જ કરે, કોઇની સાથે જીર્ણોદ્ધારની, કોઈની સાથે જીવદયાની, કોઈની
આવી શકે. બે નૃત્યકાર શ્રી. પ્રવીણકુમાર અને શ્રી. ચીમન શેઠ સાથે પાંજરાપોળની, કોઈને ભોજનશાળાની તે કોઈની સાથે
કે જેમણે પિતાની નૃત્યકળાવડે સૌ કેઈને ખૂબ આહલાદિત કર્યા ગરીબનાં દુઃખ નિવારણની વાતો ચાલુ જ હોય. અમુક કાર્ય
હતા તે પણ બહારના જ ગણાય એમ છતાં પણ આખું આયેકરવા જેવું છે તેટલી ખબર માત્ર તેમને પડવી જોઈએ. પછી તો
જન વિધાલયના વિધાર્થીઓનું જ હતું અને તે માટે તેમને તેને અંગે તેના કાર્યકર્તાઓને, રસિકોને, દાતાઓને બોલાવી કે
ખરેખર ખૂબ ધન્યવાદ ઘટે છે. વિવિધતા સારા પ્રમાણમાં અને મળીને સતતપણે કાર્ય પાર ઉતારે ત્યારે જ તેઓને શાન્તિ થતી.
છતાં ઊંચા ધરણની જાળવણી–એ આ કેન્સર્ટની વિશિષ્ટતા સ્થાનિક પાંજરાપોળ, શ્રી વર્ધમાન તપખાતું, સામયિકશાળા, ભેજનશાળા વગેરે સંસ્થાના પ્રમુખ સંચાલક તરીકે તેમની સેવા અનોખી જ હતી; પણ એક સંસ્થાના અધિકારી
પ્રેક્ષકોને વિવિધતા વડે પ્રસન્ન કરવા અને એ સાથે નાટય હોવા પછી જ તેની સેવા કરવી એ વસ્તુ એમના જીવનમાં ન અને અભિનયની ઉચ્ચ ભૂમિકા ઉપર પ્રેક્ષકછંદને આદિથી હતી. કાઠિયાવાડના અનેક નાનાંમોટાં ગામડાંઓનાં મંદિરે, અન્ત સુધી ટકાવી રાખવું એ જેટલું વિકટ તેટલું જ આવશ્યક ઉપાશ્રયે ઉપસ્થિત કરવામાં કે તેને જીર્ણોદ્ધાર કરવામાં, આયું. છે અને આના અભાવે ઘણું કાન્સસ્ટ, અને તેની પાછળ કરબીલશાળા કે પાઠશાળાની સગવડ કરવામાં, કેઈ ગરીબની દાદ વામાં આવતે દ્રવ્ય તેમ જ સમયને વ્યય નિષ્ફળ જાય છે. સાંભળી તેને માર્ગ કાઢવામાં કે મચ્છીની જાળ છેડાવવામાં આગામી કાર્ટીના પ્રયાજકે આ બાબતની ખૂબ સંભાળ રાખે આવાં અનેક કાર્યોમાં તેઓ નિરંતર પરોવાયેલા હતા.
અને જ્યાં વિવિધતા અને ઉચ્ચ ભૂમિકાની સુરક્ષા-બને એક ભાવનગર સંઘના પ્રમુખ તરીકે તેમને યુગ એટલે જ સાથે સુસાધ્ય ન હોય ત્યાં ઉચ્ચ ભૂમિકાના ભોગે વિવિધતા ઉજજવલ હતો. કેટલીક વખત અધિકારને અતિરેક વ્યક્તિને આપવાના પ્રલોભનમાં તેઓ ન પડે પણ થોડી પણ સારી અને અણધારી દિશાએ ખેંચી જાય છે અને તે ધૂનમાં ખરી વસ્તુ સંસ્કારપ્રેરક સામગ્રી રજુ કરવાનો આગ્રહ રાખે. કારણ કે જ્યારે સાધવાનું રહી જાય છે. શ્રી. ગિરધરભાઈના જીવનમાંથી એક કઈ શિક્ષણસંસ્થા આવા કોન્સર્ટ રજુ કરે ત્યારે તેને આશય અધિકારી તરીકેનો બેધપાઠ જુદી જ રીતને મળે છે. મૂગી કેવળ મનોરંજનનો હોવો ન જોઈએ પણ સાથે સાથે કાંઇ ને કાંઈ અને સાદી શિલિએ, કર્તવ્યપરાયણતાના સર્વપ્રિય માર્ગે ચાલ્યું નવું શિખવવાને અને નૂતન પ્રેરણા આપવાનો હોવો જોઈએ. જતી તેમની સેવા–ચ અધિકારના આકરા પારાને સારી રીતે પચાવી ગઈ હતી. અને એક સેવાભાવી સાદા સેવક તરીકે
સંગીત–અભિનય-નૃત્ય આ સર્વ લલિતકળાઓથી આપણે તેઓ સારી લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકયા હતા, “સંધપતિ” * સમાજ બહુ દૂર છે અને તેથી આપણે સામાન્ય જીવન શુકએટલે સંધને શેઠ નહિ પણ સંધને સેવક: એક ન્હાના બાળ
નિરસ હોય છે. આવા કોન્સર્ટી આપણને લલિતકળાની વિશેષ કને પ્રેમપૂર્વક સાંભળી તેને સંતોષવાની ક્ષમતા તેણે કેળવવી ઉપાસના તરફ આકર્ષે અને સારું ગાનારા, વગાડનારા, અભિજોઈએ. આ સાદું સત્ય તેઓ ભાગ્યે જ ભૂલ્યા હશે.
નય કરનારા તેમજ પ્રવીણકુમાર જેવા નૃત્યવિશારદે આપણા માગશર સુદ ૭ સોમવારના રોજ તેઓશ્રીએ પિતાને સમાજમાં સારા પ્રમાણમાં પાકે અને આપણુ શુષ્ક જીવનમાં છેલ્લે શ્વાસ ખેંચી લીધે. સાથે એક મુંગે સતત કાર્યકર રસ-આનંદ-સૌંદર્યની ભરતી લાવે એમ આપણે જરૂર ઈચ્છીએ. (અનુસંધાન પાને ૭)
પરમાનંદ શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મકમચંદ શાહ, ૨૬-૩૦ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રણરથાન: ધી સ્ટેટસ પિપલ પ્રેસ, ૧૩૮-૪૦, માઝ સ્ટ્રીટ. મુંબઈ
Page #9
--------------------------------------------------------------------------
________________
કિંમત દેઢ આને
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
REGD. NO. 8 4266
પ્રબુદ્ધ જેના
તંત્રી: મણિલાલ મેમચંદ શાહ મુંબઈ : ૩૧ જાનેવારી ૧૪૦ બુધવાર
અંક : ૧૯
લવા જમ રૂપિયા ૨
ખેતી અને ખેડૂત
છે હિન્દીના પ્રસિદ્ધ કવિ મૈથિલીશરણ ગુપ્તના “કૃષિ આર કૃષક” કાવ્યનો ભાવાનુવાદ 9
અમારી સંપત્તિ ઘટી ગઈ છે, પણ તેનું કારણ હાલમાં પૂર્વના જેવી અનાજની ઉત્પત્તિ થતી નથી એ નથી. જે અન્ય દેશોમાં અહીંથી અનાજ જવું બંધ થાય તે ફરીથી આ દેશ અન્નસંપન્ન બને, કંદન ઘટે અને આનંદ ફેલાય.
ભૂમિને રસ ઓછો થયો છે. કેમ ન થાય ? તેનો કોઈ ચન થતું નથી, યત્ન પણ કેમ કરીને થાય ? ખેત તે માટે પરિશ્રમ કરતો નથી. કઈ રીતે તે યત્ન કરે ? કરને બીજે વધી રહ્યો હોય ત્યારે એ વૃથા પરિશ્રમ કરીને શું કરવા મરે?
સેંકડે પંચાસી માણસે આ દેશમાં ખેતી ઉપર નિર્વાહ કરનાર છે. લાખો મનુષ્ય અધું ભોજન મેળવીને દિવસે વિતાવે છે. જ્યારે લોકોને પેટની પીડા પડી છે ત્યારે બીજી વાત તે તેને સૂઝે જ કયાંથી ? જાણીતી ઉક્તિ છે કે “ભૂખે ભકિત થતી નથી.”
ખેતીની મહત્તા સર્વત્ર પ્રસિદ્ધ છે, પણ આપણા ખેડૂતને જોઈને મનમાં એમ થાય છે કે–હા દૈવ! આ લોકે કેમ કરીને જીવી શકે છે? આથી તો મરવું સારું.
ઓ વિધિ ! આ લેને ખેડૂત બનાવ્યા તે કરતાં ભિક્ષુક બનાવ્યા હોત તે વધારે સારું હતું.
માત્ર અવર્ષણનો જ નહિ પણ અતિવર્ષણનો પણ તેને ભય છે. પ્રલયથી પણ વધી જનારાં અતિવૃષ્ટિનાં જળ ખેડૂતનું સર્વસ્વ હરી લે છે. દૈવો ટુર્નસ્ટધાતવર : કહેવાય છે અથવા આ સર્વને અભાગ્ય કહેવું? કિંવા કહે કે પોતાના કર્મનું ફળ કને ભોગવવું પડતું નથી?
ઋતુવિપર્યય તો અહીં ઘર કરીને રહેલ છે. આ ભાગ્યહીન કૃષકા માટે જ જાણે પ્રકૃતિમાં પણ વિકૃતિ થયા કરે છે. હેમંતઋતુમાં પ્રાયઃ આકાશ જળથી વ્યસ્ત રહે છે અને વર્ષાની રાત્રીઓમાં શરદનો ચંદ્ર હસે છે.
કદી સારી મોસમ પાકે તે પણ ખેડૂતને કેટલો લાભ મળે છે? ખાવા-પીવામાં, ઋણ ચૂકવવામાં અને બીજાં બધી ઊપજ પૂરી થઈ જાય છે. અંતે તે બધું અનાજ મહાજન-- વાણિયાને ઘેર જાય છે, ખેડૂતને તે અર્ધનગ્ન રહીને ફરીથી હેમંતઋતુમાં કાંપવું પડે છે.
આ દેશના ખેડૂતો પોતાના લોહીનું પાણી કરીને ખેતી કરે છે તો પણ એ અભાગી લેકે દિન-રાત ભૂખના દુ:ખથી મરે છે. નિરૂપાય બની ઘરવખરી વેચવાને તેને સમય આવે છે. રોજની ચાર પૈસાથી વધુ આવક તેને નથી થતી.
જ્યારે અન્ય દેશને ખેડત સંપત્તિમાં ભરપૂર છે, કં દેશના મજૂરો રેજના આઠ રૂપીઆ રળી લાવે છે ત્યારે અહીંને ખેડૂત રોજના ચાર પૈસા મેળવે છે. આ સ્થિતિમાં કેવી રીતે તેનો સંસાર ચાલે? કેમ કરીને તેને નિર્વાહ થાય ?
હમણાં કઈ રીતે પૂરો પાક આવતો નથી, તો પણ અમારા મનમાં કયારેક શુભાશા જન્મે છે. પણ હિમ અને જીવજંતુને ઉપદ્રવ થાય છે અને પ્રથમની શુભાશા નિરાશાના રૂપમાં કલાય છે. હે દેવ! આ કેવો દુઃખદ યોગ છે?
માથા પર સૂરજ અગ્નિ વરસાવી રહ્યો છે, નીચે ધરતી ગરમીથી બળી--ળી રહી છે, પવન ઊન વાય છે. આ ટાણે જુઓ પેલો ખેત ! તેના શરીરમાંથી પરસેવો વહી રહ્યો છે. શોણિત સુકાવીને પણ તે હળ ચલાવે છે. કયા લેભથી આ અગ્નિઆંચમાં તે પિતાના શરીરને બાળે છે? | મધ્યાહ્ન થયે છે. ખેડૂત સ્ત્રીઓ “ભાત’ લઈને ખેતરમાં જાય છે. રોટલા લુખા છે, શાકની તે ખબર જ નથી. તેથી જે મળ્યું તે ખાઈને ફરીથી એ ખેડૂત પોતાના કામમાં લાગી જાય છે. પેટ ભરીને બેજન મળે તે માનો કે એનું ભાગ્ય જાગ્યું.
આ કૃષક સ્ત્રીની દશા પર દયા આવે તેમ છે. હિમ. તાપ અને વૃષ્ટિથી સહિષ્ણુ બનેલી એ કૃપક-અપનીનો વાન કાળે થઈ ગયો છે. નારી-સુલભ સુકુમારતાથી તે રહિત છે. એના અંગે કર્કશ કેમ ન જણાય? તેનું કામ જ જુએ ને !
આ ખેડૂત સ્ત્રી છાણ ઉપાડે છે, તેને થાપે છે, વહેલી સવારમાં તે ઊઠે છે, અનાજ કાપે છે, પાણી ખેંચે છે, ઘાસ ખોદે છે. આ સિવાયનું ઘણું બધું ઘરકામ તે કર્યા કરે છે તે પણ તે ક્યારેક જ પેટ ભરીને અન્ન પામતી હશે.
ઘંટી ચલાવવા કેટલીક રાતમાં તે જાગે છે–ખરું કહું છું કે ત્યારે એ ગીત ગાવા બેસે છે. એ ગીતથી તેને કો લાભ મળે છે? શું એ સુખને બોલાવવા ગાય છે કે દુ:ખને ભૂલવવા?
ઘનઘોર આકાશમાંથી વર્ષો ટપકી રહી છે, ગગનાંગણમાં ગર્જનાઓ થાય છે, ઘરથી બહાર નીકળતા કડડડ કરતી વીલી ચમકે છે, આવે ટાણે પણ ખેડૂત ખેતરમાં નિરન્તર કામ કરે છે. કયા પ્રકારના લેભથી તે આજે પણ વિસામો લેતા નહિ હોય ?
ધર બહાર નીકળવું એ મેત જેવું છે, અડધી અંધારી રાત છે, અહાહા, શીત કેવી પડે છે અને ગાત્રોને થથરાવે છે ! તો પણ ખેડૂત ઈધણુ બાળીને ખેતરની ઝૂંપડીમાં જાગ્યા કરે છે. એ તે કેક લાભ થવાને છે કે આવા વિપમ ટાણે પણ તેનાથી આ લેભ જાતે નથી? (અનુસંધાન પાના ૩)
Page #10
--------------------------------------------------------------------------
________________
૨
આપણાં છાત્રાલામાં ધાર્મિક શિક્ષણ અને શારીરિક તાલીમ
બુદ્ધ જૈન
[તા૦ ૧૩-૧--૪૦ રવિવારના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાથી ઓને ધામિક પરીક્ષા, રમતગમત તેમજ કળાદર્શન સમ્ ધમાં ઇનામ આપવાના મેળાવા પ્રસંગે પ્રમુખસ્થાને બીરાજેલ રીઝવ બેંકના ડેપ્યુટી ગવર્નર શ્રી. મણિલાલ બાલાભાઇ નાણાવટીએ વિચાર્પ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું અને ઉપર જણાવેલ મુદ્દાઓ ખૂહુ સ્પષ્ટતાથી ચર્ચ્યા હતા. તેમનાં એ વ્યાખ્યાનની નોંધ તેમની પાસે મંજૂર કરાધીને નીચે પ્રગઢ કરવામાં આવે છે—'ત્રી ] ધાર્મિક શિક્ષણના પ્રશ્નને વિષાર કરતાં મને મારી વિદ્યાર્થી અવસ્થાના પ્રસ ંગેા યાદ આવે છે. હું કાલેજમાં ભણતા હતા ત્યારે મને પણ એ વર્ષે આવી જ કોઈ એલ્ડિંગમાં રહેવાનું બનેલું, તે એડિંગમાં એક ધાર્મિક શિક્ષકની ગેાઢવણ કરવામાં આવી હતી અને ખાડિ ંગમાં રહેતા અમે સ`વિદ્યાથાઓએ તેમની પાસેથી ધાર્મિક શિક્ષણ લેવું એવા ફરજિયાત પ્રાધ કરવામાં આવ્યેા હતો. મેડિંગમાં રહેવા માટે એ જિયાત સરત હોવાથી અમને બધાંને ધાર્મિક વર્ગોમાં નિય મિત હાજરી આપવી પડતી હતી પણ અમને કંઇને એમાં જરા પણ રસ પડતા નહેાત, ધર્મશાસ્ત્ર શિખવનાર પડિતજી બહુ જ વિદ્વાન હતા અને તેમનુ સ ંસ્કૃતનું જ્ઞાન પણ હુ ઉચ્ચ પ્રકારનુ હતુ. તેમની શિખવવાની પદ્ધતિ પણ હુ જ સારી હતી. એમ છતાં અમારી સ્થિતિ તે વેઠે પકડયા મજૂર જેવી જ રહેતી. હું થાપુ' સંસ્કૃત ભણેલા હતા તેથી મને તે ધ ગ્રંથામાં કાંઈક સમજ પડતી અને એમ છતાં કેટલાએ પારિભાષિક શબ્દોના મમ હું ગ્રહણ કરી શકતે નહેાતા. મીજા વિદ્યાર્થીઓ ઉપર આ ફરજ પાડવામાં કેવળ ક્રૂરતા જ હતી એમ અમને લાગતું. સદ્ભાગ્યે એ વખતે ધાર્મિક પરીક્ષા નહેાતી કે તેમાં પાસ થાય તે જ એડિગમાં રહી શકાય . એવે નિયમ નહાતા. આ મારે અનુભવ હતા. આ વિદ્યાલયમાં ધાર્મિક શિક્ષણના મૂળથી પ્રબંધ કરવામાં આવ્યા છે. એમ કહેવામાં આવે છે. હું આશા રાખું' છું કે આ વિદ્યાલયના વિદ્યાર્થી રસપૂર્વક ધાર્મિક શિક્ષણ લેતા હશે અને તેમને સારા લાભ થતા હશે. પણ અહી ભણતા જે વિદ્યાર્થીઓના હું પરિચયમાં આવ્યા છેં. તેમના કહેવા મુજબ તે આજે પણ એની એ જ દશા ચાલે છે. એ વર્ષ સુધી ધાર્મિક શિક્ષણ લેવા છતાં હું જેવા હતા તેવા જ રહ્યો હતા અને મને કશા લાભ થયા નહોતા.
al. 39-9-80
સમય અમેરિકા રહેવાનું બનેલું. ત્યાં હું જુદા જુદા સંપ્રદાયના ચર્ચા–મદિરાજ્યાખ્યાન સભામાં અવારનવાર જતા.. આસ્તિક તેમજ નાસ્તિક-દરેક સંપ્રદાયનાં પ્રવચન સાંભળતા.. આસ્તિક સ`પ્રદાયનાં પ્રવચનેામાંથી મને કશું જ નવુ જાણવાનું કે શિખવાનું મળતું નહિ, .જ્યારે નાસ્તિક ગણાતી મંડળીના વ્યાખ્યાનામાંથી મને ઘણી વખત નવે પ્રકાશ અને-નવી સમજણ્ મળતી. આપણી ડિંગામાં ધાર્મિક શિક્ષણ નિષ્ફળ જવાનુ એક કારણ એ છે કે વિદ્યાથાઓ હાઇસ્કૂલનાં ધારણા સુધી ઘણું ખરું પાતપોતાને ઘેર રહીને ભણતા હાય છે અને કાલેજના અભ્યાસ શરૂ થવા સાથે આવા વિધાલય જેવી કાઇ ને કોઇ મેડિ`ગ કે હોસ્ટેલમાં તે દાખલ થાય છે. આમ બનતાં સેાળસ-તર વર્ષ સુધી તેને ધર્મ તત્ત્વનુ કે શાસ્ત્રથાનું કશું ભાન હેતુ નથી અને વર્ગમાં ને ધાર્મિક હાજરી r[ અપાય. તે વિધાલયમાં રહી ન શકાય તેથી ધાર્મિક શિક્ષણ લેવુ તે શરૂ કરે છે. આમ પૂર્વ ભૂમિકાના અભાવે મોટી ઉમ્મરે ફરજિયાત લેવુ પડતુ ધાર્મિ ક શિક્ષણ તેને માટે ચાલુ કંટાળાનુ કારણ અને છે. ધાર્મિક અભ્યાસક્રમ પણ ઘણી વખત વિદ્યાથાને જરા પણ રસ પડે તેવા હતેા નથી. જે મેટી ઉમ્મરે પણ સમજતાં અહુ જ મુશ્કેલ પડે તે તેને શિખવવામાં આવે. છે. પરીક્ષામાં પાસ ન થાય તે તેને કાદી મૂકવામાં આવે. તેથી તે ગેાખણપટ્ટી કરીને પાસ થઇ જાય છે. પોતાની કાગ. તેમજ ધર્મ માટે તેના દિલમાં અભિમાન સ્ફુરે તેટલા માટે જૈન ધર્મોના ઇતિહાસ તેને શખવવા જોઇએ. જૈન ધર્મ ક્યારે અને કયા સયોગેમાં શરૂ થયા; કાણુ કાણુ મેટા માણસા થઇ ગયા અને તેમણે શું શું કર્યું; દેશના ઈતિહાસની ઘટનામાં તેમજ કળા, સાહિત્ય તેમજ વિજ્ઞાનના વિકાસમાં જૈનેએ શું શું ફાળા આપ્યા અને કણે કણે નામ કાઢયું – આવી ઐતિહાસિક વિગતાની આપણા વિદ્યાર્થી ને ખૂબ માહિતી આપવી જોઇએ. આપણા વિધાર્થી ને એવું ધાર્મિ ક શિક્ષણ આપવું જોએ કે જેથી તેનું હૃદય તેમજ બુદ્ધિ ખૂબ સંસ્કારી અને, મન નિર્ભય તેમજ દૃઢ બને અને શરીર સ્વચ્છ અને બળવાન બને. તેને અપાતું ધાર્મિક શિક્ષણ સામાન્ય શિક્ષણનું વિરોધી નહિ પણ મદદરૂપ હાવુ જ ોઈએ. તે શિક્ષણ લેવામાં તેને આનંદ કેમ આવે એ બાબત ખાસ લક્ષ્યમાં રાખવી જોઇએ.
હવે ધાર્મિક શિક્ષણના વિષય ઉપરથી શારારિક શિક્ષણ ઉપર આપણે જઇએ. હું ધાર્મિક શિક્ષણ કરતાં શારીરિક શિક્ષ ણુને ધણુ વધારે મહત્ત્વ આપું છું. ધાર્મિક શિક્ષણ ફરજિયાત હોવુ જોઈએ કે નહિ એ વિષે એ મત હોઈ શકે છે પણ પરીરિક શિક્ષણ તે ફરજિયાત થવુ જ જોઈએ, શરીરની તાલી-મમાં આપણે આખા દેશ અને તેમાં પણ આપણે ગુજરાતીએ અને તેમાં પણ જૈના સૌથી પછાત છીએ. આ ખાખતમાં યુરોપ–જાપાન શું કરી રહ્યાં છે. તે જોવાતપાસવાની ખાસ જરૂર છે. અહીં રમતગમતની જે સાધનરામગ્રી હોય છે તે કરતાં પચ્ચીસગણી વધારે સાધનસામગ્રી જાપાનની કાઈ તદ્દન સાધારણુમાં સાધારણ ગણાતી શિક્ષણુસ’સ્થામાં હોય છે. આ ઉપરથી આપણે આ વિષયમાં કેટલા પછાત છીએ તેના આપ. સર્વને ખ્યાલ આવે તેમ છે. આધ્યાત્મિક જીવન માટે જેટલી ધર્મની ઉપયેાગિતા છે તેટલી જ ઐહિક જીવનની સુખાકારી માટે કસાયલા શરીરની જરૂર છે. મારું ચાલે તે। આ વિદ્યાલય આવા ઘીચ લત્તામાં રહેવા ન દઉં. આજે એવી કેટલીએ નિશાળેા જોવામાં આવે છે જેને મકાન ઉપરાંત બીજી કશી. પણ છૂટી જગ્યા હોતી જ નથી. જે શિક્ષણસંસ્થાને મોટુ
આમ અનવાનું કારણ શું? ધર્મશાસ્ત્રાના અભ્યાસ ખરેખર ઉપયોગી અને જરૂરી છે અને તે યોગ્ય રીતે અપાય તે તેથી જરૂર લાભ થવા જ એ, પણ વાંધા જ અહી' છે. આપણી આખી પદ્ધતિ જ ખામી ભરેલી છે. એક તે આપણા ધાર્મિક પાપુસ્તકો કાં તો સાદી સરળ અંગ્રેજી ભાષા કે જે ભાષા વિદ્યા ભણે છે તેમાં હેાવા જોઇએ અથવા તા ગુજરાતી ભાષા કે જે તે ખેલે છે તેમાં લખાવાં જોઇએ. સર્વ પારિભાષિક શબ્દો કાઢી નાખવા જેએ. બીજી આજના વિજ્ઞાન સાથે ધાર્મિક માન્યતાને મેળ હોવા જોઈએ. ધાર્મિક શિક્ષણમાં અમને રસ આવતે નહાતા તેનુ એક મુખ્ય કારણ એ હતું કે અમે જે કોલેજમાં શિખતા હતા તેની સાથે ધાર્મિક વર્ગમાં જે શિખવવામાં આવતુ હતુ તેના કશે। મેળ ખાતા નહાતા. જૂની ઢબે અને જૂની રીતે જે કહેવામાં આવે છે તે આપણને સાધારણ રીતે ચતુ નથી તેમજ ગળે ઊતરતુ નથી. થોડાંક વર્ષો પહેલાં મને કેટલાક
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૧-૪૦
રમતગમતનું મેદાન ન હોય—સારી કસરતશાળા ન હોય—પૂરતાં સાધના ન હોય—તેને શિક્ષણસંસ્થા કહેવી કે નહિ એ જ મેટા સવાલ છે. આપણામાંના મેટા કે નાના કસરત કે રમતગમતમાં કશું સમજતા જ નથી. પરિણામે નબળાં શરીર અને ટૂંકું : આયુષ્ય એ આપણા સમાજની વિશેષતા જોવામાં આવે છે.
જેલે અગત્યનેા પ્રશ્ન વિદ્યાર્થીના શરીરવિકાસને છે તેટલે જ અગત્યને પ્રશ્ન તેને અપાતા ખારાકનો છે. આ વિષયમાં આપણું ખૂબ અજ્ઞાન વર્તે છે. એક વખત જુદી જુદી હાલના વિધાથીઓના ખોરાકની તપાસ કરતાં માલૂમ પડયું હતું કે અમદાવાદના ગુજરાતી વિદ્યાથી સૌથી ઓછા પેણવાળા અને આરોગ્યને હાનિકર્તા ખારાક લે છે અને શરીરના બાંધામાં પણ તે સૌથી છેલ્લે નખરે છે. આ જેટલું તેને લાગુ પડે છે તેટલું જ આપણા વિદ્યાર્થીને લાગુ પડે છે. ગુજરાતીને ખાવાના ખૂબ શોખ–ફરસાણ વિના ચાલે જ નાહ વિવિધતા પણ તેને ખૂબ જોઇએ. આ બધાંમાંથી આપણા વિધાયા મુકત બનવા જોઈએ. તેને ખૂબ પણ મળે અને તેનુ શરીર સારું બધાય તેવા--સ’ગીન પાળક તત્ત્વાથી ભરેલા અને હાનિકર્તા દ્રબ્યા વિનાના-સાદો ખારાક તેને આપવેા ોએ. આ પ્રસંગે આટલી સૂચનાએ હું આશા રાખું ૢ કે અસ્થાને લેખવામાં નહિ આવે.
: :
ખેતી અને ખેડૂત (૧ લા પાનાથી ચાલુ) આ અન્ન તા વિદેશીઓ લઇ જશે. તેને લાલ શા છે?
પણ ખેર ! એને જે અધૂંબાજન મળે છે તેમાં વિઘ્ન ન પડેા !
આ
હૃદયમાં થાય છે શું તેણે વનભર હું વિધે! આ લાંકાને તારે ભિક્ષુક કરવા નહાતા !
રીતે મર્યા જ કરવુ ! બનાવવા હતા પણ ખેડૂત
વમાન સમયમાં કયાં આગળ શું બની રહ્યું છે તેનુ એને કાં જ્ઞાન નથી. વાયુ ક્રમ ચાલે છે તેનુ પણ એને કશુ ધ્યાન નથી. માને કે આ જગતથી ખીજો જ તેએના લોક છે. સૂર્ય-ચંદ્ર તપે છે તે પણ તે માટે આ લોક નથી.
એ કિચને પેટભર બાજનને પરમસુખ માને છે, તે પણ દુર્ભાગ્યયેાગે ભરપેટ ાજનના પણ તેને સાંસા પડે છે. એ દીન-દુઃખી લેાકા આ સ્થિતિમાં પણ સતેપ માને છે અને લાચારીથી પેાતાના ભાગ્યને દેખ દે છે.
રાજના દુ:ખથી તેઓ દીન બની ગયા છે. સુખની કલ્પના પણ તેમના હૃદયને સ્પર્શતી નથી. આ લેાકને અનુભવ જન્માંધ મનુષ્ય કરી શકતા નથી. મધરનું જંતુ સસા સુરસુંદરીનું ધ્યાન પ્રેમ ધરી શકે? જ્યારેત્યારે તે ગ્રામીણુ ગીતેા ગાય છે. તેને રામ અહુધા ફાગ જેવા હોય છે અને ઉત્સવા પણ તેવા જ. એ સિવાય આ દીન લેાકા ચિત્તને કઇ રીતે બહેલાવે ભલા ? ચિત્તને નહુવડાવ્યા કરે?
શું આંસુએથી જ તે
તમે દાર્શનિક હો તો ઇશ્વરનું અસ્તિત્વ સત્ય નહિ માને, ભૂત-પ્રેતેાથી અધિક તેઓ પણ ઇશ્વરને જાણતા નથી. હાદેવ ! આ ૠષિભૂમિના આજ ધ્રુવા હાલ થયા છે ? હા વિધિ ! તું કાળ છે, ખરેખર કાળ જ છે, ક્રૂર અને કરાલ કાળ છે!
પાદક, એમ ન કહીશ કે આવા રાગ ક્યાંથી છેડયા ? ન કહીશ કે આ ફૂલવુ` છે કે જેમાં પરાગ નથી ? આ કૃષક–કથા નિરસ છે તે પણ તેમાં અમારા ભાગ છે. હૃદયની આગ બહાર નીકળ્યા વિના નથી રહેતી.
અનુવાદક : રાજપાળ મગનલાલ વ્હારા
શ્રી જૈન યુવક સંઘ
વાર્ષિક સભામાં થએલું કામકાજ નવા હોદેદારો
શ્રી મુંબઇ જૈન યુવક ધની વાર્ષિક સામાન્ય સભા તા૦ ૨૧–૧–૪૦ રવિવારના રાજ શ્રી જૈન શ્વે. મૂર્તિ, કાનફરન્સની ઓફિસના હાલમાં શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાના પ્રમુખપણા નીચે : મળી હતી જેમાં નીચે મુજબ કામકાજ થયું હતું.
(૧) સંવત ૧૯૯૫ની સાલમાં થયેલ કામકાજના વૃત્તાન્ત તથા આવકજાનકને ઑડીટ થયેલો હિસાબ જે અન્યત્ર આપ વામાં આવ્યા છે તે કાર્યવાહી સમિતિ તરફથી મંત્રીએ રજૂ કર્યાં અને તે સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યેા.
(૨) નવા વર્ષ માટે આવકજાવકનો અંદાજ રજૂ કરવામાં આવ્યા અને તે સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યેા.
(૩) નવા વર્ષ માટે અધિકારીએ અને કાર્યવાહી સમિતેની નીચે મુજબ ચૂંટણી કરવામાં આવી.
પ્રમુખ : શ્રી, પરમાનંદ કુંવરજી કાપડીઆ, B. A.LL.B. ઉપપ્રમુખ : શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ.
M . ALL.B. સેાલીસીટર. મંત્રી, શ્રી. મિણલાલ માકમચંદ શાહ.
ડા॰ વૃજલાલ ધરમચંદ મેધાણી. L.C.P. & S ખજાનચી : શ્રી. અમીચંદ પ્રેમચંદ શાહ સભ્ય : શ્રી. વેણીબહેન કાપડિયા
શ્રી. લીલાવતીબહેન દેવીદાસ
27
શ્રી. ચુનીલાલ કે. કામદાર
શ્રી. તારાચંદ લક્ષ્મીચંદ કાઠારી શ્રી. ટી. જી. શાહ .
શ્રી. પંદુલાલ વધમાન શાહ
શ્રી. વલ્લભદાસ ફુલય મહેતા
શ્રી. નાનચંદભાઈ શામજી
શ્રી. મનસુખસાલ હીરાલાલ લાલન
શ્રીમતી જસુમતીબહૅન કાપડિયા સ્ત્રી વિભાગ તરફથી
મણિબહેન અમીચંદ શાહ
33
શ્રી. હિંમતલાલ તારાચંદ શાહ છે. ૧. શ્રી. દીપચંદ ટી. શાહ
શ્રી. અંબાલાલ એલ, પરીખ B. SC.વે. મૂર્તિ પૂજક શ્રી. રમણુલાલ સદુલાલ શાહ
વિભાગ તરફથી
સ્થાનક્વાસી વિભાગ તરી
(૪) ઑડીટર તરીકે શ્રી. ખાલચંદ એમ. મહેતા, રજીસ્ટ એકાઉન્ટર એન્ડ ડીટી.
આટલું કામકાજ થયા બાદ ઉપાહાર સાથે સલા વિસર્જન કરવામાં આવી હતી.
Page #12
--------------------------------------------------------------------------
________________
૪
પ્રબુદ્ધ જૈન
सच्चस आणा उच्चठ्ठिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનાર બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી નન્ય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
જાનેવારી, ૩૧
ર: કામી છાત્રાલયા અને ધાર્મિકતા
રાત્રિભાજનાનષેધ
૧૯૪૦
તા. ૩૧-૧-૪૦
છે પણ વિધાથીના સર્વાંગી વિકાસ માટે જેટલી જરૂર ખૌદ્ધિક શિક્ષણની છે તેટલી જ જરૂર શારીરિક કસરત તેમ જ રમતગમતની છે. અને આ માટે આજની દરેક નિશાળ કે કૅલેજમાં સારી વ્યવસ્થા જોવામાં આવે છે. પણ ખીજું ફરજિયાત હોય છે જ્યારે રમવાનું કે કસરત કરવાનું ઘણુંખરું મરજિયાત હોય છે.” સાંજે નિશાળના વર્ગો પૂરા થયા બાદ વિધાથી એ ક્રિડાંગણુ તરફ કે કસરતશાળા તરફ દેડે છે. કોઈ ક્રિકેટ તે કોઇ ઝુટમેલ, કાઇ એડમીન્ટન તે કાઇ વાલીખાલની રમત રમે છે. કાઇ હુતુતુતુ રમતુ હોય છે તે કાઇ ઠેકાણે ડ્રીલ ચાલતી હોય છે. કાઈ ડોલ્સ તે કાઇ મગદળ ફેરવે છે. આજ સમયે રુઢિચુસ્ત કુટુંબના ઉપર વર્ણવેલ જૈન છાત્રાલયના વિદ્યાથી નિશાળમાંથી છૂટી મળતાં ઘર તરફ અથવા તો પાતપેાતાની મેડિ`ગ તરફ ચાલવા માંડે છે અને સૂર્યાસ્ત પહેલાં જમી લેવાની તજવીજમાં પડે છે. શરીરસ્વાસ્થ્ય' આજે જૈન સમાજનું સૌથી ઊતરતું અને શરમાવનારું અંગ છે. આજના જૈન વિદ્યાથી" બુદ્ધિમાં ગમે તેટલા ઢિયાતા હશે પણ શરીરે તે સાધારણ રીતે માયકાંગલા જ હોય છે. આજ સુધીમાં રમતગમતમાં ક્રાઇ પણ જૈન વિદ્યાર્થી એ માટુ' નામ કાઢ્યું સાંભળ્યું નથી અને તેમાં નવાઈ જેવું શું છે? જૈમ માળાપેને આ બાબતનું મહત્ત્વ કે ઉપયોગિતા હજુ .સમજાયાં જ નથી. જૈન વિદ્યાર્થી એમાં આ શાખ નાનપણુ’થી કેળવવામાં આવતા નથી અને તેથી મોટા થયે આ બાબતમાં તે કેવળ ઉદાસીન જ રહે છે. છાત્રા લયના સ`ચાલકા જૈન સમાજ રખેને દ્રવ્ય નહિ આપે. એવા ભયથી અથવા તે। આ વિષયને લગતી તીવ્ર લાગણીને લીધે સૂર્યારત પહેલાં સર્વ વિધાયા એ જમી લેવુ જ જોઈએ. એવે નિયમ સમ્રપણે પળાવતા હોય છે. આજની સ જાહેર શિક્ષણસંસ્થાના શિક્ષણુસમય સવારના અગિયારથી સાંજના પાંચ સુધીના મુકરર થયેલા છે અને તેમાં હાલ તુરત કશો ફેરફાર થવાના સંભવ છે જ નહિ. રમતા સમૂહમાં રમાય છે અને કસરતના ઉસાહ પણ સમૂહમાં સૌ સાથે કરવાથી જ ટકી રહે છે. કસરત તે કદાચ સવારે પણ થઇ શકે પણ જુદી જુદી રમતા કે જેના શારીરિક ઉપરાંત બીજા અનેક સામાજિક લાભા છે તે માટે તે સાય કાળ સિવાય ખીજો કોઇ સમય અનુકૂળ પડે તેમ છેજ નહિ. આ લાભ આપણા વિદ્યાર્થીને આપવા હાય તા તેને સાંજે જમવાને સમય થ્રેડેડ મેડા કરવા જ જોઇએ; નહિં તે પછી આપણા વિદ્યાથી ઓએ રમતગમતના સ લાભોથી વંચિત બનવાનું જ રહ્યું. નબળાં બાંધા, ફિકકાં રારીર, ઊંડી પેસી ગયેલી આંખા, વ્યક્તિત્વ વિનાની મુખમુદ્રા, ઢાળ વિનાનું દુલનાલનઃ આ સર્વ એકત્ર થયેલાં જોવાં હાય તે તેને નમૂના જૂની ઢિમાં ઊછરતા અને નવી કેળવણીને પેાતાના મગજ ઉપર લાદતા આજને જૈન વિધાથી છે અને આનું કારણ તેનામાં પ્રફુલ્લતા અને પ્રાણ-ખળ અને આરોગ્ય પાષનાર શારીરિક વ્યાયામ અને રમતગમતના સથા અભાવ છે. આ ખાખત જેટલી હાઇસ્કૂલના વિદ્યાર્થી ને લાગુ છે તેટલી જ કાલેજના વિધાથને લાગુ પડે. છે અને તેથી ઉભય વર્ગના વિધાથા એના છાત્રાલયામાં પ્રસ્તુત પ્રતિખંધને નરમ કરવાની એકસરખી જરૂર છે, કાલેજના વિધાએના વિચાર કરતાં બીજા પણ સંયોગે આ પ્રતિબંધને શિથિલ કરવાની જરૂરિયાત તરફ આપણને ખેંચી જાય છે. કૉલેજમાં ભણનારને અભ્યાસના ખાજો વધે છે અને તેથી તેના માટે રમતગમતની એ જ કારણે જરૂર રહે છે. તે માટે દરેક કૉલેજના વિદ્યાર્થીને જુદી પી પણ આપવી પડે છે.
[13]
તે સંસ્થામાં અવશ્ય
44
ધાર્મિકતાના નામે આ જે જે નિયમાનુ કામી છાત્રા લયેામાં પાલન કરાવવામાં આવે છે તેમાં સૌથી પ્રથમ આપણે રાત્રીભેજનિષેધને વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. છાત્રાલયના અનુસંધાનમાં આ બાબત વિષે હું કાંઇ પણ વિચારા રજૂ કરું તે પહેલાં એ સ્પષ્ટપણે સમજીઃ લેવાની જરૂર છે કે સિદ્ધાન્તની દૃષ્ટિએ તેમજ સયમની દૃષ્ટિએ--રાત્રીભોજનનિષેધનું ઐચિત્ય તેમજ ઉપયોગિતા અને હું બરાબર સ્વીકારું છું. આમ છતાં પણ સિધ્ધાન્તને વ્યવહારમાં મૂકતાં આપણે અનેક યનિયમોના અનુપાલનમાં છૂટછાટ મૂકતા આવ્યા છીએ એ રીતે છાત્રાલયના સંબંધમાં વિચાર કરતાં આ પ્રતિબંધને લગતા આપણે માત્ર છોડવા જોઇએ એવા મારે અભિપ્રાય છે. આપણે આગળ વિચાયુ. તેમ કેવળ ધર્મના પ્રચારા તૈયાર કરવા માટે કા। શિક્ષણસંસ્થા ખોલવામાં આવી હેાય તે તેને લગતા છાત્રાલયમાં રાત્રીભોજનનિષેધ જરૂર ફરજિયાત હોવા જોઇએ. કારણ કે આજે ધર્મને લગતી જે પ્રકારની આપણી સમજણ હાય તે સમજણુ મુળના યમનિયમે પાવા જોઇએ. ખીજું આવા કાષ્ટ છાત્રાલય સાથે “ વ્યાવહારિક ’ શિક્ષણ આપવાની સંસ્થા પણ એ છાત્રાલયના સંચાલકા તરફથી અલાવવામાં આવતી હોય તે તે શિક્ષણસ`સ્થાના વર્ગો એવી રીતે ગાઢવી શકાય કે જેથી સાંજે જમવા પહેલાં રમતગમત તેમજ કસરત માટે તે છાત્રાલયના વિદ્યાથી ઓને પૂરતા વખત મળી શકે. આવી સગવડવાળી સંસ્થા પણ પેાતાનું રસોડું જરૂર સૂર્યાસ્ત પહેલાં અધ કરે, પણ આજના જે કામી છાત્રાલયેા વિધાથ ને માત્ર રહેવાખાવાની સગવડ આપે છે અને જેમાં રહેતા વિધાથી ભણવા માટે અન્યત્ર હાઇસ્કૂલ કે કોલેજમાં જાય છે તે છાત્રાલાએ સર્યાસ્ત પહેલાં પાતાનાં રસોડાં ખૂંધ કરી દેવાન પ્રશ્નધ ફેરવવા જોઇએ. પ્રથમ તે આપણે એ સમજી લેવુ જોઇએ કે આપણે ત્યાગ સયમની ગમે તેટલી વાતેા કરીએ પણ આપણે આપણાં બાળકાને ભણાવીએ છીએ તે એટલા માટે કે તેનાં શરીર અને મનની બધી શકિત ખૂબ ખીલે અને મોટાં થાય ત્યારે આ ગૃહસ્થ અને શહેરી બને. ત્યાગ અને સન્યાસની ગમે તેટલી પ્રતિષ્ઠા કરવામાં આવે એમ છતાં એ અપવાદમા જ રહેવાના છે અને ગૃહસ્થજીવન જ રાજમા રહેવાના છે. આ ધ્યેય ધ્યાનમાં રાખીને જ વિધાથી જીવનની સર્વ, રીતભાત અને વ્યવહાર ઘડાવાં જોઇએ. આ ધ્યેય સિધ્ધ કરવા માટે જે તાલીમ અપાવી જોઈએ તે એ પ્રકારની છે : મનની અથવા તે મુધ્ધિની અને શરીરની : જેને આપણે ‘ભણવુ’' કહીએ છીએ તે માત્ર બુધ્ધિની તાલીમ હોય છે. અને તે નિશાળના વર્ગોમાં અપાય
+
Page #13
--------------------------------------------------------------------------
________________
૩. ૩૧-૧-૪૦
પ્રબુદ્ધ જૈન કૉલેજે સાધારણ રીતે મોટા શહેરોમાં જ ઊભી કરવામાં આવેલી પ્રસંગ ઊભો થાય ત્યારે ત્યારે નિયામકની જાથી તેની થાળી હેય છે. આજના શહેરી જીવનની સર્વ ઘટના સાથે રાત્રી- બાજુએ રાખી મુકવાની સગવડ તો કરવી જ જોઈએ. કારણ કે
જનનિષેધને બહુ ઓછો મેળ જોવામાં આવે છે. શહેરના કોઈ પણ સંગમાં વિદ્યાર્થીને ફરજિયાત બીજાને ત્યાં જમવું આનંદવિનદના અનેક પ્રસંગે સાયંકાળે જ ગોઠવાયા હોય છે. પડે તે તે ઇચ્છે છે જ નહિ અને તેથી પણ વધારે અનિષ્ટ અનેક ઉપયોગી વ્યાખ્યાને પણ સાંજના વખતે જ રાખવામાં તે આ કારણે રેસ્ટોરાંમાં જાય અને જે-તે ખાય તે છે. વિધાઆવે છે. આપણુ છાત્રાલયમાં ભણત વિધાથી સુર્યાસ્ત થીને આટલી સગવડ તો જોઈએ જ છીએ અને એટલી છૂટ પહેલાં જમી લેવાના નિયમને લીધે ટેનીસ કુરાલ વગેરે તે આપો એટલે તે જયાંત્યાં ભટક્વાનો છે આવી ગાંડી વાતો છોડે જ છે. કારણું કે હંમેશાં બીજે ઠેકાણે તે કયાં કેઈન કરે. આપણે વિઘાથી એટલું બધું અવિશ્વસનીય જશે ? પણ કૅલેજમાં કે બહાર અપાતાં ઉપયોગી વ્યાખ્યાને પ્રાણી નથી. તે પિતાનું હિત શેમાં છે અને પોતે શું કરવું જોઈએ સાંભળવાનું કે કોઈ વખત કોઈ કેન્સર્ટ અથવા તે કોઈ અને શું ન કરવું જોઈએ તે સાધારણ રીતે બરાબર સમજે સિનેમા જોવાનું તે ચૂકતો નથી અને આમ બને છે ત્યારે શું છે અને તે મુજબ વર્તે છે. કૅલેજજીવનમાં એવા ઘણા તે ભૂખ્યા રહે છે ?' આજના વાતાવરણમાં એવી આશા કઈ પ્રસંગે આવે છે કે જ્યારે તે સૂર્યાસ્ત પહેલાં પોતપોતાના પણ વિદ્યાર્થી પાસેથી રાખવી એ વધારે પડતું છે. છાત્રાલયનું સ્થાને પહોંચી શકતા જ નથી. જેમ કે યુ. ટી. સી.માં જોડારસેવું તે સૂર્યાસ્ત સાથે બંધ થઈ જાય છે, એટલે તે કાં તે ય વિદ્યાથ. તેની ડ્રીલ અને કવાયત સાંજે જ ચાલે છે. પિતાના કોઈ સ્નેહીસંબંધીને ત્યાં અથવા તે કોઈ પણ હોટલ- વળી કૉલેજના ચાલુ અભ્યાસને પરિપેપક બહારનાં વ્યાખ્યાને રેસ્ટોરાંમાં તે જમી લે છે અને આમ બહાર જમતાં તે ખાન- ઘણું ખરું સાંજે જ અપાય છે. આવા સગોમાં તેને જમપાનને લગતા બીજા નિયમેની પણ સ્વાભાવિક રીતે ઉપેક્ષા વાની સગવડ ન આપવી તે ઊચિત કે ધર્મ નથી અને આખો કરતે રહે છે. આ વસ્તુસ્થિતિ વચ્ચે મેટા શહેરના વિદ્યાથી- વિદ્યાથી સમૃદ્ધ રમતગમતથી વંચિત રહે તે પણ સામાજિક જીવન સાથે બિલકુલ બંધબેસતો નહિ એ નિયમ પળાવવા દૃષ્ટિએ ઇષ્ટ નથી. એટલા માટે આ બાબતને આગ્રહ આપણે જતાં અસત્ય અને સ્વપર્વચના પિરાતા જાય છે. જે છાત્રા- હાડો રહ્યો. ' લયા સંપાલિકે આ નિયમ પળાવવા સણ આગ્રહ રાખતા
આવા એક નાના વિષય ઉપર આટલી લાંબી પીંજણ હોય છે તેમાં મોટો ભાગ પણ પોતપોતાની પ્રવૃત્તિને અંગે કેટલાકને અર્થ વિનાની ને કંટાળા ભરેલી લાગશે. પણ આ રાત્રીભજન કરતો જ હોય છે અને આની પણ વિદ્યાર્થીનાં મન બાબત વિષે અમુક વર્ગને ઘણો જ મકકમ આગ્રહ છે અને ઉપર બહુ જ વિશ્ચિત્ર અસર પડે છે. રાત્રીભજન નહિ કરવાનો એનું પરિણામ આજના આપણા છાત્રાલયોમાં ભણતા વિદ્યાથી નિયમ પળાવનાર પાળતા નથી. જેની પાસે પળાવવા માગો છો તે ગણુને ખૂબ જ શેપવું પડે છે એ મારા અનુભવનો વિષય છે પણ સર્વ સંયોગોમાં એક સરખી રીતે પાળી શકતા જ નથી. અને તેથી આ પ્રશ્નની વિવિધ બાજુઓ તેઓ ધ્યાનમાં લઈને જો આ નિયમમાં છૂટછાટ મૂકવામાં આવશે તે સમાજ દ્રવ્ય આ વિષયમાં વિદ્યાર્થીઓનાં જીવન તેઓ સરળ બનાવે એ નહિ આપે એ પ્રકારને ભય આજનાં સંચાલકોને ખૂબ પીડી આકાંક્ષાથી આટલું લાંબું વિવેચન મને જફરી ભાસ્યું છે. બાકી રહ્યો છે. છાત્રાલયમાં નિયમો જોઈએ, અને એ નિયમના અનુ- રહેલી બીજી બાબત હવે પછીના અંકમાં આપણે વિચારીશું. પાલન માટે સખ્ત આગ્રહ જોઈએ એ મને કબૂલ છે પણ જે
પરમાનંદ નિયમ વાસ્તવિકતાની ઉપેક્ષા કરીને ઘડવામાં આવે છે તે નિયમને ભંગ જ નિયમનું ચાલુ સ્થાન લે, અને ધર્મની રક્ષા કરવા જતાં ધર્મ જ હણાય છે. આ માટે આજના સંચાલકેએ ઉપ
સામાયિક સ્કુરણું રના ભયને સામને કર્યો જ છુટકે છે. જે નિયમનું પાલન શક્ય વ્યવહાર કે આજના સંગમાં ઈષ્ટ ને લાગતું હોય તે નિયમ પળાવવાને સમાજે આગ્રહ ન રાખવો જોઈએ. જે
જૈનયુગને આ ન છાજે નિયમ સંસ્કારી અને ધર્મપરાયણ માબાપ પિતાનાં બાળકો તા. ૧૬-૧-૪૦ના જૈનયુગમાં અમદાવાદ દીક્ષા પાસે પળાવવામાં સાધારણ રીતે અસમર્થ નીવડતા હોય તે - પ્રકરણ એ મથાળા નીચેની નોંધમાં તંત્રીમહાશય આંગળ નિયમનું પાલન બીજી સગવડના અભાવે છાત્રાલયમાં ભણવા વધતાં નીચે મુજબ જણાવે છે: આવતા વિદ્યાર્થીઓ ઉપર લાદવું એ પણ યોગ્ય નથી. સમા- - “ભાઈશ્રી ભગવાનજી કપાસીને પત્ર કહે છે કે: ‘મિ. પરમાનંદ જની સમક્ષ આ પરિસ્થિતિ એગ્ય આકારમાં રજૂ થવી જોઈએ
કાપડીઆએ તે તા. ૨૫-૧૨-કલ ના “નવસૌરાષ્ટ્રમાં જાહેર કે છૂપી
દીક્ષા કોઈ પણ જાતની થવા ન દેવાની શકિત કેળવવી હાકલ કરી છે અને એ રીતે જરૂરી ફેરફાર કરે જોઈએ. સાચી વાત જાણવા
જો આ વાત સાચી હોય તે તે દુઃખકર્તા છે, એટલું જ નહિ પણ સમજવા છતાં સમાજ પોતાની એક માન્યતા છે જેને
ધાર્મિક નજરે વાંધારી છે, એક કરતાં વધારે વાર કહેવાયું છે અને ચાલુ જીવન સાથે સંબંધ છૂટતો જાય છે તેને આંધળી રીતે
પુનઃ ભાર મૂકીને કહેવું પડે છે કે ઈ પણ સાચે જૈન દીક્ષાને વળગી રહેવાને આગ્રહ રાખે અને એ કારણે. છાત્રાલયો ‘વિરાધી હોઈ શકે જ નહિ. જે કંઈ તફેર છે એ છૂપી અને સંતાપિોષાતાં બંધ થાય તો એ દોષ અને જવાબદારી સમાજની છે, કુકડીની રમત સામે છે. ફરસે કદી પણ દીક્ષા જેવી પવિત્ર ક્રિયાને પણ સમાજ એ આંધળે કે બેવકૂફ નથી. બે ઘડી કોઈ
વિરોધ કર્યો જ નથી અને કરી શ પણ નહિ; આમ છતાં કેટલાક
વ્યકિતગત વિચારને નામે એ મહાન સંરથા સામે બુખાળા કાઢવા કોઈ બાબતમાં સામાજિક આંચકા આવે, પણ આખરે સમા
એ બિલકુલ અયોગ્ય છે, અખિલ હિંદનું પ્રતિનિધિત્વ કરાવતી જનું કલ્યાણ કરનારી અને ઊગતી પ્રજાને ઉત્કર્ષ કરનારી
૬ સંરથામાં જાતજાતનાં ભે« એ હૈય અને બિનજવાબદારીલાય સૂર સંરથાઓ સમાજ સદા પોતે જ આવ્યું છે. આ માટે
તેઓ કાઢે તેથી સંસ્થાને વાવવી છે એને ઉતારી પાડવી એ તે ઉપરના ભય ખરી રીતે બિનપાયાદાર છે એમ મારું માનવું એકાદ કપૂતના કારણે ખાનદાન પિતાને નાસી દેવા જેવું છે.” છે. આજની સાયંકાલીન ભજનની પ્રથામાં ફેરફાર ન થાય ત્યાં કોઈ પણ પ્રતિકૂળ વિચારો ધરાવતા. કાર્યક [ વિષે સમાસુધી પણ જ્યારે જ્યારે કોઈ પણ વિદ્યાર્થીને મેડા આવવાને જમાં વિપરીત ખ્યાલ ઊભો કરવા માટે આજકાલના છાપાંઓ
Page #14
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧–૧–૪૦
વાર્ષિક વૃત્તાન્ત
અનેક પ્રપંચે કરે છે. તેમાં એક પ્રપંચ તે કાર્યકર્તાના કોઈ પણ લખાણના કેઈ પણ વિભાગને ખોટું અવતરિત કરવું તે છે. જે “નવસૌરાષ્ટ્રમાં પ્રગટ થયેલ મારા લેખને આધાર લઈને શ્રી. ભગવાનલાલ કપાસીએ પોતાના પત્રમાં, મારા વિષે ઉલ્લેખ કર્યો છે તે લેખમાં પ્રસ્તુત વિચાર નીચે મુજબ લખાચલો છેઃ “એક પણ સાધુ કે સાધ્વી છૂપી રીતે કે જાહેર રીતે કઈ પણ છોકરા કે છોકરીને દીક્ષા આપવાની હિંમત ન કરે એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી તે આપણું પરમકર્તવ્ય બને છે.” આ લેખ મૂળ “પ્રબુદ્ધ જૈન’નાં તા. ૧૫-૧૨-૩૯ના અંકમાં પ્રગટ થયેલ. આ લખાણમાં મારે વિરોધું કોઈ પણ જાતની દીક્ષા આપવા સામે નથી, પણ કુમળી વયના છોકરા છોકરીને દીક્ષા આપવા સામે છે એ સ્પષ્ટ છે. એમ છતાં શ્રીટ, કપાસીએ મારા આ રીતના મર્યાદિત વિરોધને વ્યાપક રૂપ આપી જૈન સમાજમાં મારા વિષે ખોટે ખ્યાલ ઊભો કરવા પ્રયત્ન કર્યો છે, પણ આ બાબતને મને બહુ હરખક નથી. . '
આવી જ રીતે છાપાંવાળાઓને બીજો પ્રપંચ કોઈ પણ વ્યકિત સામે ગેરસમજ ઊભી કરે તેવા કોઈ બહારના માણસના લખાણમાં રહેલાં તધ્યાતની જરા પણ દરકાર કર્યા સિવાય તે લખાણને અવતરિત કરીને ‘જો આ વાત સાચી હોય તો', એવી બચાવની બારી રાખી તે ઉપર પોતાને ફાવતી ટીકાઓની ઈમારત ઊભી કરવી તે છે. આ કાર્ય જૈનયુગ'ના તંત્રીએ ઉપરના લખાણમાં કર્યું છે અને આ જોઈને મને ખરેખર દુ:ખ થયું છે અને તે એટલા માટે કે “જૈન યુગના તંત્રીને મારી સાથે ગમે તેટલે મતભેદ હોય તો પણ અમે બંને એક જ સંસ્થાનાં ભિન્ન ભિન્ન કાર્યો સંભાળતા સાથી અધિકારી છીએ તેથી આ બાબતમાં કાંઈ પણ લખતાં પહેલાં તેમણે એક સાથી તરીકે મને આ લખાણનાં તથ્યાતગ્ય વિષે પૂછવું જોઈતું હતું. બીજું, એ લેખ જેમાં ઉત્તરોત્તર પ્રગટ થયો હતો તે “પ્રબુધ્ધ જૈન કે “નવસૌરાષ્ટ્રને અંક તેમણે બરોબરે જોઈ જ જોઈ હતો. આવી જ રીતે જૈનયુગ” છેલ્લા છેલ્લાં બંધ થયું તે અરસામાં શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મંડળની વ્યાયામશાળાને લગની તકરારના સંબંધમાં સદગત પરિવર્તન માં પ્રગટ થયેલી મારી નાંધ ઉપર પણ તેમણે મનફાવની ટીકાઓ લખીને મને અન્યાય કર્યો હતો અને પાછળથી તેમને તે બાબતને ખુલાસે કરવો પડ્યો હતે.
આમ સત્યથી વેગળા દોડવાની તેમજ પ્રતિપક્ષી વિચાર સંબંધમાં લખવા જતાં સભ્યતા કે ઔચિત્યની મર્યાદા ઓળંગવાની રીત “યુગ” ના તંત્રીને ન છાજે. જેને મરજી પડે તેટલાં શાહી કાગળ બગાડવાનો વાંધો નથી અને જે પિતા સિવાય બીજા કોઈને લેશ માત્ર જવાબદાર નથી તેવા પત્રને ગમે તે ફાવે પણ જૈનયુગ” શ્રી. જૈન શ્વેતા. મુ. કોન્ફરન્સનું મુખપત્ર છે અને એ કોન્ફરન્સનું સ્થાન આજે બહુ નાજુક છે. એ કોન્ફરન્સનું મુખ્ય ધ્યેય ભિન્ન ભિન્ન મત ધરાવતી અનેક વ્યકિતઓ તેમજ વર્ગોને એકત્ર કરવાનું અને સમાજ ઉદ્ધારના કાર્યમાં સંગઠીત કરવાનું છે. એ સંસ્થાના મુખપત્રમાં એવી એક પણ વાત ન આવવી જોઈએ કે જે સત્યથી વેગળી હોય અને જે સૌને ઇષ્ટ એકીકરણની વિરોધી હોય.
“જૈનયુગના એ અંકમાં આજના યુવક અને યુવક પ્રવૃત્તિ સામે કેટલીક ટીકાઓ છે. તંત્રીમહાશયને કહેવતને ઠીક ઠીક શૈખ લાગે છે, “કપૂતના કારણે ખાનદાન પિતાને નામેશી દેવી’ ‘પાડાને વાંકે પખાલીને ડામ' ઇત્યાદિ. પિતાનાં કથનને માર્મિક બનાવવા માટે આવી કહેવતોને ઉપગ
આજે આપણે મુંબઈ જૈન યુવકસંઘ અગિયાર વર્ષ પૂરાં કરીને બારમા વર્ષમાં પ્રવેશ કરે છે. આજે નિવૃત્ત થતી કાર્યવાહક સમિતિની ચૂંટણી સં ૧૯૯૪ના આસો માસમાં તા. ૨-૧૦-૭૮ ના રોજ કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધીમાં થયેલાં કામકાજ અને બનેલા બનાવોની વિગત નીચે મુજબ છે.
પ્રારંભમાં માટુંગા પ્રતિમાં પ્રકરણ ઊભું થયું હતું. રાત્રીના વિમાનમાં બેસીને કોઈ દેવતા આવ્યા અને પિતાના ઘરની બારી વાટે એક ભવ્ય જિનભૂતિ મૂકી ગયા એવી એક બાઈના નામે વાત ફેલાવીને માટુંગા ખાતે એક જિન િરજૂ કરવામાં આવી હતી અને એ બાબતને છાપાંદ્વારા ખૂબ પ્રસિદ્ધિ આપવામાં આવી હતી. વહેમ અને કુતૂહલથી પ્રેરાઈને હજારો માણસે એ મૂર્તિનાં દર્શને માટુંગા તરફ દોડી રહ્યાં હતાં. રાત દિવસ મહેનત કરીને તેમજ કેટલેક ખર્ચ કરીને આ બાબતનું પિકળપણું આપણા તરફથી ખુલ્લું પાડવામાં આવ્યું હતું અને એ રીતે ભેળી જનતાના હજારો રૂપિયાનું આંધણ મૂકાઈ જાય એવી ઘેલછામાંથી સમાજને ઉગારવામાં આવેલ હતું. છે, કેટલાક સમયથી જવા ધારેલ સામાજિક વ્યાખ્યાનમાળાની આ વર્ષના એપ્રીલ માસમાં શરૂઆત કરવામાં આવી હતી અને તેમાં ચાર વ્યાખ્યાનો નીચે મુજબ થયાં હતાં. વ્યાખ્યાતા: શ્રી. કાકાસાહેબ કાલેલકર. વિષ : સ્ત્રી-પુરુબ
: સંબંધ. . . , શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ,
વિષય: લગ્ન, ચારિત્ર્ય ઘડતરનું સાધન. શ્રી. ઝીણાભાઈ દેસાઈ નેહરશ્મિ),
વિષયઃ “રૂપજીવિની પ્રગતિશીલ કે પ્રત્યાઘાતી ? - : , શ્રી. શાંતિલાલ હ. શાહ,
. વિષયઃ “હિન્દુ સ્ત્રીઓના કાયદેસર અધિકાર" - આ વ્યાખ્યાનમાળામાં લેકે એ બહુ રસ લીધે નહોતે. અને શ્રોતાઓની હાજરી ઉત્તરોત્તર કમી થતી ગઈ હતી. હવે
કરવામાં આવે છે અને આવી કહેવતો ઘણી વખત અણીદાર ઝેરી શાનું કામ સારે છે. સામયિક પોનો મુખ્ય ઉદ્દેશ સાચી બીનાઓ પ્રસિદ્ધ કરવી અને વિચારપ્રેરક અને સંસ્કૃતિપિષક ખોરાક પૂરો પાડવો એ છે. આ ઉદ્દેશને બાજુએ રાખીને ઘણી વખત પત્રકારો પક્ષકાર બની જાય છે અને પોતે માની લીધેલા પ્રતિપક્ષ ઉપર પ્રહાર કરવામાં જ પિતાની ઘણુખરી શકિતઓ ખરચે છે. આ ઠીક છે કે અહીક છે એ જુદી વાત છે પણ લેખિનીનું આ વળણ સ્વાભાવિક છે; તે સત્યનું સંશાધન છોડીને સ્વમતનું સમર્થન અને પરમતના ખંડન તરફજ ઘણુંખરું ઢળતી આવી છે. તેથી આ પરિસ્થિતિને સ્વાભાવિક નબળાઈ ગણીને આપણે ક્ષન્તવ્ય ગણીએ. પણ જ્યારે કઈ પત્ર જે સંસ્થાનું પોતે મુખપત્ર હોવાનો દાવો કરતું હોય તે સંસ્થાને જ ઘાતક લખાણ લખવા તરફ ઢળતું દેખાય ત્યારે આપણને કેવળ દુ:ખ જ થાય. જે દિશાએ તાજેતરમાં જન્મ પામેલા જૈનયુગ”ના તંત્રીએ ગમન કરવા માંડયું છે તે કાંઈક આ પ્રકારની છે આટલું તે સંસ્થાના સુત્રધારોને સૂચવવું અસ્થાને નહિ ગણાય.
પરમાનંદ
Page #15
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫–૧–૪૦
પછીથી આ વ્યાખ્યાનમાળા વિશેષ રસમય અને આકર્ષક બનાવવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે.
સંધના મુખપત્ર તરીકે પ્રમુદ્ધ જૈન' નામના પાક્ષિક પત્રની શરૂઆત કરવાને લગતી પ્રવૃત્તિ આખા વર્ષના સૌથી વધારે અગત્યને બનાવ છે. આ મળત કેટલાક સમયથી ચર્ચાયા કરતી હતી. એ ચર્ચાના પરિણામે થયેલા ઠરાવ અનુ સાર શ્રી. મણિલાલ મેકમશ્વંદ શાહના તંત્રીપણા નીચે ગયા મે માસની પહેલી તારીખથી ‘પ્રમુદ્દે જૈન’ પ્રગટ થવા લાગ્યું છે. આ પત્રે સારી લોકપ્રીતિ સંપાદન કરી છે અને આજ સુધીમાં પ્રગટ થતા માત્ર જૈન સમાજના જ નહિ પણ અન્ય સમાજના કામી પામાં આ પત્રે જુદી–અનેાખી ભાત પાડી છે. લેખકામાં પણ જૈનેતર સારા સારા વિદ્વાનોને સહકાર છે અને તેમાં પણ ખાસ કરીને કાકા સાહેબ કાલેલકરે પ્રારંભથી આજ સુધીમાં આ પત્ર ઉપર નાના મોટા અનેક લેખા માકલીને આ પુત્રની પ્રતિષ્ઠામાં ખૂબ વધારો કર્યાં છે. આ માટે આ સંધ તેમને ખરેખર ખૂબ ઋણી છે. પત્રની ગ્રાહકસંખ્યા કુલ ૩૧૦ ની છે જેમાંથી ૧૬૮ સધના સભ્યો છે અને બાકીના ગ્રાંડુકા બહારના છે. ‘પ્રબુધ્ધ જૈન' ની આર્થિક બાજુની વિગતા આગળ ઉપર આપવામાં આવી છે જે ઉપરથી માલૂમ પડશે કે ‘પ્રમુગ્ધ જૈન' ખાતે તેનુ વર્ષ એપ્રીલની આખરે પૂરું થતાં સુધીમાં મુંબઇઃ જૈન · યુવકસંધને આશરે રૂા. ૯૦૦) ની ખેાટ ખમવી પડે તેમ છે. પણ આ કારણથી આપણે નિરૂત્સાહ કે ચિન્તાતુર થવાની જરૂર નથી. જે સિદ્ધાંતા અને ધારણ ઉપર પ્રબુદ્ધ જૈન કાઢવામાં આવે છે તે ધ્યાનમાં લેતાં આ ખોટ ના કે ગણતરી બહારની નથી, પ્રભુ જૈન' સ્વદેશી કાગળા ઉપર છાપવામાં આવે છે; તેમાં કાઇ પણ પ્રકારની જાહેર ખબર લેવામાં આવતી નથી. અંગત રાગદ્વેષ પોષનારા તીખાં તમતમતાં લેખા લેવામાં આવતા નથી. સત્યને આગળ રાખીને સમાજ તેમજ ધર્મના પ્રશ્નોની ઉચ્ચ ભૂમિકાએ ચર્ચા કરવામાં આવે છે. જૈન સમાજને અ'ગત પ્રશ્નો વિષે સાચી દૃષ્ટિ આપવી અને વિશાળ દુનિયામાં જે નવા વિચાર અને નવી ભાવનાઓનાં આદાલતે ઊડી રહ્યાં છે તેના સપર્ક સાધી આપવા એ આ પત્રનું લક્ષ્ય છે, અને એ લક્ષ્ય જેટલા અંશે સાધી શકાય તેટલા અંશે આ પત્રપ્રવૃત્તિની સફળતા છે. પ્રસ્તુત 'પ્રમુદ્ જૈન'ની ખેાટને પહોંચી વળવા માટે ગયા વર્ષ દરમિયાન અમેાને નીચે મુજબ મદદ મળી છે.
રૂા. ૪૩૮) શ્રી જૈન યુવક પરિષદ્ ૧૯૩૧
, ૧૦૦) શ્રી મણિલાલ મોહનલાલ ઝવેરી
પ્રબુદ્ધ જૈન
>>
૧૦૦) શ્રી અમીચંદ ખેમચંદ શાહ
..
૧૬૪) નવા વર્ષની શ્રેણીના જુદા જુદા ગૃહસ્થો તરફથી આ રીતે મદદ આપનાર સંસ્થા તેમજ ગ્રહસ્થાના અમા અહી આભાર માનીએ છીએ.
દર વર્ષી માફક આ વર્ષે પણ પણ વ્યાખ્યાનમાળા ૫. સુખલાલજીના પ્રમુખપણાં નીચે ગઠવવામાં આવી હતી અને તેમાં હમેશ મુજબ લકાએ બહુ સારા રસ લીધા હતા. આ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ તથા વ્યાખ્યાન વિયે નીચે મુજબ હતા.
વ્યાખ્યાતા
અધ્યાપક ધર્માનંદ કાસી પતિ મહેન્દ્રકુમાર
વ્યાખ્યાન વિષય રાષ્ટ્રધન
જીવનમાં તત્વજ્ઞાનનું સ્થાન
શ્રી. રતીલાલ જી. શાહ એમ. એ. એલ. એલ. ખી.
: અધ્યાત્મવાદ કવિ અખા અને આન'ઘન મહાવિર જીવન
પંડિત દરબારીલાલજી
પંડિત દરબારીલાલજી સ્વામી આનંદ
પંડિત ઍરારદાસ પંડિત ખુશાલદાસ અધ્યાપક રામનારાયણ વિ. પાક શ્રી. મોહનલાલ દલીય દેસા કાકાસાહેબ કાલેલકર પંડિત સુખલાલજી પંડિત સુખલાલજી
શ્રી. મોતીષદ ગિ, કાપડી
કાકાસાહેબ કાલેલકર મુનિ જિવેજયજી પંડિત સુખલાલજી
અહિંસા અને જૈન ધર્મ
ઘડવૈયા
ધાર્મિક શિક્ષણ
આપણા વ્યવહાર જીવનમાં આદત સ્થાન
પત્ર
સ્વામી રામકૃષ્ણ પરમહંસ (બહેના માટે) તપ અને યાગ ભગવાન નેમિનાથ અને
રાજમંતી
શ્રી. મહાવીર અને ગૌતમ
સ્વામી
3
સમ્રાટ અને પરિત્રોટ જૈન ધમ
ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર
આ વ્યાખ્યાનમાળા પાર પાડવામાં જે જે જુદા જુદા વિદ્યાનેએ પાતાના કીમતી સમયના ભોગ આપીને સહકાર આપ્યા છે તેમને અહીં અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે; પડિત સુખલાલજીએ તે। આ પ્રવૃત્તિને પેાતાની જ માની છે અને આ પ્રવૃત્તિની સફળતા માટે ભાગે તેમને જ આભારી છે. જેઓ અમારા છે તેમને કઇ રીતે ઉપકાર માનવા
આ વર્ષે ગાંધીજયંતિ પ્રસંગે આપણે ખાદીની હૂડાંના વેચાણનું કાર્યાં હાથ ધર્યું` હતુ` અને જુદા જુદા સભ્યા-ભાઇએ તેમજ બહેનોએ મળીને કુલ રૂા. ૧૯૯૦)ની હૂંડીનું વેચાણુ કર્યું હતું. આ ખાદીની હૂંડીઓ વેચવાને આપણા માટે પહેલા જ પ્રસ`ગ હતા. આ કાર્યમાં સહકાર આપનાર ભાઇ તેમજ બહેનેાને ધન્યવાદ ધટે છે.
ગાંધીજયન્તી પ્રસંગે એક જાહેર સભા હીરાંબાગના હાલમાં ગાવવામાં આવી હતી જે પ્રસ ંગે સ્વામી આનંદે મહાત્મા ગાંધીજી ઉપર એક ભારે મનનીય તેમજ અનુભવપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતુ. એક ખીજી જાહેર સભા ગત વર્ષના પ્રારંભકાળમાં રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લેવા જતી એક ટુકડીના સરદાર તરીકે રાજકોટ ઉપડતા શ્રી. મણિલાલ જયમલ શેઠને અભિનન્દન આપવા માટે ભરવામાં આવી હતી. આ સત્યાગ્રહમાં સધના સભ્ય શ્રી. દુ‘ભજી ઉમેમંદ પરીખે બહુ જ આગેવાનીભર્યાં ભાગ લીધા હતા અને શ્રી. વીરચંદ પાનામ શાહ પણ સૌથી પહેલાં ઉપડેલી ટુકડીના આગેવાન બતીને રાજકોટ ગયા હતા અને જેલવાસી બન્યા હતા, ત્રીછ જાહેર સભા કરાંચીવાળા ડુંગરી ગિરધર તેમની પત્નીની સગતિ લીધા સિવાય દિક્ષા લેવાને તૈયાર થયેલા તે સામે વિરાધ દર્શાવવા માટે ભરવામાં આવી હતી. આમ આખા વર્ષ દરમિયાન ત્રણ જાહેર સભા મેળવવામાં આવી હતી,
Page #16
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ
જુદા જુદા કારણે આ કાર્યવાહક સમિતિના વહીવટ દરમિયાન સધની સામાન્ય સભા કુલ ત્રણ ભરવામાં આવી હતી. સંધની ત્રણ વિભાગ સમિતિમાંથી શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગ સમિતિની સામાન્ય સભા અને ત્રણ કાર્યવાહી સમિતિની સભા મળી હતી. શ્રી વિભાગ સમિતિની ત્રણ સભા
મળી હતી.
વિભાગી સમિતિમાંથી સ્ત્રી વિભાગ સમિતિએ કોઇ પણ અગવડમાં સપડાયેલી બહેનને બનતી રાહત આપવાને લગતી એક પત્રિકા બહાર પાડી હતી અને તેને લીધે વર્ષ દરમિયાન ચાર પાંચ કીસ્સાઓ હાથ ધરવાના પ્રસંગ આવ્યો હતેા. અને તે કારણે સ્ત્રી વિભાગ સમિતિના મત્રીએ ઠીક ઠીક જહેમત
ઉઠાવી હતી.
શ્વે. મૂર્તિપૂજક વિભાગની કાર્યવાહક સમિતિએ દશ વર્ષથી ગાઢ નિદ્રામાં પડેલી જૈન એસોસીએશન એક્ટ ઇન્ડિયાને સક્રિય સ્થિતિમાં મૂકવા માટે એડવોકેટ જનરલ પાસે જરૂરી રજુઆત અને તેને લગતી કેટલીક હિલચાલ ઉપાડી હતી. એ હિલચાલના પરિણામે જૈન એસેસીએશન એક્ ઇન્ડિયા સચેત બની છે અને તેની હસ્તકના કુંડાના ઉપયોગ કરવાની થેડી થોડી શરૂઆત થઈ છે.
આ સંધના બંધારણમાં આજથી દોઢ વર્ષ પહેલાં રે મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા હતા તેના અનુભવ કરતાં તે બંધારણ અનુસાર ઊભી કરવામાં આવેલી વિભાગી સમિતિએ માલુ વર્ષ દરમિયાન ખાસ મહત્ત્વનું બહુ કામ કર્યું નથી અને ઘણુ ખરૂં કામકાજ તે મુખ્ય કાર્યવાહક સમિતિને જ સંભાળવું પડે છે એમ લાગવાથી આ વિભાગી સમિતિ રદ કરવાને લગતા અને તેની ઉપયાગિતા અને જરૂરિ યાતાની મુખ્ય કાર્યવાહક સમિતિની રચનામાં ગોઠવણ કરવા પુરતા બંધારણના કેટલાક ફેરફારા તા૦ ૨૪-૧૨-૩૯ ના રાજ મળેલી સધની સામાન્ય સભાએ કર્યા છે. સંધના સભ્યાનુ લવાજમ રૂા. ૧) વધાર્યું છે અને ‘પ્રમુધ્ધ જૈન' પ્રગટ થાય ત્યાં સુધી સધના દરેક સભ્યને વિના લવાજમે મળે એવા ઠરાવ કરવામાં આવ્યા છે.
સંવત ૧૯૯૪ની આવક જાવકના હિસાબ તા. ૨૬-૩-૩૯ ના રાજ મળેલી સામાન્ય સભામાં પસાર કરવામાં આબ્યા હતા. સં. ૧૯૯૫ ની સાલને આવકજાવકના હિસાબ નીચે મુજબ છે. સ. ૧૯૯૪–૯૫ની સાલમાં પેટ્રન તથા લાઇકુ મેંબરાના લવાજમ ખાતે જમે થયેલા રૂ।. ૧૬૦૧-૦-૧,
સંવત
કુલ રૂા.
સાલના સભ્યાના લવાજમના અને એકના વ્યાજના રૂા. ૬-૧૧-૦ ૧૯૬૭-૧૧-૦ની આવક થઇ તેમાંથી સંવત ૧૯૯૪ની સાલના ખાટના રૂા. ૬૨૧-૧૩-૬ (રૂા.. છસેા એકવીસ તેર આના છ પા) અને સ. ૧૯૯૫ના ખર્ચના રૂા. ૧૦૭૭-૧૦-૦ મળી કુલ રૂા. ૧૬૯૯-૭-૬ આદ કરતાં બાકી રૂ।. ૨૬૭–૩–૬ આવક ખાતે જમે રહે છે. આના અર્થ એ છે કે પેટ્રન અને લાઇક્ મેંબરાની આજ સુધીમાં એકત્ર થયેલી રકમ ખરચાઈ જતાં આપણી પાસે માત્ર રૂા. ૨૬૭-૩-૬ ગષત રહે છે. આ આપણી આજની આર્થિક પરિસ્થિતિ છે.
રૂા.
૧૯૯૫ની
♠==a} &
‘પ્રબુદ્ધ જૈન’ના ખાતામાં સ. સુધીમાં રૂા. ૩૨૧–૧૦૬ લવાજમ
જૈન
. ૩૧૧૪૦
રૂા. ૬૩૮-૨-૦ની રકમ ‘પ્રબુદ્ધ જૈન’ની ખોટને પહોંચી વળવા માટે આપણુને મળી છે તે બન્ને રકમ મળીને રૂા. ૯પ૯-૧૨-૬ થાય છે. તે સામે જુદી જુદી બાબતેામાં આસા વદ ૦)) સુધીમાં આપણને કુલ રૂા. ૭૪૯-૧-૩ને ખર્ચ થયા છે અને તે ખાતે શ. ૨૧૦-૧૧-૩ બાકી જમે રહે છે.
૧૯૯૫ની આસો વદ ૦)) ખાતે જમા થયા છે અને (સ્થળ સ`કાચને લીધે સબનું
આ પરિસ્થિતિ વચ્ચે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. આપણી આવક કરતાં ખનું પલ્લું હંમેશાં નમતુ રહ્યું છે અને એમ છતાં કાર્યકર્તાઓની મહેનત અને સમાજની સહાનુભૂતિથી ખર્ચના ખાડે પુરાતો રહ્યો છે અને આપણું કામ ચાલ્યા ક" છે. ગયા વર્ષમાં આપણે 'પ્રભુધ્ધ જૈન' શરૂ કર્યુ” છે. તે આજના સંચાગામાં અને જે ધારણે આપણે એ પત્ર ચલાવીએ છીએ તે ધારણ ધ્યાનમાં લેતાં કદી સ્વાશ્રયી થાય એવા સંભવ નથી. આવતાં વમાં કાર્યધાહક સમિતિ નવી પ્રવૃત્તિ હાથ ધરવાના મનેારથ સેવી રહી છે,' ચાલુ જગ્યા બદલીને વધારે ભાડાની વિશાળ જગ્યામાં સંઘની એફિસ લઇ જવા વિચાર ચાલી રહ્યો છે. એ જગ્યામાં વાચનાલય તેમજ સારું પુસ્તકાલય ઊભું કરવાની કલ્પના આજે સેવાઇ રહી છે. બહોળું ક્રૂડ પ્રાપ્ત થયે આગળ ઉપર એક સારી વ્યાયામશાળા પણ ખેાલવાને મનેારથ કાર્યવાહક સમિતિની છેલ્લી સભાએ ઠરાવના રૂપમાં રજૂ કર્યો છે. આપણી પાસે આજે માટા સાહસ ખેડવા જેવી કશી મૂડી નથી. આપણી પાસે ગણ્યાગાંઠ્યા કાર્યકર્તાએ છે અને તેમને પણ પોતપોતાના વ્યવસાય ખૂબ વળગેલા છે. આ કારણે આા મનારથ મુજબ આપણે સમાજને પૂરતી સેવા આપી શકતા નથી. આમ છતાં આપણું કાંઇક કરીએ એવી તમન્ના આજે સધના કેટલાએક સભ્યાના દિલમાં ઊંડી રહેલી દેખાય છે. આજના સમય માટી આર્થિક ઊથલપાથલના છે અને બધી વસ્તુઓના ભાવ વધતા જતા હોવાથી સામાન્ય લોકો ઠીક ઠીક કમાતા જાય છે. જો આજે આપણા સભ્યો સારા સખ્યામાં ટેમ્બદ્ધ થાય અને સંધને માટે આર્થિક મદદ મેળવવાની પૂરા લિયા "કાશિશ શરૂ કરે તેા આપણા સંધની આર્થિક મુંઝવણ તે સહજમાં ટળી જાય તેમ છે. એટલું જ નહિ પણ આપણે અનેક નથી પ્રવૃત્તિએ સફળતા અને સ્થાયીપણાની ખાતરીપૂર્વક ઉપાડી શકીએ તેમ છે. આજ સુધી સંઘના સર્વ પ્રવ્રુત્તિઓનેા ભાર ગણ્યાગાંઠ્યા છે પાંચ સભ્યો ઉપર જ પડતા આવ્યેા છે. બહારથી દ્રવ્ય મેળવવા માટે સર્વ સભ્યો મહેનત કરવા લાગે અને જુદી જુદી પ્રવૃત્તિ અને જવાબદારીઓની વહેંચણી થાય તેમાં એક બે વર્ષમાં આપણી આ સામાન્ય સંસ્થા આપણા સમાજમાં ઘણા જ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરે એમાં સંશય જેવુ છે જ નહિ. કાળ અને વતાવરણના આપણુને ટકા છે; ઊછરતા સમાજ આપણી સાથે છે; આપણું જે વિચાર રજૂ કરીએ છીએ તે સમાજ ઝીલે છે અને પચાવે છે; આપણી સંસ્થા પ્રાગતિક વિચારાની પ્રણેતા અને પ્રાગતિક પ્રવૃત્તિઓની સૂત્રધાર છે અને સદા રહેવી જોઇએ. આ ધ્યેયને આગળ અને આગળ રાખીને કામ કરનારા ભાઇએ અને હેંને-યુવક અને યુવતીઓની આપણને ખેટ છે. આપણી નાની સંખ્યામાં પણ એકત્ર થયેલા ભાઈઓ અને બહેને એવુ કાર્ય કરી બતાવીએ કે જેથી સખ્યાબંધ ભાઈઓ-બહેન આપણા પ્રત્યે આકર્ષાય, આપણાં કાર્યને પૂરો સહકાર આપે અને આપણી પ્રવૃત્તિને પૂર જોસપૂર્વક આગળ મલાવે. સંધના સર્વ સભ્યો પાસે આ અમારી યાચના અને આકાંક્ષા છે. સરવૈયુ આપી શકાયું નથી)
Page #17
--------------------------------------------------------------------------
________________
વિના, એક નાની નથી. મનુષી અક્ષરકથા,
તા. ૩૧-૧-૪૦
- પ્રબુદ્ધ જૈન
| (૩) છોકરાઓ માટે કે પંડ માટે ખર્ચ ન કરે, મહેમાન યુગ ઘડે તે યોગી
આવે તો પણ કરકસર કરે તેવા દિલમાં કંઈકે તમારા પાત્રમાં (ગયા અંકથી ચાલુ)
નાખવાની સદાય ઉત્કટ ઇચ્છા અને ભાવના રહે છે અને
જ્યારે જ્યારે આવો. લાભ મળે છે ત્યારે ત્યારે પિતાની જાતને - જૈન ધર્મ જગતના સાધુઓની નબળાઈ અને સંસારીઓનું
ધન્ય માની દિવસ સુધર્યો માને છે તેમાં શ્રદ્ધા નથી દેખાતી ? વેવલાપણું દેખીને જ ચેતવણીની લાલબત્તી બતાવી હતી કે “કુસાધુને સાધુ ગણે તે મિથાત્વ; સાધુને કસાધુ ગણે તે (૪) તમે તો ઠીક, પણ તમારા ગુરુએ પણ માન આપવું મથાવ’ કેવું સુંદર નકકર સત્ય !
ઘટે તેવી બેવડ વળી ગયેલી અને અનેક ઉજળા દીકરાની ભાગ્ય- સંસારીએ ! સાધુ કુસાધુના ભેદ તારવજે. ઊજળું એટલું
શાળી માતા ત્રણ વખત ઊબેસની વરણી કરે છે તેમાં દુધ માની પીશો નહિ. સમાજને વિપદ્ કે કલહની આગમાં
શ્રદ્ધાનાં ભવ્ય દર્શન નથી થતાં ? હમનારા સાધુ સાચા સાધુ નથી. તમારા જીવનને સર્વાગી
(૫) તમારા કરતાં અનેકગણાં વધારે અભ્યાસી, વિચારક વિચાર કર્યા વિના, એક નાનકડા ટુકડાને જ વળગી, બાકીનું ગમે તે
અને જ્ઞાન ધરાવનારા પાકટ અનુભવી વૃદ્ધના તમારા જેવારીતે કેહવા દેનારા સાચા સાધુ નથી. મનુષ્યજીવનના નિરવતી
તેવા ઉછીના લીધેલા શબ્દો સામે શ્રધ્ધાથી “સતવાણું ધન્ય સર્વ પ્રશ્નોની છણાવટ અને જ્ઞાન આપવાને બદલે “ભત્તકથા,
ગુરુ” કહી દેવાતા જીકારામાં શ્રદ્ધા નથી ભાસતી ? દેરાકથા, રાજકથા” કહેવામાં ચાલુ વિશ્વની કટોકટીની પળે પાપ મનાવનારા સાચા સાધુ નથી. ન સમજાતી ગૂઢ શાસ્ત્રીય વસ્તુમાં
. (૬) તમારા જેવા તેવા બાલિશ ખ્યાલો ઉપર પણ હંસી દલીલ તે બાજુએ રહી પણ કાનો, માત્રા, મીં, પદ,
છુટનારા, તમારી અનેક નબળાઈઓ જાણવા છતાં પણ સાધુ-- ગાથા એવધતું ભણ્યા હોય કે જે કહ્યું છે તેમાં શંકા,
ભેખધારી મહાવીરના વેશધારી-સમજી જોવું ન જેવું કરનારામાં કંખા, વિત્તીગીકા, પડપાખંડ, પુરસંચા' માટે જબર પા૫ 'તમને શ્રધ્ધા નથી દેખાતી ? મનાવી, સત્ય બાબતની જિજ્ઞાસા આડે ભીતિજનક પાપની વાડે બંધારી “બાબા વાકયમું પ્રમાણ મનાવી સ્વતંત્ર માનવ
ગુરુજી, તમારી આંખ ખોટી છે. તમારા હૈયામાં કેાઈ ભયં-. બુદ્ધિને તાળું દેવરાવનારા સાચા સાધુ નથી. સંસારિક જીવનનો
કર ભીંત ખડી થઈ ગઈ છે એટલે સાચું દેખાતું નથી. છતાં વિચાર સંપૂર્ણપણે કર્યા વિના કેટલાક માનવઉપયોગી વ્યવસાય
- પણ ઘંડીભર માની લઈએ કે સંસારીઓ નાસ્તિક થયા છે તો આડે પ્રતિબંધ મૂકનારા સાચા સાધુ નથી. તેથી આ કે
તેના જવાબદાર કોણ? તમારી જવાબદારી કેટલી ? તમારી સેવા, ‘આદમી બળ ઉપર તમારા માર્ગને ડાળવાનો પ્રયત્ન
સન્માન અને ઉપાડેલા બેજાના બદલામાં તમે અમારા જીવનની
કેટલી સેવા કરી? અમારા જીવન બગડતા અટકાવવા તમે કેટલે કરે તે જરૂર અટકાવજે. કારણ કે સાધુને સાધુ માને તે મિથ્યાત્વ.”
પ્રયાસ કર્યો ? તમારા ગુપદને કેટલો ઉપયોગ કર્યો ? ધર્મ
પ્રીતિ કેમ નાશ પામે છે તે વિચાર્યું છે કદી ? ગળે ન ઊતરી મહારાજના વ્યાખ્યાનમાં સાંભળવા જેવું કંઈ નહોતું.
શકે તેવી બાબતોની સરળ રીતે ખુલાસા કરવાને બદલે શંકા નવીન સંદેશ કે સનાતન સત્યની કોઈ કલ્યાણકારી વાત નહોતી.
કરવામાં પણ પાપ મનાવી શાસ્ત્ર કઈ અગમ્ય વસ્તુ છે, તેમાં જૂનાનું સ્પષ્ટીકરણ દષ્ટીકરણ નહોતું. માત્ર જેમ પાલવે તેમ
દલીલ ન હોય, તેમાં ગમે તેવી બાબતે માટે શંકા ન કરાય, ફેંકાયેલું એક કલાકનું ટાયેલું હતું, જેથી જનસંખ્યા હંમેશાં
પરન્તુ આંખ મીંચીને સત્ય જ માનવું જોઈએ. આવું આવું ઓછી આવતી. આથી અકળાઈને એક દિવસે તે સાધુએ તેમને
સમજાવ્યું. અંતે અગમ્યવાદથી માણસે ભડકીને ભાગવા માંડયા. મળવા આવેલ એક ગૃહસ્થને કહ્યું કે
તમે સાચા ધર્મને બદલે સંપ્રદાયને ખભળો જ આપે અને
તેના પર શ્રદ્ધા રાખવાનું કહ્યું તે આ યુગમાં ન બન્યું. આ સાધુઃ તમે બધા નાસ્તિક થઈ ગયા છે, ધર્મ ઉપર કોઈને
સંપ્રદાયના ખેલાળાને પણ ફાવતી રીતે તમે ઉપયોગ કર્યો પ્રીતિ નથી. કોઈમાં સાધુ ઉપર શ્રદ્ધા નથી. દુનિયાનું શું થાશે?
તેને ફાવતી રીતે વખાણે કે વગોવ્યો અને તેના ઓઠા નીચે ગૃહસ્થ: જે તમારું થશે તે જ અમારું થશે! કોઈ નાસ્તિક અનેકવિધ સામાજિક ઝઘડા પેસાડી માનવજીવન વિષમય કરી તે નથી: હજુ સુધી માં શ્રદ્ધા છે. તમને કેમ દેખાતી નથી? નાખ્યું અને માનવકલેવરના કટકા કર્યા તેને શો જવાબ - સાધુઃ કયાં છે શ્રધ્ધા ? દુનિયામાં પંચમ આરાના પગલાં ગુરદેવ આપે છે ? સંપૂર્ણ રીતે બેસી ગયાં છે. નહિતર સાધુ ઉપર શ્રદ્ધા ન હોય!
ખેતરમાં બી વાવતો ખેત પણ એટલું તે સમજે છે કે ગૃહસ્થઃ શ્રદ્ધા જરૂર છે. પ્રયત્ન કરે તે દેખાશે. બી માટે જમીન તૈયાર કરવી જોઈએ. ચિત્ર આલેખનાર પણ
સાધુઃ કેમ દેખાય! અહીં મંદિરમાં તે કોઈ આવતું નથી. સમજે છે કે સુંદર ચિત્ર માટે પાટી સફાઈદાર અને સાફ શું શ્રદ્ધા દુકાનમાં પડી છે ?
જોઈએ, જ્યારે આજના યુગમાં ગુરુપદે ચઢી બેંડેલા મહાનુગૃહસ્થ: ના, દુકાનમાં નહિ. તમે જોઈ શકે તે જરૂરી ભાવો જ એટલું નથી સમજતા કે ધર્મનાં બી વાવવા માટે દેખાય તેમ છે. જુઓ
માણસની ભૂમિકા પ્રથમ સાફ કરવાની જરૂર છે. સાંસારિક, (૧) તમારાં વ્યાખ્યામાં કંઈ સાંભળવાનું નથી, છતાં
નૈતિક, રાજકીય વગેરે બાબતો સાથે માનવજીવનને અતિ પણુ ઘણુ માણસે, તમારા પગ પાસે એક કલાક સુધી સ્થિર
નિકટને સંબંધ છે તેથી જો એકાદ અંગ પણ પાંગળું રહેશે થઈને બેસે છે તેમાં શ્રદ્ધાનાં દર્શન નથી થતાં?
તે તેટલા પ્રમાણમાં સકળ શરીરમાં પણ પાંગળાપણું જ (૨) ગુણ અને કર્મમાં કે જ્ઞાનમાં ઉચ્ચ હોવા છતાં પણ
રહેવાનું અને ત્યાં સુધી માનવજીવન સંપૂર્ણ નહિ થાય ! • તમને દેઢ હાથ ઉચ્ચ આસને બેસાડી, તમારા પગ પાસે બેસી આ યુગની એક ભયંકર ભૂલ તો એ છે કે માનવજીવનને દીનતા--અનેક આત્માઓ દીનતા અનુભવે છે તેમાં શ્રદ્ધાનાં સમસ્ત જીવન તરીકે સમજવાને બદલે અમુક એક અંગને જ દર્શન નથી થતાં?
સમજી સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે બીજા
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૦
અંગા કાતા જાય છે જેનું પરિણામ સકળ શરીરના નાશમાં આવે છે. આ વસ્તુ સમજાય છે ?
પ્રબુદ્ધ જૈન
માનવના સધળા વ્યવહારા ધર્મમય બનાવી દેવા તેજ ધર્મ નું-ધર્મના ઉપદેશકોનુ લક્ષ્ય હોવુ જોઇએ, જ્યારે અહીં તે સંસારિક પ્રશ્નોના નામ માત્રથી સાધુસમાજ ભડકે છે. ધર્મના મૂળભૂત સિદ્ધાંતા, ભૂતયા, અસ્તેય, સત્યશીલ, અપરિગ્રહ (સંગ્રહ વૃત્તિના અભાવ), સદાચારી માણસાનું, સાધુઓ અને ત્યાગીએનુ સન્માન અને તેના માટેની યાગ્ય ચિન્તા, માનવકેિતને સ્પષ્ટ ખ્યાલ રહે તેટલા માટે મદાની વિચારણા અને શુભની ભાવના અને કામના. આટલા જ સર્વ ધર્મના સિધ્ધાન્તા. આ બધા વ્યવહારમાં ઉતારવાના છે. આ સિવાયને બીજો કાઇ ધર્મ હજુ સુધી તા જગતે જાણ્યા નથી. ભિકત તપ કે બીજા ક્રિયાકાંડા તે ભૂમિકા તૈયાર કરવાનાં સાધના છે પણ માનવશાન્તિ, વિશ્વબન્ધુતા અને સપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ઉપર જણાવેલા સિધ્ધાન્તા જ સમર્થ છે.
સાધુઓ, તમારી સામે માનવ શ્રધ્ધાથી ઊભેા છે. તમારી પાસે સિધ્ધાંતની હારમાળા છે તે કેમ બધ મેસતી થઇ શકે અથવા બંધ એસતી કરવા માટે માનવના જીવનમાર્ગના શે શા ફેરફાર કરવા ઘટે તે કદી વિચાર્યું છે? જવાળમાં ના. તમે તેા—
ભાષાના, વ્યાકરણના, ઇતિહાસના ઉચ્ચનીચના ઝધડા ઊપજાવી સકળ સમાજને લહુ અને અધકારની ખાઇમાં નાખેલ છે તે. ખરું છે કે નહિ !
અમને તે। અમારું જીવન સુખમય, શાન્તિમય, કલ્યાણમય, ઉપયાગમય અને પ્રતિમય અનાવે તેવી જાતના જ્ઞાનની જરૂર છે. અમારા જીવનની શરૂઆતથી અંત સુધી ચેકી કરી સાવધ રાખે તેવા સાધુએ જોઇએ. પારકાના સંદેશા સુશુાવનારા પ્રચારકાને બદલે સમાજને સનાતન સત્ય સમય અને સંજોગની સેટી ઉપર કરી વાસ્તવિકતાભર્યું સંદેશ સુણાવનારા ગરવા ગુરુ ખપે છે. અંગત વિચાર જ સમાજમાં ફેલાવી વેર વધારનારા નહિ, પણ સમાજના વિકારને વિકારના ઝેરને ગળી જનારા શિવયાણુ સ્વરૂપ સાધુએ જોઈએ છીએ. આટલું સમજ્યા પછી જો, મહારાજશ્રી, અમને નાસ્તિક કહેતા હો તે વ્યાખી છે. એટલેા શે! જવાબ?
સાધુ : ખરું છે ભાઇ. તારું કહેવું સહી છે, પણ અમે પણ કરીએ શું? યુગ તેવા યાગી છીએ. સમાજ તેવા સાધુ છીએ. જેવા તમે તેવા અમેા છીએ.
ગૃહસ્થ : ના, ના, મહારાજ, એમ નથી. જો યુગ તેવા યાગી થઇ જાય તે યાગીના ખપ જ શું છે? યુગને ધડે તે યાગી ! શ્રી મહાવીર, હૈદ્ધ, જીરાસ, શંકરાચાર્ય, મહમદ, અને છેલાછેલામાં દયાનંદ સરસ્વતી, રાજા રામમેાહનરાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર અને પૂ. ગાંધીજી યુગને ઘડવાની તાકાત ઉપર જ જગતનું સન્માન અને ગુણપૂજા પામી રહ્યા છે. આ ભાવના કે તાકાત જેનામાં હોય તે યાગી તે જ સાધુ. ખાતે પારકાના સંદેશે' વહનારા નર્યા કાસદા, ટપાલિયા કે ગ્રામોફાનની રેકર્ડે !
સાધુ : ખરું છે લાઈ 1
વિનાશકાળના મહાજનેામાં કહ્યું તેમ જે સમાજના નીતિરીતીના રક્ષપાળ અને સાચી સમજણના દેવાવાળા સાધુએ
શ્રી મુખર્જી જૈન યુવક
તા. ૩૧–૧–૪૦
અને વ્યવસ્થારક્ષક મહાજના પેાતાના ધર્મ ભુલે છે અને યુગને ઓળખ્યા વિના જૂનવાણી વાત ઉપર જ જીવવા કે જિવાડવા માગે છે તે સમાજ મા ઉપયોગી રહેતા જ નથી. આજની સમાજવક્રતિનું, ખરું રહસ્ય અને કારણ આ જ છે.
સમાજ જ્યારે કાહવાટથી ગૂંગળાય છે ત્યારે થેાચાનાપાનાના આધાર આડા ધરવામાં આવે છે; માનવજીવન મરણેાન્મુખ છે. ત્યારે ધર્માંની ક્રિયા, કર્મકાંડ અને તેવી ઘેલછાભરી વેવલાઈ ખેલાય છે. અથવા તેા કાઇ કાઇ વખતે થીંગડાં દેવા જેવુ કામ કરવામાં આવે. પણ પરિણામ કઇ નહિં. સમાજની મરામત પાયામાંથી જ થવી ઘટે-જો જીવવું હોય તે !
#
*
સમાજને સાધુ અને મહાજને વિના જરાપણ ચાલવાનું નથી. તેથી પુન: સાધુઓને સંસારમાં ઉતારવા પડશે. ભૂખ લાગી હોય પણ હાટલને અભાવે નદિકમાં પડેલા પથ્થર જેમ ખા શકાતા નથી તેમ સમાજને સાધુ કે મહાજનની અતિ જરૂર હોવા છતાં પણ ખરા સાધુ કે મહાજનને બદલે ગમે તેવાને તે માનવંતુ પદ આપીને માનવજીવનને હલકુ નહિ કરી શકાય. સારા સાધુ માટે કદાચ યુગ સુધી રાહ જોવી પડે તે પણું શું ? સારા સાધુની ઝંખના સારા સાધુ જન્માવશે એવી ખાતરી છે.
આજના સાધુમાં તાકાત છે; પ્રજાને દેરવાની શક્તિ પણ છે, યાગ પણ થાડાક છે. સહન કરી સેવા આપવાની વૃત્તિ પણ કદાચ હશે, પણ નથી નવી યુગષ્ટિ અને નથી જીવનનાં પ્રત્યેક કાય ને ધર્મોમય દેખવાની વિશાળ આંખ!
*
છે તે જો
સાધુએ કે જેણે પેાતાની એક ાનયા તજી ખીજી નવી રચેલી દુનિયાને ફગાવી દઇ સમાજના, વિશ્વના એક અશ રૂપે જીવન જીવતા થઈ જાય તે જરૂર સુંદર રીતે જગતને સેવી શકે !
sta
જ્યારે એક દિવસે અતિ શક્તિમાન, મજ્જેન્દ્ર મા` ભૂલ્યા, પેાતાની તાકાત ભૂલ્યા, પેાતાનું સ્થાન અને ક્ષેત્ર ભૂલ્યા, વર્ષોના તપ ભુલ્યા અને ભૂલ્યા પાતાનું પાતાપણુ --ત્યારે તેના પગ પાસે બેસી ગુરુદિક્ષા : લેતા શિષ્ય ગારખે પ્રચંડ પુરુષાર્થથી ગુરુને ચેતવ્યા હતા કે
“જાગ મસ્કેન્દ્ર, ગોરખ આયા’
પ્રત્યેક સોંસરી માટે આ પવિત્ર ગભીર ફરજ આપણા સૂતેલા—મા ભૂલેલા મચ્છન્દ્રોને જગાડવાની આવી છે.
જોઇએ છીએ કે કયેા ગારખ, કયારે અને કયાંથી, ગ ંભીર વાણીમાં પાકારે છે કે
એ! યુગ જેવા થતા નિર્મૂળ સાધુ, સાંભળ યુગ જેવા થાય તે મેગી નહિ. પણ યુગને ઘઉં તે યેગી, તું યાગી છે?
*
જય જગતના ચેાગીને ! ! !
#
(સંપૂર્ણ )
વ્રજલાલ 4. મેઘાણી
સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૨૬-૩૦ ધનજી સ્ટ્રીટ, મુબા. મુદ્રણથાન: ધી સ્ટેટસ પિપલ પ્રેસ, ૧૩૮-૪૦, મંડેઝ સ્ટ્રીટ, મુબઇ
Page #19
--------------------------------------------------------------------------
________________
કિંમત દાદ એનો
શ્રી મુંબઇ જેન યુવક સંઘનું પાલૅક મુખપત્ર
Redy. No. B. 4266
:
T
F
પ્રબુદ્ધ ના
તંત્રી : મણિલાલ મોકમચંદ શાહ
વર્ષ : ૧ અકે : ૨
મુંબઈઃ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૦ ગુરૂવાર
લે વા જ મ રૂપિયા છે
હૃદયનો સમભાવ શાકાહારી લોકો અને માંસાહારી લોકો વચ્ચે એમ તે નાસી શક્યાં નથી એટલો જ ફરક, મનુએ કહ્યું છે કે મને કશો ભેદ જણાતો નથી. પણ એકાદ મજાનું ઘેટું કુતું એમની સંજ્ઞા અંતર્ગત હોય છે. વૃત્ત: સંજ્ઞઃ મ તે 1 એ હોય, બેં બેં કરતું મા પાસે દોડતું હોય અને વ્હાલું વ્હાલું બધું હું જાણું છું. એમનું સુખદુ:ખ કલ્પનામાં આણી શકું છું. લાગતું હોય તો એને મારવાને એમને હાથે કેમ ચાલતો હશે કાવ્યવૃત્તિ ધારણ કરું તો એમના દુઃખથી દુ:ખી પણ થઈ શકું એ હું સમજી શકતા નથી. અને પછી એનું માથું શેકીને છું પણ સામે આવે ત્યારે એને ખાતાં કઈ દિવસે સ કેચ અનુઅને ભાંગીને અંદરથી મગજ કાઢીને ખાતી વખતે માંસાહારી ભલે નથી. જેમ વિકારથી મૂઢ થયેલો માણસ ધર્મ અને લોકોને કેમ વિચાર ન આવતો હોય કે થોડાક કલાક પહેલાં અધર્મ ભૂલી જાય છે અને ગમે તેટલું અનુચિત કર્મ કરતાં ઘેટાના આજ વોજામાં માતા તરફ દોડવાની વૃત્તિઃ જાગી હતી અચકાતો નથી, તેવી જ રીતે સ્વાદનું મરણ થતાં અથવા ભોગ અને કુદરત સાથે એકરૂપ થઈ આનંદ માણવાની અને કુદમ- પ્રજવલિત થતાં ફળ ખાતાં કે શાકના કકડા કરડતાં માણસને કુદા કરવાની પ્રસન્નતા હતી. એને આપણે નાશ કર્યો છે એને સંકોચ થતો નથી. ખ્યાલ એમને કેમ ન આવતું હોય ? એવો પ્રશ્ન મનમાં ઉઠે એક વખત એક ગાડામાં જાનવરોના હાડકાં અને ચામડાં એટલે હું એ લોકો માટે અસ્વસ્થ થાઉં છું. હું એ ઘેટાને ભરીને લોકો લઈ જતા હતા. ઘણું કરીને લોકો ઓરિસ્સાના ચાહું છું અને પેલા માંસાહારી એને હાય છે એમાં કોઈ
ટામારી નામના ગામડી પાસે હશે. મને મનમાં થયું કે પિતાની ફરક હશે ખરો ? એવી પણ શંકા મનમાં ઉઠે છે. અને પછી
ન્યાતના જાનવરનાં હાડકાં અને ચામડાં આમ ખેંચી જતા ગાડાના મન કહે છે કે બે જણના ચાહવામાં ફરક તે કોઈ જ બળદને શું થતું હશે ? તેઓ બોલી શકતા નથી. હડતાળ પાડી નથી પણ ખાવાની ઈચ્છા પ્રબળ થાય એટલે પેલું
શકતા નથી. પણ માણસની ક્રરતાના સાક્ષી થઈ પોતાની જ ચાહવું આથમી જાય છે અને સ્વાદ કરવાની વૃત્તિ જાગતા વેંત
ન્યાતના બીજા પ્રાણીઓનાં હાડકાં ખેંચી જવાનું કામ કરે છે એજ યથાયોગ્ય છે એમ હૈયામાં બેસી જાય છે.
ઈશુને જે ક્રોસ ઉપર ખીલવામાં આવ્યું એ ક્રોસ એનેજ ઉંચજે લેકોને નાનપણથી જ માંસ ખાવાની ટેવ છે એમને કાને લઈ જ પડયો એ કરૂણ દ્રશ્ય કેટલાએ ચિતારાએ ચીતર્યું માંસ ખાતાં કશી કમકમાટી ન છૂટે એ હું સમજી શકું છું છે અને કવિએ વર્ણવ્યું છે પણ અહીં એ બળદના ભાઇને એના અને એમના પ્રત્યે મારા મનમાં કશે વિપરીત ભાવ ઉતા નથી. દેખતાં આપણે મારીએ, ભાઈને વધ જોઈ એની આંખમાંથી પણ જે લોકો જન્મ અને સંસ્કારે શાકાહારી છે એવા લોકે નીકળતાં આંસુને આપણે લૂછીએ નહિ અને ચામડા ઉતારી,
જ્યારે મેટપણમાં માંસાહાર કરવા તૈયાર થાય છે ત્યારે તેમના પ્રત્યે માંસ કાઢી લઇ, હાડકાના કકડા કરી એ બધાં એ ગાડામાં મારી ધીરજ ખુટી જાય છે. હું એમને સમજી શક્તા નથી. ભરી એજ બળદ પાસે ખેંચાવીએ ત્યારે એને શું થતું હશે ? | મારી એ ભાવના પૂજ્ય બાપુજીની આત્મકથામાં ઉત્તમ
આ આખો વિચાર મનમાં આવતાં વેત પેટમાં કાંઈનું કાં રીતે વ્યકત થઈ છે. બાપુજીએ બકરાનું માંસ ખાધું એટલે થવા લાગ્યું. મને થયું કે ચાલો માણસાઈ ખાતર પેલા બળદને એમને થયા જ કરે કે બકરું પેટમાં રૂએ છે. દરેક શાકાહારીને છોડી દઈએ અને આપણેજ એ ગાડું ખેંચીએ. માંસ ખાતાં એમ જ થવું જોઈએ.
સંભવ છે કે અહીં સુધી વાંચકો મારી સાથે સમભાવ હવે આવી ભૂમિકાવાળો હું જ્યારે ફળ ખાઉં છું અને રાખી શકશે. પણ હવે પછી જે લખવાનો છું તે વાંચીને તો બીજા લોકોને માટી ચૂસીને કેમ ખાવા એની કળા શીખવવા
મને હસી કાઢશે અને કહેશે કે આ શુધ્ધ ગાંડપણ કહેવાય. ટાટાની અંદર રસની કોથળીઓ કેટલી હોય છે, કઈ રીતે બીજા કેટલાક કહેશે કે આગળની વાત લખીને તમે ઉપરની બેઠવેલી હોય છે, મારા કઈ બાજુથી ચુસાય વગેરે બધું જ્યારે
વાતને અન્યાય જ કરે છે. જે દયાભાવ તમે અત્યાર સુધી સમજાવું છું ત્યારે એ ફળ પ્રત્યે મારી વૃતિ કેવી હોય છે એ ત્પન્ન કર્યો એ તમે આ રીતે ભૂંસી નાખવાના છે અને પણ હું તપાસું છું. મારું તત્ત્વજ્ઞાન મને કહે છે કે પિલો માંસા
માણસને અંતે થશે કે આટલે સુધી તે જવાતું હશે ? દયાહારી અને હું ફલાહારી અમારી વચ્ચે તત્ત્વતઃ ફેર નથી. ઘેટું
ભાવને અંતજ નથી. એમ જોયા પછી માણસ સ્વભાવિક મેં કરે છે, હાલ વ્યક્ત કરે છે અને હાલ માંગી લે છે. અનુમાન કાઢે છે કે દયાભાવને અર્થ જ નથી. બિચારાં કુલે અને ફળ, ઝાડે અને છેડે બોલી પણ ભારે અહીં દયાને પ્રચાર કર નથી પણ હૃદયની શકતાં નથી, ચાલી શકતા નથી, જાન બચાવવા એક સાચી લાગણીને એકરાર કરીને હૃદય હળવું કરવું છે
હારી
છે, હા, કળા,
Page #20
--------------------------------------------------------------------------
________________
- પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૨-૪
પછી એની અસર જે થવાની હશે તે ભલે થાઓ. માંસાહારના પક્ષમાં કે વિપક્ષમાં મારે કશી દલીલ કરવી નથી મારે તો મારી લાગણી ઠાલવવી છે.
એક વખત એક ગાડામાં મેટા મેટા લાકડાં ભરીને લોકે. લિઈ જતા હતા. રસ્તાની બન્ને બાજુ મોટાં મેટાં વૃક્ષો નીચેથી માણસને જવાની સગવડ રાખી ઉપર એક બીજાને બાથમાં લેતા હતા અને રસ્તાને તડકામાંથી બચાવતા હતા. મનમાં વિચાર આવ્યું કે આ પ્રેમાળ ઝાડ નીચેના ગાડામાં પિતાનાજ જાત ભાઈઓનાં હાડકાં જોઈ મનમાં શે વિચાર કરતા હશે ? વાંકા ચુંકા કે સીધા લાકડાના કટકા એ ખરું જોતાં ઝાડનાં હાડકાંજ છે. માણસને છાયા કરી આપનાર અને કુલ કુળથી રીઝવનાર ઝાડ ઉપર જ્યારે માણસ કુહાડી ચલાવે છે ત્યારે વનસ્પતિ સૃષ્ટિમાં માણસ વિષે કે અભિપ્રાય બંધાતો હશે? જેમને આપણે પિ મુનિઓ કહીએ છીએ અથવા સંત મહાત્મા તરીકે પૂજીએ છીએ તેમને પણ પરોપકારી ઝાડ ઉપર કુહાડી ચલાવતા જઈ વનસ્પતિઓ કહેતી હશે: “યા તમારા મહામાઓ અને જો એમને દયા ધમ, પહેલાં ન્યાય અને કતજ્ઞતા શીખે પછી બીજી વાત.”
રસ્તાને કાંઠે ઉભા રહેલા વૃક્ષને લાકડાના ગાડા જોઈ શું થતું હશે એને વિચાર કરતાં સ્મરણ થયું કે એ લાકડા ભરવાનાં ગાડાં પણ ના હાડકાનાં જ બનાવેલા છે અને કુહાડીને હાથો પણ લાકડાનાજ હાડકાને બનાવેલ છે.
અંગ્રેજોએ એકવાર બે ભાઈઓને બળવાર તરીકે ફાંસીની સજા આપી અને પ્રથમ એના ભાઈને હાથે બીજા ભાદાને ક્રિાંસી અપાવી એનું વર્ણન વાંચતા હું કેટલું ચીડાય હતો ! - હમણાં જલગાંવથી સુરત આવ્યા તે તાપ્તીવેલી રસ્તે નંદુરબાર, ખાનબારા, સેનગઢ, વ્યારા બધે સ્થળે લાંબા લાંબા સીધા ઈમારતી લાકડા ખડકેલા દેખાય છે. તાપ્તીવેલી રેલ્વેની મુખ્ય આવક આ લાતીઓ દ્વારા જ છે. આ મુલક જંગલી છે અને એની અંદર રહેનારા લોકો પણ જંગલી છે. સુધરેલા લેકે બહારથી આવી આ જંગલ અને જંગલી લોકો બન્નેનો કસ કાઢે છે. બન્નેને નીચે છે અને એમાં આ જંગલી લોકેને હાથેજ જંગલોનો નાશ કરાવે છે. જંગલી લોકોને ખબર નથી પડતી કે જેના ઉપર એમના જીવનને આધાર છે એ જંગલેને નાશ કર્યા પછી એમને નાશ એની મેળે થવાને છે. સવારે જલગાંવથી અમે ઉપડયા અને સાંજે સુરત પહોંચ્યા. રસ્તામાં દરેક ઠેકાણે જંગલના ઝાડના હાડકા પડેલા જોઈ હું એટલે તે ગમગીન થશે કે કેમે કરી મારી સ્વાભાવિક પ્રસન્નતા પાછી આવે જ નહિ. માણસને ઘર બાંધવા છે, કૃનીચર વાપરવું છે, પેટી પઢારા તૈયાર કરવા છે એટલા માટે જંગલના
ક્ષકુળને એ સંહાર કરે છે. એ વૃક્ષોએ માણસ પાસે નહોતી માગી જમીન કે નહોતુ માંગ્યું પાણી. માણસ આંબાવાડીના ફળ તેડે, ખેતીમાં લણણી કરે એ સમજાય એવી વાત છે પણ જંગલમાં, જ્યાં એની કશી મહેનત નથી, ત્યાં જઈને એ સંહાર અને લુટ મચાવે એ કેવું ? એમ મનમાં આવ્યા વગર રહેતું નથી.
જંગલમાં જઈ પિતાને રહેવા માટે માણસ જગા ખાલી કરે એ પણ વખતે સમજાય પણ જંગલથી દૂર શહેરમાં પિતાની મેજ મજા ચલાવવા માટે જંગલમાં ધુરીને જંગલને નાશ કરી પાંદડાં અને ડાલીઓ ત્યાંને ત્યાજ ફેંકી દમ મુખ્ય મુખ્ય
હાડકાં એ શહેરમાં લઈ આવે એ પ્રવૃત્તિ જોઈ માણસના સ્વભાવ વિષે લગભગ નિરાશા જ ઉપજે.
અમે સુરતથી નવસારી ગયા. સ્ટેશન પાસે કોરભાઈના ઘરમાં બે ત્રણ દિવસ રહ્યાં. ત્યાં પાસે જ એક લાકડા વહેરવાનું યંત્ર ચાલતું હતું. યંત્રથી ગેળ કરવત ચાલ્યા કરે અને એના દાંત ઉપર લાકડાના પાટીયાં ચાંપવામાં આવે એટલે એ ભયાનક દાંત લાકડાને વહેરતાં જાય તે વખતે જે અવાજ થાય છે. તે કાળજાને વીંધી નાંખે છે. કરવતનું ગોળ પાનું ચીરતું જાય અને અવાજ કરતું જાય. લાકડાના પાટીયાં ધૂજતા જાય અને વેર રૂપી આંસુ સારતા જાય. ખંભાતમાં શહેર બહાર એ ઘાતકી કર્મ ચાલતું મેં જોયું હતું એટલે નવસારીમાં હવાને વીધીને જ્યારે એ અવાજ કાન પર અથડાય ત્યારે તરત હું સમજી ગયો કે વૃક્ષો ઉપરની એ અંતિમ ક્રિયા અહીં ચાલે છે. અને ફરી હું ગમગીન થઈ ગયો. વેરવાનું કામ અખંડ ચાલતું હતું અને મારું હૈયું રડતું હતું. હું ઈચ્છું છું કે વાંચકો આ વસ્તુ સાચી નહિ માને. એને કેવળ કાવ્ય ક૯૫ના જ સમજે અને કેવળ વર્ણનની શોભા સમક એને કોરે મૂકી દે. પણ વસ્તુ સ્થિતિ એવી નથી. મને ખરેખર એનું દુ:ખ થાય છે. એને ઈલાજ જડતું નથી. મનુષ્ય જાતમાં જીવદયાનો પ્રચાર પણ જ્યાં હજી પૂરતી જડ ઘાલતે નથી ત્યાં વૃક્ષો પ્રત્યેની આ સમવેદના કેણ સમજે ? એટલે અંતરની વેદના અંતરમાંજ શમાવી હું શાંત થાઉ છું.
કાકા સાહેબ કાલેલકર પરિપતિ
ઉપરના લેખ સાથેના પત્રમાં કાકા સાહેબે જણાવેલું કે “આજે હૃદયને સમભાવ' એ એક લેખ મોકલું છું, મારે મન એ યોગ્ય છે પણ ઘણા લોકોને એ ગ્ય ન લાગે. એ લેખ છપાય તે “પ્રબુધ્ધ જન’માં જ છપાય. એ લખીને મેં મારી ડહાપણની પ્રતિષ્ઠામાં ઉમેરે નથી કર્યો, ઘટાડેજ કર્યો હશે.”
આના ઉત્તરમાં મેં જણાવેલું કે આપનો લેખ “પ્રબુધ્ધ જેને માટે સર્વ પ્રકારે ગ્ય છે. અને તેથી આવતા અંકમાં તે જરૂર છપાશે પણ તે લેખ સાથે જૈન ધર્મ જ્યાં જ્યાં હિંસા જુએ છે ત્યાં ત્યાં તે હિંસાનો સ્વીકાર કરતાં જરા પણ અચકાત નથી-તેને હિંસા સ્વીકાર મનુષ્ય પ્રાણીથી માંડીને પૃથ્વીપાણી વાયુ પર્યન્ત પહોંચે છે અને સાથે સાથે જૈન ધર્મની અહિંસા પણ અસાધારણું વ્યાપક અને મૂળસ્પર્ધા છે. તે અહિંસા સચિત સંયમ તેમજ અચિત સંયમ ઉભવ્ય પ્રકારનો સંયમ ઉપદેશે છે કારણ કે અચિત સર્વનું ઉદ્ભવસ્થાન તે આખરે સચિત જ છે-અને એ સાથે હિંસક-અહિંસક માંસાહારી, શાકાહારી અને અણહારી સર્વ જીવો પ્રત્યે સમભાવ મિત્રી રાખવાનું શિખવે છે--આ દૃષ્ટિને કેટલે સુમેળ છે તેને લગતી દિશાસૂચક નેંધ ઉમેરવાની જરૂર લાગે છે.
આ પત્રને કાકાસાહેબે જે ઉત્તર લખે છે. તેનો મુખ્ય ભાગ નીચે મુજબ છે.
“ એ લેખ કોઈ ખાસ ઉદ્દેશ કે. પ્રચારકી હેતુ મનમાં રાખી મેં નથી લખ્યા. અહિંસાના ઉપાસક તરીકે સૃષ્ટિનું નિરીક્ષણ કરતાં જે કંઈ મનમાં આવ્યું તે લખી કાઢ્યું છે. માણસ દુનિયાને ઉદ્દેશીને લખે છે ત્યારે બની શકે તેટલું ડહાપણું એાઢી લે છે પણ જ્યારે આત્મપદી વિચાર ચક ચલાવે છે ત્યારે દરેક માણસ અમુક રીતે ગાંડે અથવા ચક્રમ
Page #21
--------------------------------------------------------------------------
________________
તા. ૧પ-૨-૩
ગાંધીવાદ અને સમાજવાદ:
: સંસ્કાર અને રેટીનો સમન્વય ધણીવાર માણસે નજીવા અને અલ્પ મતફેરો ખાતર વિરોધી છાવણીઓ ઉભી કરે છે અને પરસ્પર ખંડનમાં પિતાની શક્તિઓ વેડફે છે; અને અન્યના ખંડન ઉપરજ પિતાનું મંડન શક્ય છે, એવી એકાંગી ભ્રમણાને વશ થઈને પિતાના મંડળના ચિત્ર વિચિત્ર કુંડાળા ઉભા કરે છે. આ બ્રમણામક માન્યતાને લીધે પરસ્પર સહકાર અને સમયના તત્વે વિરોધના ત કરતાં કેટલા વધુ છે તે જેવાની તેઓ કદી તક્લીફ લેતા નથી. અત્યાર સુધી ધર્મો અને પથામાં તે આમ ઘણું બન્યું છે, વર્તમાન રાજકારણ અને જાહેર જીવનમાં ગાંધીવાદ અને સમાજવાદ પણ અત્યારે એજ વસ્તુની પુનરાવૃત્તિ કરી રહ્યા છે. પિતાને ગાંધીવાદી અગર સમાજવાદી કહેવરાવતા લેક ગાંધીવાદ અને સમાજવાદમાં પરસ્પર સહકાર, સુમેળ અને સમન્વયની જાણે કોઈ ભૂમિકાજ ન હોય તેમ અરસ્પરસના ખંડનમાં મચી રહ્યા છે, અને એક બીજા પ્રત્યે નિષેધાત્મક વૃત્તિ ધારણ કરીને એકના અભાવ ઉપરજ બીજાનું અસ્તિત્વ ટકી રહેશે એમ માનીને પિતાની પ્રવૃત્તિ ચલાવે છે, અને તેમની મેટા ભાગની શક્તિ પ્રજાને આગળ લઈ જવાને બદલે પરસ્પર ગજશાહ જમાવીને પિતાની સમતુલા સાચવવામાંજ ખર્ચાય છે.
વાસ્તવમાં જોઈએ તે ગાંધીવાદ અને સમાજવાદ એ અરસ્પરસ વિધી ફીલ્સીઓ નથી; પરંતુ બન્નેમાં અરસ્પરસના પુરક તત્વે ઘણા મોટા પ્રમાણમાં છે, અને જે બન્નેના સમન્વયની ભૂમિકા ઉપર પ્રજાજીવનની પ્રગતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવે તે દેશ અને દુનિયાને લાભદાયી પરિણામે આવવાની તેમાં શક્યતા છે.
માનવ વનના ધારણ, પોષણ અને વર્ધનના બે મુખ્ય તવે સંસ્કાર અને રોટી છે. સંસ્કાર એટલે અંગ્રેજીમાં જેને culture કહે છે તે અને રોટી એટલે ઐહિક સંપત્તિ. ગાંધીવાદ એ
સંસ્કાર પ્રધાન વિચારશ્રેણિ છે, સમાજવાદ એ રેટી પ્રધાન વિચારશ્રેણિ છે. ગાંધીવાદમાં રોટીને ઇન્કાર નથી, પણ તેને પાયે સંસ્કાર ઉપર રચાય છે. સંસ્કારને કેન્દ્રમાં રાખીને પછી જ તે બીજી બધી વસ્તુઓને ગોઠવે છે. સંસ્કારની જાળવણી અર્થે તે રેણી તે શું પણ જીવનને પણ ના કરી દેવાનો આદેશ આપે છે. આદર્શોની જાળવણી કરતાં કરતાં જેટલી રોટી મળે તેટલીજ તેને કામની છે.
જ્યારે સમાજવાદ એ ટીપ્રધાન વિચારશ્રેણી હોવાથી તેમાં સંસ્કાર ગૌણસ્થાને છે. સમાજવાદમાં સંસ્કારને ઈન્કાર નથી, પરંતુ રેટીની સિદ્ધિ કરતાં કરતાં સંસ્કાર આવી રહેશે એમ તેમાં માનવામાં આવે છે. રેટી ન મળે ત્યાં સુધી સંસ્કાર એ સમાજવાદને મન શ્રીમંત અને મધ્યમવર્ગી ભલેને (બુઝવા) ફુરસદીયે શેખ છે.
ગાંધીવાદ ગરીબી દુર કરવા ચાહે છે; પણ ગરીબાઈ તેને મન ગુન્હો નથી. અહિક સંપત્તિની કંગાલિયત કરતાં માનસિક કંગાલિયત એ ગાંધીવાદની દૃષ્ટિએ વધુ બુરી ચીજ છે. એટલે માનસિક સંસ્કાર સાચવવામાં જે ગરીબાઈને વરવી પડતી હોય તે ગાંધીવાદ તેને વધાવી લે છે, જ્યારે સમાજવાદ માનસિક ગરીબાઈના કારણોમાં સ્થૂલ ગરીબીને ગણાવે છે અને જ્યાં સુધી આમ જનતાની સ્થૂલ ગરીબી દૂર નહિ થાય ત્યાં સુધી માનસિક કંગાલિયત ૫ણ જવાની નથી એમ માનીને સમાજવાદ આગળ ચાલે છે. આથી આ કંગાલીયતને દૂર કરવા માટે બળ, હિંસા કે બીજા ઉપાયે લેવાનું સમાજવાદની દષ્ટિએ ત્યાજ્ય નથી.
ગાંધીવાદ અને સમાજવાદ બન્નોને ઉદ્દેશ માનવસમાજના કલ્યાણનો છે. પણ ગાંધીવાદમાં સંસ્કાર ઉપર વધુ ભાર હોવાથી તે સંસ્કાર સાચવતાં રોટી માટે મથે છે, ત્યારે સમાજવાદની કુચનું પહેલું પગલું રટી અને પછી સંસ્કાર છે. આથી ગાંધીવાદમાં હૃદયપરિવર્તન, સત્ય, અહિંસા, પ્રેમ અને વિશ્વબંધુત્વના સનાતન આદર્શોની શિતળ પરિભાષા જણાય છે. જ્યારે સમાજવાદમાં પીડિત અને શાષિતાના પુણ્યકિપની ભભૂકતી જવાળા વ્યકત થાય છે.
આ દ્રષ્ટિએ વિચાર કરતાં અને અસ્પસના પુરક છે. બન્નેના સમયમાંજ સમાજની પૂર્ણ પ્રગતિ શક્ય છે; કેમકે સંસ્કાર વગરની રોટી એ પશુવન છે, તેમ રેટી વગરના સંસ્કાર એ હવાઈ વન છે, ગાંધીવાદના મૂળભૂત આદર્શોને ગુસ્થાને સ્થાપ્યા વગર સમાજવાદ ગમે તેટલા પ્રયાસ કરે છતાં તેથી માનવ સમાજની પૂર્ણ પ્રગતિ શકય નથી; કેમકે રેટી એ ' જીવનને આદિ અને અંત નથી, ન હોઈ શકે. તેવીજ રીતે સમાજવાદની વૈજ્ઞાનિક વિચારશ્રેણીના જેમ વગર ગાંધીવાદની ગતિ ઘણી ધીમી રહેવાની; અને ગાંધીવાની અપીલ માત્ર ભલોકો પુરતી રહેવાની. આદર્શવાદી ગાંધીવાદને વાસ્તવવાદી સમાજવાદના ઇજકશનની જરૂર છે. તેમ વાસ્તવવાદી સમાજવાદને પ્રેરણા માટે ગાંધીવાદના ઇજકશનની જરૂર છે. અને આ બન્નેના સમન્વય અને સુમિલનની જે નવી ભૂમિકા થાય તેમાં હિંદુ અને દુનિયાના પૂર્ણ વિકાસની ચાવી રહેલી છે.
આપણુ રાજકારણમાં અને જાહેરજીવનમાં ગાંધીવાદીઓની અને સમાજવાદીઓની પરસ્પર વિરોધી ખેંચતાણને સ્થાને બન્નેના સુવર્ણરસંગમની એકતા સ્થપાય તે ?
જગન્નાથ દેસાઈ
હોય જ છે. આત્મપદી. મને વ્યાપાર દુનિયા આગળ મુકવાની ધૃષ્ટતા ઉપનિષત્કાલીન લોકો કરતા હતા. આજના જમાનામાં એવા દસ્તાવેજ જવલ્લે જ મળે છે.
છતાં મારા લેખનું પ્રયોજન નીચે પ્રમાણે આપી શકું.
જીવન માત્ર હિંસા ઉપર નભ્ય છે છતાં જીવનની કૃતાર્થતા અહિંસામાં રહેલી છે. કોઈ એ કાં ન રાખે કે હું પૂર્ણપણે અહિંસક છું. દરેકે પિતાની સમજણ અને શ્રધ્ધા પ્રમાણે હિંસાને ત્યાગ કરતા જવું અને અહિંસા કેળવતા જવી એ જ ધર્મ છે. શાકાહારી બધા સજ્જન હોય અને માંસાહારી દુર્જન હોય છે એવી જે માન્યતા લોકોમાં ફેલાયેલી છે તે ભૂલ ભરેલી છે અને અહિંસાને પ્રચાર કરવામાં અન્તરાયરૂપ છે. જે વૃત્તિથી આપણે ઝાડોની હિંસા દરગુજર કરીએ છીએ એ જ વૃત્તિથી કેટલાક પશુ પક્ષીઓની હિંસા પણ દરગુજર કરે છે. એટલું જ આપણે સમજીએ તે અનુદારતાપી હિંસાવૃત્તિમાંથી બચી જઈએ.”
ઉપરનો લેખ તેમજ નીચેનું અવતરણ– બન્ને આપણા અહિંસાને લગતા રૂઢ વિચારે ઉપર નો પ્રકાશ નાંખે છે. પ્રબુદ્ધ જન’ તે અને માટે કાકાસાહેબનું ખુબ રૂણી છે.
-પરમાનંદ
Page #22
--------------------------------------------------------------------------
________________
४
પ્રબુદ્ધ જૈન
:
જૈન બંધુ’ અને મુંબઇ જૈન યુવક સંઘનુ નાણા પ્રકરણ
‘જૈન ” નામનું સાપ્તાહિક પત્ર શ્રી ચીમનલાલ વાડીલાલ શાહના તંત્રી પણા નીચે લગભગ ત્રણ માસથી પ્રગટ થઇ રહ્યુ છે. આ પત્રમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધ અને તેના કાર્યકર્તા વિષે ભાતભાતની ટીકા પ્રગટ થઇ રહેલ છે. જૈન બંધુ' નાં આવાં લખાણોના કશા પણ ખુલાસામાં ન ઉતરવું એવી અમારી ખાસ ઇચ્છા હતી. કારણ કે મુંબઇ જૈન યુવક સંઘે જૈન સમાજની જે કાંઈ થોડી વધતી સેવા કરી છે, અને કરે છે તે સુવિદિત છે. તેને ‘જૈન બધુ’ ની આવી સતત નિંદાની કશી દરકાર રાખવાનું કારણ નથી.
પણ આજ કાલ જૈન બંધુ' સામાન્ય ટીકા અને કટાક્ષ ઉપરથી ઉતરીને અમારા સંઘના નાણા પ્રકરણી બાબતે ઉપર કટાક્ષા કરવા લાગ્યું છે. આ બાબત સંઘના કાર્યકર્તાઓની પ્રમાણિકતા અને શુભનિષ્ઠા સાથે સંબંધ ધરાવે છે અને તે બાબતમાં ખુલાસો કરવામાં ન આવે તે લેકમાં વિના કારણ ગેર સમજુતી ફેલાવા પામે.
‘જૈન બધુ’ છેલ્લા બે ત્રણ અામાં શ્રી. મુંબઈ જૈન યુવક સુધના હિસાબ સંબંધે નીચે મુજબ ટીકા કરે છે.
‘અન્ય જાહેર સંસ્થાઅેના હિસા અને વહીવટ જાહેરમાં રજુ થવાની તરફેણ, આગ્રહ અને કાળજી રાખતી આ સંસ્થા પોતાના હીસાથેા રજુ કરવા માટે પોતાનુ મુખપત્ર હેવા છતાં જાહેરમાં પેાતાના હીસાબે અને પેાતાની પ્રવૃતિનુ સરવૈયુ યાને -તાન્ત રજુ કરવાનું કેમ પસંદ કરતી નથી ?'
સંઘનાં સઘળાં નાણા તેના એક મંત્રીને ત્યાંજ રાખવાની પ્રથા પણ રખાઈ હાવાનુ જણાય છે.
બેંકમાં ખાતુ ખેલાવી નાણાં રાખવાની ભલામણ ચા સુચના ઓડીટર તરફથી થયાનું સંભળાય છે, આમ છતાં બધી કમ તાત્કાલિક ભરાઇ છે કે કેમ તે હજુ સુધી જાહેર જનતા જાણતી નથી અને જાહેરમાં આ બાબત ઘણી જ ગેરસમજીતી ફેલાઈ છે.
*જનતામાં ચાલી રહેલી અનેક વાયકા જોતાં સંવત ૧૯૯૪નું આર્થિક સરવૈયુ પણ જાહેરની ાણુમાં રજુ કરી લોકેામાં ફેલાયલી ગેરસમજુતી દૂર કરવી ઠીક થઇ પડશે.
શ્રો. મુંબ જૈન યુવક સંઘની સ્થાપના થઈ ત્યારથી એટલે સ ૧૯૮૫ થી સ. ૧૯૯૨ના આસો વદ અમાસ સુધીના સાલવાર એડીટ થયેલા હીસાબ, સવૈયું તેમ જ વૃતાન્ત સંધના મુખપત્રમાં છપાને પ્રગટ થયેલ છે. તેમજ દશ વર્ષના ઉત્સવ પ્રસંગે કુલ નવ વર્ષનો વૃત્તાંત તથા સ. ૧૯૯૨ સુધીના હિસાબ તથા સરવૈયું ભીન્ન છાપામાં પ્રગટ કરવામાં આવ્યા હતા. ૧૯૯૩-૯૪-૯૫ના એડીટ થયેલા હીસાબ સંધની સામાન્ય સભા દર વર્ષે સર્વાનુમતે પસાર કરતી આવી છે. પણ તે ગાળામાં સંઘનું મુખપત્ર બંધ પડેલું હોવાથી છપાઇને પ્રગટ થઇ શકયો નથી, સ. ૧૯૯૫ નું સરવૈયુ ‘શુધ્ધ જૈન’ ના છેલ્લા અંકમાં જણાવ્યા મુજબ આ અંકમાં પ્રગટ કરવામાં આવ્યું છે. સંધના હિસાબ સંબંધમાં જે કાઈ સભ્યને કે સહાયકને જરા પણ શકા હોય તે સધના ચોપડાઓ સંઘની એપીસમાં બેસીને જોઇ શકે છે અને પેાતાની દરેક શંકાનુ મંત્રી પાસેથી સમાધાન મેળવી શકે છે. આ અમારા હીસાખી સરવૈયા પ્રગટ થયા ન થયા તે વિષેને ખુલાસા છે.
તા. ૧૫-૨-૪૦
બીજી બાબત એકમાં ખાતું ખેલાવવા સંબધે-શ્રી મુળજી
જૈન યુવક સંધ જ્યારથી સ્થપાયા અને પ્રવૃતિમય અન્યો ત્યારથી સંઘની આવક જાવકના આંકડાઓમાં મોટે ભાગે તેાટા જ રહ્યો છે. એથી કેટલીય વખત સુધી એકમાં ખાતુ ખેાલવાની કે કોષાધ્યક્ષ નીમવાની સંધને જરૂર કે ઉપયોગિતા ભાસી જ નહેાતી. સંધની આવક જે કાંઈ એકઠી થતી તે મંત્રીને ત્યાં જમે થતી, ખરચાતી અને દર વર્ષની આખરે કેટલીક વખત કાંને કાંઇ નાની કે મોટી રકમ મંત્રીની સધ પાસે લેણી રહેતી. આ પ્રમાણે સ. ૧૯૯૩ સુધી ચાલ્યું. જ્યારે સંધે આવન— સભ્યો અને મુથ્વીએ સ્વીકારવાનું નકકી કર્યું અને સ. ૧૯૯૪ માં એ દ્વારા સંધને પીક ડીક આવકની શરૂઆત થ ત્યારે સંધની કાર્યવાહક સમિતિએ બેંક એક ઇન્ડીઆમાં ખાતુ ખાલવાના ઠરાવ કર્યાં અને તે મુજબ તુરત જ ખાતું ખાલવામાં આવ્યું. ગલતીથી કે જાણી જોઇને બેંકમાં ખાતુ ખેાલવામાં આવ્યું નહતું અને એડીટરના દબાણને વશ થઈને એકમાં ખાતુ ખેલવુ પડયું એ આક્ષેપક સૂચન તદ્ન પાયાવિનાનુ અને સત્યથી વેગળુ છે.
મુઅણુ જૈન યુવક સંધ ઉપર ચાલુ આક્ષેપો અને આડકતરાં સૂચના કરવાનો જે પત્રને ચાલુ વ્યવસાય થઈ પડયો છે તેની સાથે કાઈ પણ પ્રકારની ચર્ચામાં ઉતરવાના અમારા ઇરાદો નથી પણ જાહેર જનતા નાણાં પ્રકરણી બાબતમાં અમારા વિષે જરાપણ સ ંદેહગ્રસ્ત ન રહે એ આશયથીજ આટલે ખુલાસા બહાર પાડવાની જરૂર જણાઈ છે.
પાનંદ કુંવરજી કાપડીયા પ્રમુખ શ્રી મુંબઇ જૈન યુવક સંઘ,
જૈન સમાજનાં બે દ૨ે
આ પણ સાચું', અને તે પણ સાચું.
1 મારા નસીબ કયાંથી કે મારા મકાનમાં જન ભાગે આવીને વસે” !
સદ્ગત શેઠ દેવકરણ મુળજી સખાવતના ટ્રસ્ટના ટ્રસ્ટીએ સારાં--હવા ઊજાશવાળાં મકાનો ભાડેથી મેળવી જનાને ઓછા ભાડાથી ભાડે આપવા માટે માટુંગા ખાતે શે કરમશી પાંચારીઆગે બંધાવેલી અને પુરૂં ભાડુ આપનારાઓથી ભરાયેલી ચાલી લેવા માટે શ્રી. પાંચારીઆ શેઢ પાસે ગયા અને તે ચાલી ચાલુ ભાડે આપવા વિનંતિ કરી. એ ચાલીનુ માસિક ભાડુ રૂ।. ૪૩', પાંચારીઆ શેને આવતું હતું. પોતાની ચાલીના ઓછા ભાડાથી જૈન કુટુ ને વસાવવા માટે ઉપયોગ થવાનો છે એમ જાણી ઘણીજ પ્રેમાળ લાગણીથી અને પોતાની જગામાં પોતાના સ્વામી ભા વસે એનાથી વધુ સુંદર શું હોઇ શકે એમ સમજી લાગણીથી શ્રી પાંચારીઆ શેફે રૂ।. ૩૦] ત્રણશાના ભાડે આપવાની ઉદારતા દર્શાવી અને ટ્રસ્ટીએએ તે જગા રાખી લીધી. આ ઉપરાંત જે ભાડુતે જગ્યા ખાલી કરતા નહેાતા, એવા પાસેથી ચઢેલું ભાડુ લીધા વિના તેમણે જગ્યા ખાલી કરાવી આપી. આ ચાલીમાં નાના સતાવીશ કુટુને ફકત રૂા. ૧૨૬)ના ભાડાથી વસાવવામાં આવ્યા છે. વળી પાંચારી શેડ પાતે મહીનામાં બે વખત ચાલીમાં આવી ભાડુતોની સુખ સંભાળ રાખે છે અને પોતાની જગામાં પેાતાનાં સ્વજને જ વસ્યાં છે એમ સમજી પોતાને ભાગ્યશાળી માને છે.
૨ અમે તમાને અમારી જગ્યા આપી શકતા નથી.
સુરતના પ્રખ્યાત શેઢ મોતીશાની સખાવતથી શ્રી. ભાયખલાનું જૈન દેરાશર અને જગ્યા જૈન સમાજની માલીકીની બનેલી છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫૨-૪૦
શ્રી મુંબઈ જેન યુવક સંધનું સં. ૧૫ની સાલનું આવક જાવકનું સરવૈયું
૧૦૦–૧–૦ શ્રી રીઝર્લ્ડ ફંડ ખાતે ૨૮૫-૧૦–૦ વીઠ્ઠલભાઈ પટેલ સ્મારક ફંડ ખાતે ૧૦૮–૧– શ્રી વ્યા. ભાલા પુસ્તક ખાતે
૭–૪– શ્રી જૈન યુવક પરિષદ ખાતે
૫–૭૦ શ્રી ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય ખાતે ૨૧૦–૧૧–૩ શ્રી પ્રબુધ્ધ જન ખાતે ૧૯૬U11-o શ્રી આવક ખાતે
૮૦૦—૦–૦ શ્રી પેન લવાજમ ખાતે ૮૦૧–૦૯–૦ થી લાઈફ મેમ્બર લવા
જમ ખાતે ૩૧ ૦–૦-- ૦ થી સભાસદના લવાજમ
ખાતે ૬-૧૧-૦ થી વટાવ ખાતે
૨ ૦૬-૧૩–૧ મણીલાલ એમ. શાહના ખાતે ૭૫૫–૧૧–૦ ધી બેંક ઓફ ઇડીયા લી. ના ખાતે
૧૦–૦–૦ શ્રી જીવણલાલ જાનીના ખાતે ૧૭૦૦–૭–- શ્રી જાવક ખાતે નીચે મુજબ
૧,૨૧-૧૩-૬ સ. ૧૮૯૪ની સાલના ૫૩-૧ –૯ શ્રી પરચુરણ ખર્ચ ખાતે ૨૧-૧-૮ શ્રા પિસ્ટેજ ખાતે ૩૨૮-૧૦-૧, શ્રી પગાર ખાતે
૭–૧૫-૦ શ્રી સ્ટેશનરી ખાતે ૫૪–૮–૦ શ્રો પ્રચાર ખાતે ૩૨ ૫–૦—૦ શ્રી મકાન ભાડા ખાતે ૨૪–૧૨–૦ શ્રી વસંત વ્યા, માલા ખાતે ૨૩-૦—૦ છપામણી ખાતે ૧૦—૦ વટાવ ખાતે ૨૩૪----૦ શ્રી પર્યુષણ વ્યા. માલા ખાતે
૧૯૬૭-11-૦
T૭૦૦—
—
૨૬૮૫-૧૩-૬,
૧૨-૧૩–૧
૨૬૭૧–૦-૦ થી પુરાંત જણુશ બાકી
૨૬૮૫–13, શ્રી મુંબઈ જેન યુવક સંધનું સં. ૧૯૯૫ નું હિસાબી સરવૈયું.
૨૦૬-૧૩- ૭૫૫–૧૧–૦ ૧૦--૦-૦
મણીલાલ એમ. શાહને ખાતે ધી બેન્ક ઓફ ઇન્ડીયા લીમીટેડને ખાતું જીવણલાલ જાનીને ખાતે
૧૦૦-૦-૦ ૨૮૫-૧૦–૦ 1----- ' છ–૪–૧
૫–૭–૦ ૨૧૦-૧૧-૩ ૨૬૭–૩–
થી રીઝર્લ્ડ કંડ ખાતે શ્રી વીલભાઈ પટેલ સ્મારક કુંડ ખાતે શ્રી વ્યાખ્યાનમાળા પુસ્તક ખાતે શ્રી જૈન યુવક પરિવદ ખાતે શ્રી ગુર્જરગ્રંથ રત્ન કાર્યાલય ખાતે શ્રો પ્રબુદ્ધ જૈન ખાતે શ્રી આવક ખાતે (વધારાના)
૧૨-૧૩–૧ શ્રી પુરાંત જશ બાકી
- ૮૮૫-૬–૦
સમાજના નાના મોટા વર્ગોની ધાર્મિક શ્રધ્ધાએ-તેમજ કેટલાય ગરીબ કુટુંબેએ જાત મહેનતથી મેળવેલી આવકમાંથી ભેટ કરેલા પાર! પૈસામાંથી લાખની રકમ જમા થઈ છે અને એ જગ્યા
ખુબ ખુલીફાલી વિશાળ બની છે. થોડા વર્ષો પહેલાં આ જગાની વહીવટ અને માલીકી સંબંધમાં કોર્ટમાં કેસ ચાલ્યો હતો. બને પક્ષને હજારેને ખર્ચ થયે હતો. પરિણામે વહીવટ માટે યોજના નક્કી કરી કેર્ટ ટ્રસ્ટીઓ નીમ્યા હતા. આ ટ્રસ્ટીઓ તરીકે શેઠ માણેકલાલ પ્રેમચંદ રાયચંદ, શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી, શેઠ જીવલાલ પ્રતાપશી અને બીજા કેટલાક મારવાડી સાથેના તેમજ સમાજના અન્ય શ્રીમત આગેવાને નીમાયા હતા. આ જગામાં હાલના ટ્રસ્ટીઓએ ત્રણ ચાલી. બાંધવાને વિચાર કર્યો છે. એક ચાલી બંધાઈ અને ભાડે અપાઈ ગઈ. બીજી ચાલી તૈયાર થઈ એવામાં જન કુટુંબને એ છે ભાડે વળવા માટે એ ચાલી પુર ભાડેથી આપવા માટે શેઠ દેવકરણ મુલજી સખાવતના ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટીઓએ એક અરજી કરી. આ અરજીને જવાબ ટ્રસ્ટીઓ તરફથી ફક્ત એટલોજ મળે છે કે અમે તમને એ જગા આપી શકીએ તેમ નથી. આવા ટુંકા જવાબથી જૈન સમાજમાં ખુબ ઉકળાટ વ્યાપ્યો છે. જે જગા
જૈન સમાજના પૈસેજ ફુલીફાલી છે. એ જગા પુરતું ભાડું આપવા
તાં અને તે પણ ગરીબ જૈનેને ઓછા ભાડે હવા ઉજાશવાળા મકાનમાં વસાવવાના ઉમદા આશયથી લેવાની હોવા છતાં જૈન સમાજના એ શ્રીમાને આવી ઉદાસીનતા દાખવે એ દૃષ્ય ઘણુંજ દુ:ખદ છે. કમભાગી જૈન સમાજની નિ છતાને આ સચેટ પુરો છે.
કયાં કચ્છી પાંચારીઆ શેની સમાજના ગરીબો પ્રત્યેની અનુકંપા અને ક્યાં આ મનસ્વી સ્ત્રીઓની સમાજ પ્રત્યેની બેદરકારી ભરી ખુમારી ! “પ્રબુધ્ધ જેન’ ના વાંચનારાઓ અને જૈન સમાજના તમામ ભાઈઓ અને બહેને આનો મુકાબલે કરે!
આપણે કયાં છીએ ! અને સમાજમાં ગણાતા શ્રીમતે ઉપરને આપણે આંધળો વિશ્વાસ આપણી સમાજના ઉધારના કાર્યમાં કેટલો વિM રૂપ બને છે એને વિચાર કરવાને અને
ગ્ય સંગહન કરી તેને સામનો કરવાનો સમય આવ્યું છે. આપણે સંયુક્ત સામનો કરવાની તાકાત કેવાવીએ, આપણું સંગન બળ વધારીએ અને આવા ટ્રસ્ટીઓને સમાજહિતની દૃષ્ટિ ધ્યાનમાં રાખીને કાર્ય કરવાની ફરજ પાડીએ.
મણિલાલ મોમચંદ શાહ.
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
सचस्स आणाए उव्वरिए मेहावी मारं तरति । સત્ય આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુધ્ધ જેન
सत्यपूतं वदेद्वाक्यम्
૧૯૪૦
ફેબ્રુઆરી, ૧૫ કામી છાત્રાલા અને ધાર્મિકતા
(૩).
( ગતાંકથી ચાલુ )
હવે પૂજા, ધાર્મિક શિક્ષણ અને સામાયિક-પ્રતિક્રમણના ફરજિયાતપણાની યોગ્યાયેગ્યતા વિષે વિચાર કરવાનું ઉપસ્થિત થાય છે. આગળ જણાવ્યું તેમ આજના કામી છાત્રાલયા એ પ્રકારના જોવામાં આવે છે. એક તા મેટ્રીક સુધીના એટલે કે માધ્યમિક તેમજ હાઇસ્કુલનાં ધારણામાં ભણુતા વિદ્યાર્થીઓને રહેવા ખાવાની સગવડ આપતાં અને બીજા કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને તે પ્રકારની સગવડ આપતાં છાત્રાલય. હાઇસ્કુલને લગતા છાત્રાલયોમાં વસતા વિધાર્થી કુમળી વયના અને જેમ વાળા તેમ વળે તેવી પ્રકૃતિના હોય છે. તેમના ઉપર અભ્યાસના જો બહુ હોતા નથી. ચારિત્ર્ય ઘડતરનો ખરો કાળ પણ પંદર સોળ વર્ષની ઉમ્મર સુધીના ગણાય છે. જીવનભરની અનેક સારી નરસી દેવાની શરૂઆત તે ઉમ્મર દરમિયાન થાય છે. અને તેથી તેમને નિયમબદ્ધ તેમ જ સારી ટેવાવાળા અનાવવા માટે ઘરમાં તેમ જ આવા છાત્રાલયોમાં તેમની પાસે અનેક બાબતો નિયમરૂપે પળાવવામાં આવે છે, તેમનું વલણ પણ જે વાતાવરણ વચ્ચે તેમને મૂકવામાં આવે અને તેમનું જીવન જે રીતે બાંધી આપવામાં આવે તેને સાધારણ રીતે અનુકુળ બનીને ચાલવાનું ડ્રાય છે. આવાં કારણોને લીધે ધર્મને લગતી જે જે બાબતા ઉપર ખાસ ભાર મુકવામાં આવતા હાય તે બાબતેા આ ઉમ્મરના વિદ્યાર્થીઓ માટે તેમને ખાસ આકરૂ ન પડે તેમજ વિનાકારણ કંટાળો ન આવે તે રીતે આસપાસના સંયોગ) ધ્યાનમાં રાખીને ફરજિયાત બનાવવામાં આવે તેમાં હું વાંધો જોતા નથી. કોઈપણ્ સંપ્રદાયવાળા લોકો પોતાની જ કામ માટે જે છાત્રાલયા ચલાવના હોય તે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થી એનું ચાલુ જીવન પોત પોતાના સંપ્રદાયની માન્યતા મુજબ ઘડાય એવી આશા તેમ જ અપેક્ષા રાખે તે તેમ કરવાનો તેમને સર્વ પ્રકારે હકક છે. અને તેથી અમુક સાંપ્રદાયિક કે ધાર્મિક શિસ્ત માટેના તેમના આગ્રહ સ્વાભાવિક તેમજ ઉચિત છે.
પણ કાલેજના છાત્રાલયોમાં આખી પરિસ્થિતિ બદલાય છે. વિધાર્થી કાલેજમાં આવતાં સામાજિક તેમજ ધાર્મિક રૂઢિ રીવાજો પ્રત્યે તેનું વલણ એકદમ ફરવા લાગે છે, જે યોગ્ય અને હિતાવહ ગણીને તે સ્વીકારતા અને આચરતા તેનાં ઔચિત્ય અને હિતાવહપણા વિષે તેના મનમાં શંકા ઉર્જાવા લાગે છે. કાલેજ--અભ્યાસના પ્રારંભ સાથે તે એક વિશાળ દુનિયામાં પ્રવેશ કરે છે. ભિન્નભિન્ન સંસ્કૃતિ અને પરસ્પરવિરોધી રીતરીવાજો વચ્ચે ઉછરેલા વિદ્યાર્થી એના ત્યાં તેને ભેટો થાય છે. તેનાં રાકાણ અને આકર્ષણો વધે છે. આ વાતાવરણમાં કશું પણ ફરજિયાત તે સાધારણ રીતે સહી શકતા નથી. તો પછી ઉપર જણાવેલી ધાર્મિક બાબતે તેની ખાસે રિજિયાત પળાવવી કે નહિ એ એક વિચારવા
તા. ૧૫-૨-Yo
જેવા પ્રશ્ન અને છે. પણ આ રીતે તે કોઈ પણુ શિસ્તના નિયમો તેને ગમવાના નથી તે શુ કોઇ પણ નિયમના તેના ઉપર અંકુશ હોવા ન જોઈએ ? જો · આ સ્વીકારીએ ત છાત્રાલયો કેમ ચાલે ? અથવા તે છાત્રાલયો અને હૉટેલમાં પછી ફરક જ શું રહે ? છાત્રાલયના વિચાર પાછળજ નિયમબધ્ધ વિદ્યાર્થી જીવનના ખ્યાલ રહેલા છે. કાવે ત્યારે આવે, ફાવે ત્યારે જાય અને ફાવે તેમ વર્તે એવી છુટ આપનારૂં છાત્રાલય મટીને સ્વચ્છન્દાલય બની જાય. તો પછી જેમ બીજા નિયમાનુ ઔચિત્ય અનેઉપયોગિતા આપણે સ્વીકારીએ તેમ આ ધાર્મિક ગણાતી બાબત વિષે પણ એમ કેમ ન ધારવું ? ધાર્મિક નિયમો જો કેવળ બાહ્ય ક્રિયાના વિષય હેાત તા ધાર્મિક ગણાતી દરેક બાબતની ખાદ્ય લાભ ગેરલાભના વિચાર કરીને આપણે તેની જરૂર મીનજરૂરને નિર્ણય કરી શકત. જેવી રીતે અંગકસરત કે રમતગમતને લગતા નિયમ વિદ્યાર્થી મરથી કે કમરથી પાળે તા પણ તેને ફાયદો જ થાય એમ વિચારી તેવા નિયમને આપણે ક્રૂરજિયાત બનાવવાનું ઉચિત ધારીએ છીએ તેવીજ રીતે આપણે ધાર્મિક બાબતોનો વિચાર કરત. પણ ધાર્મિક બાબતેને ખરી રીતે મન સાથે—દિલ સાથે-જ સીધો સંબંધ છે. જો એમ ન હેાત તે મંદિરના પુન્નરીએ અને ભાડુતી ધાર્મિક શિક્ષકો મોક્ષ માર્ગના સૌથી પહેલા અધિકારી ખની ગયા હેાત. આજનો અનુભવ એવા છે કે કાલેજમાં ભણતા અને કજિયાત ધાર્મિકતાના તંત્રવાળા છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થી સામાન્ય રીતે પૂજા, ધાર્મિક શિક્ષણુ અને સામાયિક પ્રતિક્રમણ પ્રત્યે ખૂબ જ અણુગમા ધરાવતા માલુમ પડે છે; તે જે કાંઇ કરે છે તે વે પકડયા મજુર માફ્ક કરે છે અને ઘણાખરા વિદ્યાર્થીએ આ ત્રણે બાબત વિષે જીંદગીભરનો કંટાળા કેળવીને છાત્રાલય છેડે છે. આમ બનવાનાં અનેક કારણે માલુમ પડે છે. એક ઝીલવા તે। આ વસ્તુને અને રસપૂર્વક આચરવા જેટલી કૉલેજમાં ભણવા આવતા વિદ્યાર્થીની પૂર્વભૂમિકા હેાતી નથી. કૉલેજમાં સામાન્યતઃ અભ્યાસના ખો વધતા જાય છે અને તેમાં રજિયાત કરવી પડતી આ બળતા જાણે કે તેને કિંમતી સમય ચેરી જતી ન હેાય એમ તેને આડખીલી રૂપ ભાસ્યા કરે છે. તેમાં વળી જુના રીઢા થયેલા વિદ્યાર્થી ઓ નવા વિદ્યાર્થીમાં આ દરેક બાબત વિષે શરૂઆતમાં અણગમા ન હેાય તે ઉત્પન્ન કરે છે અને ચાલુ પેોષતા રહે છે. વળી આ વિધાર્થીનું નવા મન્થનાથી વધાવતું માનસ અને કૉલેજનુ વાતાવરણ પણ તેના આ અણગમામાં નિરંતર વધારો કરે છે. આ ઉમ્મરે અને આ પરિસ્થિતિમાં ગમે તેટલી સુંદર અને હિતકારી વસ્તુ તેના ઉપર લાદવામાં આવે તો તેની કદર તે તે કરી શકતા નથી પશુ ઉલટું તે સામે તે જીવનભરની અવમાનતા કેળવે છે. આ બધી બાબતો ધ્યાનમાં લઇને કાલેજને લગતા છાત્રાલયામાં પૂજા, ધાર્મિક શિક્ષણ કે સામાયિક પ્રતિક્રમણ ફરજિયાત મટીને મરજિયાત બનવા જોઇએ. એવા મારાચોક્ક્સ અભિપ્રાય બધાયો છે. હું જો મૂર્તિપૂજાની અગત્ય સ્વીકારતા હાઉ તે ભારે। જે છાત્રાલય સાથે સબંધ હોય તે છાત્રાલય સાથે ૪૩૨ એક સુંદર મંદિર ઉભુ કરૂં અને દરેક વિધાર્થીને ભગવાનની પૂજા કરવા પ્રેરૂ અને વિનવુ. પણ પૂજા જિયાત બનવાના કારણે મૂર્તિપૂજાની વિધાર્થી ઓને હાથે જે વિડંબના થતી હું જાણુ છુ તે ડ ચાલવા ન દઉં. આપી જ રીતે દરેક છાત્રાલયમાં એક સારા આદર્શ ચારિત્રવાળા ધાર્મિક શિક્ષક હાવા જોઇએ અને ધાર્મિક શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રબંધ થવો જોઇએ એ વાત હું
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ ન
તા. ૧૫-૨-૪' a
જરૂર સ્વીકારૂ. આ ધાર્મિક શિક્ષણનો લાભ લેવા પ્રેરાય તે માટે પારિતાષિકો અને શિષ્યવૃતિનાં આકર્ષણો રાખવામાં આવે તે પણ હુ પસંદ કરૂ પણ આજે કેટલાક ઠેકાણે ધાર્મિક શિક્ષણ કેવળ ડોકટરી ઇન્જકશના ભાક પાય છે. અને તે ન લે તા અથવા તેને લગતી પરીક્ષામાં પસાર ન થાય તે માથે ખરતરપીની તલવાર લટકતી હોય છે એ વસ્તુસ્થિતિ હું સંમત ન કરૂં. આમ કરવામાં આવશે તે કાઇ પૂજા કરશે નહિ કે ધર્મનું કોઈ ભણશે નહિ એ ભય તદ્દન ખાટા છે. પણ સાથે સાથે આજે બધા વિદ્યાર્થીએ નામની પૂજા કરે છે અને વેડે ધર્મનુ બણે છે એ દેખાવ કાયમ નહિ રહે એ સત્ય તે સ્વીકારવુંજ રહ્યું. પસંદગી આજના ચાલુ ભ્રામક દેખાવ અને ખરા દિલથી થોડા વિદ્યાર્થી પૂર્જા કરે અને ધાર્મિક શિક્ષણ પામે એ બે વચ્ચે કરવાની રહે છે. મને લાગે છે કે આ બાબતને મરજિયાત રાખવામાં જ સાચી. ધાર્મિકતા સીંચવાની અને પોષવાની છે. આવી જ રીતે સામાયિક કે પ્રતિક્રમણ લાભકારી તેમ જ ધાર્મિક ઘડતર માટે ઉપયોગી છે એ વિષે એમત હોવા સંભવ નથી પણ આ બાબતમાં મોટી ઉંમરના વિધાર્થીઓ માટે કરજિયાતપણું જરા પણુ ષ્ટ નથી એમ ભારૂં માનવું છે,
ધાર્મિકતાના અંગનાં સમુહ પ્રાર્થનાની પ્રથા વિચારવા જેવી અને દરેક છાત્રાલયોએ અમલમાં મુકવા જેવી છે. સમુહ પ્રાર્થના એટલે સર્વને અનુકુળ કોઇ પણ સમયે સર્વ વિદ્યાર્થી એકત્ર થાય અને થોડા વખત ભજન–સ્તવન–પ્રાર્થનામાં ગાળે. આ પ્રાર્થના સાથે સગીત હંમેશાં જોડાયલુ હોય છે. આવી પ્રાર્થનામાં અનેક સાધુ સંતાનાં રચેલાં પદ્દો ગવાય છે અને તેથી સ્વાભાવિક રીતે આવી પ્રાર્થના સાંપ્રદાયિક સાંકડાપણાથી મુકત હોય છે. આ પ્રથાથી છાત્રાલયનું વાતાવરણ સદા ભાવનામય અને શ્વરપ્રણત રહે છે. અને સાથે સમુહસગીત જેને આપણે ત્યાં લગભગ અભાવ જ વર્તે છે, તેને ખુબ ઉત્તેજન મળે છે.
ધાર્મિક શિક્ષણ કયા પ્રકારનુ અને કેવી રીતે આપવું એ એક સ્વતંત્ર વિષય છે. તેની વિગતવાર ચર્ચા કરતાં આ લેખનાળા બહુ લંબાઇ જાય. આજે જે રીતે અને જે પ્રકારનુ ધાર્મિક શિક્ષણ અપાય છે તેમાં કાલેજમાં ભણતા વિદ્યાર્થીને રસ પડતો નથી એ સર્વ સ્વીકૃત અનુભવ અને અભિપ્રાય છે. આજનું કૉલેજ શિક્ષણ, આસપાસનું વાતાવરણ અને નવા માનસ ઉપર જામેલુ વિજ્ઞાનનું પ્રભુત્વ આ પરિસ્થિતિ વચ્ચે કયા પ્રકારનું ધાર્મિક શિક્ષણ આજના વિધાર્થીમાં રસ ઉપજાવી શકશે એની મને સુઝ પડતી નથી. આમ છતાં પણ ધાર્મિક શિક્ષણ નકામું કે આનજરૂરી છે એમ પણ કેાથી કહી શકાય તેમ છે જ નહિ. આપણું ધર્મ સાહિત્ય વનને ઉન્નતિગામી સંસ્કારો આપનાર અખૂટ સામગ્રીનો અમૂલ્ય ભંડાર છે. આજ સુધી ધડાયલી અને સમર્થન પામેલી આપણી સંસ્કૃતિના સાચા પરિચય પણ આપણા ધર્મસાહિત્ય દ્વારા જ થઈ શકે છે. કોઇ પણ સંસ્કારવાંચ્છુ વિધાર્થી ધર્મ સાહિત્યના પરામર્શથી વંચિત રહી શકે જ નહિં આ રીતે ધાર્મિક શિક્ષણની ખુબજ ઉપયોગિતા છે. એમ આપણે કબુલ કરીએ તે પણ આજના ‘ધર્મ' વિમુખ અથવા તા ખરી રીતે કહીએ તે સ ંપ્રદાય વિમુખ બનના જતા વિદ્યાર્થીમાનસને ધાર્મિક શિક્ષણ કેવી રીતે રાયક બનાવવું એ એક વિકટ પ્રશ્ન બની રહ્યો છે અને તેની કોઇપણ યોજના હજુ સુધી નોંધવા યોગ્ય સફળતાને પામી જાણી નથી. આપણા પ્રસ્તુત પ્રશ્નને અંગે તો અત્યારે અપાતું ધાર્મિક શિક્ષણ કૅમ માથું કંટાળાભર્યું બને એટલુંજ આપણે વિચારવાનુ રહ્યુ. આ દિશાએ ‘પ્રબુધ્ધ જૈન’ ના આગળના અંકમાં માન્યવર શ્રી.
ي
મણિલાલ બાલાભાઈ નાણાવટીએ કેટલીક ઉપયોગી સૂચનાએ કરેલી છે તેથી વિશેષ અહિં કશું ઉમેરવા જેવું રહેતુ નથી. વાંચકાને એ લેખ જોઇ જવા વિજ્ઞપ્તિ છે.
હવે છેવટની બાબત કદમૂળ તેમજ અમુક તિથિએ લીલેાતરી નહિ આપવાને લગતી વિચારવાની રહે છે. આપણી ધાર્મિક રૂઢિ કંદમૂળ નિષેધ તેમજ લીલોતરી પરિત્યાગ ઉપર ખુબ ભાર મુકે છે. આજનું વિજ્ઞાન આ બન્નેની પોષક દ્રવ્યેા તરીકે બહુ મોટી કિંમત આંકે છે. આજના છાત્રાલયો પુરા કૂંડના અભાવે બહુ કરકસરથી ચલાવવામાં આવે છે. આ કરકસરના સૌથી વધારે અમલ વિધાર્થીને અપાતા ભાજન ઉપર કરવામાં આવે છે. વિદ્યાર્થીને અપાતું ભેજન ખુબ સાદું હાવુ જોઇએ એ વિષે બે મત છે જ નહિ. એમ છતાં પણ એ ભાજન પુરૂં પ્રાણપાક અને સ્વાદિષ્ટ હોવું જોઇએ એ બાબત પણ એટલી જ ધ્યાનમાં રાખવાની રહે છે, જે છાત્રાલયનો વિદ્યાર્થી પ્રસાદર હશે તેજ છાત્રાલયનું વાતાવરણ હંમેશાં પ્રસન–શુલ્લ રહેવાનું. પ્રાણપાષક ભાજન તાજી અને લીલી વસ્તુઓની ખુબ અપેક્ષા રાખે છે. સ્વાદિષ્ટ બેજન વિવિધતાની અપેક્ષા રાખે છે. સાધારણ રીતે છાત્રાલયના બાજન માટે સસ્તામાં સસ્તા શાકભાજી ખરીદવામાં આવે છે. જૈન છાત્રાલયમાં કંદમુળ લવાય નહિ; અમુક તિથિએ લીàાતરી રંધાય નહિ. શાકભાજી સસ્તા હોય તે લાવવાના તેથી શાકભાજીની પસંદગી ખુબ મર્યાદિત બની જાય છે અને તે પણ તિથિનિષેધાને લઇને વિધાતે પુરા પ્રમાણમાં મળતા નથી. આજની ભાજન પ્રબંધની આ પરિસ્થિતિ છે. જે પ્રકારના છાત્રાલયોના પ્રશ્ન આપણે મુખ્યતાએ ચર્ચ્યા છે તે પ્રકારના છાત્રાલયોમાં ઉપરના પ્રતિબંધોની બહુ જરૂર કે ઉપયોગિતા મને દેખાતી નથી. આમ છતાં પણ આ જ કારણને અંગે સમાજનો વિરોધ વહારી લેવા જોઇએ એટલા મહત્વની આ બાબત નથી. તેથી જ તિથિનિષેધ હળવાં રાખવામાં આવે તો વિદ્યાર્થીને અપાતુ ભેાજન પરિમિત પસંદગીમાં પણ પુરતુ પ્રાણપાષક અને વૈવિધ્યવાળું બનાવી શકાય તેમ છે. માત્ર આ આખતની છાત્રાલયના નિયામક અને સંચાલકાને પુરી ચીવટ હાવી જોઇએ. અને શાકભાજીની પસદગીમાં કરકસરની દૃષ્ટિ કાંઇક ગૌણ બનવી જોઇએ. કેટલાક ઠેકાણે ખાનપાનની ચીજોમાં ભીન્ન પણ અનેક પ્રતિબંધો પાળવામાં આવે છે. આનુ પરિણામ વિદ્યાર્થીની ગુંગળામણ અને શેષણમાં જ આવે છે. આવા છાત્રાલયના વિધાર્થી ાણે કે સદા ભૂખ્યા જ રહે છે અને જેલના કેદીની માફક નિષિધ્ધ ખાનપાનને જ ઝંખ્યા કરે છે. પરિણામે બહારના સંયમ નીચે અંદરના અસંયમ જ કેળવાય છે અને આ રીતે ધર્મથી જ ધર્મ હણાય છે.
આ લાંબી લેખમાળા પુરી કરૂ તે પહેલાં એક બાબતની સ્પષ્ટતા કરી લઉં. આ લેખમાળામાં આજના ધાર્મિક નિયમંન પરત્વે જે છુટછાટો આપવાને લગતી સૂચનાઓ કરવામાં આવી છે તેનો અર્થ કોઈ એમ ન કરે કે આજે જે છાત્રાલયમાં અમુક નિયમો પાળવાની સરને વિધાર્થી ઓને દાખલ કરવામાં આવે છે તે છાત્રાલયના વિદ્યાર્થીઓ એ નિયમો સબધમાં ફાવે તેવી છુટછાટ લે તો તે છાત્રાલયના નિયાનાએ કે સંચાલકાએ તે સામે આંખ આડા કાન કરવા જોઇએ અને જેમ ચાલે તેસ ચાલવા દેવુ જોઇએ. અમુક નિયમમાં ફેરાર કરવાની સૂચના કરવી, અથવા તે અમુક નિયમના અનુપાલનને અંગે ઉભી થતી અગવડા સંચાલકોના ધ્યાન ઉપર લાવીને તેમાં છુટછાટ મેળવવા માટે હીલચાલ કરવી એ એક બાબત છે અને ચાલુ નિયમને ભરળ પ્રખાણે તેડતા રહેવું એ શ્રીજી બાબત છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ જૈન
C
નિયમ એ નિયમ જ છે અને એમાં જ્યાં સુધી કશે। ફેરફાર ન થાય ત્યાં સુધી તે નિયમ કાઇને એક સરખા બંધન કર્તા છે. સંસ્થાના સંચાલકોએ પ્રત્યેક નિયમની વ્યવહારતાના ચાલુ વિચાર કરતા રહેવુ જોઇએ અને જ્યારે છુટછાટ કે અપવાદ ઉચિત લાગે ત્યાં અને ત્યારે સતિ આપવામાં પુરા ઉદાર રહેવુ જોઇએ. પણ એ સાથે જ્યાં સુધી અમુક નિયમમાં ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી તેઓએ તે નિયમ વિધાર્થીઓ પાસે પળાવવા માટે ચોકકસ અને સખ્ત બનવુજ રહ્યું. શિસ્ત વિનાની સંસ્થા અનથંકારીજ બને. આ આખી લેખમાળા શિસ્તને ઢીલેા કરાવા માટેની રજુઆત નથી પણ કેટલાક ધાર્મિક નિયમોમાં દેશકાળને યાગ્ય ફેરફારની હિમાયત કરવા પુરતોજ છે. છાત્રાલયના સંચાલકો કે વિધાર્થીએ આ લેખમાળાના કો અનર્થ ન કરે તેટલા પુરતી આટલી સ્પષ્ટતાની જરૂર છે.
આ બધા નિયમો પળાવવામાં આવે છે અને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે તેના આશય વિધાની ધાર્મિકવૃત્તિ અને તેટલી સુદૃઢ કરવાના છે. આવા નિયમે અને ધાર્મિક શિક્ષણને ધાર્મિકતા સાથે બીલકુલ સંબંધ નથી એમ કહી ન જ શકાય. પણ વિદ્યાર્થીઓમાં કેળવવા ધારેલી ધાર્મિકતાને ખરા સબંધ છાત્રાલયના ચાલુ વાતાવરણ અને સંસ્થાના નિયામક તથા સંચાલકાની ચાલુ જીવનચર્યા. સાથે છે. આ બાબત સૌ કોઇએ ધ્યાનમાં લેવી ઘટે છે. જે ઉપર નહિ હાય તે નીચે ઉતરવાનુ નથી. જેમ કુશીલ પતિએ પતિવ્રતા સતીઓનાં ચરિત્રા વચાવીને પોતાની સ્ત્રીને પાતિવ્રત્ય શિખવવાની આશા સેવે છે તેવી જ રીતે કેટલાંક સંચાલકો પોતાતા જીવનને વ્યસ્થિત અને ધાર્મિક બનાવ્યા સિવાય વિદ્યાર્થી એને આવા પ્રયત્નો વડે ધાર્મિક બનાવવાની આકાંક્ષા રાખે છે પણ એ આશા અને આકાંક્ષા અને વ્યર્થ છે. ખાળકો માબાપ શિખામણ આપે છે તે મુજબ કદિ વર્તતા નથી પણ માબાપ વર્તે છે તેવુજ બાળકોનું માચરણ ઘડાય છે. આવુ જ છાત્રાલયના વિદ્યાર્થી અને તેમના સંસ્થાગત મુરબ્બીઓનુ સમજી લેવુ. આમ હાવાથી વિદ્યાર્થીઓ જોઇએ તેટલા ધાર્મિક અનતા નથી અથવા તે અધાત્મિકતા તરફ ઢળતા દેખાય છે. એમ માલુમ પડે તે તે માટે વિધાર્થી આને દોષ કાઢતા પહેલાં આપણે આપણી જાતનેજ તપાસવી ઘટે છે. ધાર્મિકતા બાહ્ય ક્રિયાના વિષય નો પણ સાક્ષાત્ જ્વન સાથે સંબંધ ધરાવતી વસ્તુ છે. જે સંસ્થાના સંચાલકો ઉચ્ચ ચારિત્રવાળા તેમ જ ભાવનાશાળી હશે તે સંસ્થાના વિધાર્થીઓ ઉપરથી પ્રેરણા પામીને જરૂર ઉજ્જવળ ચારિત્ર અને ઉત્કૃષ્ટ આદર્શવાળા બનશે. એમાં સદેહ છે જ નહિં, જેવી સમાજ તેવા સાધુએ તે માકક જેવા આપણે તેવા આપણા વિદ્યાર્થીઓ. આ ન્યાય અને વર્ગને સરખી રીતે લાગુ પડે છે. આ ઉપરથી જે કા! નિયમ વિદ્યાર્થી પાસે આપણે મનાવવા માંગતા હાઇએ તે નિયમનો અમલ સંચાલકોના વનમાં પણ દૃષ્ટિગોચર થવા બ્લેઇએ. જે હું રાત્રીભોજન કરતા હાઉં, કંદમૂળ ખાતા હાઉ કે રસીગારેટ પીતા હાઉ તા મારી નીચેના વિદ્યાર્થીને તે તે બાબતેના હું કાઇ પણ રીતે નિષેધ કરી ન જ શકું. આજ ન્યાય બીજી બાળામાં પણ અમુક અંશે લાગુ પડે છે. આજના છાત્રાલય સંચાલકો આ બાબતાનો પુરો વિચાર કરીને ઉપદેશ અને આચારની સંપૂર્ણ સંગતિ જળવાય તેવુ અને તેટલું જ નિયમન ધાર્મિક ગણાતી બાબતામાં કરે. એમ અનશેતા અને ત્યારેજ વિધાથીઓ ઉપર સાચી છાપ પડશે અને ખરી ધાર્મિકતાની તેમને વન્ત પ્રેરણા મળશે.
આ મારા વિચારા આપણાં અનેક છાત્રાલયાનાં સંચાલકો સમક્ષ નમ્ર ભાવે હું પરન્તુ કરૂ છું અને તે એ આશયથી અને એવી આશા સાથે કે તે આ બધી બાબતે વિષેના રૂટ
તા. ૧૫-૨-૪
:
:
પતિત કાણુ ?” (૧૦ પાનાથી ચાલુ) તે કયાં જાય છે કાને મળે છે તેની હવે તેને કશી દરકાર નહેાતી. રૂખી વ્યવહારથી રામદાસ શેઠને પરણી હતી. પણ મનથી તેણે માધવ સિવાય કાઈને સબંધ સ્વીકાર્યો નહાતા. માધવ તે રૂખીનેજ દિનરાત ઝંખી રહ્યો હતા.
રૂખી અને માધવ મળ્યાં; મળીને મન હળવાં કર્યું પૂર્વકાળનાં સ્મરણા તાજા થયાં; વર્તમાન પરિસ્થિતિ તે બે ઘડી ભુલી ગયાં; એકમેક ઉન્મત્ત બન્યાં, યૌવને યૌવનને ભાગ ભજવ્યા! અને થનાર થઈ ગયું.
કેટલાક સમય ગયા અને રૂખીને સાસરેથી તેડું આવ્યું. ન જવા માટે રૂખીએ ઘણાં વલખાં માર્યા. પણ માએ તેને પરાણે મેકલી. રૂખીનાં હૃદયમાં ફફડાટ હતા. હુયના ધબકારે માધવ ગુજતા હતા.
રૂખીની તબિયત પાછી લથડતી ચાલી. ડાકટરે રૂખીને તપાસી શેઠને ખબર આપ્યા કે રૂખી સગર્ભા છે. શેની આંખ ચાર થઇ ગઇ. એને મીજાજ ગયો. બુઢ્ઢો ધણી ચારિત્ર્યની વ્યાખ્યા વિચારવા લાગ્યા. રૂખી ભ્રષ્ટ છે. તે તાડુકયા “ચંડાળ મારા ઘરમાંથી નીકળ, તારૂ કાળુ કર, તે શંખણીએ મારા કુળને કલક લગાડયુ” રૂખીને ઘર બહાર કાઢી.
વિધવા ભાભી સાથે વ્યભિચાર સેવનાર એ રામદાસ શે મહાન પવિત્ર હેાવાના દાવા કરી શકે, જ્યારે ભચારી રૂખી ! દુનીઆની દૃષ્ટિએ પાપિણી અને પતિત કરે છે. સમાજમાં સ્ત્રી જાતિને તે આવા ધેાર અન્યાય સહન કર્યેજ છુટકો છે, જ્યારે પુરૂષ જાતિને કાંઈ સહેવાનું રહેતુજ નથી.
રૂખી ચાલી નીકળી, રડતી કકળતી એ મહામહેનતે સ્ટેશન ઉપર આવી. તેણે માન્યું પિયર જાઈ આસરો મળશે. પણ રૂખીને કયાં ખબર હતી કે પિયરીઆને દીકરી કરતાં સમાજનો ડર વધુ હોય છે.
રૂખીએ બારણુ ડોકયુ, બારણુ ઉઘડયું. માને પગે પડી અને હૃદય હાલળ્યુ. વાત સાંભળતાં જ માગે કહ્યું “રાંડ, કુવા ન મળ્યો તે તારૂં કાળું માં દેખાડવા તુ અહિં આવી!” અને બારણાં બંધ કર્યો.
ભૂખી તરસી રૂખી ચાલી નીકળી, વિચાર આવ્યો, માધવ પાસે જાઉં. પણ પેાતાનાં એ માધવને ક્ત કરવા કરતાં બધા ભાર પોતે લઇ દુનિઆમાંથી ચાલ્યા જવાનું જ તેને વધારે ગમ્યું.
ઘેર અંધારી રાતે કુવાને કાંઠે એડી, ખૂબ ખૂબ રડી, માધવનું સ્મરણ કર્યું અને ઉભી થઇ, માધવ! માધવ! ના પાકાર સાથે રૂખીએ પડતુ મૂકયુ, કુવામાંથી પડો પડયા ‘માધવ ’
હું! હું' ! કરતાં કાઇ દોડતું આવ્યું, પણ તે પહેલાં તે રૂખીએ ઝંપલાવી દીધુ હતું. અંદર પડી રૂખીને બહાર કાઢી પોતાના ખેાળામાં માથું રાખી રૂખીને પંપાળી, રૂખીએ આંખ ઉઘાડી કાણુ ?. . માધવ !' તેનો હાથ પોતાની છાતી ઉપર મૂકી હસતાં મોઢે રૂખીએ વિદાય લીધી. રૂખોના ચહેરા ઉપર પરમ શાન્તિ છવાઇ રહી.
મહન્તની વાત સાંભળી મુસાફરોએ પણ નિઃસાસા નાંખ્યા બીચારી રૂખી ! વેણી બહેન કાપડીઆ, મન્તવ્યો બે ઘડી બાજુએ મૂકે અને વિધાર્થીનું સાચું કલ્યાણ ક્રમ સધાય અને તે સાચે ધાર્મિક ક્રમ અને એ દૃષ્ટિએ આ લેખમાળામાં ચર્ચેલી દરેક બાબતની બધી બાજુએ પુન: ગંભી-રતા પૂર્વક તપાસે અને એ તપાસના પરિણામે આજની રચનામાં જે કાંઇ ફેરફાર કરવા યોગ્ય લાગે તે રાસમાજ ક્ષેાળની કશી પરવા કર્યા સિવાય જાહેરમાં જણાવે અને તે મુજબ અમલ કરે, જો આટલી વિચાર પ્રેરણા આ લેખમાળા ઉત્પન્ન કરી શકશે તે આ લેખો લખવાને મારા શ્રમ સફળ થયે માનીશ. ( સમાસ )
પમાનમ
Page #27
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૨- d
પ્રબુદ્ધ જૈન
“પતિત કાણુ ?”
ગામને સીમાડે જંગલ છે. તેની વચ્ચે એક કુવા છે, તેની સામે એક મહન્ત પર્ણકુટિ બાંધી રહે છે. આવતા જતાં મુસાફરો આ મહત્તને ત્યાં વિરામ લે છે. એક દિવસ બે મુસાકુશ ત્યાં રાતવાસો રહ્યા છે. રાતના અચાનક અનેં મુસા। જાગ્યા અને થોડે દૂર સુતેલા એ મહત્તને નિસાસા નાંખતાં સાંભળ્યા.
હા ! પ્રભુ પતિત કોણ ?
મુસાકી અંદર અંદર કહેવા લાગ્યા કે આવા ત્યાગી પુરૂષોનાં હૃદયમાં પણ દુ:ખ ભરેલું છે! એમને તે વળી એવા કો આધાત લાગેલો હશે ? આમ વિચારમાંને વિચારમાં સવાર ડી.
પાઠ પૂજા અને જમવા કરવાનું પત્યા પછી એ મહત્ત ખેડા છે, ત્યારે બન્ને મુસાફરોએ એમને પૂછ્યું. * મહારાજ ! આપની આજ્ઞા હોય તે અમારે એક વાત પૂછવાની છેં'
• બેટા ! ખુશીથી પૂછે.'
મહારાજ ! ગઇ રાત્રે આપને અમે નિસાસા નાંખતાં સાંભળ્યા છે ત્યારથી અમને વિચાર થયાં કરે છે, કે આવા ત્યાગી પુરૂષને શું દુઃખ હશે ??
બેટા, સાંભળેા ! આપણા સમાજની ભીતરમાં એટલા કરૂણ બનાવા ભરેલાં છે, જે ભાગ્યે જ બહાર આવે છે. મોટામાં મેટા ગણાતાં, અને મહાન ત્યાગી પુરૂષોના જીવનના પણ ભુતકાલ ઘણી વખત બહુ જ દુ:ખથી ભરેલા હોય છે. ઘણી વખત હુંદયને લાગેલો સખ્ત આધાત જ મનુષ્યને સંસારથી વિનંત બનાવે છે.
વરસો પહેલાની એક વાત છે તે તમને
કહ્યું. આ સામે
દેખાય છે તે ખેતરમાં બે બાળકો હમેશાં કલ્લ્લોલ કરતાં તે બન્નેનુ નામ માધવ, અને રૂખી હતું. માધવની ઉમ્મર દસેક વરસની, અને રૂખી માંડ સાત વરસની હતી. એ બન્ને વચ્ચેની સ્નેહમાં વિસે દિવસે વધારે ને વધારે ગંધાતી ગઈ.
ખેતરમાં આવેલા ઝાડની ડાળી ઉપર બન્ને એક બીજાની માડમાં લપાને બેસતાં અને હીંચકતાં કોઇ કોઇ વખત અન્ને મીઠા સ્વરે એવાં તા ગીત લલકારતાં કે પંખીડાનાં ટાળાં પણ તેની આસપાસ આવી વીંટા વળતા. ગાતાં ગાતાં અને કૃતા અને ખડખડાટ હાસ્ય કરી આખા ખેતરનાં ઝાડનાં પાંદડાને પણ જાણે ખિલખિલાટ હસાવતાં. પંખીની પાછળ દોડી દોડીને ઉડાડવામાં તેને અજબ આનંદ આવતો. આમ હંમેશા આ બન્ને બાળકો મળતા અને કુદરતના આનંદ
માણતા.
આમને આમ વર્ષો વીતી ગયાં. રૂખી મોટી થઈ. ચૌદ વર્ષની રૂખી તેની માને મેટી એરી લાગવા માંડી. એક દિવસ રૂખીને ભાગ્યે પૃથ્વ ધમકાવી અને કહ્યું:
હવે માધવ સાથે તુ રખડે તે નહિ ચાલે. આપરે ! આવી મેાટી છેાકરી થઈ પણ ભાન છે કે જુવાન છેોકરા જોડે ન રખડાય. હવેથી ખીલકુલ માધવ પાસે જવાશે નહિં, જો ગઇ તારા હાડકાં ભાખરાં કરી નાંખીશ.”
તે
રૂખી ગભરાઇ ગ કાંઈપણ એલી શકી નહિ. એક બાજુ ખુણામાં જને ધ્રુસકે ધ્રુસકે રડી. અરેરે ! માધવ તું મારા વગર્
રે
કેમ જીવી શકીશ ? અને મારાથી યે તને જોયા વગર કેમ રહેવાશે ! હા ! પ્રભુ હું શું બહુ મોટી થઇ ગઈ છું ? માધવ એ બે દૂર દૂર નજર નાંખે છે હજી રૂખી ઉંમ ન આવી ? સાંજ પડવા આવી, પણ રૂખી ન આવી. માધવને થયું કે નકકી રૂખી મારી ઉપર ગુસ્સે થઇ લાગે છે. મારાથી રીસાણી લાગે છે. પણ કેટલા દિવસ નહિ આવે? મારા વગર એને મેજ શાનું? આજે નહિ તા કાલે તા જરૂર આવશે, એમ વિચારી નિરાશ થયેલેા માધવ ગમગીન ચહેરે ઘેર જઈ ખાટમાં પડો.
બીજે દિવસે ફરી માધવે રાહ જોવા માંડી, પણ રૂખી દેખાઇ નહિ. દિવસ ઉપર વિસ ગયા એટલે માધવને શકા પડી કે રૂખી માંદી તે હિ થઇ હોય. એટલે એ બીચારા રૂખીને ઘેર ગયો. દરવાજે જ તેને રૂખીની મા બેટી, જા અહિંથી મારા રાયા ! કેમ આવ્યો છે ?’ કહીને તે તાડુકી ઉઠી.
રૂખીને એ સિથી જોઇ નથી એટલે મને એમ થયુ કે રૂખી માંદી તે નથી થઈ તે એમ સમજી હું રૂખીની ખબર લેવા આવ્યો છુ. રૂખી કયાં છે ?'
એ સાંભળતાં વેંત રૂખીની મા એ હાથમાનું ઝાડું છુટુ માધવના માથા ઉપર ફેકયું કે જા અહિં આથી ! હવે રૂખી તને મળવાની નથી. આવડા મોટા છોકરા પારી છે.કરીને ભેળવે છે તે તારા બનમાં શું સમન્યે છે ?'
માધવ રડતા રડતા ચાલ્યા. પોતાના કિસ્મતને દોષ દેવા લાગ્યા. રૂખી પણ મચારી ઘરમાં બધું સાંભળતી હતી તે ધ્રુસકા લઇને રડવા લાગી. પણ આવી મા આગળ તે શું એલી શકે ?
એક દિવસ માથી છાની માની રૂખી માધવનાં ખેતરે પહોંચી. બન્ને મળતાં વૃંતજ એક બીજાને ભેટી પડયાં અને ખૂબ ખૂબ રડયાં. દારૂણ દુઃખને સમાવી દેવાની શક્તિ જાણે રડવામાં ન હોય ! ધરાને રડી લઇ આ બન્ને આળકો સ્વસ્થ થયાં. અન્નેને એકી સાથે વિચાર આવ્યો ને મેલ્યાં ખરેખર ! ‘આપણે હવે બાળક મરી જુવાન થયાં છીએ ?’
અણુધારેલી આવી પડેલી આ વિપત્તિએ બન્નેનાં દિલમાં યૌવનનો થનગનાટ મચાવ્યો. બાળકો બડી યુવાન બન્યાનુ તેમને ભાન થયું અને બન્નેનું મન યૌવનનાં હિંડોળે ચઢયું.
માધવને ગળે હાથ વિંટાળી ખભાપર માથું મૂકી શાન્તિ અનુભવી રહેલી રૂખીતે માધવે હૃદય સરસી ચાંપી, માધવ ખી તારી જ છે હૈ?” જવાબમાં માધવે એક ચુંબન લીધું. બન્નેની સાક્ષી પૂરાવતા હોય તેમ સૂર્ય વાદળામાંથી ડોકીયું કરી અને બન્ને ઉપર કિરણો ફેંકી રહ્યો. બન્ને બાળકોએ સૂર્યદેવને નાસ્કાર કરી પ્રતિજ્ઞા લીધી. અમે બન્ને હમેશાં વન મરણનાં સાથી રહીશુ. અધુ દુ:ખ ભૂલી બન્ને કરી નાચ્યાં કયાં ને જુદા પડતાં પાછા રાયાં અને અંતે છૂટા પડયાં.
હવે તેા રૂખીને માધવ બન્ને બહુજ છાના માનાં મળતાં. પેાતાના જીવન માટે હવે કયા રસ્તે લેવા તે માટે મુઝાતાં. માધવના માબાપ તો તૈયાર હતા, પણ રૂખીના માળાપ કાઈ રીતે માને તેમ નહાતું.
રૂખીએ બધી હિંમત એકઠી કરી પિતાને કહ્યું “ બાપા ! માફ કરજો શરમ સૃષ્ટી મારે કહેવું પડે છે. મારા માટે વર શોધવાની ખટપટમાં તમે . પણ હું તે માધવને જ વરી ચૂકી છું. મારા મનથી તેજ મારા પતિ છે. બીજાની સાથે
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧પ-૨-૪s
લગ્ન કરવા તે મારે માટે મહાન પાપ છે. માટે અમને બંનેને પડી ! માંડવા વચ્ચે શેરબર ભએ. અરર ! છોડીને ભૂત વળગ્યું પરણાવી આશીર્વાદ આપે એવી મારી વિનંતી છે.”.
કે શું ? સૌ વિમાસણમાં પડયાં. પણ રૂખીને તે જીવન ભરનું બેટા ! એવી વાતમાં તને ખબર ન પડે. માધવનું કુટુમ્બ
ભૂત વળગ્યું હતું. પંચાવન વરસનો છુટ્ટો ! માથે ધોળા વાળ ? તે ગરીબ છે. તેનાં કુળમાં અમારાથી દીકરી દેવાય નહિ. ગામમાં
મહામહેનતે બેસી શકે તેવા મુદ્દાને જોઈને જે રૂખી તે ધ્રુજી મોટું દેખાડવું ભારે થઈ પડે. શ્રીમંત ઘરના માગાં મૂકી હું
બેભાન થઈ હતી. આ પણ ભૂત જ વળગ્યું કહીએ તે કાંઈ એવા હલકા કૂળમાં તને દઈ દુ:ખી કરવાની મૂર્ખાઈ કદી ન કરું.
ખોટું તે નથી જ ને! એનાથી લાખ દરજે સારૂં ઘર ગતીશ. તારે તેની ચિંતા ન
વરપક્ષવાળા બૂમ પાડવા લાગ્યા. મહારાજ ઘડીયું જાય કરવી. કેમ જાણે ઘર સાથેજ રૂખીને પરણવાનું હોય !
છે જલદી કરો” બેભાન રૂખીને પકડી રાખી બેસાડી. બેભાન
બનેલી રૂખીને પણ એ સપ્તપદીનાં શ્લોકનાં બંધન અને પ્રતિજ્ઞા રૂખી બિચારી રડી પડી, “બાપા ! એ નહિ બને ! કદી
લાગુ પડી ગયાં. એ આજથી એ બુટ્ટા રામદાસ શેઠની જ પત્ની નહિ બને !” પગે પડી કગરી, “મને સુખી જોવી હોય તે
લેકેની દષ્ટિએ ગણાઈ ગઈ. માધવ સાથેજ પરણાવે!” બાપે રાડ પાડી “ચાલ ખસ !' અને
રૂબીને જ્યારે ભાન આવ્યું, ત્યારે જુએ છે તો રામદાસ બબડવા લાગ્યા કે “આજકાલનાં છોકરાં તે વંડી ચાલ્યા છે!” ,
શેઠ પાસે બેઠાં છે અને કહી રહ્યા છે કે “અરે ! તું જરા પણ અને રૂખીને લાત મારી ચાલી ગયા.
મુંઝાઈશ મા ! મુંબઈમાં મોટા મોટા ડોક્ટર છે. તેને સારું કરી આ માના રૂખની સાવકી મા હતી. તેણે એક યુકિત કરી.
દેશે.” રૂખી તો શેડને જોઇને જ પાછી મૂછ ખાઈ ગઈ. રૂખીને મોસાળ મોકલી દીધી. ત્યારબાદ તેના બાપને કહ્યું કે “મારા
રૂખી મોટા મહેલમાં આંવી છે. મુંબઈ જેવી મેલી પીયરની સામે રામદાસ શેઠ છે. બીચારા હમણાં જ ઘરભંગ થયા
નગરીમાં એ રહે છે. નોકર ચાકર તેની તહેનાતમાં છે. ખાવાછે, ઘર બહુ સારું છે. મુંબઈમાં મોટા બંગલા, વેપાર અને
પીવાની કશી ખોટ નથી. રૂખીને ખુશ કરવા સર્વ કાંઈ થાય જાહોજલાલી છે. ત્યાં આપણે રૂખીને આપીએ. છોકરીને પાન
છે. પણ રૂખીને તે આ વૈભવ વિલાસ સળગતા દાવાનલ જેવા ફુલોમાં રાખશે. પાણી માંગે ત્યાં દુધ મળશે. એ બધામાં રૂખી
ભાસે છે. શેઠે ઘણી ઘણી મહેનત કરી પણ રૂખી તેની સામે માધવને કયાંય ભૂલી જશે. આપણે ત્યાંજ ચાંદલા કરીએ.
જોતી નથી. અરે ! આડી પણ ઉતરતી નથી. શેઠને જોતાંજ ૩ખી ઘેર આવી ત્યારે ખબર પડી કે તેનું વેવીશાળ કરી
તેનાં હૃદયમાં હોળી પ્રગટે છે, ને મૂચ્છ ખાઈ જાય છે. આમને નાંખ્યું છે. તેની ચિન્તાનો પાર ન રહ્યો. માધવને મળવા તલપાપડ
આમ રૂખીનું શરીર ક્ષીણ થતું ચાલ્યું. થઈ રહી. પણ તેની ઉપરના સખ્ત ચોકી પહેરાએ તેને ક્યાંel
શેઠે ઘણા પ્રયાસો કર્યા પણ રૂખી માની નહિ, એટલે આજે છૂટવા ન દીધી. બારીએ ઉભી ઉભી રોજ ઉડતા પંખીને રૂખી
અડધી રાતે શેઠે રૂખી ઉપર બળાત્કાર કરવાનો મકકમ વિચાર વિનવે કે મારા માધવને કહેજે કે રૂખીને તું લઈ જા. નહિ તે
કર્યો. રૂખી નીચે સાદડી ઉપર ગાઢ નિદ્રામાં સુતી હતી. ત્યાં શેઠ રૂખી હારી ઝડપાઈ જશે. -
ધીમે ધીમે ગયા અને તેની છાતી ઉપર હાથ મૂક્યો. રૂખી આ બાજુ માધવે પણ સાંભળ્યું ત્યારથી એ તેજ વ્યથા બેબાકળી ઉડીને બારી પાસે દોડી ગઈ. શેઠ સામું જોઈ તે અનુભવી રહ્યો છે. રૂખીને ઉપાડી જાય પણ કેવી રીતે? આમ બેલી, ‘હું તમારી ઈચ્છા સમજી ગઈ છું પણ તમે જે બળાત્કાર ચિંતામાં ગરકાવ થયેલા માધવને કાંઈ સુઝક્યું નહિ, અને દિવસે કરશે તે આપઘાત કરીશ. હું તમને પરણી જ નથી મારા મનથી પસાર થવા લાગ્યાં.
તે હું પરણી ચૂકેલી જ હતી. તેની મૂર્તિ સદાએ મારા અને એ દિવસો આવ્યા અને રૂખીનું ભાગ્યચક ઉંધુ
હૃદયમાં છે. તમારી આબરૂ જાળવવા મારું નામ નહિ જો તે ફર્યું. આજે માગશર સુદ આઠમ છે. રૂબીનાં લગ્નને આજે
જ હું આ ઘરમાં રહી શકીશ. દિવસ છે. ઘર આંગણે લીલા તોરણ બંધાઈ ગયાં છે. ફળીમાં શેઠ રૂખીને પકડવા આગળ ધસ્યા, ત્યાં પાછળથી કોઈએ માટે માંડવો છે, ને ડેલીને બારણે શરણાઈ વાગે છે. હરખ
તેને હાથ પકડે. આ આવનાર વ્યક્તિ તે શેઠની વિધવા ઘેલી સ્ત્રીઓ ઘરેણાંને લુગડાં પહેરી દોડા દોડ કરતી કરે છે.
ભાભી હતી. શેને સમજાવી તે પોતાની સાથે લઈ ગઈ. આ એક ઓરડામાં રૂખીને ઘેરીને તેની સખીઓ બેઠી છે. રૂખી તો ભાભી સાથે શેઠને કેટલાક વખતથી છુપો વ્યવહાર ચાલતો હતો. દુસકે ડુસકે રૂવે છે. સખીઓ વિનવે છે હાય બેન અમે પણ શેઠને લઈ જઈ સમજાવ્યાં ને શાંત કર્યા. સાસરેજ આવ્યાં ને ? બે દિવસ લાગે પછી તે તું અમને - થોડા વખત પછી રૂખીને પિયરથી તેડું આવ્યું. શેઠે તેને બધાંને કયાંય ભૂલી જઈશ ખરુંને ? બીચારી સખીઓને કયાં રાજીખુશીથી મોકલી આપી: શેકને રૂખીની બહુ પડી નહોતી. ખબર હતી કે આજે તે રૂખીનું સમાજની વેદી ઉપર બલિદાન
રૂખીએ પિતાના ગામનાં ઝાડવાં નિહાળ્યાં અને તેનાં આનંદને દેવાય છે !
પાર ન રહ્યો. માએ શ્રીમંત ઘરેથી આવતી છોકરીનાં ઓવારણાં - ત્યાં તે વા વાગ્યાં, વધેડે આવ્યો અને સહુ વધેડો
લીધાં ને એછી, ઓછી થવા લાગી. . જોવામાં મશગુલ બન્યાં. રૂખી બીચારી એકલી પડી. આપઘાત રૂખીની સખીઓ ટોળે મળી “અરે! રૂખી આ શું? આટલી કરવાનું મન થયું, બારીએ પડતું મૂકવા દેડી, પણ ત્યાં તો લેવાઈ ગઈ ? હશે! બહેન! અહિંઆ પાછી સારી થઈ જઈશ.” થોડા ઉપર ચંદેલ વરને જોઈને પાછી કરી અને ત્યાં જ
એમ કહી સખીઓ છુટી પડી. બેભાન પડી ગઈ
રૂખી હવે પરણી હતી; શ્રીમંત ઘરની શેઠાણી બની હતી: કન્યા પધરા” નો પોકાર મહારાજે પાયે અને રૂખીને રૂખી બહેનનાં માન વધ્યાં હતાં. રૂખીની બા હવે નિશ્ચિત હતી; ઉંચકીને માયરામાં બેસાડી પણ આ શું? રૂખી તે બેભાન તળી
(અનુસંધાન પાના ૮) શ્રી મુંબઈ જન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૨૬-૩૦ ધનજી ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પિ. પ્રેસ, ૪૫, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨
Page #29
--------------------------------------------------------------------------
________________
કિંમત દોઢ આનો
શ્રી મુંબઈ જૈન યુવકસંઘનું પાક્ષિક મુખપત્ર
Regd. No. B. 4626
પ્રબુધ જૈન
તંત્રી : મણિલાલ મકમચંદ શાહ મુંબઈ : ર૯ ફેબ્રુઆરી ૧૯૪૦ ગુરૂવાર
વર્ષ : ૧ આંક : ૨૧
લવાજમ રૂપિયા ૨
બાપુજીના બે પત્રો હિં કેટલાંક વર્ષ પહેલાં નાસીક જેલમાં હતા તે દરમિયાન આપણા ધણીતા વિવેચક અને મહાત્મા ગાંધીઠના રહપાત્ર કિસ્સાલ છે. મરીફવાળા ઉપર યરવડા જેલમાંથી ગાંધીજીના અવાર-નવાર પગે આવતા તેમાંથી બે પત્રો મને વાંચવા મળેલા અને તે પાની નકલ મેં તે વખતે કરી રાખેલી. આજે તે પત્રો ફરીને વાંચતાં મને એમ થયું કે તે પત્રમાં એટલી બધી સર વિગતો ભરી છે કે તે પત્રો પ્રગટ કરવામાં આવે તે ગુજરાતની જનતા તે પત્રો જરૂર મદિર-પુર્વક વધાવી લેશે. આ માટે શ્રી કિશોરલાલબાઇની એ રા મંગાવી અને તૈમણે નહેર જનતા માટે "ટલાક બીન જરૂરી વિભાગે કાઈ, નાખવાની સૂચનાઓ સાથે સંમતિ આપી. આ માટે તેમને હુ ઉપકાર માનું છું અને આ બે પગે અહિં' ૨૦ળું કફ છું.'
પરમાનંદ] પુના તા. ૧-૭-૩૨ (યવડા જેલ) બનાવી જગતની દોલતમાં વધારો કરે છે. સરકારી અને બીજા ચિ. કિશોરલાલ
માલ વચ્ચે અમે ભેદ ગણતા નથી તેથી સરકારી કહેવાતા તમારા પત્રની રાહ એ જોઈજ રહ્યો હતો. કયાંય લખવાની માલને પણ પિતાને ગણી બધું ચીવટથી વાપરીએ છીએ. આવશ્યકતા હોય તેને રોકીને મને લખે એમ હું નથી ઈચ્છતો, ગાંડીવ રેડી ચલાવવાથી તમે અનુમાન કરે છે એવા ઉપદ્રવ પણ જ્યારે સહેજે લખી શકાય એવું હોય ત્યારે તે જરૂર
થવા ન જોઈએ. એનું ચક્ર મુલ પરિશ્રમ વિના ચાલવું જ લખજે. દેવદાસને હળવે ટાઈફેડ હતું પણ હવે તે સાવ મુકત
એ. સહેજ હાથના હેલાની જરૂર રહે છે. પણ તમે જે થયો છે. તેના કાગળ આવે છે. તેની સારવાર સારી થઈ હતી.
માનતા છે કે તમારી પાસે જે ગાંડીવ છે તે ખુબ હળવું કરે વાંચવા વિગેરેનું મળ્યા કરે છે. રામદાસ અહી છે, મજામાં છે. છે એમ છતાં કાંડામાં દુખાવે રહે છે તો એ ભરમ ભાંગવાને છગનલાલ, સુરેન્દ્રજી, દરબારી અને બીજા ઘણા તેની સાથે છે. ખાતર પણ તમારે ક્યા ચક્રવાળે રેંટી ચલાવ જોઈએ. કુરેશી પણ ત્યાં જ છે. રમણીકલાલ, કાન્તિ, સુરેન્દ્ર, વિઠ્ઠલ,
તમારું વજન વધે છે એ તો વધામણી જ ગણાય. દમને વિષે ફુલચંદ, દીવાન માસ્તર અને બીજા ઘણા વિસાપુર છે. જમના
દાકટરનું નિદાન સાચું હોઈ શકે, અને બબ્બે ગ્રેન કવીનીનથી લાલ, પ્યારેલાલ, વિનેબા વિ. ધુળીઓ છે. ત્યાં ધમધેકાર ગીતા- નિકાલ આવે તે એ તે બહુ સારું ગણાય. ભ્યાસ ચાલી રહેલ છે. મણીલાલ, સુશીલા, સીતા, પ્રાગજી બધા મેં પ્રાર્થના ઉપર અને સત્યાગ્રહની નિયમાવલી તો નહિ નાતાલમાં ચાલતા ઝેરી તાવની હડફેટમાં બબર સપડાયા હતા, પણ એના જેવા કઈંક– ઉપર લખ્યું હતું, પણ એની નકલ મારી પણ બધાએ ઉગરી ગયા. પ્રાગજી જવાબદારી લેવા તૈયાર નથી પાસે નથી. પણ તમે ઈશારો કરે છે એટલે એ મંગાવીશ અને એટલે મણીલાલ રોકાઈ ગયો છે, અને હવે નહિજ આવે એમ તેમાં ભુલ રહી ગઈ હશે તે સુધારીશ અને બનશે તે એ જણાય છે. ગંગાબહેન, તારા, મહાલક્ષ્મી, રમા, ગંગાબહેન ઝવેરી, તમને પહોંચાડીશ. એ કાંઈ કાગળમાં તે નહિ જ ગણાય, પછી નાની બહેન, ભકિત બહેન, શાન્તા, લીલાવતી, આસર વિ. અહીં છે. તે થાય તે ખરું. આશ્રમમાં કામની જરા સારી પડે ભીડ તે મારા હાથને પરિશ્રમથી દરદ છે એમ દાકટરે માને છે એટલે આરામ રહે જ છે. આશ્રમને પત્ર પુરસદ મળે ત્યારે શંકરભાઈ લખે છે. આપી રહ્યો છું. એ દરદ જાધુનું નથી. જ્યારે તેની પાસે અમુક એમાં કાંઇક ચીજો અવશ્ય રહી જાય છે. તમારું પુસ્તક ધ્યાનજાતનું કામ લેવાય ત્યારેજ થાય છે. પ્રણને ખાતર વીજળીને પૂર્વક વાંચી જવાનો વિચાર મેં સંઘરી રાખે છે, પણ મારી શેક કરે છે. પણ તે ભાગને આરામ તેજ ઉપાય છે, એમ પાસે પુ. મુદત છે એમ સમજીને જે હાલ વાંચી રહ્યો છું અહીંનું દાકટર મંડળ માને છે, એને વિષે વિચાર સાથે એ છોડીને એના તરફ નથી વળ. તમે ગીતા પાછી તપાસી કરવાની જરૂર નથી. દશેક દિવસ થયાં હું દુધ લઉ છું. વજન ગયા એ તે બહુ ઠીક કર્યું. મને અહીં મોક્લશે તો એ મળી ૧૦૪ છે. દુધ લેવાનું કારણ અહીંના મુખીને આગ્રહ છે. શકશે. હું એમ માનતા નથી કે તમે ઓછું વાંચ્યું છે. મારું એની ખાસ આવશ્યકતા હતી એમ મેં નહોતું માન્યું, પણ પિતાનું વાંચન સાવ વિચિત્ર જ ગણાય. અત્યારે હું ૧૬૬ વાંચી વજન ઘટતું જતું હતું એટલે મેં આગ્રહ છે. પ્રભુદાસને રહ્યો છું. ચલણી નાણાં વિષે મારું અજ્ઞાન અાવ્યું છે, એટલે રેંટીયે પગેથી ચલાવું છું, અને જમણે હાથેથી તાર ખેંચું એમાં બે પ્રવેશ કરી રહ્યો છું. બન્નેની પાછળ સેવાભાવ છું. ઠીક ચાલે છે. સરદાર અને મહાદેવ મજામાં છે, સરદારને રહ્યો છે અને એ ભાવને વશ થઈને મરણ કિનારે બે ગણાઉ નાકનું દરદ હાલ શાન્ત છે. મહાદેવને પગના નાળામાં છતાં તામિલનું જ્ઞાન અધુરું રહ્યું છે એ ઠીક ઠીક મેળવી લેવાને દુખાવે હતા તે અહીં આવ્યા પછી થોડા દિવસમાં લાભ રહે જ છે, અને એજ દૃષ્ટિએ બંગાળી અને મરાઠી, મટી ગયે. મહાદેવ ૪૫-૫૦ આંકનું સુતર કાંતે છે, કેમ કે એને પણ આરંભ કરી ચુક્યા હતા, અને જે અહિંઆ
ડું પીંજે છે, વાંચે છે, મારૂં લખવાનું તે હેય જ. ઠીક ઠીક કાળ જશે તે એ અભ્યાસમાં ઝંપલાવ્યું તે મને સરદાર વાંચે છે અને નકામાં બદામી કાગળે વિ. નાં પરબીડી નવાઈ નહિ થાય. એવી કઈ દિશામાં તમારું મન કામ કરતું
Page #30
--------------------------------------------------------------------------
________________
ૐ
પ્રબુદ્ધ જૈન
કરવાની
ભાષા
હાથ અને કાઇ નવી ભાષામાં પ્રવેશ ઇચ્છા થાય તે જરૂર કરો. આશ્રમ સ્થાપ્યું ત્યારે જ વિષે આપણી એવા પ્રકારની અિ તા હતી જ. મારે વિષે એ મુદ્લ મેાળી પડી નથી, પણ હું તમને આ લાલચમાં સાવવા ઈચ્છતા નથી. આપણે બધાને વિષે હું તે એકજ વસ્તુની આવશ્યકતા જોઈ રહ્યો છું તે એ કે આપણે જે કાંઈ વાંચ્યું છે તે વિચારીએ, હજમ કરીએ, અને તેને આપણા જીવનનું એક અંગ બનાવી દઇએ. આ દૃષ્ટિએ .........તે તે મેં ત્યાં લગી સલાહ આપી છે કે તેણે ગીતાભ્યાસ, રાયચંદભાઇના લખાણા વગેરે બધુ બ્રેડી દેવું અને માત્ર પાનાના કામમાં ગુંથાઇ જઇ તેનેજ વિચાર કર્યા કરવેશ, કેમકે હું એમ જો ગયા કે તેણે અનાસિત યાગમાંથી અને રાયચંદ ભાઈના લેખોમાંથી ઘણું ગેાખી કાઢયુ છે, પણ એ બધાના
વળે ઉપયોગ તેનાથી થઇ શકતા નથી. તેનું હૃદય સાફ છે એવી મારી માન્યતા છે પણ તેની બુદ્ધિ તેને પછાડયા કરે છે. ંઅનેક પ્રકારના તર્ક વિતર્કો કરે છે અને અંતે ધૂળની ધૂળ’રહી જાય છે. મારૂ લખ્યુ એને સોંસરવું ઉતરી ગયું લાગે છૅ અને તેનુ મન હળવુ થયું છે. આ સલાહનું છેવટે પરિણામ ગમે તે થા, પણ એની પાછળ જે વિચાર કોણી છે તે સાવ બરાબર છે એમ ઘણા અનુભવો ઉપરથી મને સ્પષ્ટ થયુ છે. એથી તમારા જેવાને ધાર્મિક વાંચનની ભલામણ કરવાનું મને સુત્રેજ નહિ.
તમારા જે દોષનુ દર્શન તમે કર્યું છે તેમાં હું થોડેક અંશે સ ંમત થાઉં છુ, વાદવિવાદમાં ઉતરવાની તમને ટેવ છે એ મેં ઘણી વેળા જોયુ છે. એ દોષને તમે તમારા કાગળમાં બહુ મારુ રૂપ આપ્યું જણાય છે, એવુ તે મે નથી જોયુ, પણ નાદિવવાદ કરવામાં ઘણુ ખરૂં સકેલી લેવાય તે કાંઇ હરકત નથી એમ હું માનું છું ખરા. એને અર્થ એ નથી કે કોઇ પૂછે એને તમારે જવાબ ન આપવા જોઇએ, તમારા જેવાને ન પૂછે તો માણસ કાને પૂછે ? એમ જિજ્ઞાસુને પેાતાની પાસે હોય તે આવું તે એક વાત છે અને વિવાદમાં ઉતરવુ એ સાવ નાંખી વાત છે. આ મારા લખાણના વધારે પડતા અર્થ કરીને મુઝવણમાં ન પડતા; ઉંડા નિરીક્ષણમાં ઉતરીને વ્ય નિંદા પણ ન કરતા. મારી સંમતિ તમે જે દોષ જોઇ ગયા છે તેને મોટા કરવાને સારૂ નથી પણ એનું પ્રમાણ સમજાવવાને સારૂ છે. વિચિત્ર પ્રકૃતિના માણસાની સાથે સરળતાથી રહેવાને ખાતર મૌનની આવશ્યકતા ભારે છે જ. આપણે સમાજમાં રહ્યા છતાં પૂર્ણ શાન્તિ જાળવી ન શકીએ ત્યાં લગી ધર્મ જ જાણ્યો નથી એમ માનવુજ જોઇએ,
તા. ૨૯૨૪
કર્યા જ કરે છે. આ બધા વિચાર। લંબાવવા નથી ઇચ્છતા ટુકામાં એટલું જ કે જ્યારે એ વસ્તુ મારે સારૂ ધર્મપાડે થઇ પડી ત્યારે હું તેમાં ખુંચી શક્યા અને હવે એમાંથી નીકાય જ નહિ.
હવે વખત ઘણા થયા, એટલે કાગળ લખાવતે નથી. આ સાંગાપાંગ પહોંચશે તે વળી બીજી વખતે વધારે લખીશ. બાપુના આશીર્વાં. કાગળ બીજો ઓગષ્ટ ૧૯૩૨, ( આ પત્ર શ્રી. કોરલાલ ભાઇને ઘેર થને પછી તેમને નાસીક જેલમાં મળેલા )
‘ગાંધી વિચારદેહન’હજી હાથમાં લઇ શકયા નથી. આ વખતે કાગળનો ભરાવો બહુ રહે છે. ××××, તાણીને રાત્રીના ઉર્જાગરા કરીને કાંઇ કરવા ઇચ્છતૅ નથી. એટલે જે વખત અનિવાર્ય કામમાંથી બચે તેજ વાચનને અપાય. તે અચતા સમયમાં ઉપનિષદ્ના થાડે! અભ્યાસ કરી લઉં છુ, અને અગાડીનાં પુસ્તકો જોઇ લઉં છુ. આ વાડીઆમાં તેા ઉર્દુ પુસ્તકને હાથ નથી લગાડી શકયા, તે કે તે અભ્યાસ આજ લગી થોડા ચાલ્યા કરેલો. આશ્રમને ઇતિહાસ લગભગ લખાઇ રહ્યો તે પણ હમણાં મુલતવી છે.
Twittin of Christ' એ ખરા માણુરાના અનુભકોના ભડાર છે. એટલે એની અસર પડે જ. આકાશ દર્શનમાં હું કેમ લાભાયા એ પણ હું કહી જાઉં. મારે સરૂએ ઇશ્વર દર્શનનું એક દ્વાર થઇ પડયુ. એ જ્યારે હુ એકાએક જો! ગયા એટલે એકદમ ત્યાં નજર ફરી, કાકા સાથે હતા, બહુ લલચાવતા હતા પણ મારું મન તેને ટાળી રહ્યું હતું.. અન્ન કામેામાંથી નવરાશ મેળવીશ ત્યારે એ કરીશ એ વલણ હતું. ૧૯૨૨ની સાલમાં જ્યારે હુ અહીં હતા ત્યારે પણ એના પુસ્તકોનો સંગ્રહ કર્યા હતા. તે વખતે પણ કાંઇકને કાંઇક કારણુસર તે અભ્યાસ ૉલ્યે જતા હતા. કરલાલે તેની મેળે થાડા થોડા અભ્યાસ કરી લીધો. મને ‘કાસીઓપિયા જોવાને ઘણીવાર લલચાવ્યેા, જરાક જોઇને પાછો હું તે મારા કામમાં વળગી જતા, પણ આ વખતે અહીં એકાએક એમ ! આવ્યું કે આકાશદર્શન એ તો એક ભારે સત્સંગ છે. તારાગણુ આપણી સાથે મુંગી વાત
જોશીના વર્તારા સાચાજ પડે તે તે મારા માળે બધા ચુથાઇ જાય, પણ ગ્રહો તેમને વખતોવખત ગેા દે છે, તેથી મેાતના સમયને વિચાર કર્યાં વિના આપણે આગળ ચાલ્યા જઈએ છીએ તેમ જોશીના વર્તારાને ગણકાર્યા વિના હું ચાલી રહ્યો : અમે ત્રણેય ચાલી રહ્યા છીએ. આરાગ્યનું પુસ્તક હતું કોઇએ મને માકલ્યું નથી. એ મળી જાય તે તા. પહેલી તકે તપાસી જોઉં. એમાં સુધારાવધારા થવાની પૂરી આવશ્યકતા છે જ. કાંતવાના પ્રયોગા સરસ ચાલી રહ્યા છે. મહાદેવ ૮૦ આંક કાંતે છે, સરદાર ૪૦ આંકને પહોંચ્યા છે, હજુ આગળ જશે. આ એ પ્રયોગા ગાંડીવપર. હું મગન રેંટીયા (પગને) ચલાવું છું. તેની ઉપર ૩૦ ચ્યાંક નીકળે છે. ૪૦ લગી પહેાંચવાની આશા છે. સરદારના સંસ્કૃત અભ્યાસ સરતના ઘેાડાની ગતિએ ચાલી રહ્યો છે, સાતવળેકરની પામાળાનો ભાગ ચાલી રહ્યો છે. તે ઉપરાંત ગીતાના પાંચ શ્લોક કરે છે. ખુબ વખત આપે છે. કાનડી શીખી રહ્યા છે એ તો બહુજ સારૂ. લિપિ એકજ હાય તેા ઘણાજ સમય બચે એ તો છે જ. પણ એ તે રામરાજમાં જોઇશું પણ મારા એવા અનુભવ છે ખરા કે ૨-૩ લિપિનો મહાવરો પડયા પછી શ્રીજી વધારે લિપિ ત્રાસ દેતી નથી; કેમકે તેમાં સાંકળ નીકળી પડે છે. ગીતામંથનનાં મળ્યાં છે તેટલાં પ્રશ્ન વાંચી ગયો છું. ભાષા સારી લાગી. મૂળના આધારે નવી ગીતા ઉભી કર્યાં જેવી છે. તેમાં સુધારાવધારા કરવાની લાલચમાં નથી પડયો, કેમકે તેમ કરવુ મને અયેાગ્ય લાગ્યુ છે. કિશારલાલે વિચારપૂર્વક જે ગુથણી કરી છે. એ એવીને એવી રહેવા દેવી ડીક જણાયું છે. મારી ડાળી કાણી છે. તેમજ છે. કાંઈ દુ:ખ દેતી નથી. ત્રણેય મા કરીએ છીએ. બાપુના આશીર્વાદ.
*. આ પત્રના ઉલ્લેખો વિષે શ્રી કિશોરલાલભાઈને ખુલાસાડાખી કાણી વિષે હું જાણતા નથી. જોશીના ઉલ્લેખ મેં નીચે પ્રમાણે લખેલુ તેના ઉત્તરમાં છે— “અમારા જોશીએ આપના છુટકારાની આખતમાં કદિ નિરાશામાં પડતા નથી. એમની આશા સફળ થાય તે ગાં. વિ. દ. આગળ ઉપર તપાસવાના આપના વિચાર મારી આશા નિષ્ફળ કરે એવી ધાસ્તી છે. ” કિં. ઘ. મ.
Page #31
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૨
પ્રબુદ્ધ ન
આપણી ધર્મકથા
ધાર્મિક સાહિત્યનાં લક્ષ્યબિંદુ એ હાઇ શકે. સ્વભ પ્રચાર અને માનવીને ઉત્કૃષ્ટ જીવન જીવવાની પ્રેરણા. આજે પ્રચારાય છે તે મધ્યયુગી જૈન સાહિત્યમાં આ એમાનુ એક પણ લક્ષ્યબિંદુ જળવાતું નથી અને તેથી એ પુરાણું સાહિત્ય નિર્જન પગદંડી જેવુ લગભગ નિરૂપયોગી બન્યુ છે.
માનવ સમાજના કલ્યાણની જ્યોત લઇ, જૈન ધર્મ પ્રસર્યાં અને વિકસતી વેળા એના કેટલાક આચાર્યોને ઇતર ધર્માંની હરીફાઇ નહી. એ હરીફાઇના કાળમાં સત્ય વિસરાયું અને યેન કેન પ્રકારે પોતાના ધર્મને ઉંચે તેમજ પુરાણા બતાવવાની, અને ઇતર ધર્મની નબળાઇઓને બહુ જ મોટી કરી બતાવવાની સ્પર્ધા લગભગ દરેક ધર્મના રધરોએ શરૂ કરી. આ વેળાના તમામ ધર્માંના સાહિત્યમાં લગભગ પ્રાથમિક અવદશામાં રહેતા અસસ્કારો પણ પ્રવેશ્યા. એણે સ્થિતિચુસ્તતા અને ધર્માંધતા પ્રસરાવી. પોતાનાં કર્મકાંડનું બહુ મૂલ્ય આંકી બીજાની માન્યતાઓ પ્રત્યે અધમ તિરસ્કાર સેન્યા. પેાતાનાં ટાળામાં નહિ તેને નાસ્તિક અને ધર્મના દુશ્મન માન્યા. પરિણામે મૂળ ભાવના અને સનાતન સત્યા કેવળ ક્રિયાકાંડમાં જ મહત્વ પામી રહ્યા.
બુદ્ધિને કે તર્કને એ વેળા સ્થાન રહ્યું નહિ. જવલ્લેજ અસામાન્યાએ પોતપાતાની રીતે આ કર્મકાંડામાંથી સત્ય તારવીને આત્મ કલ્યાણ સાધ્યુ છતાં લોકપ્રવાહ તા પોતાના કિલ્લા રસી, બુદ્ધિ અને તર્કથી પર એવી શ્રદ્ધાધારે વહ્યા કર્યો.
આ સંજોગામાં સાહિત્યનું કાર્ય શ્રદ્ધા ટકાવવાનું જ શું, કેવળ શ્રદ્દા ટકાવી રાખવા જ પ્રગટતું સાહિત્ય ‘બાળ સાહિત્યથી વધુ વિકસ્યું નહિ. અને ‘બાળ સાહિત્ય’માં ઘડી ઘડી આવતી પરીઓ અને પાંખાળા ઘોડાની માફક આપણી અસંખ્ય જૈન કથાએામાં અગણિત, બુધ્ધિથી અસ્પરૂં એવા ચમત્કારો ભર્યાં પડયા છે.
પૂર્વજોની ભાવિકતા અને આપણું જ સારૂ છે એની શ્રદ્ધા આપણામાં હવે રહી નથી. આપણા કોટ કિલ્લા પુરાણાં નગર કિલ્લાઝ્મની જ્યમ તુટી પડયા છે. આપણા કુંડાળામાંથી બહાર આપણે હવે જાવા માંડયુ છે એટલે બાળ માનસને પ્રિય એવી ચમત્કારી વાતો આપણામાં અસર કરતી નથી એટલું જ નહિ પણ બુધ્ધિને વેળા કવેળા એમાં અસત્ય ભાસે છે. અને એવાં અસત્ય ધાર્મિક ભાવનાને આધાત પહોંચાડે છે,
ધર્માંધતાના ઝેરની અસરથી આપણે મુકત થતા જઈએ છીએ અને આપણા ધર્મ સિવાયના ધર્મમાં રસ ધરાવતા માનવાને નાસ્તિક નહિ કહેવાની વિવેક બુધ્ધિ કેળવાતી જાય છે એટલુંજ નહિ પણ સર્વધર્મ સમભાવની ભાવના પ્રસરતી જાય છે. એટલે ઈનર ધર્મો પ્રત્યે મધ્યયુગમાં કાંઈ સ્પર્ધાને કારણે કહેવાયુ હોય તો પણ એના પુનરોચ્ચાર હવે અનાવશ્યક છે. આપણા વિવેકી સાધુઓ એવી વાત ટાળીને એ પુરાણો વાંચે, વિચારે અને ઉપદેશે એવી આશા છેક જ વ્યાજબી મનાશે.
અધશ્રદ્ધાના ટકાવ જેટલુજ જેને કામ કરવાનું હતું એ કથાઓ કેવળ બાળવાર્તાથી વધુ વિકસી નહિ એમ હું અગાઉ કહી ગયા. બાળકોની બુધ્ધિ વિકસેલી નહિ એટલે હમે એમની આગળ ઘડી ઘડી ઉડતી પરી, ડુંગર જેવડા હાથી, આપણી નાકક વાત કરતા પખીએ અને પશુઓ, ઉડતા ઘેાડા અને
3
સિંહા એવુ કહો તે એમનાં મનરંજન થશે. એવી સરસ વાર્તાના કર્તા પર મુગ્ધ બની એ હમારી પાછળ પાછળ આવશે.
એજ બાળકને વિકસ્યા પછી, એવી વાતો આકશે નહિ અને એવી વાતે પુનઃ હમે કરવાનું જારીજ રાખા તે એ હમને કાં તે જુઠ્ઠા અને કાં તે પાગલ ગણશે. કોઇ અસર નિપજાવવાના લેહનાર્ માન ધટાડવાનાં એ કારણે પૂરાં પાડશે.
જીવનની શરૂઆતની શ્રદ્ધાપૂર્વક અને સાધુ સાચુજ કહે છે એ આસ્થાપૂર્વક માનેલી ધર્મકથા, પ્રાથમિકાવસ્થા વટાવ્યા પછી વધતી જતી બુધ્ધિની કસોટીએ નીરસ અને નિઃસલ લાગે છે. એજ વાતાના પુનરાચ્ચાર ધાર્મિક પ્રત્યાધાત પ્રેરે છે.
પદ્મસેન રાજા, પદ્માવતી રાણી, પદ્મનાભકુંવર અને પદ્મપુરી નગરી આવા સમપ્રાસિક વિશેષ નામેથી શરૂ થતી કથા અને હજારા રથે। અને દશ લાખ ઘેડાઓના ચમત્કારો, આકાશના અભિષેક અને નવરા છંદ્રનું ઘડી ઘડી આચડવું આવી કલ્પનાઓ અને કથાને સત્ય માનતાં નરનાર આજે પણ હશે પણ એમની સંખ્યા બહુ નથી. બાકી રહ્યા તે મોટા સમુદાયને ધર્મ આધવાજ હશે તો આવી કથા ઉપયોગી નિવડશે નહિ હું આજના વિસમી સદીના ગજથી જૂના સાહિત્યને ભાપીને એને ઉપાલંભ કરવા માંગતા નથી. તેમજ એ વેળાની કલ્પના, એ વેળાની સ્થિતિ-સંજોગો પર રચાયલી વાતા આજે પણ આપણી પ્રેરક અને માર્ગદર્શક બની શકે એમ છે એવુ માનનારાઓને આજના આપણા વિકાસને ઉપાલંભ કરવા દેવા માંગતા નથી.
સાહિત્ય એના યુગનું, યુગના સંસ્કારનું પ્રતીક મનાયું છે. વિકસતા જતા વનના મેળ સ્થિતિ સ્થાપક સાહિત્ય સાથે કેન કરીને થઇ શકે તે મ્હને સમજાતું નથી. માનવીના વિકાસની સાથેાસાથ એના સાહિત્ય, અને હેમાંયે જીવન પરત્વે સતત જાગૃતિ શિખવતા ધાર્મિક સાહિત્યે તા વિકસવુંજ જોઇએ, એમ ન થાય તો આજે બની રહ્યું છે. હેબ એ સ્થિર સાહિત્યથી વિકસેલાં માનવાના જીવનની પકડ નિર્બળ બન્યા પછી એ સાહિત્ય જે ધર્મનુ પ્રચારક હશે તે ધર્મના સંસ્કાર અવશેષો દિન પ્રતિ દિન ઓછા થતા જશે.
જતા એમના ધર્મ પ્રચાર અંગે ઘણો ભાગ આપે છે. સાધુ અને સાધ્વીઓનાં આ બધાં ટોળાં જૈન સંસ્કારના પ્રચાર અર્થે છે. કેટલીયે જૈન સંસ્થાઓ પણ આ જ કાર્ય કરી રહી છે, એ સૌએ આ દૃષ્ટિથી આપણું સાહિત્ય આજની જરૂરીયાતો પૂરી પાડવા, આજના વિકાસને ઉ-તેજવા, આત્મ કલ્યાણના માર્ગે દોરવા કેટલું સમૃધ્ધ છે. એ વિચારી લેવાનુ છે.
આજ પહેલાં કેટલાકાએ પુરાણી કથાનાં જીવજંતુ ખખેરી એને નવી ભાષા શૈલી આપી, એવાં પુસ્તકોને નવાં રૂપ રંગ આપી આપણને આપ્યાં છે. પણ કેવળ ભાષાશૈલી બદલવાથી તે એ વાર્તા માત્ર વાંચવા લાયક બને છે. એટલું જ. મધ્યયુગી કલ્પના સંસ્કાર રાપણુની અગત્યની અસર ઉત્પન્ન કરવામાં વિચતજ સફળ બને છે.
એટલે હું તે માગુ છુ કે નવીજ કથા, આજની બાધામાં, આજના અશ્રધ્ધાળુ માનવીને જૈન સંસ્કાર અને ધર્મ માં રસ લેતા કરવા રચાવી જોઇએ. હજારો સાધુ સાધ્વીઓ કેવળ જન અસ્કારના પ્રચારાર્થે પોષાતા હોય, દર પ્રભાતે જૈન સંસ્કાર પ્રચારની હારા સભા (વ્યાખ્યાના) છતાં આપણા કથા સાહિત્યની આ પ્રાથમિક અવસ્થા જૈનોને શૅબારૂપ નથી.. તારાચંદ.
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
4
-
૬
પ્રબુદ્ધ જૈન
તા. ર૯-ર-૪૦ सच्चस्स आणाए उवठिएं मेहावी मारं तरति । સંસ્થાઓએ સમાજધડતરમાં ફાળો આપવાનો છે અને તે માટે સત્યની આણમાં રહેનારી બુદ્ધિમાં માનવી મૃત્યુને તરી જાય છે. પ્રયત્ન કરવાનો છે. આ દ્રષ્ટિબિંદુ આપણે ભાગ્યેજ
જોઈએ છીએ. સ્ત્રીઓની કેળવણી અને તાલીમ હમણાં સુધી બહુ બેદરકારીથી ચાલી રહી છે. પુરૂષેની જરૂરીઆત પ્રમાણે સ્ત્રીની કેળવણીને વિકાસ થયો છે. મનુષ્ય તરીકેની
દુનિયાની જવાબદારી ઉઠાવવા માટે બહુ થોડી સ્ત્રીઓને सत्यपूतं यदेद्वाक्यम्
તાલીમ અપાય છે અને બહુ ડી સંસ્થાઓ એમ તાલીમ 1 ફેબ્રુઆરી, ૨૯
- ૧૯૪૦
આપનારી પણ છે. સ્વતંત્રતાની વાત કરવા છતાં કન્યાઓને
ગિંધી રાખવામાં જ આવે છે અને તેમને અમુક હદ સુધી જ રાષ્ટ્રનિજન અને સ્ત્રી વર્ગના પ્રશ્નો
સ્વતંત્રતા હોવી જોઈએ એવી માન્યતા કેળવાયેલાઓમાં પણ (શ્રી મૃદુલા બહેનને આજે કોણ નથી ઓળખતું? તાજેતરમાં મુંબઈ આજે સારી પેઠે પ્રચલિત છે. આ બધાનું કારણ એકકસ ઇલાકાના સ્ત્રી રામુદાયની પરિષદ મળેલી જે વખતે “રાષ્ટ્ર નિજનમાં સ્ત્રી- ધ્યેય અને નિજન વગર પ્રવૃત્તિ ચાલે છે એજ છે. હિંદુએને હીરસે’ એ વિષય ઉપર શ્રી મૃદુલા બહેને એક મહત્વપૂર્ણ વ્યાખ્યાન
સ્તાનમાં ઓછું ભણેલી અને નિરક્ષર સ્ત્રીશક્તિ વેડફાઈ રહી છે. આપેલું. આ વ્યાખ્યાનના પ્રારંભમાં પડિત જવાહરલાલના પ્રમુખપણ નીચે તેને વિવિધ ક્ષેત્રમાં કાર્યકર્તા તરીકે તાલીમ આપવા માટે પાંચ રાષ્ટ્ર નિજન સમિતિને શી રીતે અને કયા કયા હેતુથી ઉભવ થયે અને
દશ વર્ષને ખાસ કાર્યક્રમ કે યોજના ઘડવામાં આવે અને તે રામતિએ “રાષ્ટ્ર નિમજનમાં સ્ત્રીઓ શું હસે આપી શકે એ બાબતને અહેવાલ તૈયાર કરવા માટે બહેનની એક ખારા પિટા સમિતિ ઉભી કરી છે
એના પર સ્ત્રી સંસ્થાઓ પિતાનું ધ્યાન કેન્દ્રીત કરે તે આપણી તેણે આજ સુધીમાં શું કાર્ય કર્યું છે તેને લગતી કેટલીક વિગતે આપી છે.
પ્રવૃત્તિઓ માટે આપણી પાસે પુરા કર્યકર્તાઓ મળી રહે એમ છે. આ બહેની ટ્રા સમિતિના પ્રમુખ રાણી લક્ષ્મીબાઈ રાજવડે છે અને મંત્રી
આ બધા પ્રશ્નો આપણું ખાસ ધ્યાન માંગે છે. શ્રી મૃદુલા બહેન છે, આ પિટા સમિતિએ રત્રીઓની આધુનિક પરિસ્થિતિને
સ્ત્રી પ્રકને વિષે નવી દ્રષ્ટિ અંગે જરૂરી માહિતી મેળવવા માટે એક પ્રશ્નાવલી' કાઢી છે અને તે પ્રશ્નાવ- : ૪: આપણે શહેરી અને કેળવાયેલી સ્ત્રીઓ ઘણી વાર લીના સંખ્યાબંધ ઉત્તરે મેળવ્યા છે, આ ઉતની તારવણી કરીને તે ભલી લાગણીથી ખેડુત કારીગર અને મજુર વર્ગની શ્રમજીવી ઉપરથી એક અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. શ્રી મૃદુલાબહેનનું આખું વ્યાખ્યાન
સ્ત્રીઓની દયા ખાઈએ છીએ. આવી રીતે શ્રમજીવન જીવતી સ્થળ સંકોચને લીધે અમે આપી શકતા નથી, પણ ઉપર જણાવેલ અહેવાલ
સ્ત્રીઓ માટે કામનું સારું વાતાવરણ અપાવવા માટે Maternity સંબંધમાં આગળ વિવેચન કરતાં શ્રી. દુલા બહેન જે કાંઈ જણાવે છે તે અમારા ઉપેગી હેવાથી અહિ નીચે રાજી કરવામાં આવે છે.
Benefit. Act, કેટલાક ધંધાઓમાં તંદુરસ્તીની દ્રષ્ટિએ સ્ત્રીઓને
તંત્રી.) ભવિષ્ય માટે સૂચના
લેવા ઉપર બંધી વગેરે પોકારે નીચે સુધારા માગીએ છીએ. . આ કમિટિ પિતાને અહેવાલ રજુ કરે ત્યાર પછી ભલે
પરંતુ ઘણી વાર આવી માગણીઓમાં સફળતા મળ્યા પછી એનું અસ્તિત્વ ન રહે; પણું આ કામમાં જેમણે સાથ આપ્યો
એના વિપરીત પરિણામે જેવાં પડે છે. એવી સફળતાથી સ્ત્રી છે તેવા માણસો સૌ ફરજ મુકત નથી થતા. આપણી સમક્ષ
જનતાની સેવા કાર્યોને સંતોષ આપણે અનુભવીએ છીએ. પણ વધુ વિકટ અને સંયુકત કામની જેમાં જરૂર છે એવી પ્રવૃત્તિ
આવા પરિણામેની કલ્પના વિના ઉપાડેલી અધુરી ચળવળના
પરિણામે તરફ તમારું ધ્યાન ખેચે તે તમે હું નહિ લગાડતા. ઉભી થાય છે. કમિટિ અહેવાલ કરશે તેથી બધું મળી જશે. એ કોઈ જાતની બાંહેધરીએ વિના આવા કહેવાતા હક અપાવવાથી માનવું ભૂલભરેલું છે. કમિટિની ભલામણો અને કાર્યોની સાચી આ શ્રમજીવી સ્ત્રીઓની બેકારી આપણે નોતરીએ છીએ. સંસ્કારી સફળતાને આપણે ઈચ્છતા હોઈએ તે આપણે નીચેના કાર્યો કહેવાતા આપણે આપણા ધોરણે જનેતાની તુલના કરીને આપણા માટે તૈયારી કરવી પડશે.
માટે જે આકરા પ્રશ્નો છે તે તેમાં દાખલ કરવા માંડયા છે. આપણી પ્રચાર : ૧ : કમિટિને જે અહેવાલ આવે તેની જે : ભલામણ
આર્થિક પરાધીનતામાં આપણે સુખ માનીને જે મનેત્તિને ભોગ
બન્યા છીએ તે ભનેત્તિથી જ. આપણે આર્થિક રીતે સ્વતંત્ર હેય તેને પૂર પ્રચાર પ્રજામાં કરી પ્રજાને ટેકે મેળવવા જરૂરી થવાની જેનામાં શકિત છે તેવી કમાતી સ્ત્રીઓને તેલી રહ્યા બધા ઉપાયે લેવા. ભાવીકાય
છીએ, એટલે સ્ત્રી માટે રાહત માંગતા પહેલાં એ પગલાં તેને :૨: કમિટિને અહેવાલ તે ઉપર જણાવ્યું તેમ સ્ત્રીના
સમૂળગી બેકાર ન કરી મૂકે તે જોવું જોઈએ. બેકાર પરિસ્થિતિ
કાયદાથી રોકીને તેને આ લાભ અપાવો જોઈએ. હાનિકારક પ્રશ્નને તે માત્ર સ્પર્શે જ છે. એ પ્રશ્નને ઉપાડી લઇ એનું સંશોધન ધંધામાંથી તેને અટકાવવાની સાથે તેની આર્થિક સ્વાધીનતા ચાલુ રાખી જનાઓ તૈયાર કરવા તરફ જાગૃત થવાની જરૂર છે.
ટકાવવા માટે બીજા ધંધામાં તેને રોકવાની જોગવાઈ રાયે કરવી સી સંગઠ્ઠન
જોઈએ. એટલે આવા ઉંડા અને મુળગામી નિર્ણયો ખુલે બેસી : ૩: કાયદાના અને સમાજના અન્યાય સામે વિરોધના
કેયડાઓ છોડવાની અને વૃત્તિથી નહિ પણ અનુભવથી સર્વગ્રાહી કરો માત્રથી આપણો પ્રશ્ન નહિ ઉકેલાય. પરિષદમાં સ્ત્રી
નજર કેળવીને લેવા જોઈએ. નહિતર જે વિકટ પ્રશ્નો આજે સ્વાતની હાકલ કર્યેથી, કાચંદાના સુધારાઓની માંગણી માત્ર
મધ્યમ અને ઉચ્ચ વર્ગના સ્ત્રી સમુદાયને મુંઝવી કરવાથી પણ આપણો હેતુ સિદ્ધ કરી નહિ શકીએ. આઝાદીની રહ્યા છે તેને આમ જનતામાં પણ પ્રસારી દઈશું. આપણી જે મહત્વાકાંક્ષા છે તેને મૂર્ત સ્વરૂપ આપવા માટે સમાન ધોરણ-ચેતવણી. આપણે સ્ત્રીઓનું સાચું, જાગૃત અને સક્રિય સંગઠન કરવું . : ૫: સ્ત્રીઓને સરખા કામ માટે સરખી મજુરી મળવી જોઈએ. આ સંગઠન ઉપર જણાવ્યું તેમ સ્ત્રી સંચાલિત
જોઈએ, એ માંગણીના વિપરીત પરિણામ ન આવે, સ્ત્રીઓ બેકાર હીલચાલ Fિeminist Movement ની દ્રષ્ટિએ નહિ, પણ, ન બને તે માટે કેવી જાતની સાવચેતી સૂચવવી જોઈએ એનો , મનુષ્ય તરીકેનો હકકને પુરો લાભ લેવા માટે સ્ત્રીઓની શકિત વિચાર પણું કરવાનું રહે છે. સ્ત્રીઓ કમાશે તે પુરુષ બેકાર થશે કેળવવાની દ્રષ્ટિએ હોવું જોઈએ. આને માટે કાર્યકર્તાઓની
એ દલીલ કેટલી અસ્થાને અને વાહીયાત છે તે પુરવાર કરવાનું જરૂર છે. ચકકસ ધ્યેયથી સંસ્થાઓ ચાલવી જોઇએ. આજની અને પ્રજામતને કેળવવાનું કામ સ્ત્રી સંસ્થાઓનું છે. મેટા ભાગની સ્ત્રી. સંસ્થાઓના ધ્યેય ગમે તેટલા ઉચ્ચ હોય આર્થિક સ્વાવલંબન. તેમ છતાં તેઓ માત્ર સ્ત્રીઓની રાહતસંસ્થા બની ગઈ છે. :: સ્ત્રીઓના સ્વાતંત્ર્યનો આધાર તેની આર્થિક
Page #33
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯.!
પ્રબુદ્ધ જૈન
સ્વાવલંબનની શક્તિ ઉપર છે એમ આપણે એકમતે કહીએ છીએ, પણ તેને અમલમાં મૂકવા માટે આપણે શું કરીએ છીએ? ખાદી પહે, વાપરો એમ કાઇ કહે કે તરતજ તેમાં તમને રાજકારણના આભાસ થાય છે, રાજકારણ કે સમાજ પ્રશ્નોને અલગ પાડી જ ન શકાય પણ હાલ તે વાદવિવાદનો પ્રશ્ન બન્યા છે, તેમાં ઉંડા ઉતરવાની હાલ જરૂર નથી. દેશની આબાદીના અથવા તે મેકારીના પ્રશ્નનો ઉકેલ દેશના હુન્નર વિકાસમાં અને જેના પાયામાં લોકહિત (Gool of the Community) ને સિધ્ધાન્ત છે તેવી સમાજરચનામાં રહેલા છે. ઔદ્યોગિક પ્લાનીંગનો અર્થજ ગે છે. કે:—“ પ્રજાનુ જીવન ધોરણ ઉંચુ થાય, એને એછામાં ઓછી અમુક સુખ સગવડો અને સારી રીતે જીવનનાં સાધનો મળે. આ એકલા પૈસાના અર્થમાં નથી. પૈસા એ તે આવી સગવડો અને વસ્તુ મેળવવાનું સાધન માત્ર જ છે. રાષ્ટ્રિય આવક આગામી દસેક વર્ષમાં આપણે ખૂબ વધારવી જોઇએ જેથી દરેકને પુરતુ મળી રહે.”
સ્વતંત્ર દેશમાં દેશના હુન્નરોને વિકસાવવા માટે કાયદાઓ અને જકાત મારફતે સરક્ષણ મળે છે. આર્થિક સ્થિતિ સુધારવા માટે લેબર કોન્ક્રીપ્શન કરવાની શકિત પણ ત્યાં પડી છે. ત્યાં રાષ્ટ્રહિતના ભાગે વ્યક્તિની વિચિત્રતાઓને પપાળવાની વાત હૈાતી જ નથી, જ્યારે હિંદમાં બ્રીટનની વેપાર નીતિનો ભેગ થયેલી ગુલાભ-પાયમાલ બનેલી આપણી રાષ્ટ્રભૂમિના પ્રશ્નો ઉકેલવા માટે પ્રજાએ સ્વેચ્છાએ વ્હારી લીધેલા નિયમન અને શિસ્તની જરૂર છે. પ્રજાના મનોબળે આપણે આપણી ગુલામી ફગાવી દેવાની છે. લાલચેામાંથી મુકત થવું એ વ્યકિતના પેાતાના હાથમાં છે. કોન્ક્રીપ્શન થાય તે આપણે તેને વશ થઇએ; નહિતર પ્રજાજન તરીકેની ફરજ બજાવવા માટેની મનેવૃત્તિ આપણી ન થાય એ આપણી કેળવણીને લજવે એવી વાત છે. આર્થિક સ્વાવલંબનને માટે સ્ત્રીઞા માની સહાનુભૂતિ માગે છે. સમાજના જુદા જુદા કાર્યોમાં સ્ત્રીઓ ભાગ લઈ શકે તે માટે ઉ-તેજનાથે સગવડ માગે છે. સ્ત્રીસસ્થાઓ સ્ત્રીસંગઠનની પ્રવૃત્તિ તરીકે હુન્નર વિભાગ ચલાવે છે અને સ્ત્રી સભ્યોએ બનાવેલી વસ્તુઓ માટે ખાસ આશ્રય ( patronage) પ્રજા પાસેથી માંગે છે. તેના બદલામાં તે પ્રજાના વિશાળ પ્રશ્નોમાં શો સાથ આપે છે! આમ શ્રી, હિંદના કારીગરો, ખેડૂત વર્ગ પણ પોતાના નિર્વાહને માટે તેમના હુન્નરીના ઉત્પન્ન માટે તમારા આશ્રય (aromage) માંગે છે. કેળવણીથી જેને સારાસારનું ભાન થયું છે તેવા સૌને ખાદી અને સ્વદેશીના મંત્ર મારફતે ડોકી ડોકી તે કહે છે કે: ‘તમારા મેાજશાખમાં તમારી ફેશનમાં તમે પરદેશી વસ્તુની ખરીદી ભારતે પરદેશીના હાથમાં નાણાં ન વેડછી દો. તમારી આ ઉદાસીનતા અમારા હુન્નરને, અમારી કળાને પાયમાલ બનાવે છે, અમને બેકાર બનાવે છે, દરિદ્રતાનાં બધાં અનિષ્ટાના ભાગ બનાવે છે. અમારૂ આર્થિક સ્વાવલંબન ઝુંટવી લઇ તમે આર્થિક સ્વાવલંબન શી રીતે પ્રાપ્ત કરશે!?' આને ઉત્તર આપણે આપવાનો છે, ડરાવા કરીને નિહ પણ તે સમજણ પૂર્વક અમલ કરીને. કારણ એટલું યાદ રાખજો કે આપણાજ સૌના જીવન ટકાવવા માટેનાં સાધનો પેદા કરવામાં હજારાની સખ્યામાં માણસાને રાત દિવસ મહેનત ઉડાવી છે, મજુરી કરી છે, એને બદલો . ચીન્તેની કિંમત આપીને નથી પૂરા અપાતા, નાણાનું મૂલ્ય આખા સમુદાયના કામના પ્રમાણમાં કાંઇ જ નથી. આપણી પાસે દેશ અને સમાજ કરોની આશા રાખે છે, તે પૂરી પાડવા કયારે તૈયાર થશે ? કાયદામાં સુધારા માટે મારચા
: ૭ : કાયદાના સુધારા કયાંએ નિડર સામનો કર્યાં વગર કા મેળવી નથી શકયુ. તેમાં વિનતિષ, રાવા કામમાં નથી આવતા. કાયદેસર સમાન હકો પ્રાપ્ત કરવામાં ગેરન્સારી
મળતા
કાયદાઓની અવગણના કરનાર સ્ત્રીસંસ્થાઓ નહી હાય અને સ્ત્રી સમુદાય નહિ હોય ત્યાં સુધી સફળતા મળવી શકય નથી. યુરોપમાં સ્ત્રીઓએ ધણું સહન કર્યું હિંદમાં એવું સહન કરવાની જરૂર સ્વાને હજી તો નથી પડી. પૂ. ગાંધીજીને કારણે અને રાષ્ટ્રિય મહાસભાને લીધે સ્ત્રીઓને અનેક સમાન હક જાય છે. પણ વધુ મેળવવા માટે સ્ત્રીઓએ જાતેજ પોતાના હક સ્થાપિત કરવા પડશે. કાયદાની રાહ જોયા વગર પોતાના ઘેરથી પણ શરૂઆત કરવી પડશે. જો ખાતા થયેલી સ્ત્રી ધારે તે આજે પેાતાની પુત્રીને મીલ્કતમાં ભાગીદાર બનાવી શકે પણ તેને માટે માતા થયેલી સ્ત્રીને કદાચ થોડી હેરાનગતી ભાગવવી પડે. સુપ્રખ્યાત થયેલી સ્ત્રોતથી સ્ત્રીએ અનેક નિરર્થક વસ્તુઓ મેળવે છે, તે શું પુત્રીને મીલ્કતની અધિકારી ન બનાવી શકે? ઘરકામ, ખળકના જન્મ એ સ્ત્રીને પરાધીન અનાવનાર નહિ, શરમની, નાલાયકની બામત નહી, પણ રાષ્ટ્ર અને સમાજના એક કા તરીકે લેખાય અને તેને માટે સગવડ આપવી એ દેશની, સરકારની અને સમાજની મહેરબાની નહિ પણ ક્રૂરજ ગણાય, અને તે ક્રૂરજ સ્ત્રી ઉપર કોઇ પણ મુસીબત ઉતાર્યો સિવાય તેઓ બજાવે એવું વાતાવરણ પેદા કરવું એ સ્ત્રીઓનાજ
હાથમાં છે.
વૉ યાજના,
વર્ષા યોજના સામે સ્ત્રીના સમાન હકમાં માનનારી કેટલીક “જવાબદાર” સ્ત્રી સંસ્થાઓએ વાંધા ઉડ્ડાવ્યા છે. એ યેાજના જાતીય બેક્ભાવ વગર સ્વાવલંબી નાગરિક તરીકે પ્રજાને તાલીમ આપવા માટે છે. દશ વર્ષ સુધીની ઉંમરનાં બાળકો માટે તે યોજના અત્યારે તે અમલમાં આવી છે. આના અભ્યાસક્રમમાં કન્યાઓને ખાસ સગવડ નથી એવી ફરીયાદને આધારે વિચિત્ર વિરાધના સૂર ઉઠ્યા છે કન્યાનો જન્મ, તેના સાથેના વર્તાવ, તેની કેળવણી, એ બધું દુનિયાના પ્રશ્નોનો સામનો કરવા માટે નહીં પણ સ્ત્રીના જાતીય કાર્યો પાર પાડવાની દ્રષ્ટિએ જ જો હોય તા સ્ત્રીને સમાન સ્થાન અને હક પ્રાપ્ત કરવાની મહત્ત્વાકાંક્ષા સફળ શી રીતે થશે? વર્ધા યેાજના અસ્તિત્વમાં લાવી પૂ. ગાંધીજીએ ભવિષ્યની સ્ત્રીને સમાજમાં એક આઝાદ સ્થાન પ્રાપ્ત કરવાની જે તક આપી છે તે તકને આભાર સાથે અપનાવી લેવી જોગે, નહિ કે તેનો વિરોધ કરવા જોઇએ. વિધવાઓ-ત્યકતાઓ-વેશ્યાઓના પ્રશ્નો.
: ૮ :—ત્મકતા અને વિધવાઓનો સવાલ, વેશ્યાના સવાલ, કહેવાતા ગેરકાયદેસર બાળકના પ્રશ્ન એ માત્ર અકુશરૂપી કાયદાએથીજ નહિ ઉકેલી શકાય. આવા પ્રશ્નોના મૂળ કારણામાં ઉતરવાની સમજવાની હિંમતભેર તૈયારી હોવી જોઇએ, પૂર્વ ગ્રંથીઓમાંથી મુકત બની પોતાના અંગત સ્વાર્થોના પ્રશ્ન કારે મુકી વિવિધવાદો (isms) આ ડર રાખ્યા વગર આ અનિષ્ટોના સાચા ઉપાય વિચારવા જ જોઈએ અને સાચી દિશામાં શરૂઆત કરવી જ જોઇએ. ભીખારીઓને પ્રશ્ન ઃ
ભીખારી પ્રશ્ન પણ સ્ત્રીસંસ્થાઓએ ઉપાડયા છે. એ સ્થિતિ સંપૂર્ણ નાબુદ થવી ઘટે, પણ ઉપાય શો ? કાયદાના પ્રતિબંધ ? ભિખારીને માટે આશ્રયસ્થાને કે એવી હાલત શાથી પેદા થાય છે તેના મૂળમાં ઉતરવાની જરૂર ! અને એ રીતે વિચારીને તે હાલતને દુર કરવા માટે યોગ્ય પ્રયત્નો હાથમાં ધરવાની જરૂર ? જરા સુખી કુટુંબમાંથી આવતા આપણા જ વિચાર કરીએ. આપણે ઘર છોડવુ પડે, આપણા સર્જાશે એવા બને કે આપણે નિરાધાર બનીએ, તો આપણામાંથી કેટલા એમ કહી શકીએ એમ છીએ કે આપણે નોકરી હુન્નર કરી નિર્વાહ કરીશું ? તે કરવાની ઇચ્છા છતાં આપણામાંથી કેટલાને એ બળશે ? કેટલાની શકિત છે ? ત્યારે આપણે શું કરીશું? આપણે પણ ભિખારીની હાલતમાં નહિ જઈ પડીએ, તે સ્થિતિથી દેવા નહિ જએ તેની શી ખાત્રી ! આ બધા પ્રશ્નોના મૂળમાં જતાં
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૨૯-૨-૪૦
--
---
----
--
---
આપણી સખાવતનો વિચિત્ર રાહ. - જૈન સમાજમાં અનેક કીમતે પિતાના પૈસા સમાજના અનેક ધાર્મિક ખાતાઓમાં ધર્મ સમજી આપે છે અને એ સખાવતથી લાખો રૂપીઆ એકઠા થઈ એકજ જગાએ પડી રહે છે, જેને સમાજને કોઈપણ લાભ મળતો નથી. એકઠી થયેલી એ લાખો રૂપિઆની મુડીમાંથી ભગવાનના નામની શરાફી પેઢીઓ ચલાવી એ રકમમાં ઉમેરો કરવાનાં સાધનો હાથ ધરવામાં આવે છે. સખાવત કરનારે જે ભાવનાથી એ પૈસા આપ્યા હોય તેની ભાવના સફળ થતી નથી. દાખલા તરીકે આપણા મંદિરમાં લાખની રકમ પડી છે; જેને આપણા ટ્રસ્ટીઓ દેવદ્રવ્ય ગણી સમાજના કામમાં વાપરવાને વિરોધ કરે છે. પણ આપણા દેશમાં અનેક પવિત્ર તીર્થો કે જે હાલ હવાલ સ્થિતિમાં મુકાયાં છે તેને જીર્ણોદ્ધાર કરાવવા પાછળ પણ વાપરતાં અચકાય છે. પાસે લાખની રકમ હોવા છતાં તીર્થના: જીર્ણોધ્ધાર માટે જ્યારે માંગણી કરવામાં આવે છે ત્યારે પાંચશે હાર આપી પિવાનું કર્તવ્ય પુરું થયું માને છે અને તીર્થોને જીર્ણોધ્ધાર ઈચછનાર વ્યકિતઓને ફંડ માટે જુદી જુદી જગાએ આથવું પડે છે. આજે કાઠીઆવાડના કેટલાક ભાગોમાં ભીષણ દુષ્કાળ પ્રવર્તી રહ્યો છે. આપણી વદયા મંડળી. જે પશુધન સાચવવા માટે બનતા પ્રયાસ કરે છે તેની પાસે માલુમ પડે છે કે આજની આખી સમાજરચના વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધમાં માલીકીપણાની ભાવના ઉપર જ રચાઈ છે તે જ છે. માલીકી મેળવવા માટે ટકાવવા માટે બીજાનું શેષણ (exploitation) ચાલ્યા જ કરે છે. સમૃધ્ધિવાળા દેશ હોવા છતાં એક બાજુ ત્યાં બેકારી હોય છે, ભૂખમરે હોય છે. બીજી બાજુ પૂરી કિંમત નથી મળતી તે માટે અનાજ, શાકભાજીને નાશ કરવામાં આવે છે. હિંદમાં પણ કયાં આવું નથી બનતું? આ પરિસ્થિતિ' ન બદલી શકીએ ત્યાં સુધી બેસી રહેવું એ અર્થ કોઈ ન કરે. અત્યારે ચાલે છે તેમ જુદા જુદા પ્રશ્નોના ઉકેલ માટે ભલે પ્રયત્નો ચાલ્યા કરે, પણ જે પ્રયત્ન થાય તેનાથી કંઈને અન્યાય ન પહોંચે, તેની બેહાલ હાલત વધુ બેહાલ ન બને, તેની ચીવટ રખાવી જોઈએ; અને આભ ફાટયું હોય ત્યાં થીગડું મારી નથી શકાતું એવા ખ્યાલે નિષ્ક્રિય ન બનતાં આવા કાર્યોમાં ઉંડા ઉતરીને અને સાહસપૂર્વક પરિવર્તન લાવવાના પ્રયત્ન કરીને સફળતા મેળવવા લાગી જવું જોઈએ.
ગ્રામ્ય અને શહેરી સ્ત્રી સમુહમાં આજે ભારે જાગૃતિ છે, કાંઈક કરવાની, જાણવાની, વિકાસ પામવાની તેમની આકાંક્ષા છે. તેને લાભ લઈ યોગ્ય ચીલે વાળવા અને ઉપરની ફરજો બજાવવા કમી, રાજકીય અને આંતરિક મતાન્તરને બાજુએ મૂકી આપણે સૌ અને અખિલ હિંદની સ્ત્રી સંસ્થાઓ એકત્ર થઈએ એ ખુબ જરૂરનું છે.
ઉપસંહાર–આજે યુરોપમાં અને દૂર પૂર્વના દેશોમાં યુધ્ધને દાવાનળ સળગ્યા છે, દુનિયામાં મહાન પરિવર્તને થઈ રહ્યાં છે હિંદનું ભાવી પણ સજઈ રહ્યું છે. ભવિષ્ય કેવું હશે તે કહેવું મુશ્કેલ છે, પણ ભવિષ્યને ઘડવા માટે તેમજ આ પલટાતી દુનિયાની અંધાધુધી શમી જાય ત્યારે રાષ્ટ્રઘડતરની જે જવાબદારીઓ આવી પડે તેમાં સ્ત્રીઓ પૂરે હિસ્સો લઈ શકે તેને માટે આજથી તૈયારી કરીએ, નહિતર સરમુખત્યારી રાજસત્તાવાળા દેશમાં બન્યું છે તેમ આઝાદી માટે લડનારી સ્ત્રીઓને લડાઈ પુરી થયે ઘર બેસવાની ફરજ પાડવામાં આવે !!
મૃદુલાબહેન
લાખો રૂપીઆ છે, એમ છતાં દુષ્કાળ અને બીજા એવા પ્રસંગેએ જાહેર પ્રજા પાસે માંગણી કર્યા કરે છે. મેળવેલી રકમમાંથી બચેલી મુડી હોય છતાં એ મુડી કાયમ રાખી પ્રજા પાસે વધુ રકમની માંગણી કરતી જાહેરાતને શું અર્થ છે એ સમજાતું નથી. પાસેની મુડી ખરચવા પછી વધુની જરૂરીઆત પડે અને અપીલ કરીએ એ વાસ્તવિક છે, પણ આપણે વણીક હાઈ કોઈપણ રીતે મુડીમાં વધારો કરવાની ભાવનાથી ટેવાઈ ગયેલા છીએ. આપણે વણીક દૃષ્ટિથી જ સર્વ કાર્ય કરીએ છીએ.
મા દાખલાઓ એટલા માટે આપ્યા છે કે દેવદ્રવ્યને ઉપયેગ સમાજ ઉપયોગી કામમાં ન થાય એમ માનનારા પણ પિતાના હસ્તકના દેવદ્રવ્યનો ઉપયોગ ઘણી જ સંકુચિત રીતે કરે છે અને ભોળી સમાજને અંધારામાં રાખી મુડીમાં વધારે કરે જાય છે અને પોતે મનસ્વીપણે વહીવટ કર્યું જાય છે.
આપણી સમાજના ગણ્યા ગાંઠયા શ્રીમતિ બાદ કરીએ તો સમાજને મોટો ભાગ મધ્યમ અને કનિષ્ઠ વર્ગને છે. એ વર્ગની આર્થિક સ્થિતિ એટલી દુ:ખદ હોય છે કે તેઓ પિતાના કુટુંબ માટે હવા ઉજાસ અને જગાની કળાશવાળી જગાઓ ભાડે રાખી શકતા નથી. તેમજ બાળકોને પુરતી કેળવણી આપી શકતા નથી. હવા ઉજાસ વિનાની અને ભેજવાળી જગામાં રહેવાથી શારીરિક તંદુરસ્તી પણ ભેગવી શકતા નથી અને નાના મેટા રોગોમાં : સપડાઈ ડાક્તરોની દવામાં કમાણીને માટે ભાગ ખરચી નાંખે છે. આપણે બધા સમાજના એ વર્ગની મુશ્કેલીઓ સારી રીતે જાણીએ છીએ, છતાં આપણે એ પ્રત્યે તદ્દન દુર્લક્ષ્ય કરીએ છીએ. આપણા પ્રત્યે શ્રીમતિની બેદરકારીનું પ્રત્યક્ષ પ્રમાણુ પાલીતાણા ખાતે કેટલાંક જૈન શ્રીમતાએ વસાવવા ધારેલ જેનનગરમાંથી મળી રહે તેમ છે. જે રાજ્યે થોડાં વર્ષો પહેલાં યાત્રીઓ માથે મુંડક વેરે નાંખી સમાજને અનેક જાતની મુશ્કેલીમાં ઉતારી દર વર્ષે સાર્ડ હજારની બાદશાહી રકમ પડાવી લીધી છે એ રાજ્ય પ્રત્યે શી રીતે વિશ્વાસ દાખવી શકીએ એ સમજી શકાતું નથી. આવા રાજ્યની પ્રજા બની લાખો રૂપીઆ ખરચવા આપણે તૈયાર થયા છીએ. એ એક દખદ અને કમનસીબ ઘટના છે. આપણે દેશી રાજ્યમાં લાખોની મીલકત ઉભી કર્યા પછી એ રાજ્યના દબાયા રહેવું જ પડશે. જેટલું એ સત્ય વહેલું સમજાય એટલું સારું છે. આવા શ્રીમતે ધારે અને મન ઉપર લે તો મુંબઈ જેવા શહેરમાં આર્થિક મુશ્કેલી ભોગવતા મધ્યમ અને નીચલા વર્ગના માટે સારા હવા ઉજાશ, જગાની મેકવાશવાળા મકાન બંધાવી તેઓને એ છે ભાડે આપી તેમની મુશ્કેલી દુર કરી શકે તેમ છે. આપણે ઈચ્છીએ કે સમાજના શ્રીમતાનું એ તરફ લક્ષ્ય ખેંચાય, અને સખાવતને કરો એ બાજુ વળે. આવી જ રીતે સમાજનાં બાળકોને શારીરિક વિકાસ વધે એ માટે સ્થળે સ્થળે વ્યાયામશાળાઓ ઉભી કરવાની ખાસ જરૂર છે. આવી એક વ્યાયામશાળા શ્રી મુંબઈ. જેને સ્વયસેવક મંડળ તરફથી ઘણા વર્ષોથી ચાલતી હતી પણ તેમના કમભાગ્યે શ્રી લાલબાગના દેરાસરના ટ્રસ્ટીઓએ આપખુદપણે બંધ કરાવી. આ પ્રકરણ ઠીક ઠીક ચર્ચાયું છે એટલે મારે એ બાબત વધુ લખવાનું રહેતું નથી. સમાજના બાળકનું આરોગ્ય સુંદર અને કસાએલું રહે એ જોવાની આપણા ઉપલા વર્ગની ફરજ છે. બીજી કોમના અગ્રણીઓએ પિતાનાં બાળકો માટે એવી વ્યાયામ• શાળાઓ જુદા જુદા સ્થળોએ ઉઘાડી છે. તે આપણે પણ આપણા શ્રીમંત વર્ગ પાસે એવી આશા સહેજે રાખી શકીએ. સમાજના ઉપયોગી ત પિવાય અને સમાજની હાજતે પુરી પડે એવા પ્રકારની સખાવતે થવાની જરૂર આપણે સૌ પીછાનીએ; એવી સમજ આપણું સર્વમાં આવે એજ પ્રાર્થના.
મણિલાલ મોકમચંદ શાહ
Page #35
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૨-૪૦
જે રૂપ આપે અને જે સ્થિતિમાં રાખે તે સ્વીકારવું જ પડશે. આમાં આશ્ચર્ય શું ? ઉનાળાના દિવસોમાં લેકે મૂર્તિને પંખે કરે છે. શિયાળામાં પરમાત્માને રજાઈ ઓઢવી પડે છે, ચોમાસામાં સળેખમ થતાં દૂધની સાથે હું પણ ખાવી પડે છે !
આરતી વિધિ તે ભગવાન અને ભક્ત વચ્ચેની છે. મંદિરના આ ઉપગને સામાજિક કહી શકાય, પણ જ્યારે મા સંસ્થાપકના અનુયાયીઓ વધી જાય છે ત્યારે મંદિરમાં જઈ પૂજા કરવાનો, દર્શન કરવાને, પ્રસાદ લેવાને બધાને હક થઈ પડે છે. જેને આપણે પિતાના ગણીએ છીએ તેમને મંદિરમાં લઈ જઈએ છીએ અને દર્શન પ્રસાદના ભાગી બનાવીએ છીએ. સાથે સાથે આવા સ્થળે જેમ આપણે મૂર્તિના દર્શન વડે કૃતાર્થ થઈએ છીએ તેમ સાધકોની ભક્તિપૂર્ણ આંખો જોઈને પણ આપણે કૃતાર્થ થઈએ છીએ.
આ તે કર્મકાંડ અને ઉપાસનાકાંડની વાત થઈ. સાધુ સંતાએ મદિરની ઉપયોગિતા તેથીએ આગળ વધારી. મંદિરને ધર્મોપદેશ અને ભકિતપ્રચારનાં ધામ બનાવ્યાં અને આ રીતે મંદિરને સામાજિક જીવનના કેન્દ્રનું રૂપ આપ્યું. તેની મીમાંસા પણ આજે આપણે જાણવી જોઇએ.
આપણું મંદિર [ આ લેખ કાકાસાહેબ કાલેલકરે મૂળ હિન્દીમાં લખેલે અને તેને ન અનુવાદ શ્રી જેઠાલાલ જોશી એ કરેલ જે “નવરચના' માસિકમાં પ્રગટ થયેલે. પ્રસ્તુત લેખ કાકાસાહેબે જૈનેતર હિંદુ મંદિરને ખાસ ધ્યાનમાં રાખીને લખેલે હોઈને તેમાં જણાવેલી કેટલીક બાબતે જૈન મંદિરોને લાગુ પડતી નથી એમ છતાં પણ અનેક મંદિરનો વહીવટ કરનાર જૈન સમાજને પણ આ લેખમાંથી ઘણુ નવા-વિચારવા જેવું મળે તેમ છે એમ લાગવાથી એ આ લેખ ઉદ્ધત કરી અહિ પ્રગટ કરવામાં આવે છે.]
મંદિરની સંસ્થા ઘણી જૂની છે. વૈદિક કાળમાં કદાચ મૃતિ પૂજા ન હતી. મહાભારત કાળમાં પણ નહિ હોય. મંદિરમાં જઈ પરમાત્માની ઉપાસના કરવાની પ્રથા કદાચ આપણે બૌદ્ધ સંપ્રદાય પાસેથી શીખ્યા હોઈશું. સંભવ છે કે બાલ્પિક '(Balhik) દેશમાંથી આવી વસેલા રામને અથવા યવને પાસેથી આપણે એ લીધી હોય. ઈતિહાસ-સંશોધકે આ પ્રશ્નને નિર્ણય ગમે ત્યારે કરે, પણ આટલું તે નિર્વિવાદ છે કે હિંદુઓના સામાજિક જીવનમાં મંદિરને મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે.
માણસને મંદિરની કલ્પના કઈ રીતે થઈ હશે ? કોઈ ભકતે અથવા સાધકે હૃદયને ઉનત કરનારું કોઈ સ્થળ પસંદ કરી ત્યાં પિતાના
ધ્યાન અને ભકિત માટે કંઈ આલંબન પસંદ કર્યું હશે અથવા રાખ્યું હશે. ત્યાં તેને તેની શ્રદ્ધા પ્રમાણે અથવા ઈશ્વરના અનુગ્રહ પ્રમાણે ધર્મ પ્રાપ્તિ અથવા કામનાસિદ્ધિ થઇ હશે. લોકેને તેની ખબર પડી. પછી તે પૂછવું જ શું? જેમ કે વૈધના હાથગુણુની ખ્યાતિ થતાં જ બધા દર્દીઓ તેની પાસે દોડતાં આવે છે તેમ કોઈ મંદિરની “જાગતા થાનકીના નામે ખ્યાતિ થતાં જ બધા આતં લોકે તે જ સ્થાન પ્રત્યે દેડનાં આવે છે. અને પિતાના ભક્તિભાવથી તેને ભરી દે છે. જ્યારે સાચા હૃદયનું એકાગ્ર સમર્પણ નથી થઈ શકતું ત્યારે માણસ શું કરે ? તેણે હૃદયની અવેજીમાં પિતાની સંપત્તિનું જ સમર્પણ કરવું રહ્યું. રાજા પાસે જ્યારે અરજી લઈને જવું હોય છે ત્યારે ખાલી હાથે આપણે નથી જઈ શકતા. રાજા તે રોજને ભૂખે જ છે. તેને તૃપ્ત કર્યા પછી જ તે પ્રાર્થના સાંભળે છે. સંસ્કૃતમાં રાજાને અને પરમાત્માને ઈશ્વર જ કહે છે. ત્યારે પરમાત્માને પણ એ જ અભાવ હવે જોઈએ. રાજા જે વાતેથી સતપાય છે તે જ વસ્તુઓ ઇશ્વરને પણ અર્પણ કરવી જોઈએ. રાજા ભવ્ય મંદિરમાં રહે છે. ભાટ-ચારણે સવારે બિરૂદ ગાઈ તેને જગાડે છે. બેગ-વિલાસની સામગ્રી તેની ચારે બાજુએ હંમેશાં તૈયાર હોય છે. પાલખી જેવા સુખકર વાહનમાં બેસી તે સહેલ કરે છે. તેને રોજને ખોરાક મિષ્ટાન્ન છે. પત્ર- પુષ્પ- કુળ, ધૂપ- દીપ, પંચામૃત- આ બધી તેની દરરોજની જરૂરિયાત છે. આ જ વસ્તુઓ વડે દેવ- તાને સતાવવા જોઈએ. ખરેખર માણસની કલ્પના જેટલે સુધી પહોંચી શકે ત્યાં સુધી તે દયાળુ પરમાત્માએ નીચે ઉતરવું જ જોઈએ. જે કલ્પના આપણને તેણે આપી નથી તેમાં આપણો શો વાંક ?
આ પ્રમાણે કદાચ મૂર્તિની ષોડશે પચાર પૂજા કરવા માટે જ મંદિર નિર્માણ કરવામાં આવ્યા હશે. બુધ્ધ અને મહાવીર જેવી વિરકત વિભૂતિઓનાં મંદિરમાં ભેગ વિલાસને સ્થાન ન હોવું જોઈએ. સ્મશાનવાસી યોગીરાજ મહાદેવના મંદિરમાં પણ વૈભવને સ્થાન ન હોવું જોઈએ. પણ બિચારા ભગવાન તો ભક્તને આધીન હોય છે. જ્યારે મહાત્માઓને પણ લોઢાની ભક્તિથી હેરાન થવું પડે છે. તે પછી પરમાત્માને તે ભક્ત
કર્મકાંડી લોકો પૂજા કરે છે ત્યારે એકલાં જ કરે છે; જ્યારે ઘણાં માણસે એકઠાં મળી કર્મકાંડી પૂજા કરે છે ત્યારે ઘણી અગવડ પડે છે. પૂજાવિધિની જટિલતાની તે એક મુશ્કેલી છે જ. કર્મકાંડીઓ ઘણે ભાગે સકામ પૂજા કરે છે. દરેકની કામના જુદી હોવાથી સામુદાયિક પૂજા કરવી મુશ્કેલ થઈ પડે છે, મેટા મેટા હોમ-યો, ઈષ્ટિ અને સમારાધનામાં સામુદાયિક વિધિ જરૂર પળાય છે, પણ હવે તેના દિવસે ચાલ્યા ગયા છે,
કાશીવિશ્વનાથના મંદિરમાં જુઓ. એક ભક્ત આવે છે, પૂજા કરે છે, અભિષેક કરી ફળ બિલ્લીપત્ર ચઢાવી જાય છે. તે મંદિરની બહાર નીકળે છે તે પહેલાં જ બીજો ભક્ત આવે છે; પહેલાંની પૂજા ફેંકી દે છે અને નવો અભિષેક અથવા પત્ર-પુષ્પ અર્પણ કરે છે. તેની પૂજાની પણ તેજ દશા થાય છે, જે પડેલી પૂજાતી એણે કરી હતી. સવારથી બપ? સુધી આ જ ચાલુ રહે છે. લેણ દળવાની ઘંટીએ એક આવે છે, પિતાનો લેટ દળાવી લે છે. પછી બીજે આવે છે તે પણ તેમજ કરે છે. દરેકનો ઘટી જોડે સંબંધ છે, પણ દળાવનારાઓમાં પરસ્પર કંઈ સંબંધ હોતા નથી. આદર બુદ્ધિની મંદતાની કમનસીબ પળે મનમાં વિચાર આવ્યું કે હાલમાં એક માણસ ટેબલ ઉપર . ચા પી ચાલ્યા જાય છે. પછી ટેબલ સાફ કરવામાં આવે છે, બીજા લે કે ત્યાંજ આવી ફરી ચા-કોફી પીએ છે, ફરીથી ટેબલ સાફ કરવામાં આવે છે. પાછા નવા ભકતે આવે છે, શું આજ દશા મંદિરોની નથી ? પણ મનને ધમકાવી સમ્જાવ્યું કે આ પ્રમાણે વિચાર કર અગ્ય છે. ભગવાન તે નિરપેક્ષ છે. ભકતના સંતાપ ખાતર બધી જાતની વિટંબણા પુત્ર જાગી ચરણ કરી શકે છે. પરમાત્માએ પોતે કહ્યું નથી ? “જે કથા માં પ્રારને તાંતવિ મનrળ ' | vá gધું છું તો જો સત્તા પ્રથતિ !
तदहं भक्त्युपहृतं अश्नामि प्रयतात्मनः' ॥ વગેરે. ભગવાનને ઉપહાસ કરવો વાજબી ન કહેવાય. શરમને લીધે મન દબાઈ ગયું; તે પણ ધીમે અવાજે કહેવા લાગ્યું. આપણે ભગવાનને ઉપહાસ કયાં કરીએ છીએ ? આપણે તે સકામ પૂજા
Page #36
--------------------------------------------------------------------------
________________
と
પ્રબુદ્ધ જૈન વડે થનાર ભગવાનનો ઉપહાસ જોઇ મનુષ્ય બુદ્ધિની કદર કરીએ છીએ.
સાધુ સનેએ કર્મકાંડનુ મહત્ત્વ એછું કરી ભકત અને ઉપાસનાનું મહત્ત્વ વધાર્યું. ભક્તોમાં એકાંત ઉપાસના પશુ થાય છે અને સામુદાયિક પૂજા પણ થાય છે. આ પ્રમાણે સાધુ સતાએ આપણને મદિરાના નવા ઉપયેગ શીખવ્યું. તેમણે બતાવ્યું કે મંદિરમાં પૂજાની વિધિ ભલે હાય, રાજ વૈભવની શાભા ભલે વધે પણ મંદિરમાં જન સમુદાયને એકઠા કરી ભગવાનનાં ગુણુગાન કરવાં અને નીતિ, સદાચાર તથા ભક્તિનો ઉપદેશ કરવા એજ મંદિરની મુખ્ય પ્રવૃત્તિ હોવી જોઇએ. બધા આવે, હળી મળીને રહા, એક બીજાને વાદ કરા અને રાજમાર્ગ ચાલા, આ જ તેના સંદેશા હતા, સ, કમકાંડ અને શૅાભાકાંડ ગૌણ થયા, અને બિનકાંડ દ્વારા ધર્મ પ્રચારને કાંડ વધવા લાગ્યા. પરમાત્માના બધાં બાળકો પ્રેમથી એકત્ર થાય અને પ્રેમપૂર્વક બધા સાથે હળી મળી પર માવયન્ત' ઉન્નતિને માર્ગે ચાલે !
मच्चिता मद्गतप्राणा बोधयन्तः परस्परम् । कथयन्ता मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥ આ જ સંતાનો માર્ગ.
નિર્માન~માહ સાધુસતા પાસે ઉચ્ચ-- નીચભાવને સ્થાન જ કર્યાંથી હોય ? બધાં પરમાત્માના બાળકો, બધાં સરખા અને બધા ભાઇ ભાઇ. વૈશ્ય તુકારામે ગાયું છે—આન્દી જ્ઞાતીને પ્રાળા,આમને સોચરે મુસદ્ધમાન, ' ‘ અમે જાતે બ્રાહ્મણ છીએ અને મુસલમાનો અમારાં સગાં છે ! આવા સતાના ઘરમાં દરેકનું સ્વાગત પ્રેમથી થઇ શકે છે. જેને સત્પુરૂષના ઉપદેશની જરૂર રહી નથી તેઓ મંદિરે ન જાય. પરમાત્માનું નામ લેવામાં જેને આસ્થા છે તે બધાં મંદિરમાં એકડા બળે. સંતાને આજ કાયદો છે.
મંદિરમાં ત્રણ વિભાગ હોય છે. ગર્ભગ્રહ જ્યાં પૂળ માટે સ્મૃતિ ડ્રાય છે. આના ઉપરજ મંદિરનું શિખર હાય છે. સભા મંડપ-જ્યાં પુરાણ કીર્તન અને ઉપદેશ-પ્રવચન ચાલે છે. આને નાટ્ય મંદિર પણ કહે છે. કારણ કે આજ સ્થળે ભગવલીલાને અભિનય કરવામાં આવે છે. ગર્ભ ગૃહ અને રસભા મંડપ વચ્ચે જે નાની સરખી જગ્યા હોય છે તેને અંતરાળ કહે છે. કર્મકાંડીઓએ ગર્ભગૃહનું બીજ વાવ્યું, ધ્યાન માર્ગીઆએ અંતરાળ પસંદ કર્યું અને ભક્તિમા તથા પુરાણુ પ્રિય લોકગે પોતાના પ્રેમથી સભામડપ ભરી દીધો.
આ પ્રમાણે હિન્દુ ધર્મનું સંપૂર્ણ સ્વરૂપ એક મંદિરમાં સમાયેલુ છે, આમાં જ્ઞાન અને ભકિતના પ્રતિનિધિ સમા સભા મંડપ જ હિન્દુ સમાજનું સાર્વજનિક સ્થાન મનાય છે, ત્યાં સુધી તા માત્ર દર્શન માટેજ નહિ, બલ્કે ધર્મકથા સાંભળવા સંભળાવવા હિંદમાત્ર જઇ શકે છે.
તા. ૨૯-૨-૪૦
કર્મકાંડીઓએ પૂજાવિધિ પોતાના હાથમાં રાખી અને સર્વ સાધારણને માત્ર દર્શનના અધિકારી ફેરવ્યા, તેમાં પણ કેન્દ્રસ બની તર તમ ભાવ જોડી હિન્દુ ધર્મના કાડૅ કકડા કરી નાખ્યાં. મુસલમાનોએ મૃતિએ ભાંગી હિન્દુ સમાજનું અપપાન કર્યું, સંપત્તિ અને કળાના નાશ કર્યો, પણ તેથી હિન્દુ ધર્મને કે' જાતની હાનિ નથી પહેાંચી, પણ આપણા અભિમાની કર્મકાંડી લાકોએ સમાજને ભાંગી છિન્ન ભિન્ન કરી નાંખ્યું, હિન્દુ ધર્મને નુકશાન કર્યું અને ભગવાનના ઇન્કાર કર્યાં શ્રી સુબા જૈન યુવક
આછિન્ન-ભિન્ન સમાજને સંગઠિત અને સંપૂર્ણ બનાવી ધર્મને પ્રતિષ્ઠિત અને મંડિત કરવા એ જ આજે મંદિરાનુ યુગકાય છે. (અપૂર્ણ) કાકા કાલેલકર.
કેળવણીની દિશા બદલે
જૈન કામ શ્રીમત તથા સમૃદ્ધિમાન ગણાય છે. કામમાં વકીલો, સોલીસીટરો, એન્જીનીયરા, સેર ક્લા, હીરા-મોતીના વેપારી ઉપરાંત અન્ય ધંધાદારી છે. પણ હજુ ગૃહ ઉદ્યોગો તેમ જ મોટા ઉદ્યોગો તરફ આપણું ધ્યાન જોઇએ તેવુ ખેંચાયુ નથી. ઔદ્યોગિક સોધનની વાત તે બાજુ ઉપર રહી છે.
આજની કેળવણી પાછળ લાખા રૂપીઆ ખર્ચાય છે. કેળવણીનો પ્રશ્ન એક વિચિત્ર કોયડા છે. હાલ અપાતી કેળવણી સમાજ તેમ જ દેશને ખેાજારૂપ છે. જૈન કામ કેળવણી તેમજ ડુન્નર ઉદ્યોગમાં પછાત છે. જૈન પ્રજાના ઉદ્યોગ સાથે ગાઢ સબંધ થાય તે માટે ઉદ્યોગ અને કારીગરીના શિક્ષણને પાષણ તથા ઉત્તેજન મળવુ જોઇએ. આપણે ત્યાં આવી સંસ્થાની સંખ્યા ઘણી ઓછી છે, અને થોડાં શહેરામાં જ્યાં આવુ શિક્ષણ મળી શકે તેમ છે ત્યાં અનેક મુશ્કેલી છે. યોગ્ય દોરવણી અને આર્થિક મદદ વડે આજની જૈન પ્રા ઔદ્યોગિક કેળવણી લેવા પ્રેરાય એવુ કરવાની ખાસ જરૂર છે. આ ઉત્તેજન કે આકર્ષણને અભાવે આજના યુવક મેટ્રીક પસાર કરી કે તરત ભવિષ્યનો વિચાર કર્યા વગર ગમે તે લાઇનનો અભ્યાસ શરૂ કરે છે, અને ઘણા ખરા આસ કૉલેજ તરફ જ ખેંચાયે જાય છે. એવુ માની લેવાનુ કારણ નથી કે માત્ર બુદ્ધિવાન જ કેસેજમાં જોડાય છે. કાલેજમાં જોડાએલ યુવક થોડાં વર્ષોમાં યુનીવર્સીટીની ઉપાધિ મેળવે છે. ત્યારબાદ હવે શુ કરવુ એ પ્રશ્ન દરેકને મુંઝવે છે. આવી શા આપણી કોમના જ યુવકોની માત્ર નથી, પણ બધા યુવકેાની આ સ્થિતિ છે. કુદરતી છુપી શક્તિને વિકાસ મળવાનું રહેતુ નથી, ગમે ત્યાં લાગવગને લાભ લઈ બનને ન રૂચે તેવી નોકરી સ્વીકારવી પડે છે. મનની બધી આશાઓ નષ્ટ થાય છે, ઉત્સાહી હૃદય ઠંડુ પડી જાય તેમાં નવાઈ નથી. “ સુખી ” ગણાતી જૈન શ્ચમમાં પણ એકારીના પ્રશ્ના તીવ્ર છે. દ્રવ્ય જ્યાં છે ત્યાં ઘણું છે અને નથી ત્યાં રેાજના પેટીઆને સવાલ છે. આ પરિસ્થિતિના માટે માટે જવાબદાર કોણ ગણી શકાય ? આ પરિસ્થિતિને અન્ત ક્યારે આવશે ?
મિલ ઉદ્યોગ ઉપરાંત ખન્ન ગૃહ ઉદ્યોગ તેમજ મેટા ઉદ્યોગમાં આપણે ઝંપલાવવુ જોઇએ. ઔદ્યોગિક શિક્ષણ આર્થિક તેમજ રાષ્ટ્રીય રીતે હિતકારી નીવડશે તે વાત ખચિત છે. ઉદ્યોગના પ્રદેશ વધવાથી ગરીબ અથવા તવંગર, ભણેલ તેમજ અભણુને સારા અવકાશ મળશે. મહાસભા તરફથી રાષ્ટ્રીય નિયોજન સમિતિ હાલ ઘણું અગત્યનું કામ કરી રહી છે, જેની ઢારવણીના લાભ જન કેમે તન, મન અને ધનથી પુરે પુરો લેવા જોઇએ. દ્રવ્યની મદદ ઉપરાંત સહકાર, સહાનુભૂતિ અને યેાગ્ય દારવણીની આવશ્યકતા છે. આ ભાતને પુખ્ત વિચાર કરી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ જૈન અગ્રેસરા અને શ્રીમતાએ વિના વિલખે ઘટતુ કરી જૈન કોમની તેમજ દેશની પ્રગતિમાં યોગ્ય ફાળો આપવા જોઇએ, એક જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૨૬-૩૦ ધનજી - મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ. ૨
સ્ટ્રીટ, મુંબઇ,
Page #37
--------------------------------------------------------------------------
________________
કિંમત એ આના
વ
: ૧ અક : રમ
શ્રી મુબઇ જૈન ચુવકસ`ઘનુ... પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહ મુંબઇ : ૧૫ માર્ચ ૧૯૪૦ શુક્રવાર
कामये जीवितं मे स्यादार्तिनाशाय प्राणिनाम् ।
[પ્રાણીઓની પીડાના નાશ કરવામાં ખરચાઇ જાય એવું જીવન હું ભાણું છું.] શ્રી. કિશોરલાલ ઘ. મશરૂવાળાને
ચિ. કિશોરલાલ,
તમને મારૂં પગલું નીતિભય લાગ્યું કે નહિ તે જાણવાની ઇચ્છા તેા રહે જ. નાથને શંકા છે. તેને મેં ઉત્તર વાળ્યા છે. તમે વિચાર્યું. હાય તેા લખજો. પગલુ ધર્મને અનુસરતું જણાયુ હાય તે તે આપણે સારી આનદોત્સવ છે એ તે સમ જાયું જ હશે.
પત્ર,
(ઇ. સ, ૧૯૩૨ માં ઇગ્સ'ડના તે વખતના મુખ્ય પ્રધાન રામ્સે મેકડોનલ્ડે જે કામી ચુકાદા આપ્યા હતા તેમાં હરિજન માટે હિંદુએથી તુહી જ મતપ્રદાન વ્યવસ્થા (Separate Electorates) ઉભી કરીને હરિનાને હંમેશને માટે હિંદુ કામથી અલગ કરવાના પ્રયત્ન કરવામાં આન્યા હતા. જેલમાં રહીને આ વ્યવસ્થા રદ કરાવવાનો બીને કાઈ ઉપાય નહિં દેખાવાથી આખરે આ ઘટનામાં ફેરફાર ન થાય ત્યાં સુધી અનશન ઉપર ઉપર જવાના ગાંધીજીએ પાતાના નિ ચ જાહેર કર્યો હતા અને એ અનશનના પ્રારંભમાં ગાંધીજી એ શ્રી કોરલાલ ભાઇ ઉપર નીચે મુજ" એક પત્ર લખ્યું। હતા.) યરવડા જેલ, પુના, તેમને મન પુરતી નથી. તેઓ પ્રાણીઓના દુઃખનાશમાં પેાતાનું તા. ૩૧–૯–૩૨ જીવન સદા ખરચાયા જ કરે એવી માંગણી અને પ્રાર્થના કરે છે. આટલી સમજ નીચે પત્ર ગ્રહણ કરવામાં ઉપયોગી નીવડશે એમ સમજીને આપવામાં આવે છે. હવે એ પત્ર તરફ પ્રયાણ કરીએ.
પરમાનંદ ]
વલ્લભભાઇના સંસ્કૃત વિષે તમને જે ભય છે તેને સારૂ કારણુ નથી. વલ્લભભાઇની ખેડુતી ગુજરાતી તેની પાસેથી કાઇ હરી ન જ શકે. એ પ્રવાહને સંસ્કૃત વધારે મળશ્રુત કરશે અને આ વયે ભગીરથ પ્રયત્ન કરે છે તે જ આપણે તેા વધાવી લેવાની વસ્તુ છે. એની અસર વિદ્યાર્થી વર્ગ ઉપર પડયા વિના નહિ રહે. સંસ્કૃત આપણી ભાષાને સારૂ ગંગાનદી છે. એ સુકાય તા ભાષાઓ નિર્માલ્ય થઇ જાય એમ મને લાગ્યા જ કરે છે. એનું સામાન્ય જ્ઞાન આવશ્યક છે એમ ભાસે છે.. મને તુરત લખી શકો એવી છૂટ મળી છે. લી. બાપુના આશીર્વાદ
X
[ આ પત્રના શ્રી. કિરોારલાલભાઇએ જે જવાબ આપ્યો હતા તે ઘણા જ કિંમતી અને વિચારપ્રેરક હાવાથી તેમની સમતિપૂર્વક તે પત્ર નીચે પ્રગટ કરવામાં આવે છે. તે પત્રના અન્તભાગમાં જે શ્લોકના ઉલ્લેખ આવે છે, તે આખા શ્લોક શ્રીમદ્ ભગવત ગીતામાં નીચે મુજબ છેઃ
Regd. No. B. 4266
न स्वहं कामये राज्यं न स्वर्ग ना पुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥ ભાવાર્થ:“હે ભગવન, તારી પાસે હું નથી રાજ્યની ઇચ્છા કરતા કે નથી સ્વંગની ઇચ્છા કરતા, અરે! મેક્ષની ચે મને ઈચ્છા નથી: દુ:ખથી તવાયેલાં પ્રાણી માત્રની પીડા દૂર થાય એટલું જ ન છું.' શ્રી. કિશારલાલભાઈ આ પ્રાર્થનામાં સુધારા સુચવે છે. દુ:ખીઓનાં દુ:ખ દૂર થાય એટલી કામના
લ ના જન્મ રૂપિયા ૨
નાસીક, સેન્ટ્રલ જેલ,
તા. ૨૪-૮-૩૨,
પૂજ્ય આપુજીની સેવામાં.
આ પ્રસંગે આપને કેવી રીતે લખી જણાવવું એ વિષે અમે મુંઝવણમાં પડયા હતા અને આજે ઈચ્છા કરતા હતા કે જો. કોઇ આ મહિને મળવા ન આવે તે વધારેના હકના ઉપકરી લઉં પણ એની જરૂર હવે રહી નથી.
આપના ઉપવાસના સકલ્પ જાહેર થયા ત્યારબાદ બે ત્રણ દિવસ આપના હૃદય અને વિચાર કોણીના તાલ હું ન શોધી શકયા તેથી અસ્વસ્થ રહ્યો, પણ પછી. એક રાત્રે એકાએક જાણે સમજાઈ ગયા જેવું સીધું પગલું ભાસ્યું તેથી શાન્ત થયા; પણ પગલુ ભયરહિત નથી એમ હજુ ભાસે છે. અમદાવાદના મીલ મજુરાની હડતાલ' વખતે આપે જે ઉપવાસ કર્યો હતા તેમાં મીલમાલેકા પરત્વે એ ઉપવાસમાં જેટલા દાય ગણી શકાય તેટલા દેાથી આ ઉપવાસ મુકત છે એમ મને નથી લાગતું. જો ઉપવાસથી આપના શરીરને જોખમ આવી પડે તેા ડે!, આંબેડકરે જે ખુનામરકી થવાની અને અસ્પૃશ્યા સ્પા વચ્ચે દૂધ ઉભરાવાની ધાસ્તી પ્રકટ કરી છે તે ધાસ્તી મને પણ છે. ×. આપના ઉપવાસથી એમની સ્થિતિ એ કહે છે તેમ કફેાડી (Unenviable) થાય છે. એ પણ ખ. આ પગલું લીધા વિના આપને જેલમાંથી કોઇ ઉપાય રહ્યો જ નહાતા. વિલાયતથી આવતાની સાથે સ્વતંત્રતા હરી લઇ સરકારે આપને નિરૂપાય દીવા લીધે આ પગલાની ધર્મમયતા વિષેની શંકા મિકી ગઇ.
**
મા પગલું લીધા વિના આ
જો
Page #38
--------------------------------------------------------------------------
________________
૨
પ્રબુદ્ધ જૈન
એકવાર પગલું ધર્મરૂપ સું” પછી એનાં કેટલાંક અનિષ્ટ ફા પણ થઇ શકે તે વિચારથી એ પગલુ થાડું જ અટકાવી શકાય? સગરબ્બા દ્વિ ટોવેલ, ધૂમેનજ્ઞિરિયાવૃતઃ । એ વચન પછી લાગુ પડે જ છે.
આ બધી મારા મનની ગડમથલ હતી તે જણાવી પછી તો કવિવર રવીન્દ્રનાથે આપને જે સદેશે! માકલ્યો છે તે બહુ અધબેસતા લાગ્યા અને તેવી જ મારા મનની ભાવના રહી છે.
×
X
×
આ પ્રસંગે આપની પાસે ઉડી આવવાની ઇચ્છા થાય છે એ આપ ક્ષમ્ય માનશે જ. આપની પાસે થાડા "ભાસ પણ નિકમાં રહેવાની ઇચ્છા મનમાં જ રહી જશે કે શું એ વિચારથી કૅાવાર નિરાશ થાઉં છું. અને આપની આવી તપશ્ચર્યાના કાળમાં તે મારે હંમેશાં દૂર જ રહેવું પડયું છે, એમ બન્યું છે. આપના ઉપવાસ દરમિયાન રાજ હારેક વાર કાંતવાના વિચાર રાખ્યા હતા અને બે દિવસ તે મુજબ કાંત્યુ પણ ગઇ કાલથી તે ડાબે હાથ ખેંચી જ શકાતા નથી એટલે મનમાંની મનમાં રહી ગઇ.
સરદારના સંસ્કૃતના અભ્યાસ માટે મારૂ માન એન્ડ્રુ નથી. મેં લખેલું તે કેટલેક અંશે વિવેદમાં જ.
અહીંથી ભાઈઓએ આપને અત્યંત વિનયપૂર્વક પ્રણામ લખાવ્યા છે. જુદા જુદા પણ પાતપાતાની રીતે કાંઈક કાંઇક વ્રતા સકલ્પ કરે છે અને ઉપવાસ મંગળ પણે પૂરા થા એમ પ્રાર્થના કરે છે.
મારા મનની સ્થિતિ તે શું કહું ? ઘણીવાર તો લાગે છે કે બધુ સહીસલામત પાર ઉતરશે. પણ કોઇકવાર મનમાં ધાસ્તી મેસી જાય છે અને એ કલ્પના અસદ્ઘ થાય છે. પણ મારા મનનું બંધારણજ સામાન્ય રીતે ગભરાટમાં પડનારૂ નથી. એટલે દેખીતી રીતે હું કાંઈ અશાંતિ ભાગવતા નથી અને અહિંસા એટલે દ્વેષ છતાં ન મારવુ તે કે પ્રેમથી પ્રેમીને ભારવા તે એવા વિનેદ પણ કરી લઉં ક્યું.
ન ચહેં હ્રામચેત્યાદિ એ મંત્ર આપે હંમેશાં જપ્યા છે. એના ગુજરાતી અનુવાદમાં એની બીજી લીટીમે ઘેાડી ફેરવી છે તે આ પ્રસંગે આપના જીવનને વધારે બંધ બેસતી થઇ છે. ના હું ઇચ્છું સ્વર્ગ વા ઋદ્ધિ, ના હું ઇચ્છુ જન્મમૃત્યુથી મુક્તિ; હું તે છઠ્ઠું સર્વ મારૂ સદાયે, કે પ્રાણીના દુ:ખનાશાય થાયે.
જામયે બીવિત મેથાાતિનાશાય પ્રાશિનામ્। પહેલી પ્રાર્થના ( જામયે દુલસત્તાનાં, પ્રાણિનામાતિનાશન) એ તેા કેવળ આ દુનિયામાં એક ઇચ્છાજ રહી શકે. આ પ્રાર્થના અમારા જેવા નહી તા આપના જેવા ખરી કરીને બતાવી શકે. વધારે લખી આપનો ઉપર જો નહિ લાદ આપતા સદેવ કૃપાંતિ કિશારલાલ ના દંડવત પ્રણામ
પ્રબુદ્ધ તો માકાતે.
ઘના સભ્યાતે તેમ
erent
તા. ૧૫-૩-૪
માબાપા માટે કેટલાક નિષેધા
[ઘરમાં બાળક' એ નામના સ્ત્રી સહકારી મંડળ તરફથી ભરાયેલા પ્રદશન પ્રસંગે આળકા સાથે આપણે કેમ વર્તવુ જોઇએ તે બધે અનેક પ્રકારની ખાધક પત્રિકાઓ વહેંચવામાં આવેલી તેમાંની એક ડૉ. કે. એક મસાણીની રચેલી અંગ્રેજી પત્રિકા બહુ ઉપયોગી લાગવાથી નીચે અનુવાદિત કરવામાં આવે છે. પરમાનંદ] ૧. " તમારાં બાળકો માદાં પડવાની હાલતાં ચાલતાં આશંકા સેવીને અને કાંઇ જરાક જણાય તે તેને માટું રૂપ આપીને તમારા બાળકો માટે વધારે પડતી ચિન્તા કરતા નહિ. તેમ કરવાથી તમારા બાળકોને ચાલુ માંદા રહેવાની ટેવ પડી જશે.
૨. રખેને તમારા બાળકોને ઇજા થશે એવી કારણ વગરની બીક રાખીને તેઓ મભુત, હીંમતવાન અને શક્તિમાન અને અને તેમની તન્દુરસ્તી પોષાય એવી ઘર બહારની રમતાથી તેમને ચિત રાખતા નહિ.
3.
તમારા બાળકોની ઉપર બહુ લાડ કરશો નહિ કે તેમને બહુ પપાળશા નહિ. એથી તે અશક્ત અને ખરા
વલ બની જશે.
૪. તમારાં બાળકોની દરેક ઈચ્છા માત્ર તેમને એ પ્રમાણે જોઇએ છીએ એ કારણથી જ પુરી ન કરો, નહિ તા જ્યારે વનમાં એમને અગવડે!, ઉપાધિ અને જરૂરી ચીજોની ઉણપામાંથી પસાર થવાનું આવશે ત્યારે તેમને તેમાંથી પોતાના માર્ગ કાઢતાં ખુબ મુશ્કેલી પડશે.
૫. તમારાં બાળકો ઉપર વધારે પડતું દબાણ ન કરશે. કે જોહુકમી ન ચલાવશે. આથી પણ તેઓ માટા થશે ત્યારે પાતાની મેળે કાઈ પણ બાબતના નિર્ણય કરવાને અસમર્થ નીવડશે.
૬. તમારાં બાળકોને કોઇ પણ પ્રવૃત્તિમાંથી જયાં સુધી તે પ્રવૃત્તિ અસામાજીક કે ખાસ નુકસાન કર્તા માલુમ ન પડે ત્યાં સુધી-અટકાવશો નહિ કે તેની મના કરશે નહિ. ૭. તમારાં બાળકોને ‘ચુપ રહે’ અથવા તે હેરાન ન કા' કે 'પજવા નહિ” એમ કહીને એમના તરફ અકકડ કે લાગણી શૂન્ય થતા નહિ અને તમને એમનામાં કશો રસ ન હાય એવી રીતે વર્તતા નહિ. બાળકોને માબાપનાં સહકારની, સહાનુભૂતિની તેમજ મત્રિની ખુબજ જરૂર હાય છે.
૮. તમારાં બાળકો પાસે તભારી ઈચ્છા પ્રમાણે કરાવવા માટે જુઠ્ઠું મેલીને એના તમારી ઉપર રહેલા વિશ્વાસના નાશ કરતા નહિ. એ જ પ્રમાણે જે શિક્ષાની ધમકીનો અમલ થવાના જ નથી એવી શિક્ષાની ધમકી કદી આપતા નહિં. ‘તુ વા નહિ. પીએ તે માટા કુતરા આવીને તને કરડશે અથવા તે ‘હવે જો તુ ચોરી કરીશ તે સીપાઇને સોંપી દઇશું એવુ તેમને કદી કહેતા નહિ.
૯. એ કદી ભૂલતા નહિ કે પોતાનાં બાળકો શારીરિક તેમ જ માનસિક ઉચા પ્રકારનું આરોગ્ય પ્રાપ્ત કરે અને પરિ પૂર્ણ ખીલે તે માટે એક ઉત્તમ ઉપાય નાબાપા એ છે. પાતાનુ ચાલુ વન એવી રીતે ધડવું જો એ અને પરસ્પર એવી સર્વે શાન્તિથી રહેવું જોઇએ કે જેથી તેમાં પરસ્પર રા પ્રેમ અને વધાદારી છે. એવી બાળકોને સતત પ્રતીતિ થયા કરે
અને સરળ વાતની કદી ઉપેક્ષા કરતા પ્રેમ અને બ્રા સાથેના
Page #39
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૩ d
પ્રબુદ્ધ જૈન
પૂર્વ ભૂમિકા વિનાના લીલાતરી ત્યાગ
કૃત્રિમ ધાર્મિકતાનુ ચાલી રહેલું નાટક
સમર્થ જૈન પૂર્વાચાર્યોએ સૌ પહેલાં ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવવાને અને એ રીતે ઘણા લાંબા કાળના મિથ્યાત્વથી લેાકેાને બચાવી લેવાનો-સમ્યક્તી બનાવીને ક્રમે ક્રમે સમ્યક્ ચારિત્રની ભૂમિકા ઉપર લઇ જવાના પ્રયત્ન કર્યો છે. ચોક્કસ પ્રકારના ત્યાગ કરી દેવાથી એ . ભૂમિકા આપેઆપ મળી જાય એમ કહેવાના એમના મુદ્દલ આશય નહોતા. ચિરકાલીન મિથ્યાત્વની છાપો ધોવાના. જેમના હેતુ હાય તેમને ઉતાવળ ન પાલવે. સમજણપૂર્વક, ત્યાગમાર્ગની સીદીનાં પગથીયાંજ સૌ કાઇએ ઓળંગવા જોઇએ.
તો પછી આ લીલેોતરીના ત્યાગ જેવી અતિશયતા કયાંથી આવી ? શ્રી સુરજભાનુ વકીલ એને જવાબ આપે છે :
“જ્યારે ધર્મમાં શિથિલાચાર પ્રવેશ્યા, ઢામાથી રહેવાનો અને અમીર ઉમરાવાની જેમ પાલખીમાં બેસી પેાતાના મેાભે વધારવાની તાલાવેલી આપણા ઉપદેશોમાં દાખલ થઈ ત્યારે બટ્ટારકાએ, પૂજ્યાએ, આચાર્યોએ પણ ભાવશુધ્ધિ કે પરિણામ શુધ્ધિને હરતાળ મારી, ધર્મને નામે ત્યાગ, વિરાગ તે પ્રભાવનાના ભપકભર્યાં જલસા શરૂ કર્યો. જૈન ધર્મની અવનતિ તે ત્રિસથી આરંભાઈ. પિરણામ એ આવ્યુ કે જે દેશમાં એક વિસે કરાડાની સંખ્યામાં જતા હતા ત્યાં માત્ર અગીઆર લાખ રહી ગયા, અને એમનામાં પણ મુખ્યત્વે ત્રણ ભાગ પડી ગયા : ૪ લાખ દિગમ્બર, ૪ લાખ શ્વેતાંબર અને ૩ લાખ સ્થાનકવાસી પાંત્રીસ કરોડની વસતીમાં એક માળા જેટલા જતા રહ્યા છે. એમાંના મોટા ભાગ માત્ર નામથી જ પેાતાને જૈન તરિકે ઓળખાવી રહ્યો છે. કેટલાક તા એવા છે કે જે સિદ્ધાંતોને સમજ્યા વિના એવા પ્રકારની ક્રિયામાં ડૂબ્યા છે કે જે જોઇને લેકા જૈન ધર્મને વગાવે છે.”
જૈન ધર્મનું યથાર્થ સ્વરૂપે સમજાવવાની, પ્રતિષ્ઠિત અને પ્રચારક ગણાતા મુનિ આચાર્યોને પણ હવે જાણે કે કંઇ જ પરવા નથી રહી, તેઓ પોતે ધર્મના મૂળ રહસ્યથી વિમુખ હાય અને તેથી કરીને એવી કોઇ પ્રવૃત્તિ હાથ ધરવાની એમને ચ્છા સરખી પણ ન ઉદ્ભવતી હાય એમ બને. પૂજા અને પ્રતિછાના, સામૈયા અને સત્કારના, વ્યાખ્યાન શ્રવણ અને વદનાના આટ આટલા જલસા રાજ રાજ ગામે-ગામ, શહેરે શહેરમાં ભજવાય છે, પણ પેાતાના અનુયાયીઓમાં, જૈન ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજનારા અને સમજણપૂર્વક ક્રિયાકલાપ કરનારા કેટલા હશે તે વિષે ભાગ્યે જ કોઇ ફીકર કરતુ હશે.
સાભાર સ્વીકાર
અમેને નીચે જણાવેલ પ્રકાશનો અભિપ્રાયાર્થે ભેટ મેકલવામાં આવેલ છે જે માટે પ્રકાશકોના અથવા તેા લેખકને ઉપકાર માનવામાં આવે છે.
શ્રી સિદ્ધપિ લેખક શ્રી. મોતીચંદ ગીરધરલાલ કાપડી પ્રકાશક : શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર, કીમત શ. ૩. સગુણાનુરાગી શ્રી. કપૂરવિજયજી લેખ સંગ્રહ ભાગ ૨ જો. પ્રકાશક : શ્રી કરવિજયજી ‘સ્મારક મંમિતિ. શ્રીમત – . તંત્રી, પ્રબુદ્ધ જૈન
ભકતજનામાં કેટલા કયા પ્રકારની ભાવનાવાળા છે, દાંધર્મ પાળવાની એમનામાં કેટલી બુધ્ધિ તથા શકિત છે, પાપ કે પુણ્યના સ્વરૂપને સમજવાની કેટલી તત્પરતા છે—આવુ બધુ તપાસવાની ગુરૂ દેવને ફુરસદ નથી મળતી તેથી તે તેઓ પહેલે જ ઝપાટે “ કોઈ પણ પ્રકારને ત્યાગ કરવાના ” આગ્રહ કરે છે અને શ્રાવક પણ બીજું કઈં ન સૂઝવાથી તિથિઓમાં લીલોતરીના ત્યાગ કરવાની બાધા લઈ ચાલી નીકળે છે. એ ત્યાગ પૂરેપૂરી રાજીખુશીનેો કે જ્ઞાનપૂર્વકતા નથી હાતા. જકાતના નાકે પહેોંચ્યા પછી ગમે તેમ કરીને દાણ ભરીને છૂટવુ જોએ તેમ માની તે લીલોતરીના ત્યાગની લાંચ આપી માકળા થઇ જાય છે. “લીલોતરીને ત્યાગ” એ જાણે કે એક ચપરાશ છે. ગમે તેના ગળામાં એ પટ્ટો નાખી દેવાથી તે પેાતાને જૈન તરીકે ખુશીથી ઓળખાવી શકે. સરકારી ચપરાશ એના ખરા અધિકારી સિવાય કોઈ પહેરી શકતું નથી અને છતાં પહેરે તે તેને સજા ભાગવવી પડે છે. જૈન ધર્મની ઉપરોક્ત ચપરાશ પહેરનાર, સાચા જનીન હેાય તેા પણ સજામાંથી છટકી શકે છે, પણ એવા ખાટા દેખાવથી ધર્મની બદનામી થાય છે અને તે પોતે દુર્ગતિનું ભાતું બાંધે છે.
'
સૌથી અગત્યની અને મહત્વની વાત તો એજ છે કે લોકોને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવી એમને સમ્યક્તી બનાવવા જોઇએ. પછી, શાશ્ત્રામાં ત્યાગને જે ક્રમવિકાસ બતાવ્યા છે તે રસ્તે ધીમે ધીમે ત્યાગની ઉચ્ચ ભૂમિકા ઉપર લઇ જવા જોઇએ. આમાં ત્યાગી તપસ્વીનું કલ્યાણ છે અને જૈન ધર્મની પ્રતિષ્ઠા છે.
ધર્મ સંપ્રદાયના જે સત્તાધિકારીઓ મનાય છે. તેઓ પોતે તા આ સૂચના ઉપર લક્ષ આપે એ સંભવિત નથી લાગતું. પણ હુ' મારા ભેાળા-ભદ્રિક ભાઇઓને કહેવા માગું છું કે કોની છેતરપીડી કે જબરજસ્તીની જાળમાં ભૂલેચૂકે પણ ન સપડાશે. મહાન જૈનાચાર્યોએ શાસ્ત્રમાં જે ત્યાગના માર્ગે પ્રોધ્યા છે તે સમજવાનો અને તેને જ અનુસરવાનો પ્રયત્ન કરો. મોટી પ્રીતિ ખાટી જવા ધર્મની હરરાજી ખેલાવશે. માં!
અહીં કોઇ પૂછશે: “તમે લીલોતરીના ત્યાગ ઉપર આટલો મારા કાં ચલાવી રહ્યા છે? ત્યાગ કરનાર ભલે નિર્દયી, પાપી, ભ્રષ્ટ હાય તો પણ જો તે એક વસ્તુનો ત્યાગ કરતો હોય તો તેમાં ખાટુ શું છે ?” શ્રીયુત સુરજબાનુ એના જવાબમાં કહે છે કે મુનિ ધર્મ એ જન ધર્મનું મોટામાં મોટુ અગ છે. હવે જો કાઇ નાટકીયા એવા મુનિવેષ પહેરી, પોતાના હિંસાના વ્યાપારને, જીઠાણાને, ચારી, વ્યભિચાર અને પરિગ્રહને પણ નિર કુશપણે ચાલવા દે તા શું તે વેધારી જૈન ધર્મની મશ્કરી નથી કરતા ? કાઇ પણ જૈન એ ઉપહાસ ઘડીભર નભાવી લે ખરા ?
લીલેાતરીના ત્યાગનું પણ એ પ્રમાણે ભજવાતું નાટક' ખરી રીતે જૈન ધર્મની ખુલ્લી મશ્કરી જેવુ જ છે, એટલા સારૂ જ મેં એ બનાવટી દંભી ત્યાગ પ્રત્યે માસ અવાજ ઉડાવ્યો છે. એ ત્યાગની રૂઢી બનાવટી અને શાસ્ત્રવિરૂદ્ધ છે. અને મને ઉમેદ છે કે જેને જૈન ધર્મના સિદ્ધાંતા તથા વિધિવિધાનો વિષે થોડી પણ શ્રદ્ધા તથા ભકિત હશે તે આ પ્રકારની આંધળી રૂઢી પ્રત્યે પોતાના ખુલ્લા અણુગમા જાહેર કર્યા વિના નહિ રહે. ભી.
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૩-૪૦
પ્રબુદ્ધ જૈન
:
सच्चस्स आणाए उवहिए. मेहावी मारं तरति । . સાંપ્રદાયિકતા ટકાવે તેવા માણસને સમુહ એકઠો કરવાનાં હોય સત્યની આણમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. છે. સિદ્ધાંતપ્રેમ કે પ્રજાની સેવા કરવાનો હેતુ ભાગ્યેજ દેખાય
'. છે. કોઈ કોઈ સ્થળે' સંસ્થાના , ગાદીધો. સંસાર માંડે છે, અને સામાન્ય સત્તાવાન સંસારી કરતાં વધુ વૈભવ ભેગવે છે. ફેર માત્ર ' એટલેજ કે એક ધાર્મિકભીખ ઉપર છે અને બીજો ,
પિતાના શ્રેમ ઉપર. આંવી સંસ્થાને દીક્ષાને ઉમેદવાર सत्यपूतं वदेद्वाक्यम् માર્ચ, ૧૫
કાંતે ગાદીધરને વારસદાર હોય કે ગાદીધરે કે સંસ્થાના ૧૯૪૦
સંચાલકેએ પ્રજામાંથી શોધી કાઢેલ હેય. સ્વયંભૂ વૃત્તિથી
આકર્ષાયલે ભાગ્યેજ હોય. આવા પંથના સાધુઓ ગાદીને માનવાસાધુને વારસદાર ,
વાળા અને તેના આશ્રિત જેવાજ હોય છે. અને લગભગ “લાગો” : જેમ સંસારીઓ પિતાને વંશવેલો ચાલુ રહે તેમ સદાય હકકની ફુઈએ ફરજિયાત દેવાતી ભીખ ઉપર નભે છે. ઈચ્છે છે તેમ દરેક સાધુસંસ્થા કે સંપ્રદાય પણું ઈચ્છે છે.
કોઈ કઈ સંસ્થાઓજ માત્ર પિતાના આદિ પુરૂષના આટલા માટે ઉત્તરાધિકારી મેળવવાની ઉત્કટ ઇચ્છી
બોધેલા સિધ્ધાંત, બતાવેલો જ્ઞાન પ્રકાશ, અને સુચવેલ જીવનસંસ્થાના સંચાલકોને રહે છે. સંસ્થાના સ્થાપકોએ આ માટેની
માર્ગ ચાલુ રાખી રહેલી છે અને પ્રજાને તે તો હજુ પણ વ્યવસ્થા અને જોગવાઈ પણ કરેલી હોય છે. સંસારીઓ
બેધી રહેલી છે અને આ કાર્ય માટેજ પિતાને વંશવેલો ચાલુ ગૃહસ્થાશ્રમદ્રારાપિતાને ભાવી વારસ મેળવે છે અને સંસ્થાઓ
રહે તેમ ઇચ્છે છે. આ બાબતને સંપૂર્ણ વિચાર આપણે કરીએ પ્રજામાંથી પસંદગી દારા !
'.:
તે પહેલાં કેટલી એક સામાન્ય બાબતે વિચારી લઈએ. ભાવી પદાધિકારીની પસંદગી ચુટણી કે નિયુક્તિ થયા
સાંપ્રદાયિક દીક્ષા. મોટે ભાગે નકાળની હોય છે. બૌદ્ધ પછી સંસ્થામાં તેને પ્રવેશ કરાવવાની ક્રિયાને દીક્ષા લેવી, સન્યાસ
માણમાં નિયમ છે કે ગમે તે દરજ્જાન માણસ હોય પણ લે, ભગવા કરવાં કે સંસાર ત્યાગ કરે એવા એવા પ્રચલિત
તેને ફરજિયાત અમુક સમય પુરતી તે સાધુ દીક્ષા સ્વીકારવીજ નામથી ઓળખવામાં આવે છે..
પડે છે. સાધુજીવન અને ત્યાગનું સન્માન કરવાની વૃત્તિ આ જ્યાં જ્યાં અમુક સિદ્ધાંત, કાનુન કે બંધન સ્વીકારીને કોઈ નિયમમાં હોય તેમ લાગે છે. આવો દીક્ષિત જ્યારે ઈચ્છે ત્યારે પણ સંસ્થામાં, સંપ્રદાયમાં કે સામુદાયિક પ્રવૃત્તિમાં દાખલ થવાનું
પુનઃ પિતાની દુનિયામાં પ્રવેશી શકે છે અને સમાજ તેને હોય છે ત્યાં ત્યાં તેની દરેક સંસ્થાના સદસ્યો કે પદાધિકારી સત્કારે છે. ' એક રીતે તે દીક્ષિતજ ગણાય ! સામાન્ય સાંપ્રદાયિક દીક્ષા ' ખ્રિસ્તી લેકે પાદરીઓ તૈયાર કરતી શાળા (College of અને આમાં અમુક પ્રણાલિકા, વિગત કે સમયની મયદાના ભેદ Divinity) માં અભ્યાસ કરી ઉત્તીર્ણ થયા પછી જ સાધુ થઈ સિવાય બીજો કોઈ તાત્વિક કે સિદ્ધાન્તિક ભેદ છેજ નહિ. શકે છે અને સમાજ તેને ત્યારેજ સ્વીકારે છે. . .
વ્યકિતગત જીવનને” કઈ સિદ્ધાન્તિક મર્યાદામાં ગોઠવીને જીવવું અને વર્તવું તેટલોજ એક દીક્ષિત અને દીક્ષા લીધા વિનાના
દીક્ષા સંબંધી ઉડો વિચાર કર્યા પછી એમ લાગે છે. માનવી વચ્ચે ભેદ. સમય અને સંજોગ જ્યારે પૂર્વની
કે જેની પાછળ અમુક સિદ્ધાંત કે ધ્યેય છે અને જ્યાં જ્ઞાન , મર્યાદાને પલટાવે કે બદલે ત્યારે દીક્ષિતનું જીવન પણ પલટાય.
પ્રકાશ આપવાની કે જન સમાજને દેરવાની કલ્પના છે તેવા તે પણ વ્યકિતગત રીતે નહિ પણ સામુદાયિક રીત ! ,
સંપ્રદાય કે સંસ્થા માટે કંઈ વિચાર કરવો યોગ્ય છે. બાકીની
ગાદીધારી, મઠધારી કે જાગીરી સંસ્થા કે પ્રજાને અમુક ક્રિયાકાંડે, સિદ્ધાત્ત્વિક મર્યાદાવાળું જીવન અલબત દીક્ષિત જીવન જ! )
કરાવી સાંપ્રદાયિકતાં ટકાવવા માટેનાજ ધ્યેયવાળી, સંસ્થાને વિચાર ગણાય, પરન્તુ સામાન્ય રીતે પ્રજા સાંપ્રદાયિક દીક્ષાને જ દીક્ષાના '
કરવાની કશી જ જરૂર નથી. સંસારીની વિશેવેલી કે આવી નામથી ઓળખે છે. સાંપ્રદાયિક દીક્ષા આજના યુગને એક અતિ
સંસ્થાની વંશવેલી વધારવાની વૃત્તિ લગભગ સરખી છે. એટલે અગત્યને અને બળતે પ્રશ્ન થઈ પડેલું છે. કારણ કે આવી
સામાન્ય સંસારીઓ કરતાં એને વિશેષ મહત્વ આપવું ‘ગ્ય સૌ સંસ્થાઓનું ગુરૂકાય પ્રજાજીવનને ઘડવાનું,. દેરવાનું અને લાગતું નથી. જીવન સંગ્રામ માટે કાયમનું યોગ્ય રાખવાનું છે એમ પ્રજાએ
અમુક સિધ્ધાંત ઉપર રચાયેલી ભાવનાપ્રેમી સંસ્થાઓ શ્રદ્ધાપૂર્વક માન્યું છે.
*
| માટે અમુક પ્રકારને ખાસ વર્ગ છે. જે “સાધુ” ના સુંદર ' સમયના વહેવા સાથે સાંપ્રદાયિક સંસ્થાઓમાં અતિમેટા નામે ઓળખાય છે. આવા સાધુજીવનના સિદ્ધાંતિક સ્વરૂપને ફેરફાર થઈ ગયા છે. કોઈ કોઈ સ્થળે તે મૂળ આદર્શોને ભૂલી તપાસીએ તો જરૂર લાગ્યા વિના ન રહે કે “માનવ જાતનું જવાયા છે. અને તેને બદલે તદ્દન ઉલટા આદર્શો સેવાય છે. જે વિકસિત સ્વરૂપ તે સાધુ”. આજનાં સમાજનું છેલ્લામાં છેલ્લું પિતા પાસે હોય તે પણ ત્યાગીને, ફકીરી લઈ જનકલ્યાણું વિકસિત સ્વરૂપ જેમ સમાજવાદ – સામ્યવાદ છે. ' તેમ માટે નીકળી ચુકેલા માનવીઓ સંસ્થાના મૂળ ધ્યેય કે માર્ગને માનવીનું વિકસિત સ્વરૂપ સાચે સમાજંવાદ સામ્યવાદી છે. દૂર મૂકી, તેના ત્યાગી, ચારિત્રવાન અને ઉન્નત વનમાળ “સાધુ અને સમાજવાદી” અતિ નિકટ છે; એટલેજ માનવના નામ ઉપર જાગીરે, ગાદીઓ કે તેવી કોઈ ધાર્મિક એમ લાગે છે કે જે સંસ્થામાં આ જાતનું ધ્યેય અને ધ્યેયસ્વિાસ જમાવીને આજે બેઠા છે એટલે આ જાતની સાંપ્રદાયિક - વાદીઓ છે તેની ગાદી તેના પદને અધિકારી પણ તેવીજ સંસ્થામાટે પદાધિકારી મેળવવામાં મુખ્ય હેતુ તે ગાદી ટકાવી તૈયારીવાળા, લાયકાતવાળે અને સંસ્કૃતિવાળા જ જોઈએ રાખવાને, ચેરાતે વંશ રાખવા અને ગાઠીની આસપાસ તે તદન સ્પષ્ટ' વાત છે,
" ,
*
Page #41
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫–૩–૪૦.
પ્રબુદ્ધ જૈન
અગાઉ આવા જીવનના ઉમેદવાર તે આત્મ કલ્યાણ” નેજ લક્ષ્યમાં રાખીને બહાર પડેલો. પરન્તુ તેને સ્વીકાર કરનારી સંસ્થાના હેતુ દીક્ષાના ઉમેદવારના આત્મકલ્યાણ ઉપરાંત તેના દ્વારા અમુક જાતનું કામ કરાવવાનો પણ હતો.
(૧) ઉત્તરાત્તર નાન કંઠસ્થ કરી પ્રજાને પહોંચાડવું. શરૂઆતમાં છાપવાની કળા તા. નહેાતીજ પણ લખવાનું પણ બહુજ ઓછું હતું. શિષ્યો ગુરૂપાસે એસી વર્ષો સુધી પહન કર્યાં કરતાં અને બધુ જ્ઞાન, શાસ્ત્રીયવાતો કસ્થ કરતાં. ‘શ્રુત યુગ’ માં શાસ્ત્રો સૂત્રમાં હતા. જેની ઉપરના ભાષ્ય પણ ગુરૂ મોઢથીજ શિષ્યાને બતાવતા. શાસ્ત્રાના વિભાગે પાડી એકેક શિષ્યને આપવામાં આવતા. સકળ શાસ્ત્ર માટે તે વખતે ઘણા શિષ્યાની જરૂર રહેતી.
દેશભરમાં કી વળવા માટે, અન્ય ધર્મીએ સાથે વાદવિવાદ કરવા માટે, સાધુએના ટાળા કરતાં. ઉપરાંત તે વખતનું ગૃહસ્થવન પણ લગભગ ત્યાગી જેવુ ઓછી ઉપાધિવાળુ હોવાથી ત્યાગ અને સંયમ સ્વીકારવા તેને આકરો ન પડતા.
લખવાની અને છાપવાની કળા ધીમે ધીમે વધતી ગઇ. અને સાધુઓએ કરવાનું કાર્ય પુસ્તકોએ કરવા માંડયુ. આજે તે એવો સમય આવી ગયા છે કે અતિ અલ્પખર્ચે દરેકે દરેક વિભાગના છપાયલા શાસ્ત્રીય ગ્રંથે પુરતા પ્રમાણમાં મળી શકે તેમ છે. લોકેાની વાંચનની અભિરૂચી જાગી છે એટલે હવે તે સાધુની પાસે બેસી સાંભળવાની વાત ઘર આંગણે વાંચી શકાય છે.
જો જ્ઞાન આપવા માટે જ સાધુ વર્ગના ખપ હોય તો તે અપ પૂર્ણ થયા છે. હવે તે માટે સાધુઓની અગાઉ જેટલી જરૂરિયાત નથી! પણ ખરી વસ્તુ એમ નથી. સાધુનું ખરૂં કામ તા “જ્વનના ખરા અખતરા” પ્રજા પાસે બતાવવાને, જાતિ અનુભવથી ધવાના, અને શાસ્ત્ર તથા માનવજ્ઞનનો સમન્વય કરી આપવાને છે. જેમ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં અમુક માણસો Specialist નિષ્ણાત હોય છે તેમ સાધુ એ સાંસારિક, ધાર્મિક, અને માનવજીવનની બાબતમાં Specialist જ ખરેખરા કુશળ માણુસા સમજવાના છે. પ્રજાજીવનનો સંપૂર્ણ ખ્યાલ, તેના સંજોગાનુ પૂર્ણ જ્ઞાન, સમયધર્મની જાગતી સમજ અને મહાન પુરૂષોએ આવેલા માર્ગ એ બધાનું જીવતું જાગતું સ્મૃતિ ભુત સ્વરૂપ બનીને પ્રજા પાસે જીવંત સિધ્ધાંત સ્વરૂપ બની જવાનું કાર્ય સાધુનુ છે. વનના પ્રત્યેક સુંદર કાર્યને પ્રજા સાધુ જીવનમાં આરસીની માફક જોઇ શકે. આવી જીવતી આરસી બનવાનું કાર્ય સાધુનુ છે. નમુના વિના નવીન નિશાળિયા કંઇ ન શીખી શકે તેથી જે "સસારીને શીખવવા માગે છે તેમાં Molel પ્રતીક બનવાનું કાર્ય સાધુનું છે. એટલે સાધુના મુખ્ય · કાર્ય એ છે.
ં
. (૧) જ્ઞાન પ્રજામાં ફેલાતું' સખવું.
(૨) ઉન્નત જીવનના પ્રતીક બની પ્રજાને ખરો મૂર્તિમંત આદર્શ પૂરા પાડવા અને તે રીતે સામાન્ય માનવજીવનને ધડવામાં, દોરવામાં, અને યથાસમયે તેનું વહેણ બદલવામાં પુરા સહાયક થવુ,
પહેલું કાર્ય છાપવાની કળાએ કરી નાખ્યું. માનવજીવન અને સિધ્ધાંતના સમન્વય કરી વનને વળાક આપવાનુ અને જીવંત પ્રતીક બનવાનું અતિ મહત્વનું કાર્ય સાધુ . સિવાય બીજા કોઈથી થઈ શકે તેમ નથી. આ કામ છાપખાનાની,
પ્
ભાષાની કે વાણીની પરનુ છે. એ તે વતા જાગતા માનવીનું કાર્ય છે. આજે જગતને, ડેાળાયેલી દુનિયાને સાધુને આટલા કામ પૂરતા જ ઉપયોગ છે. અને આ ઉપયોગ માટે જ સાધુ પેાતાને વંશવેલો ચાલુ રાખવા માગે છે.
આ કામ ન કલ્પી શકાય તેટલું વિકટ છે. અનેકવિધ પૂર્વ તૈયારી માંગે છે. આ કાર્ય વજ્રકાય અને પકવ નિશ્રી ભાણુસાની અપેક્ષા રાખે છે. સમાજ સમગ્ર સામે સંપૂર્ણતાનું પ્રતિક બની શકે તેવા ખત્રીરાલક્ષણા માગે છે. પણ.........આજે આપણે શું જોઇએ છીએ ? ગમે તેને ગમે ત્યારે ગમે તે પ્રકારે આ અતિ ઉચ્ચ, તરીને તારવાના સ્થળ ઉપર બેસાડી દેવામાં આવે છે. કોઇ કોઇ સ્થળે તા . ખરીદીને પણ ! સવારે વાસણ માંજતા માનવી કઇ પણ પ્રકારની પૂર્વ તૈયારી વિના સાંઝે સાધુ બતી નમન ઝીલતા થઇ જાય છે! “ચખલબ-હંગ ભર ટેપર કરતા સરસ્વતી-રિપુ એ પદ સહેલાઇથી પ્રાપ્ત કરી શકે છે. જાનુ તા ઠીક પણ પોતાનું પણ ન સંભાળી શકે તેવા નિર્માલ્ય માણસ આજને 'ગુરૂ' બની ઉચ્ચાસને બિરાજી જાય છે. અનેકના વ્યાજબી કરૂણ રૂદનની દરકાર કર્યાં વિના રડતી; પીડીત દુનિયાના આંસુ ખ્રુવા બહાર પડે છે.
નને આવરી રહેલા કાયા ત્યા વિના, બીજાને સંસારની બ્રમજાળ, માયામાંથી છોડાવવા બહાર પડે છે. હજી ઘડી પહેલા અનેક પ્રકારના જુઠાણા અનીતિ અને ભયંકર હિંસા આચરનારને બીજી ધડીએ પંચ મહાવ્રતધારી બનાવી દેવાય છે ત્યાં કહેા તે સિધ્ધાંતનું પ્રતીક કેમ બની શકે ? જીવંત આદર્શ કયા ગુણુ ઉપર થઇ શકે ? તે કાનુ શુ કલ્યાણ કરી શકે ?
ઇતિહાસ વાંચતા જણાય છે કે ઠગ, પીંઢારા, ચાંચી કે તેવા પ્રાપીડકા પોતાના વર્ગમાં પ્રવેશવા દૃચ્છનાર પણ દીક્ષાની આકરી કસોટીમાંથી પસાર થાય ત્યાર પછી જ તેને પેાતાનાં સમાવતા, ખુની બહારવટીયા પણ નવીન ઉમેદવારની નાડી અને વન જોતાં, પાછલા કતુ કે વ્હેતાં, તેની દુ:ખ અને વિટંબણા સહવાની તાકાત જોતાં, કણીએ કણીએ કાયા કપાવીને પણ ગુપ્તતા જાળવવાની દૃઢતા જોતા પછીજ તેને સ્વીકાર કરતા, જ્યારે તે. બધા કરતાં અનેક ગણુ કપરૂ’, કસોટીવાળું, અને ખાંડાની ધાર ઉપર ચાલવા જેવુ જગત કલ્યાણું કરનારૂ સાધુત્વ આજે ગમે તેવા તે સ્વીકારી શકે છે, વંશવેલી વધારવાની આ કરૂણ તાલાવેલી અને નિર્માલ્યતા માટે શું કહેવું ? ગ અને પીઢાન જેટલું પણ ડહાપણ શિષ્યઘેલડા સાધુ નથી દાખવતા ! આજુબાજુના ખીજા સોંગાની બાબતમાં નિર્જીવ પુસ્તક પાના ઉપર નિર્ભર રહી પ્રજાને ગમે તે રીતે સમજાવી દેવામાં આવે છે! ચોધાર આંસુએ રડતાં અંપગ અશકત માવિત્રી, ગૃહસ્થાશ્રમમાં પગલા માંડતી મુંગી ગભરૂ પત્ની, નિરાધાર બાળકો અને એવા એવા અનેક કરૂણ દ્રશ્યો કરતાં વધુ વજન શાસ્ત્રના પાનાને આપીને ઉમેદવારની લાયકાત પૂરવાર કરવામાં આવે છે!
સાધુઓની આ જાતની ચેલક ઘેલછાએ પ્રાચીન સનાતન. સત્ય માર્ગને ખાધનારી સંસ્થામાં એવી જાતના નિર્માલ્યા, દુષિતા બેગા કરવા માંડયા છે કે થોડા વખતમાં આવી સુંદર સંસ્થાનું ક્લેવર પ્રાણવિહિન થઇ જશે. માત્ર મુડદુંજ રહેશે. આજના સાધુ વર્ગમાંથી ચેતન જતાં ચેતન પૂન્ન કરવાની કે ચેતનના તણખા ઝીલવાની તાકાત પણ કર્યાં બાકી રહી છે. આટલા ઉપરથી તે। જ્ઞાનીઓએ નહિ કહ્યું હાયને કે ધર્મચાળણીએ ચારો ?
Page #42
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૩-૪
ના અગાઉના વખતમાં સાધુ સાધુવનમાં પ્રવેશ કરતી સાધુ થઈ કલ્યાણ સાધવા નીકળેલો માનવી પણું અમુક વખતથીજ કપરી કસોટીએ ચડત. ગુરૂ કસોટી કરતા, વખત જતાં ભૂલાવામાં પડી જાય છે. ખરી વસ્તુસ્થિતિ દેખી આકરૂં વિકટવન, પરિષહ, અને દીલ દેહની બધી વૃત્તિનું કઈ કઈ હિંમત કરી નાસી છૂટે છે. બાકીના વેલ નિભાવી સમજપૂર્વક દમન કરી કરીને આગળ ધપતા. આ ઉપરથી તેઓની બેસી રહે છે. થોડી ઘણી વાચાળતા-થોડી ઘણી વાતચીત કરવાની કિષ્ટિમાં અમુક પ્રકારનું માનસશાસ્ત્રનું જ્ઞાન આવી જતું જેથી કુશળતા કેળવી સમાજને આબાદ બનાવી જાય છે. પણ કલ્યાણ સાધુ માર્ગના ઉમેદવારને જોતાં જ તેને પીછાણ જતા. ભાગ્યેજ જ નથી થતું જાતનું કે બીજાનું. ' ' ભૂલ કરતા. દીક્ષા આપ્યા પહેલા અને પછી પણ પાણી તૈયારી
- અચાનક ગુરૂપદ મળી જતાં, સંસારીઓ તરફથી વિનય 1. ઉપરાંત આજના જેવું રગાલુ વાતાવરણ ત્યાર બાઉg• ભાવે મળતાં સન્માન અને સદ્ભાવનાને તે જીવી શકતા નથી. - આજે ગુરૂ વાસણ માંજતે માંજતે ગાદીએ બેઠેલ- હેાય છે તે
જીરવવા જેટલી ધીરજ ધારી શકતા નથી. તેથી અપાત્રે દાનની અનુક્રમે બુટ પોલીશ કરનારને પોતાની અંગ્યાએ બેસાડી દે છે.
માફક તે અહંભાવ તરફ પ્રેરાય છે, જે તેને સાધુતાથી દૂર માનવ અને માનસપરીક્ષા કરવાની શક્તિને અભાવે, અને પોતે
કરે છે. જગત પાસેથી સાચી સમજ મેળવવાને બદલે, પિતાની પરીક્ષામાંથી પસાર થયેલો ન હોવાથી પરીક્ષા કેમ કરવી તે પણ .
ત્રુટીઓ દૂર થાય તેવું જ્ઞાન મેળવવાને બદલે, તે જગતને જાણતો નથી હોતો. સાધુ સંસ્થાનું ઉચું ધોરણ આ રીતે જ,
અકાળે બેધનાર અને જનતાનું વંદન ઝીલનારે બની જતાં , નીચું આવ્યું છે. અગાઉની બાળ-દીક્ષાના બચાવમાં આટલે જ
સત્ય જ્ઞાનથી વંચિત રહે છે ! જગત સાધુ વેશમાંજ બધું કે, જવાબ હોય શકે.
, ,
જોવાની આદત વાળું બની ગયેલું હોવાથી ધીમે ધીમે તે - આજે ધર્મ-કર્મ પ્રીતિનો નાશ સર્વત્ર દેખાઈ રહેલો છે. ગુડીઓ. તજવાને બદલે તે છુપાવતે થઈ જાય છે. છેવટે તે પ્રત્યેક સંપ્રદાય પિતાની જનસંખ્યા ઘટતી જતી માને છે તેથી ‘કુટીમાં સંપૂર્ણ પાવર થઈ જગતની આંખે પાટા બંધાવી શકે ગમે તે રીતે ગમે તેવાને દાખલ કરી સંખ્યા ટકાવવા માગે છે. છે. અને સંસ્કૃતિને હત્યારો આ રીતે બની જાય છે. માનવજીવનની સારમાણસાઈ ઓછી દેખાય છે. વ્યવહારની
જગતને કંઈ સામુ આપવાની પૂર્વ તૈયારી, શકિત, કે : ખાતર કોઈ અમુક ધર્મના છે એમ મનાવે છે તે કોઈ રાજ'તારી કારણે કે કેઈ અંગત સ્વાર્થની ખાતર અમુક ધર્મના
- જ્ઞાન ન હોવાથી પરપીંડવી થઈ સુસ્તવન જીવત, રવાથી
જ બની રહે છે, જ્યારે હૃદય તને કેરૂ ધાકડ હોય છે. જેમ સાંઝ સુધી મહેનત કરી રેટી, રળનાર સંસારી ઉપર, બીજા
રૂપ થઈ પડે છેઆથી તે વ્યકિતનો સંપૂર્ણ તેજોવધ થઈ , સંસાર છે ટી ધર્મ છે ચૂરણ.”
જાય છે, આત્મા હણાય છે. અને સાધુ એટલે તરીને તારનારો '' તેમ સંસારરૂપી રેટી હજમ કરી જવા માટે, પચાવી
મટી બુડીને બુડાડના બને છે. ધાર્મિક શ્રધ્ધાને કારણે કે જવા માટે ધર્મરૂપી ચૂર્ણ માણસ વાપરે છે. આ જાતની મને
સંપ્રદાયના મેહને કારણે અપાત્રને નેતા બનાવી, સુકાની બનાવી,
સમાજ દિવસે વિસે વેવલે, વહેમી, પાખં, રૂઢિશુલામ અને દશા માટે કોણ જવાબદાર? સાધુઓજ ! છેલ્લા દશ પંદર વર્ષમાં સાધુઓને એકથી બીજા કારણે જે શિષ્યો મેળવવાની ઘેલછા '
પતિત થાય છે–સંસાર સુસાર–સ્વર્ગ મટી નર્કાગાર બને છે. " લાગી છે અને તેથી આખું સાધુજીવન કલુષિત થઈ ગયું છે આ ભિષણે વિકૃતિ અટકાવવા માટે ? તેને કાળો ઇતિહાસ હવે જગતથી અજાણે નથી! સાધુઓએ
નવી સિદ્ધિઓએ , (૧). જ્યાં સુધી શિષ્યને દીક્ષા દેનારા ગુરૂઓ પોતે 'આંધળાની આંખ જેવા બાળકોને ચેર્યા છે! સાધુઓએ સંસારમાં ' આત્મશહિ કરી ઉચુ જીવન જીવતા ન થાય ત્યાં સુધી દીક્ષાની પગલા માંડતી પત્નીના સમજ વગરના પતિઓને ચેરી નારી
પ્રવૃત્તિ અટકાવી દેવી. જીવન ઉપર ભયંકર જુલ્મ કર્યો છે! છતા ભાવિએ બાળકને - નમાયાં-નબાપા અનાથ બનાવી-દેશની ભાવી દેલતની પ્રગતિ
- (૨) સાધુ માર્ગના ઉમેદવારને લાંબો વખત તૈયારી માટે રૂધી છે! માબાપને લાંચ આપી તેના બાળકો વેચાવ્યા છે
' આપવો. અને સમાજના સાર્વજનિક કાર્યોમાં તેને જેડ કે અને તેને મૂડી નાંખી સાધપદે સ્થાપ્યા છે અને આ રીતે પોતાને જેથી સાધુજીવન માટે શકિત, જ્ઞાન, અને સમજને તે સંચય શાસન--સત્તા–ચલાવી છે. આ બંધાનું પરિણામ સાચા જીવનને બદલે
કરી શકે. દીલમાં રહેલી સાધુતાનું માપ પણ આ જાતની છે નાટકીય જીવનમાંજ આવ્યું છે. વેપ સાધનો પહેરવા છતાં પણ એવાથી નીકળી શકશે. ' દીલ તે વાસણ માંજનાનું કે મૂળ હતું તેવું જ રહે છે. આ (૩) જ્યાં જ્યાં અયોગ્ય દીક્ષા લાગે ત્યાં ત્યાં તેને જાતના ગુરૂઓને, સાધુઓને ભરોસે સમાજ પડે છે. આવા જ સમાજે ઉપાડવાનો ઇન્કાર કરી અને તેને સાધુ તરીકેનું પાસેથી સમાજ માર્ગ સૂચન અને દોરવણી ભાગે છે. કેવી રીતે માન આપતા અટકવું. દોરશે, કયાં દેરશે તે કોણ કહી શકે ? પણ એટલું તે ચેકસ છે કે આવા પરપાંડ જીવિત કીડાઓને જો જરૂર સમાજને ઉચકો પડશે! એ આર્થિક ખોટ જેવી તેવી નથી. '' ' 'અગ્ય દીક્ષિત સાધુ કાચાં પારા જેવું છે, જે સમાજ| અંયોગ્ય દરવણીથી પ્રજાની જે વિકૃતિ થઈ રહેલ છે,
છે શરીરને ફાડી નાંખે છે. પકવ થયા પછી જ જે સમાજને આપ
' વામાં આવે છે તે અનેક રોગને કાઢી મુતન કવન આપી શકે પ્રજાક્વનનું સત્યાનાશ વળી રહેલું છે. તે કલ્પી શકાતું નથી.
' છે. આટલું શિષ્યોના ધાડીયા ભેગા કરતા માનવ મટનામદા. ' પ્રજા જીવનમાંથી આની અસર કાઢતાં પણ સદીઓ લાગે છે.* હિન્દુ સમાજને કપાળે ચોંટેલી કેટલીક સામાજીક બદીઓ :
રીઓ સમજે તે કેયડાને ઉકેલ સહેલો છે. * !: ; ; . તે વિકૃતિના જીવન દષ્ટાંત છે !
'. : વૃજલાલ મેઘાણી.
Page #43
--------------------------------------------------------------------------
________________
$
તા. ૧૫-૩-૪
સામયિક સ્ફુરણ
બુદ્ધ જૈન
ઉંદર ઉપર ગણપતિ
પુરાણ કથાઓમાં દેવા અને તેમનાં વાહનો પરસ્પર પ્રમાણને ધ્યાનમાં રાખીને પાયલાં જોવામાં આવે છે. દાખલા તરીકે વિષ્ણુ અને ગરૂડ, શકર અને વૃષભ પાર્વતી, અને સિંહ, કાર્તિક અને મયૂર ગંગા અને ભગર વગેરે. આની અંદર વાહન વિશાલકાય અને ભવ્ય અને તે ઉપર પ્રતિષ્ઠિત દેવ તનુકાય અને સુંદર, આ કલ્પનામેળમાં ઉંદર અને ગણપતિ અપવાદ રૂપ લાગે છે. કાં નાના સરખા ઉંદર અને કયાં ગજકાય ગણુાંને ? આ બન્નેનો મેળ વિચિત્ર કઢગે। અને તેથી ખરેખર હાસ્યાસ્પદ લાગે છે,
થાય. પચીસ પચાસ હજારના
સાધારણ રીતે કાઇ પણ સમાજ હિતકારી સંસ્થાનું મકાન જ્યારે બંધાવવામાં આવે છે ત્યારે કાઇ સારા પવિત્ર માણસને હાથે તે સંસ્થાનું ઉદ્ઘાટન કરાવવામાં આવે છે. ઉદ્ઘાટન કરનાર સારા અને પવિત્ર માણસ એટલા માટે પસંદ કરવામાં આવે છે કે તેના આશીર્વાદથી જે ઉદ્દેશપૂર્વક ભકાન આપવામાં આવ્યું હોય છે તે ઉદ્દેશ પાર પડે એવી આપણી સામાન્ય માન્યતા હાય છે. ઉદ્ઘાટન વિધિ એટલા માટે કરવામાં આવે છે કે તે નિમિ-તે સંસ્થાની જનતામાં ઠીક ઠીક જાહેરાત થાય એટલુંજ નહિ પણ સંસ્થાના કુંડમાં એક નિભિ-તે અભિવૃધ્ધિ મકાન પાછળ બસો કે પાંચસા રૂપી આવા ઉદ્ઘાટન કાર્ય પાછળ ખરચાય તેના ઔચિત્ય વિષે કાઇ એમત ધરાવતુ નથી. પણ આજ કાલ કોઇ કોઇ ઠેકાણે જુદા જ પ્રકારનો વ્યવહાર શરૂ થયા લાગે છૅ, ચેડા વખત પહેલાં રાંધણપુર નિવાસી શેઠ રતિલાલ વાડીલાલે રાંધણુપુર ખાતે એક આરોગ્ય ભુવન બંધાવ્યું. એ આરોગ્ય જીવનમાં રૂા. ૧૮૦૦૦) લગભગ ખરચાયા છે. એવી અટકળ બાંધવામાં આવે છે. આ ઉદ્ઘાટન રાંધણુપુરના નવાબ સાહેબને હાથે કરાવવામાં આવ્યું. આ નવાબ સાહેબ બીજા નવા કે રાજા મહારાજાએથી જરા જુદી ભાતના છે એમ માનવાને કશું એ કારણ નથી. આ આરોગ્ય ભુવનનો ઉદ્ઘાટન સમારંભ બહુ જ મેટા પાયા ઉપર કરવામાં આવેલા અને તે પ્રસંગે શે રતિલાલભાઇ, મુંબઇના મોટા જાણીતા શેર દલાલ હાઇને મુંબઇથી મોટા મૅટા શ્રીમાનને નેતરવામાં આવેલા. આ આખા સમારંભમાં વીશ પચ્ચીશ હુન્નર વપરાયા એવી લાકવાતા ચાલે છે. લોકવાતા સાધારણ રીતે અતિશયતાનું અવલબન લે છે . એમ સમજીને આપણે એમ માનીએ કે એ સમારંભ પાછળ વીશ પચ્ચીશ નહિ પણ પંદરેક હજાર તા ખર્ચાયા જ હશે. આમ હોય તો પણ આમાં અને ઉ૬-ગણપતિના પ્રમાણભગમાં જરા પણુ ક્રક દેખાતા નથી. ફરક હોય તો એટલા જ કે ઉત્તર ઉપર મેસનાર . ગણપતિ કેવળ કાલ્પનિક છે જ્યારે આરેાગ્યભુવન જેવા એક સાધારણ મકાન પાછળ થયેલા આવા ગંજાવર ઉદ્ઘાટન ખર્ચ સત્ય હકીકત છે. જેટલી રકમમાંથી મેટી સંસ્થા ઉઘાડી શકાય તે કેવળ ચાર દિવસના ચાંદરણા જેવી મેમાનગતી અને ધાંધલ ધમાલમાં ખરચી નાંખવાનો અર્થ શું? આની પાછળ આપ બડાઈ અને પાતાની વાહવાહ ખેલાવવાની વૃત્તિ સિવાય બીજું શું હાઇ શકે ? દ્રવ્ય એળે જાય અને સમનુ જનતા આપણા ઉપહાસ કરે એ સિવાય આનું બીજું શું પરિણામ હેઈ શકે ? ‘વરધોડે વાણીયા’
७
એવી ઝુલણજી વાણીયા વિષે પ્રર્યાલત કહેવત છે. દુનિયા સુધરે અને આગળ વધે પણ આપણે શું હતા ત્યાંને ત્યાં જ રહેવાના શકુન્તલા જૈન કન્યાશાળા
વળી પાછા ત્યાંના ત્યાં
શેઢ કાન્તિલાલ ધરલાલની ઉદાર સખાવત અને તેમણે એકડી કરેલી આર્થિક સહાયાના પરિણામે માંગરોળ જૈન કન્યાશાળા શ્રી. શકુન્તલા જૈન કન્યાશાળામાં પરિણમી છે અને ચેડા સમયમાં સુસંપન્ન ગર્લ્સ હાઇસ્કુલમાં રૂપાન્તર પામશે એવી આશા રાખવામાં આવે છે. આ કન્યાશાળા માટે તાત્કાલિક પ્રશ્ન પોતાનું મકાન બંધાવી લેવાના છે. સરખી જગ્યા અને નકાનના અભાવે હાલ તે ભાડાના મકાનમાં પોતાનુ કાર્ય ચલાવે છે. આ મકાન કયાં બાંધવુ તે પ્રશ્ન હજુ અનિર્ણિત સ્થિતિમાં છે. આ પ્રશ્ન સંબંધે કન્યાશાળાનુ મકાન જૈન જ્યાં વિશેષ પ્રમાણમાં વસતા હોય તેવા ધીચ લતામાં બાંધવું કે જરા દૂર ગણાય એવી ખુલ્લી હવાવાળી છુટી જગ્યામાં બાંધવું એ મે વિકલ્પે ચર્ચાઇ રહ્યા છે. થોડા સમય પહેલાં મકાન માટે ખુલ્લી જગ્યા પસંદ કરવામાં આવશે એમ ધારવામાં આવતું હતું. આજે પાછું મુખ્ય જવાબદાર અધિકારીઓનું ધ્યાન ધીચ લતા તરફ આકર્ષાતું સાંભળવામાં આવ્યું છે.
મુબાદેવી પાયધુની જેવા ધીચ લતામાં બંધાયેલી પન્નાલાલ હાઇસ્કુલનો અનુભવ આ પ્રશ્નના નિણૅય કરવા પહેલાં જાણી વિચારી લેવા ઘટે છે. આ હાઇસ્કુલને ક્રિડાંગણ જેવુ કશુ છેજ નહિ. આજે આ હાઇસ્કુલમાં પાંચસોથી સે। વિધાર્થી એ બણે છે. તેના સચાલકા આ હાઇસ્કુલના ગમે તેટલે વિકાસ કરવા ઇચ્છે છતાં આજની સંખ્યાથી વધારે સંખ્યાનો સમાવેશ આ મકાનમાં થઈ શકે તેમ નથી તેમ જ કાઈપણ બાજુએ વિશેષ બાંધકામ પણ શકય નથી. શાળાને જરૂરી શાન્ત વાતાવરણુ અહિં લભ્ય જ નથી. આજે ધીચ લતામાં આવેલી નીશાળા પણ પોતાનાં મકાને બદલે છે અને છુટી જગ્યામાં જાય છે. ગેવાલીયા ટેંક ઉપર આવેલા મહાવીર જૈન વિધાલય સંબંધે પણ શ્રી. મણિલાલ બાલાભાઈ નાણાવટીએ કહેલું કે મારૂં ચાલતુ હાય તે આ આખું વિદ્યાલય વધારે ખુલ્લી જગ્યા ઉપર લઇ જાઉં, ઘેાડા વખત ઉપર વીલેપારલેની હાઇસ્કુલનું નવું મકાન કર્યાં બાંધવુ એ પ્રશ્ન ઉપર આવી જ તકરાર પડેલી. મધ્યવર્તી ધીચ જગ્યા પસંદ કરવી કે જરા દુર પણ વિશાળ જગ્યા પસંદ કરવી. ભાવનગર સામળદાસ કોલેજ "ફેરવવાનો સવાલ ઉભો થયો ત્યારે પણ શહેરીએ . કોલેજને દૂર લઈ જવા સામે ખુબ અણગમો દર્શાવેલા. આજે આ બન્ને સ્થળના લોકોને દૂર પણ વિશાળ અને ખુલ્લી જગ્યાના લાલપુરેપુરા સમજાયા છે. શકુન્તલા કન્યાશાળાના કાર્યવાહકો આ અનુભવ ઉપરથી ધડો લે અને ધીચ લતામાં જગ્યાની પસંદગી કરીને ઉજ્વળ ભાવીની આશા આપતી અને અનેક સ્ત્રી પ્રવૃત્તિની કેન્દ્ર બનવાની શકયતા ધરાવતી સંસ્થાના ભાવીની મર્યાદા બાંધી ન લે એવી આપણે આશા રાખીએ. આવી કન્યાશાળા માટે જે કઈ જગ્યા નક્કી કરવામાં આવે તે એવી અને એટલી હોવી જોઇએ જ્યાં શહેરની ધમાલ ઓછામાં ઓછી હાય, હવા અને પ્રકાશની પુરી છુટ હાય, ક્રિડાંગણ જોડાયેલું હાય, કમ્પાઉન્ડની દીવાલોથી સુરક્ષિતતા હોય અને ભવિષ્યમાં જરૂરિયાત મુજબ . વિશેષ બાંધકામો થઇ શકે એટલી જગ્યાની છુટ અથવા તે સગવડતા હાય. કારણ કે એ કન્યાશાળાના કાર્યવાહકો જરૂર
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૩-૪ "
ફરી વખત નિમત્રે અને રાષ્ટ્રના ચિરનિર્મિત ધ્યેયને હાંસલ કરવા તન મન અને ધનના અનર્ગળ ભેગની પ્રજા પાસે માંગણી કરે એ સંભવ લાગે છે, રામગઢની મહાસભા શું કરે છે એ સૌ કઈ ભારે કુતુહળ પૂર્વક જોઈ રહેલ છે." विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुख :।
ધ્યાનમાં લે કે આજે કેળવણી પામતી બહેનોની સંખ્યા ખુબ જ વધંતી જાય છે. આજે જેટલી સંખ્યા આ સંસ્થામાં ભણે છે તેથી આવતા દશ વર્ષમાં બમણી અથવા તેથી વધારે કન્યાઓ ભણતી હોવાની જ છે. વિદ્યામંદિર અન્ન ક્ષેત્ર જેવું હોવું જોઈએ. સગવડના અભાવે આવતી કાલે વિશેષ વિધાર્થીઓને લેવાની ના પાડવી પડે એવું કે શિક્ષણસંસ્થાનું મિયાન તેના સંચાલકોને માટે શાભાસ્પદ નહિ ગણાય. મકાન કયાં બાંધવું તેને લગતી અજિની અનિશ્રિત સ્થિતિમાં આટલી સુચનાઓ અસ્થાને નહિ ગણાય એવી આશા છે. મંગળમૃતિ મંગળાબહેનનું પરાગમન
શ્રીમતી મંગળા બહેનનું ઑતાલીશ વર્ષની અકાળ ઉમ્મરે ચાલુ માસની અગીયારમી તારીખે અવસાન થયું. જે પ્રકારની માંદગી અને જીવનવ્યથા છેલ્લાં બે વર્ષથી તેઓ ભોગવી રહ્યા હતા તે વિચારતાં તેમના માટે અવસાન સિવાય દુઃખ નિવૃત્તિને બીજે કશે ઉપાય નહતા. તેમના જવાથી જેન સ્ત્રી સમાજને એક ઉત્તમ કાર્યકર્તાની ખોટ પડી છે. શરીર અત્યંત સુકુમાર હોવા છતાં સમાજસેવાની તેમનામાં ઉત્કૃષ્ટ ભાવના ભરેલી હતી. ચાર દિવસના ચાંદરણા જેવું તેમનું સૌભાગ્ય કંઈ કાળ પહેલાં લુપ્ત થયું હતું. વૈધવ્યને તેમણે પવિત્ર અને સેવાપરાયણ જીવનથી ખુબ શોભાવ્યું હતું. તેમણે જીવન જીવી જાણ્યું હતું અને આવતા મૃત્યુને પુરી પ્રસન્નતાથી વધાવ્યું હતું. તેમની સાદાઈ, સરળતા અને સ્નેહવત્સલતાને લીધે તેઓ અન્ય અનેક શ્રીમાન બહેનોથી જુદા તરી આવતા હતા. જ્યારે મળે ત્યારે તેઓ પ્રસન્ન જ હેય. પ્રેમથી કામ દેવું અને પ્રેમથી કામ લેવું. એ તેમની ખાસીયત હતી. તેમનું આખું જીવન કેવળ કલ્યાણ ભાવ- નાથી અંકિત હતું તેમને પવિત્ર આત્મા ક્યાં હશે ત્યાં શાંતિ જ અનુભવવાને છે અને જગકલ્યાણને પોષવાનો છે. તેમના આદર્શ
તમાંથી અનેક બહેને પ્રેરણા પામે અને તેમના સેવાકાર્યને આગળ વધારે એવી આપણે આશા રાખીએ. રાષ્ટ્ર આઝાદીચુદ્ધના પંથે
આપણા દેશનું રાજકીય વાતાવરણ્ય દિનપ્રતિદિન ગરમ બનતું જણાય છે. જાન્યુઆરીની છવ્વીસમી તારીખે આખા દેશે સ્વાતંત્ર્ય દિન ઉજવ્યું. આ દિવસે રજુ થયેલાં લોકલાગણીનાં ભવ્ય પ્રદર્શને ખરેખર પ્રેત્સાહક અને પ્રેરણાદાયી હતાં. ત્યાર પછી મહાત્મા ગાંધીજી વાઈસરોયને મળ્યા પણ કશું પરિણામ ન આવ્યું. રાષ્ટ્રીય મહાસભા અંગ્રેજ સરકારને હિંદ વિષેનું ધ્યેય સ્પષ્ટ કરવા અને વિગ્રહ પુરો થવા સાથે હિંદમાં સંપૂર્ણ જવાબદાર રાજતંત્ર સ્થાપવાનું વચન આપવા માટે વારંવાર કહી રહી છે સરકાર આ માંગણીને ગોળ ગોળ જવાબ આપે છે અને કોમી એકેયની વાત આગળ ધર્યા કરે છે. આ કેમી અનેજ્ય સરકારની રાજનીતિને કેટલું આભારી છે એ વાત સૌ કઈ જાણે છે. રાષ્ટ્રીય મહાસભાની કારોબારી સમિતિએ તુરતમાં જ ભરાનાર રામગઢ મહાસભા સમક્ષ રજુ કરવાનો ઠરાવ પ્રગટ કર્યો છે. આ હરાવ સરકાર પાસે સંપૂર્ણ સ્વાતંત્ર્યની માંગણી કરે છે અને સરકાર આ માંગણી મંજુર ન કરે તો સવિનય સત્યાગ્રહની લડત ઉપાડવાનું સમસ્ત રાષ્ટ્રને આહાન કરે છે. જેવી રીતે આજથી દશ વર્ષ પહેલાં લાહોરમાં ભરાયલી મહાસભાએ આઝાદી યુદ્ધનું દ્વાર ખુલ્લું કર્યું હતું. તેવી જ રીતે. રામગઢમાં ભરાનારી રાષ્ટ્રીય મહાસભા આઝાદી યુદ્ધને
પરમ પાવની ભાગીરથી સ્વર્ગથી ઉતરી આવતાં શંકરની જેટામાં અટવાઈ ગઈ અને તેમાંથી છુટતાં અનેક પર્વતે જંગલો અને ગામડાંઓ વટાવતી વટાવતી અને અનેક શહેરો અને . ગામડાંઓની ગંદકી ધરતી સંઘરતી આખરે ખારા ' સાંગરમાં મળી ગઈ અને ખારી ખારી બની ગઈ. આ પુરોણસ્થા ઉપથી ઉપય ઉતારીને કવિ ભર્તુહરી કહે છે કે જે કઈ માણસે એકવાર વિવેકભ્રષ્ટ બને છે. તેનું પતન પારવિનાનું થાય છે. આ ઉપનય મુસ્લીમ લીગના પ્રમુખ મહમદ અલી ઝીણાને સંપૂર્ણાશે લાગુ પડે છે. એક વખતને પ્રખર રાષ્ટ્રવાદી ઝીણા આજે એક કેમને આગેવાન થઈ બેઠા છે અને જ્યાં ત્યાં કમીવાદને હુતાસ સળગાવી રહ્યો છે. રાષ્ટ્રીય મહાસભાને એક વખત અગ્રગણ્ય નેતા આજે રાષ્ટ્રીય મહાસભાના ? અને એ રીતે સમસ્ત રાષ્ટ્રના પરમ શત્રુનું કાર્ય કરી રહેલ છે. આમ બનવાનું કારણ શું ? ગાંધીજીના નેતૃત્વ નીચે રાષ્ટ્રીય મહાસભા પરિણામ શૂન્ય બંધારણ વાદમાંથી મુકત બની સીદ્ધી લડતના માર્ગે ચાલી અને ઝીણા જેવા અનેક વિનીતા રાષ્ટ્રીય મહાસભાને પરિત્યાગ કર્યો. સૌથી પ્રથમ રહેવાની અને હવાની એષણાવાળા ઝીણાનો મહત્વાકાંક્ષી આમાં ઘવાયે. રાષ્ટ્રીય મહાસભાને છેડીને મુસ્લીમ લીગમાં પ્રથમ સ્થાન મેળવીને તેને આત્મા સતૈષા. પણ આ સ્થાનાનર સાથે રાષ્ટ્રહિતને સદા પ્રાધાન્ય આપતા ઝીણાએ કેમોહિત અને કેમ ઉત્કર્ષને જ એકાન્ત પ્રાધાન્ય આપવા માંડયું અને તે સાથે વિવેક અને પ્રમાણુ બુદ્ધિ લુપ્ત થવા લાગ્યાં. આપણામાં કહેવત છે કે “વટલી બ્રાહ્મણી તરફડીમાંથી જાય” એને કોમી અર્થ ન વિચારતાં તાવિક અર્થ વિચારીએ તે આવી જ દશા મહમદઅલી ઝીણાની થઈ. ગઈ. આજે તે જે કાંઈ બેલે છે તેમજ લખે છે તેમાં અને આપણા સ્વાતંત્ર્યના પ્રખર વિરોધી કોઈ અગ્રેજમાં કશે જ ફેર દેખાતું નથી. ફેર હોય તે એટલે જ કે આપણે વિરોધી અંગ્રેજ આપણી વિરૂદ્ધ એલી લખીને આપણા જુદા જુદા વર્ગોને ખરી રીતે સમીપ લાવે છે અને એક બનાવે છે. જ્યારે ઝીણા હિંદુ અને મુસલમાન વચ્ચે કમી અન્તર અને છેરવેર વધારે છે અને એકને અન્યથી દૂર લઈ જાય છે. કેમ કે મદિરાથી મર્દોન્મત્ત ઝીણાને આજ સુધી સ્વીકારાયેલી અનેક બાબતે હવે સંમત નથી. સરકારની આપખુદ રાજનીતિ સામે આપણે અને ઝીણું લેકશાસન પધ્ધતિ આજ સુધી માંગતા આવ્યા છીએ; આજે શ્રી. ઝીણા એમ કહે છે કે લોકશાસન પધ્ધતિ હિંદુસ્તાનને બીલકુલ પ્રતિકુળ છે. આપણે કહીએ છીએ કે હિંદુસ્તાન એક દેશ છે તે ઝીણું કહે છે કે હિંદુસ્તાન અનેક દેશોનો એક ખંડ છે. આપણે કહીએ છીએ કે હિંદી પ્રજા એક અને અવિભાજ્ય છે તે ઝીણા કહે છે કે હિંદી પ્રજા હિંદુ અને મુસલમાન બે મેટી અને બીજી અનેક. પ્રજાઓને સમુહ છે. રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રભાષા આ બધાની શ્રો. ઝીણાને આજે કોઈ અજબ સુગ છે. ખાદી અને ગ્રામોદ્યોગની વાતોમાં . ઝીણાને ગાંધીજીની કેવળ બેવકુફી અને મુખ લાગે છે. આ બધું જોઈને આપણને એમ જ પ્રશ્ન થાય છે કે
Page #45
--------------------------------------------------------------------------
________________
શું
તા. ૧૫-૩ y
પ્રબુદ્ધ જૈન
આજથી વીશ પચ્ચીશ વર્ષ પહેલાંના ઝીણા અને આજના ઝીણા ખરેખર એક જ છે ? કેવા અજબ કાયાપલટ ?
સદૂગત શ્રી. વિનાયક નદશ'કર મહેતા
આ જાન્યુઆરી માસની સતાવીસમી તારીખે ગુજરાતની એક ગૌરવભૂતિ શ્રી. વિનાયક મહેતાનું પંચાવન.વર્ષની ઉમ્મરે અલ્હાબાદ ખાતે અકાળ અવસાન થયું. શ્રી. વિનાયકભાઇના જીવનના ઘણા ખરા ભાગ સંયુકત પ્રાન્તની સરકારી નોકરીમાં વ્યતીત થયેલા હોવાથી તેમના મેટાભાઈ શ્રી. મનુભાઇ જેટલા શ્રી. વિનાયકભાઇ ગુજરાતને પરિચિત નહાતા; પણ તેમની જીવનકારકીદી કાંઇ ઓછી ઉજ્જવલ નહેાતી. તે સૌથી પહેલાં હિંદુ સીવીલીયન આઇ. સી.એસ.ની પરીક્ષા પસાર કરીને આવેલા ત્યારે મુંબની ગુજરાતી પ્રજાએ તેમનુ ભારે સન્માન કરેલું. તેઓ યુ. પી. સરકારના સૌથી પહેલા ડીરેકટર એફ ઇન્ડસ્ટ્રીઝ હતા. કાશ્મીરના અર્થ સચિવ તરીકે તેમણે ત્રણુ વ કામ કરેલું, બીકાનેરની મુખ્ય દીવાનગીરી પણ તેમણે થોડા સમય ભાગવેલી. યુ. પી. સરકારના ઉત્તરોત્તર અનેક મહત્વના અધિકારો તેમને પ્રાપ્ત થયેલા. અવસાન સમયે તે યુ. પી. ના રેવન્યુ એડના સેક્રેટરી હતા. રાજકારણ ઉપરાંત સાહિત્ય, ઇતિહાસ, તત્વજ્ઞાન વગેરે અનેક વિષયામાં તેમને ખુબ રસ હતા. ગ્રામેાહારની પ્રવૃતિને તેમણે ખુબ વેગ આપ્યા હતા. સંસ્કૃત સાહિત્યના તે પ્રખર અભ્યાસી હતા. તેમનુ સૌજન્ય અને પ્રેમવાત્સલ્ય અનુપમ હતાં. ગુજરાતી સીવીલીયાને તેએ એક પિતા સમાન હતા. તેમના ઉર્ધ્વગમનથી ગુજરાતે એક પનોતા પુત્ર ગુમાવ્યો છે. તેમના પવિત્ર આત્માને આપણે પરમ શાન્તિ પ્રાર્થીએ.
સ્વ. ગિજીભાઇ સ્મારક,
બાલશિક્ષણના આઘદ્રષ્ટા કેળવણીકાર સ્વ. ગિન્નુભાઈને આજે કાણુ નથી. એળખતુ ? તેમનું સ્મરણ કાયમ રહે . અને તેમનું જીવનકાર્ય ચાલુ રહે તે માટે એક વગદાર સમિતિ નિમવામાં આવી છે અને તે સમિતિએ એક વિજ્ઞાપન બહાર પાડયું છે જે અનેક દૈનિક સાપ્તાહિક પત્રામાં પ્રગટ થઇ ચુકેલ છે. આ સમિતિએે ગિન્નુભાઇએ ‘ચેલું નુતન બાલશિક્ષણુ સમગ્ર દેશવ્યાપી કરી શકાય તેવુ સર્વાંગ સુન્દર ખાલશિક્ષણનું મધ્યસ્થ કેન્દ્ર સ્થાપવા માટે ગુજરાત અને બૃહત્ ગુજરાત પાસે એક લાખ રૂપીઆની માંગણી કરી છે. ગિજીભાઇની સેવા અમે બાલશિક્ષણનું મહત્વ વિચારતાં આ માંગણી જરા પણ મટી ન ગણાય. ભાલશિક્ષણમાં રસ ધરાવનાર સજ્જન સન્નારી ફાળામાં બનતી કમ ભરીને ગિન્નુભાઇની અજોડ સેવાની જરૂર કદર કરશે એવી આશા રાખવામાં આવે છે. ભાષાશાસ્રી પ, એચરદાસનાં વ્યાખ્યાને
આ
મુંબઇ યુનીવર્સીટીની શ્રી. ર્ વસનજી માધવજી વ્યા મ્યાનમાળાના આશ્રય નીચે અમદાવાદ જૈન સંઘથી એક વખત બહિષ્કૃત થયેલા-પ્રાકૃત-ભાગધી ભાષાના અજોડ અભ્યાસી પંડિત બેચરદાસે ‘ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ' એ વિષય ઉપર થોડા સમય પહેલાં પાંચ વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યા હતાં. આ સંબંધમાં તા. ૧૮-૨-૪૦ ના અંકમાં જૈન પત્ર જણાવે છે કે
ગે
“ શ્રીયુત બેચરદાસજીએ પ્રાચીન ભાષાનાં ઘડતર અને વિકાસ વિષે ખૂબ અધ્યયન કર્યું છે. બારમા સૈકાથી ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ શરૂ થઈ ત્યારથી માંડી અઢારમા સૈકા સુધી ક્રમવિકાસ એમણે આ પાંચ વ્યાખ્યામાં ખૂબ જ પુરાવા અને અવતરણા સાથે રજુ કર્યો છે. પ્રસંગાપાત એમણે “વ્યાપક પ્રાકૃત ” અને લૌકિક સંસ્કૃતના ભેદ પણ ખેાલી બતાવ્યા છે. સામાન્ય જનને આ વિષયેા નીરસ લાગે, પરંતુ સાહિત્યના કોઇ પણ અભ્યાસીને એ મનેરજક તેમજ મેધક નીવડયા વિના ન રહે. શ્રીયુત કૃષ્ણલાલ મા, ઝવેરા અને શ્રી. મુનશી જેવા ગુજરાતના અગ્રગણ્ય સાક્ષા એ વ્યાખ્યાનોમાં આટલા રસ લે ત્યારે પતિના આવા વિશાળ વાચન અને અધ્યયન માટે કોઇ પણ જૈનને અભિમાન સ્ફુરે એ સ્વાભાવિક છે.
અભિમાન લેવા જેવી બીજી વાત એ છે કે ગુજરાતી ભાષાના વિકાસમાં જૈન સાધુ મુનિએ મજા બધાં કરતાં ઘણો મોટા હિસ્સો છે. એ સઘળું સ્પષ્ટ કરવા જૈન અભ્યાસી જ જોઈએ. પંડિત બેચરદારસજી કહે છે કે સાહિત્યક ગુજરાતીના આદિ વાલ્મીકિ આચાર્ય હેમચંદ્ર જ ગણાવા જોઇએ. અપભ્રંશ જો કે ગુજરાતીની માતા છે પરંતુ વૃદ્ધિ યુગના પ્રાકૃતની પણ અસરો એણે ઝીલી છે. શ્રી હેમચંદ્રાચાર્યના સમયની ગુજરાતીને પંડિતજી “ ઉગતી ગુજરાતી " તરિકે ઓળખાવે છે.
બારમા-તેરમા સૈકા દરમીયાન શ્રી અભયસૂરિજી, વાદીદે વસૂરિજી, આચાર્ય હેમચંદ્રજી, શતાર્થી સામપ્રભ, ધર્મસૂરિ અને વિજયસેનસૂરિની કૃતિઓએ મુખ્ય નામના મેળવી હતી. ચૌદમા અને પંદરમા સૈકામાં પણ શ્રી વિનયચંદ્ર, જિનપદ્મર, તરૂણપ્રભુ, સામસુંદર, માણિકયસુંદર અને હેમહંસની કૃતિઓને અગ્રસ્થાન મળ્યું હતું.
એકદરે ગુજરાતી ભાષાના ઇતિહાસને અંગે આજ સુધીમાં જે કંઈ છુટુવાયુ બહાર આવ્યું છે તેમાં પંડિત ખેચરદાસ દોશીનાં આ વ્યાખ્યાનાથી એક જુદી જ ભાત પડશે. પંડિતજીએ આ વ્યાખ્યાને તૈયાર કરવા માટે જે પરિશ્રમ લીધો છે તેનુ મૂલ્ય થઇ શકે નહિ. ભવિષ્યમાં એમની તરફથી આવાં વધુ વ્યાખ્યાનો ગુજરાતી જનતાને સાંપડે એમ છીએ. ”
પંડિત બેચરદાસને ગુજરાતી સાહિત્યની આવી અપૂર્વ સેવા કરવા બદલ જૈન સમાજનાં હાર્દિક અબિનન્દન અને ધન્ય વાદ ઘટે છે.
કાઠિયાવાડના એ રાજકારણી પુરૂષાનું અવસાન.
કાયિાવાડની ધરતી ઉપર પોતપોતાના સમયમાં જેની હાક વાગતી હતી એવા એ રાજકારણી પુક્ષોનું છેલ્લા બે માસ દરમિયાન અવસાન થયું. એક શેખ મહમદભા; ભીન્ન દાર વીરાવાળા, શેખ મહમદભાઇ એક વખત જુનાગઢના સર્વ સત્તાધીશ દીવાન હતા. ખરી નવાÚ તેમને ઘેર હતી. ક્લિના પાપી નહિ છતાં વિષય વિલાસથી ઘેરાયલું અને દીવાનગીરીના આખુંરના ભાગમાં કામીવાદથી રંગાયેલું તેમનું જીવન હતું. તેમણે વનમાં જેવી ચડતી જોઇ તેવી જ પડતી દશામાંથી પસાર થતા વનને તેમણે ઝેરના પ્યાલાથી ચાલીશ વર્ષની સુકુમાર ઉમ્મરે અન્ત આણ્યો. આ રંગભેરગી વનપર્ટનું ફુલછાબના તંત્રી નીચેના શબ્દોમાં અહુ સુન્દર સિંહાવલોકન કરે છે. :—
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધ
કહેવાય છે કે શેખ મહમ્મદભાઇ ઝેર પીને પેોઢી ગયા. સાંભળીને અરેરાટ ડે છે.
મેાત માનવીના જીવનને ડખાળવા ના પાડે છે. એમના જીવન-પ્રસંગાને અમે ડાળવા નથી માગતા. પણ એના ક્રમેાતે કાયાવાડના રાજકારણ પર જે કાળલેખ લખ્યા છે તે વાંચ્યા વગર ન રહી શકાય.
શેખ મહમદભાઈ અમીર હતા. સ્વભાવે ને ઉછેરે પણ અમીર જ હતા. દિલથી. એ ઉદાર હતા, ફુલગુલાબી હતા. બુદ્ધિમાં ચાણાક્ષ હતા. પણ મહાનુભાવ સરાએલા એ માનવીના જીવનમાં કાએ ઝેરનું ટીપુ નીચેાવ્યું, કામી ભેદભાવથી મુકત એવા ઝુનાગઢના વાતાવરણમાં એમના કરતી ખટપટની આગ સળગાવવામાં આવી. મહાન બનવા સાએલા મહંમદભાઇની મનેદશા આ અનેકવિધ ચક્ર વચ્ચે રસ્તા ચુકી.
પરિણામે ગુપ્તપ્રયાગના ઝંઝાવાત, વેરાવળના રમખાણ, જુનાગઢના લેાહી પ્રપાત.
પરિણામે રાજદ્વારી ખટપટા, દેશી રાજ્યાના ઉચેરા આસનની પરાપૂર્વથી થતી આવતી સ્થિતિ સ્થાનભ્રષ્ટતા અને ઉંડા કાતરમાં ધકકો.
કામીભ્રમણા અને કાન દીવાનગીરીના અમે ફણીધરની ફેણ પર ઉભવા મથતા મહ ંમદભાઇ કંગાળાઈ ગયા, દૂર...દૂર... કઇ મુંબઇના મકાનમાં,
એમને થાબડનાર કાઇ પડખે ન ચડયા, નામ પણ પૂછ્યા
ન આવ્યા.
પરિણામે મહમદ્રભાઇના જીવનની પટ્લે પલેને કટકે કે તલ.
મહમદભા: સ્થિતિપલટા અને તે પછી તેમને રાજ્ય તરફથી પિરસાયે ગયેલાં અપમાનોની પરંપરા આજે એ કામળ જીંદગીની જે સમાપ્તિ કરી બેઠેલ છે તે આપણા સર્વના દિલની અરેરાટની અને છેલ્લા એકજ ઉદગારની વાત છે કે “પ્રભુ ! એને હવે શાંતિ ને ! '
એની કમ્મર પર લખાજો કે એક તેજસ્વી બુદ્ધિમાનને, એક સુકુમાર હૃદયના યુવાનને, એક ગુલાબ કુલ શા અમીરને કોમવાદની અને રાજપ્રપંચની શરાબીએ ચડાવી ને એના દેસ્તો ને ખુશામદખારાએ આખરે ૪૦ વર્ષની વયે એને વિષ થાળવાની મનેદશાએ ઉતારી મૂકયો.”
મહમદભાઇ ગમે તેવા હતાં છતાં એમના કરૂણ અવસાને અને એમની સ્વભાવગત અમીરીએ લોક હૃદ્યમાં એક પ્રકારની સહાનુભૂતિ ઉત્પન્ન કરી જ્યારે દરબાર વીરાવાળાના અવસાનથી કાઠ્યિાવાડની પ્રજાએ કેવળ છુટકારાનો જ દમ ખેંચ્યો. એમના વિષેની કુલછાબની અવસાન નોંધ કહેવા જોગ બધુજ કહી નાંખે છે તેથી તે અહિં અવતરિત કરવી યોગ્ય લાગે છે, :—
“કાઠી કુળને, કાઠ્યાવાડને, મુસદ્દીગીરીને અને રાજલક્ષ્મીને કલકિત કરનારી એક કારકીર્દીને, બાવન વર્ષની વયે નટવરનગર ગામની મંડેલાતમાં મંગળવારની સાંજે અંત આવ્યો છે. અણુકંપી ક્રૂરતા, મેલી પ્રપંચત્તિ અને અણુછીપ કિન્નાખોરી, કાવત્રાખારીનું વિષવૃક્ષ એક પણ સુકરણી નોંધાવ્યા વગર ઢળી ગયુ છે.
જૈન
તા. ૧૫-૩-૪૦
એનુ માત અણુયુ રહેશે. . એ કારકીર્દીની કાતિલ સ્મૃતિને બુધવારના પ્રભાતની ચિતાની રાખ પણ ભારી નહિ શકે. લાખા માનવીઓના ઉભડકાઓમાં એનુ પ્રેત ચિત્કારતું રહેશે કે આવી બરબાદીને માર્ગે કાઇ પાતાના શ્વરદીયા વનને લઇ આવશે નહિ; મારી આખી કારકીર્દીના અહેાળા વેરાનમાંથી એક પણ મીઠી વીરડીની વૃથા શેાધ કરશો નહિ; શ્વર એને શાંતિ દેજે એવી કૃત્રિમ પ્રાથૅના કાઇ કરશો નહિ; ને મારા જેવાં, મારી પછી ઊગનારાં, ફાલનારાં ને ફુલનારાં અગણિત વિષક્ષાનાં જંગલા જો ન ઉગવા દેવાં હાય, તેા કાયિાવાડની પ્રજા ! આટલી બધી ગલત સેવશે। નહિ. મારા ઝેરી રેાપાને જળ સીચનારી પ્રા માયલી જમાતાને જ પહેલી ઉચ્છેદી નાખો, વીરાવાળાને વિષનાં ઝાડવાંએ—મૂળ નાખવાની. કયારી તે પ્રજાની જ ધીમાં છે.”
પાટણ જૈન મંડળનાં સસ્તા ભાડાનાં મકાને,
શ્રી પાટણ જૈન મંડળ કેટલાય સમયથી પાટણના જન માટે સસ્તા ભાડાનાં મકાનો બાંધવાનો વિચાર કર્યા કરતું હતું પણ કોઇ સરખાઇભરેલી યેાજના ઉપલબ્ધ થતી નહેતી. મડળના સદ્ભાગ્યે એક બાજુએ . ઉદારદાતા અને બીજી બાજુએ અનુભવી યાજકનો થોડા સમય પહેલાં યાગ થઇ ગયો. પાટણ નિવાસી શેઠ ખુબચંદ સરૂપદે સસ્તા ભાડાનાં મકાનોની યોજના કરવા માટે રૂ।. ૭૫૦૦૦] ની રકમ મડળને ભેટ ધરી; આ ઉપરથી ઝવેરી હેમચંદ મેાહનલાલે ચારથી સવાચાર લાખની એક યોજના તૈયાર કરી. ઉપરની રકમમાં મંડળનું રીઝર્વ ફંડ તેમજ મંડળ હસ્તકના બીજા ડેા ઉમેરવામાં આવ્યાં, તે ઉપરાંત પાટણના જૈન શ્રીમાન પાસેથી જુદી જુદી રક્રમા ભેટ મેળવીને રૂા. ૪૧૦૦] એકઠા કરવામાં આવ્યા. પરિણામે ઉપરની યોજના મુજબ આજે મરીનડ્રાઇવ ઉપર ત્રણ આલીશાન મકાનો આંધવામાં આવ્યાં છે. દરેક મકાનમાં ત્રણ ત્રણ રૂમના કુલ ૪૮ બ્લોકા કરવામાં આવ્યા છે. દરેક બ્લોકમાં ત્રણ રૂમ ઉપરાંત સ્વતંત્ર, સંડાસ અને બાથરૂમની સગવડ આપવામાં આવી છે. ત્રણ મકાનમાંથી એક મકાન પુરા ભાડાથી એટલે કે દરેક બ્લોક રૂા. પ ના ભાડાથી આપવામાં આવ્યાં છે અને બાકીના મે ભુકાના પાટણના મધ્યમ સ્થિતિના જૈનને દરેક બ્લોકના રૂા. ૧૫] ભાડાથી વસાવવામાં આવ્યા છે. સંસ્થા હસ્તકના જે કુડા આ ચેાનામાં ભેળવવામાં આવ્યા છે તેને ચાર ટકાનુ વ્યાજ આપવામાં આવનાર છે અને તે વ્યાજ તેમજ સસ્તા ભાડાના મકાનાની ખાટ પુરા ભાડાના મકાનની કમાણીમાંથી નીકળી આવશે એવી ગણતરી રાખવામાં આવી છે. પાટણના જૈનો માટે આ યોજના અને મકાનની રચના મહાન આશીર્વાદ રૂપ નીવડી છે અને તે યોજના અને રચનાને આવુ સુન્દર મૂર્ત સ્વરૂપ આપવા માટે શેડ ખુબચંદ્ર સપચંદને તેમજ ચોરાફ્સમ સુનમ એ ન્યાયે આખી-યોજના ઘડનાર અને પાર ઉતારનાર ઝવેરી હેમચંદ મહનલાલને ખરેખર ધન્યવાદ. ઘટે છે. મંદિરા અને જમણવારા પાછળ દ્રવ્યને અનર્ગળ વ્યય કરનાર જૈન સમાજ જનતાની સુખાકારી વધે અને અજ્ઞાન ટળે એવા માર્ગે પેાતાના દ્રવ્યનો સર્વ્યય કરવાનું ધ્યાનમાં લે એટલી આ શુભ કાર્યમાંથી જૈન સમાજના શ્રીમાના પ્રેરણા મેળવે એમ આપણે જરૂર ઇચ્છીએ.
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૧
તા. ૧પ-૩-૪
આપણુ મંદિરો
(ગતાંકથી ચાલુ)
માટે રાખવું જોઈએ ? કેટલાંએ એવાં હિન્દુ મંદિર જરૂર હોઈ શકે છે કે જેમાં ભકિતની ગંભીરતા, પવિત્ર અને શાંત વાતાવરણ હોય, પણ મૂર્તિ કે મૂર્તિપૂજા બિલકુલ ન હોય. એવાં પણું મંદિર હોઈ શકે કે જેમાં કેઈ એક મૂર્તિની સ્થાપના ન કરવામાં આવે, પણ તહેવાર પ્રમાણે ગમે તે ઈષ્ટ મૂર્તિ પૂજાસ્થાને સ્થાપી શકાય.
આવી પૂજાને જેને વિરોધ નથી એવા બધા લોકો આવાં મંદિરમાં પ્રવેશ કરી શકે. મંદિરમાં ધર્મ ચર્ચા, સમાજ ચર્ચા, ઇતિહાસનું અધ્યાપન, બધા ધર્મોનું અધ્યયન વગેરે હોય.
સમાજ અથવા ધર્મને કેન્દ્રસ્થાને સ્થાપી પિતાનું સમગ્ર જીવન સંગતિ કરવા ઇછીએ તે મંદિર દ્વારા આ કાર્ય સારી રીતે થઈ શકે છે. મંદિરની પાઠશાળા, મંદિરનું રૂગ્ણાલય, સાર્વજનિક સ્નાનાગાર, વાંચનાલય, પુસ્તકાલય, નાટયગૃહ, બેંક, પ્રદર્શન વગેરે અનેક સમાજહિતની પ્રવૃત્તિઓ મંદિર સાથે રાખી શકાય છે. આવા મંદિરની વ્યવસ્થા ધર્મનિષ્ટ, ચારિત્રવત્સલ લોકપ્રતિનિધિ દ્વારા જ થવી જોઈએ. પૂજારીનું કામ કોઈ એક જાતના હાથમાં ન હેય, અને મંદિરમાં આવેલું દાન બીજા કોઈ વિલાસના કામમાં વપરાવું ન જોઈએ. મંદિરનું સ્થાન સર્વોચ્ચ સદાચારનું પિપક હેય. મંદિરનું સંગીત ઉચ્ચ સંસ્કારી હોય, કે લાલ જેવું ન હોય. કોઈપણું મંદિર વ્યવસ્થાહીન ન હોય.
આવાં નવાં મંદિરોની ઘણી જરૂર છે. મંદિર-મદના ઝગડાઓને લીધે કંટાળી કેટલા લોકો મંદિર વિરૂદ્ધ થઈ ગયા છે, પણ તેઓ સમાજ હૃદયને ઓળખતા નથી. મંદિર સામાજિક, ધાર્મિક જીવનનું કેન્દ્ર છે. તેણે હિંદુધર્મની ઘણી સેવા કરી છે, અને નવા રૂપે ઘણી સેવા કરશે.
અસ્પૃશ્યો માટે નવા મંદિર બાંધવાની આજકાલ સૂચનાઓ કરવામાં આવે છે. આવા પ્રસંગે કંઈક વિશેષ વિચાર કરવાની જરૂર છે.
દેશમાં જૂનાં મંદિરે એટલાં બધાં છે કે તે બધાની વ્યવસ્થા કરવી હિંદુસમાજ માટે અશકય નહિ તે મુશ્કેલ જરૂર છે. વિધવાઓને પ્રશ્ન જેટલું જટિલ છે તેટલું જ મંદિરને પણ છે. અમે એવા અનેક અનાથ મંદિરે જોયાં છે જે કહેવાય છે તે વિશ્વનાથનાં મંદિરો પણ જેમાં વર્ષો થયાં કોઈએ સાવરણી સરખી યે ફેરવી નથી. માટીની મૂર્તિઓ માટે જે નિયમ છે તેજ નિયમ મંદિર માટે હોવો જોઈએ. જે માટીની મૂર્તિની પૂજા નથી થતી અથવા જે ખંડિત થયેલી છે તેનું દર્શન અશુભ છે, તેને કોઈ તીર્થ અથવા જળાશયમાં પધરાવવી જોઈએ. કેટલાંક એતિહાસિક મંદિરને ઇતિહાસ રક્ષણની દષ્ટિએ ખંડિત જ અવસ્થામાં રાખવા હોય તે તે વાત જુદી છે. પણ સામાન્ય રીતે દરેક મંદિર સારા અખંડ રૂપમાંજ ઉપયોગમાં આવે અથવા વિધિ પ્રમાણે તેનું વિસર્જન થવું જોઈએ. જે આપણે આ પ્રમાણે જૂનાં મદિરની વ્યવસ્થા કરવા માંગતા નથી, તો પછી નવાં મંદિરો બાંધવાનો આપણને અધિકારજ નથી. જેટલાં મંદિર છે તેમનું રક્ષણ અને સેવા કરવાની આપણામાં શકિત હોય અથવા જેટલી શકિન અને ઉોગિતા જણાય તેટલાં જ મંદિર રાખવામાં આવે.
આપણે જોઈએ છીએ કે સમાજને નવાં નવાં મંદિરોની જરૂર છે. કર્મકાંડી સાધકનાં મંદિરમાં પરિવર્તન કરી ભકિતભાગ ઉપાસકોએ અને સાધુ-સંતોએ જેમ નવાં મંદિરો બનાવ્યા તેમ જ સમાજ હિંૌથી સેવને હાથે નવાં મંદિરો રચાવા વાજબી છે. સમાજની જરૂરિયાતમાં જેવું પરિવર્તન થાય છે તેવું જ પરિવર્તન મંદિરની રચના અને વ્યવસ્થામાં પણ થવું જોઈએ.
૧. સૌથી પહેલાં આ વાત થવી જોઈએ કે પૂજાસ્થાન અને પૂજા-મૂર્તિ ગુઢ વદ અંધારામાં હોય છે તેને બદલે મૂર્તિ માટે “વિકૃë બનાવવું જોઈએ. હજારો અને લાખો લોકે એક સાથે દર્શન કરી શકે એવે સ્થળે મૂર્તિ હોવી જોઈએ. - ૨. મૂર્તિને મૂળ ઉપયોગ દર્શન છે. મૂર્તિને સાફ કરવી. શણગારવી એ તે કોઈ પૂજારીનું કામ છે. દરેક ભકતે ઉભા થઈ મૂર્તિને નવરાવવું. ખવડાવવું વગેરે પ્રકારે સાર્વજનિક મંદિર માટે અનિષ્ટ છે. નિત્ય તૃપ્ત પરમાત્માને ભેગ ધરવાની કંઈ જરૂર નથી. નૈવૈધ ધરાવવાથી ધ્યાનમાં કઈ સગવડ થતી નથી. બેશક પત્ર-પુષ્પ, હોમ, ધૂપ-દીપ હોય, સંગીત હય, કળા વિધાન હોય. આ બધું જ્યારે સાત્વિક રૂપે હોય છે ત્યારે પ્રસન્નતા વધારે છે અને ધ્યાન-દર્શનમાં મદદગાર થાય છે. ભોગ અને નૈવેધને લીધે સ્પર્શાસ્પર્શને ઝગડે બહુજ વધી પડે છે. જે બેગ ધરાવલેજ હોય તે લીલો અને સૂકા મેવા અને ગાયનું દૂધ-આટલું જ પસંદ કરવું જોઈએ. મૂર્તિની સેવા છે તે નિરર્થક-તેને મૂળ હેતુ ધ્યાન માટે જ છે. જો આપણે આટલું સમજી જઈએ અને બાળકની જેમ રમત કરવાનું છોડી દઈએ તે મંદિરના બધા ઝગડાઓને નિકાલ આવી જશે.
જે મૂર્તિપૂજા હિન્દુ ધર્મનું આવશ્યક અંગ નથી, તે પછી મંદિરમાં મૂર્તિ પધરાવવી જ જોઈએ એવો આગ્રહ શા
દુઃખ સાથે કહેવું પડે છે કે દક્ષિણ હિન્દનાં કેટલાંક મંદિર, અને તેના નમૂના પ્રમાણે બંધાયેલાં વૃન્દાવનનાં બે ભવ્ય મંદિર બાદ કરીએ તો આપણાં બાકીના મંદિરો ઘણાં જ નાના હોય છે. અને જ્યાં કોઈ એક મંદિરે જરા સરખી પણ લોકપ્રિયતા પ્રાપ્ત કરી કે ત્યાં તરત જ તેની આજુબાજુ પંડાઓનાં ઘર અને બજારની દુકાને આવી વસે છે. ટ્રેનમાં હોઈએ, હેડમાં હોઈએ, ભીડ કરીને બેસવું, ભીડ કરીને વસવું એ આપણે જાતિ સ્વભાવ થઈ પડે છે. નિઃશસ્ત્ર અને અહિંસક હોવાને કારણે આત્મરક્ષણના ખ્યાલથી આપણે ભીડ પસંદ કરી હોય, અથવા શહેરની ભાખે જે આપણા લોકોને સ્વભાવ હોવાને લીધે આપણે ભીડ પસંદ કરી હોય, અથવા કોઈ બીજા કારણે આપણે આ રીત અખ્તયાર કરી હોય, પણ આ વાત તો સાચી જ, આપણે હમેશાં ભીડમાં જ રહીએ છીએ. વ્યકિતના વિકાસ માટે માટે આ ભીડ સારી નથી. એક કામ કરવું હોય તે દશ માણસને પૂછવું, અને આટલું પૂછયા કરવામાં આવે છતાં પણ દૃઢ નિશ્ચય પૂર્વક કટિબધ્ધ ન થવું, એ કાંઈ સારો સ્વભાવ નથી. અને આટલું પૂછવા છતાં પણ આપણે પૂછવાની પ્રથા અથવા રીત બરાબર નકકી તે નથી જ કરી; આનું કારણ પણ આ ભીડ છે. મોટા મોટા મેળાઓમાં જે વ્યવસ્થા હોય છે તે તે સેંકડો વર્ષોના રિવાજમાંથી ઉત્પન્ન થયેલી સ્વયંભૂ વ્યવસ્થા છે. અહિંસક, સહિષ્ણુ અને મળતાવડા સ્વભાવને લીધે આપણે લોકો આટલી અવ્યવસ્થા પચાવી શકીએ છીએ. આ જ કારણે આપણું મંદિરમાં દાન, ભકિત, ધર્મશ્રવણ અને અખંડ જાગરણું હોવા છતાં તેને સાચે ઉપગ આપણે કરી શક્યા નથી. મંદિરમાં ભીડ બહુ હોય છે. પણ તે
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૩-૪
જ હાલ તુરતમાં
સાયકલ ધારે છે. એ
સમાજ નહિ પણ જમાવ જ હોય છે. કેઈને કોઈની જોડે રૂપાની પાટે અથવા ઘરેણાં જેવર બનાવી તેમને તાળામાં બંધ સંબંધ જ નહિ. કોઈ કોઈને પૂછે નહિ, કઈ કાઈનું સાંભળે નહિ. કરી રાખવા એ સામાજિક દ્રોહ છે. મંદિરનું ધન શહેરની આ અસામાજિક સ્થિતિ કહેવાય. મંદિરમાં પ્રસાદ વહેંચવાની
બેંકમાં અથવા પ્રેમિસરી નોટોના રૂપમાં રાખવું એ પણ પ્રજા હિતને અથવા વેચવાની પ્રથા અત્યન્ત અવ્યવસ્થિત હોય છે. આમાં દ્રોહ છે. મંદિરને પૈસે પ્રજા–નાથ પરમેશ્વરનો છે. ગરીબ પ્રજાની પણ સુસંગતિ હિન્દુ સમાજ જરૂર ઘણું ખરું સુધારી શકે છે. મદદમાં જ તે વપરાવો જોઈએ. ગામના ખેડુતે સરકારી વિટી શીખાએ જેવું ગુરુદ્વાર પ્રબંધક મંડળ બનાવ્યું છે, તેવી જ હિન્દુ 'અથવા વાણિયાના દેવાના હંમેશાં દેવાદાર બન્યા રહે છે. જે મંદિર પ્રબંધક મંડળની પણ જરૂર છે. આ પ્રબંધ થયેથી ચેડા ચારિત્ર્યવાન ખેડુતોને મંદિર તરફથી પ્રસંગે પ્રસંગે નાણાં ઉધાર ખર્ચે ઘણી સમાજ સેવા થઈ શકે છે. સૌથી પહેલું કામ આ મળતાં રહે છે તેઓ સર્વનાશમાંથી બચી શકે. કેટલાંક છે કે મંદિરની આજુબાજુ આપણે જેટલી ખુલ્લી જમીન જુનાં મંદિર પાસે કલ્પનાતીત ધન છે. આ બધે રાખી શકીએ તેટલી રાખવી જોઈએ. મંદિર સામાજિક સંસ્થા પૈસે પ્રજા હિતમાં જ વપરાવો જોઈએ. સ્વાથી વાડાઓએ છે તેમાં હજારો લોકે આવશે અને એકત્ર બેસી કઈક વિચા- અને સાધુઓએ કયાંક ક્યાંક આવો પ્રચાર શરૂ કર્યો છે કે મંદિરણ પણ કરશે. મંદિરમાં આવવા માટે ચારે બાજુએ પહોળા રના પૈસા સમાજહિતનાં કામમાં ખર્ચવા પાપ છે. આ ગેરસમજ રસ્તાઓ હોવા જોઈએ. ગાડીઓ, ઘોડાઓ જેવાં વાહન મંદિર દૂર કરવી જોઈએ. જે પ્રમાણે મંદિરનાં ખેતરો અને બાગે મહેપાસે આવતાં રોકવા જોઈએ. અને આજુબાજુ કયાંઈ પણ સૂલ લઈ આપવામાં આવે છે, તેજ પ્રમાણે મંદિરના પૈસા પણ અસ્વચ્છતાનું ગંદકીનું નામ સરખું ચે રહેવું ન જોઈએ. મંદિરના ભકતને મળવા જોઈએ. મંદિરે હિંદુ ધર્મની રક્ષા માટે હોય છે, તેથી નવાં મંદિરે [નવરચનામાંથી ઉત.]
કાકા કાલેલકર, ભારતે ગૌરક્ષાને પણ પ્રબંધ થવો જોઈએ. દરેક મંદિર મારફતે આજુબાજુના સમાજને જોઈએ તેટલું શુદ્ધ તાજું અને સત્વ
પ્રબુદ્ધ જૈનના વાંચકગણને વિજ્ઞપ્તિ પૂર્ણ ગાયનું ઘી દૂધ મળવાને પ્રબંધ જરૂર હોવો જોઈએ.
શ્રી મુંબઈ જેન યુવક સંધ હાલ તુરતમાં બે નવી પ્રવૃત્તિઓ મંદિર કોઈ ખાસ વ્યકિતની સંસ્થા નથી, તેથી ત્યાંથી શુધ્ધ
શરૂ કરવા ધારે છે. એક સાર્વજનિક વાંચનાલય અને બીજું સ્વાર્થ અને તેથી ઉપજતી છેતરપિંડી દૂર થવાં જોઈએ.
સાર્વજનિક પુસ્તકાલય. આ માટે સંધની ઓફિસ ધનજી સ્ટ્રીટમાં દૂધમાંથી જે આવક થશે તે તે ગેરક્ષાથે જ ખર્ચાશે. ગાયના જ નવી અને વિશાળ જગ્યા ફેરવવામાં આવી છે. પ્રસ્તુત દૂધમાંથી થતી આવક ગેરંશ બચાવવા માટે જ ખર્ચાવી વાંચનાલયમાં ઉપયોગી સર્વ સામયિક પત્ર લાવવામાં આવશે જોઈએ. ગે-બ્રાહ્મણ–પ્રતિપાલન એ જે હિન્દુ ધર્મનું એક અને વાંચવા આવનારને સર્વ પ્રકારની સગવડ આપવામાં આવશે. ખાસ લક્ષણ છે. તે પછી મંદિરો મારફતે એકલા બ્રાહ્મણનીજ
પુસ્તકાલયમાં ગુજરાતી સાહિત્યને લગતાં તેમ જ જૈન ધર્મને રક્ષા શા માટે થાય ? ગાયનું પણું રક્ષણ થવું જોઈએ. અને લગતાં બને તેટલાં પુસ્તકને સંગ્રહ કરવામાં આવશે અને બધા બ્રાહ્મણોની પણ રક્ષા કયાં થાય છે ? માત્ર ગણ્યા ગાંઠયા
પુસ્તકાલયને લગતા નિયમો અનુસાર સૌ કોઈને વાંચવા પડાઓ જ કાવે છે. અને કયારેક લંગડીભૂલી ગાયની પણ માટે પુસ્તકો આપવામાં આવશે. આ નવી પ્રવૃત્તિઓમાં રક્ષા થઈ જાય છે, પણ આમાં હિન્દુ સમાજની શોભા નથી. ‘પ્રબુધ્ધ જૈન’ ના વાંચકો નીચે મુજબ સહકાર આપી શકે. મંદિરો મારફતે ગેરવંશની અને બ્રાહ્મણની રક્ષા થવી જોઈએ.
(1) વર્ષના રૂ. ૩૦૦ એમ ત્રણ વર્ષના કુલ રૂા. સારાં અને મોટાં મંદિરની સાથે નાની, કે મેટી, સારી
હ૦૦૭ ની મદદનાં વચને મળી જાય તે આ નવી પ્રવૃત્તિ
એને પ્રારંભ નિશ્ચિત પણે કરી શકાય. સારું વાંચનાલય તેમજ અથવા નામ માત્રની એક સંસ્કૃત પાઠશાળા રાખવામાં આવે
પુસ્તકાલય ચલાવવા માટે રૂા. ૪૦૦] પુરતા છે એમ કહેવાને છે. જેમાં સંસ્કૃત ભાષા અને ધર્મ શીખવવામાં આવે છે.
આશય છે જ નહિ. પણ એટલી રકમ પ્રસ્તુત કાર્યનું મુહૂર્ત આપણા સમાજમાં ધર્મશાસ્ત્રને અર્થ ઘણો સંકુચિત થઈ કરવા માટે પુરતી ગણાય. આજ સુધીમાં રૂ. ૧૬૦ સુધીનાં ગયા છે. ત્યાં મંદિરના સેવક પૂજારીઓને (અથવા પુરોહિતને)
વચને મળ્યાં છે. બાકી રહેલી રકમ નાનાં મેટાં વચને વડે કર્મકાંડ અને વેદાંતીઓને તર્ક અને જ્ઞાનકાંડ અથવા વેદાંત એજ
પુરી કરી આપી સંધના કાર્યવાહકેને નિર્ભય કરી શકાય. મુખ્યત્વે ભણાવવામાં આવે છે. પણ ધર્મશાસ્ત્ર તે દ્વવ્યાપી
(૨) ઉપયોગી દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક કે માસિકપત્રમાંથી સાર્વભૌમ શાસ્ત્ર છે. તેમાં પ્રાચીન પુરાણો સાથે આધુનિક ઈતિ
કેને કઈ પત્ર વાંચનાલય માટે મોકલી આપવાનું જણાવીને હાસ પણ હોવો જોઈએ, અને આચારશાસ્ત્રની સાથે આરોગ્ય
વાંચનાલયના કાર્યને સરળ તેમજ સમૃદ્ધ બનાવી શકાય. શાસ્ત્ર અને સંપત્તિશાસ્ત્ર પણ હોવું જોઈએ. સામાજિક ધર્મમાં
(૩) પુસ્તકાલય માટે જરૂરીયાતના કબાટો કરાવી આપીને અર્થશાસ્ત્રને પણ સમાવેશ થાય છે. મંદિરને દાનની હમેશાં
તેમજ પોતાની પાસે ખાસ ચાલુ ઉપગનાં ન હોય એમ છતાં જરૂર રહે છે, તે પછી મંદિર દાની લેકેની આર્થિક સુસ્થિતિને
સારી સ્થિતિમાં અને પુસ્તકાલય સમિતિ સ્વીકારી શકે તેવા વિચાર કેમ ન કરે? જેમ રેલ્વેને ત્રીજા વર્ગના મુસામાંથી
પુસ્તકે મોક્લી આપીને પુસ્તકાલયના કાર્યને મદદ આપી શકાય. સારી આવક થાય છે તેમ જ મંદિરને પણ ગરીબ લોકોના
કે આ ત્રણે રીતે અમારા આ નવા સાહસને ઉતેજવા દાનમાંથી જ સારી આવક થાય છે. અને જેમ રેલવે ત્રીજા
અમારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર સર્વે ભાઈ બહેનને આગ્રહ વર્ગના મુસાફરો પ્રત્યે તુચ્છ દષ્ટિએ જુએ છે તેમ જ મંદિરમાં
પૂર્વક વિનંતિ કરવામાં આવે છે, પણ ગરીબ લોકેની ભકિતની કદર નથી થતી.
સંધની નવી કચેરીનું ઠેકાણું ) મણિલાલ મોકમચંદ શાહ
( વૃજલાલ ધરમચંદ મેઘાણી - દરેક મંદિરની ફરજ છે કે તેની મારફતે ગરીબ લોકોને સીલ્વર મેન્શન, ધનજી સ્ટ્રીટ, (* 'મંત્રીએ : '': * રાષ્ટ્રવ્યાપી ઉદ્યોગનું શિક્ષણ બરાબર મળવું જોઈએ. તેના
મુંબઈ-૩. ) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. શ્રી મુંબઇ જન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૨૧-૩૦ ધનજી ટ્રીટ, મુંબઈ..
મુદ્રણસ્થાન સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨
થાકના કાય? ગાયના
ના
Page #49
--------------------------------------------------------------------------
________________
કિંમત દાઢ આત
વ અક
: ૧ :૨૩
શ્રી મુખઇ જૈન ચુવકસંઘનું પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહુ
મુંબઇ : ૩૧ માર્ચ ૧૯૪૦ રવીવાર
Regd. No. B. 4266
“અભિષેકના આભા વર્ષે દેવપ્રિય રાજા પ્રિયદર્શીએ કલિંગ ઉપર વિજય મેળવ્યો. આ યુધ્ધમાં એક લાખ (શત સહસ્ત્ર) માણસા મરાયાં, અને એથી પણ અધિકા બંદીવાન બન્યા. કલિંગ વિજય પછી દેવપ્રિયનું મન ધર્મ તરફ ખેંચાયું. દેવપ્રિયના દિલમાં અત્યંત પશ્ચાતાપ થવાથી, અને કલિંગ વિજયતે અંગે અત્યંત અનુતાપ ઉપજવાથી એમના ધર્મપ્રેમ અત્યંત વૃધ્ધિ પામ્યા છે. નહીં જીતાયેલા દેશ ઉપર અધિકાર મેળવવા જતાં જે વધ કરવા પડે છે, માણસને મારવા પડે છે અને એમને બન્દીવાન બનાવવા પડે છે તેથી દેવપ્રિય રાજા પ્રિયદર્શને પોતાના અંતરમાં લાગી આવ્યું છે. વિશેષ ખેદન વિષય તા એ છે કે બ્રાહ્મણા, શ્રમ, યતિએ અને ધાર્મિક ગૃહસ્થા બધે વસે છે, એમાંના કેટલાક ગુરૂજતા, પિતામાતા વગેરેની સેવા ઉડાવતા હશે, બધુ--બાંધવ અને જ્ઞાતિવર્ગની સેવામાં એ બધા તત્પર હશે અને પોતાના નાકરા—દાસ–દાસી તરફ પ્રેમ ધરાવતા હશેઃ કલિંગના યુધ્ધમાં, કાણુ જાણે કેટલાય એવાં માણુસા મરી ગયા હશે, કાણુ જાણે કેટલાંય પોતાના પ્રિયજનાથી વિખૂટા પડી ગયા હશે. જેએ જીવતા રહેવા પામ્યા છે તેમના બધુ, જ્ઞાતિભાઇઓએ, કુટુંબીઓએ કાણુ જાણે કેટલાય અત્યાચાર વેઠ્યા હશે ? આથી એમને સૌને બહુ દુ:ખ થયા વગર ન રહે. દેવપ્રિય રાજા પ્રિયદર્શીને પોતાને આ બધા અત્યાચારને લીધે બહુ બહુ લાગી આવે છે, ઉંડી મર્મવ્યથા અનુભવે છે. પૃથ્વીના પડ ઉપર એવા એક દેશ નથી જ્યાં બ્રાહ્મણો, શ્રમણો અને બીજા ધર્મપરાયણ નાણુસા । વસતાં હાય, એવા પણ એકે દેશ નહી હોય જ્યાં માણસો કાઇ એકાદ ધર્મને નહીં અનુસરતાં હોય. આ કલિંગના યુધ્ધમાં જે આટલા બધા માણસો મરાયાં છે; ધવાયાં છે, અંધાયા છે અને રીબાયા છે તેમને માટે દેવપ્રિય રાજાને આજે હજારગણુ અધિક દર્દ થાય છે, એનું ચિત્ત શાકમાં ડુબી જાય છે આજે હવે દેવપ્રિય સકળ પ્રાણીની રક્ષા અને મગળને માટે ભાવના ભાવે છે. સકળ પ્રાણીને વિષે દયા, શાંતિ અને નિર્ભયતા રહેવાં જોઇએ એમ તેઓ છે. દેવપ્રિય રાજા એને જ ધર્મના જય માને છે. દેવપ્રિય હવે પેાતાના રાજ્યમાં અને સેકડો યોજન દૂર આવેલા સીમા
લવા જ મ
રૂપિયા ૨
મહાન વિજેતા ચક્રવતી અશેાકના અન્તસ્તાપ
(ચક્રવતી' મહારાજ શેકનુ નામ કાણે સાંભળ્યું ન હેાય ? દિગ્વિજયની ચાત્રાએ નીકળેલા અશોકે ઉત્તરોત્તર એક પછી એક દેશ છતતાં જીતતાં ઇ. સ. પૂર્વે ૨૫૬માં કલિંગ દેશ ઉપર ચઢાઈ કરી અને તે દેશ સર કર્યાં. પણ એ વિજ્ય મેળવતાં ભારે ભીષણ માનવસ ંહાર થઇ ગયા. આ માનવસહાી અશાકનો આત્મા કંપી ઉઠયેા અને પાતાની મહત્વાકાંક્ષાએ કેટલા માટે ભાગ લીધે એ જોઇને તેનું હૃદય. અન્તસ્તાપથી શીણું વિશી બની ગયું. ત્યારબાદ તેણે દેશે છતવાની અને લડાઇ લડવાની પ્રવૃત્તિને પરિત્યાગ કર્યાં. તેનું આખું જીવન ધર્મ સન્મુખ બન્યું અને સ્થળે સ્થળે શિલાલેખે! કાતરાવીને ચેતરફ અહિ’સા, પ્રેમ અને મૈત્રીની તેણે ઉદ્ઘોષણા કરાવી. અશેાકના એ ચિરસ્મરણીય અન્તતાને વ્યક્ત કરતા સાળાજગિરિ પર્વત ઉપરથી મળી આવેલા શિલાલેખના શ્રી. ભીમજીભાઇ સુશીલે કરેલે ગુજરાતી અનુવાદ આજના લેપિપાસુ નાના મેટા દિગ્વિજેતાઓને સમ્યગ્દષ્ટિ આપે એ આશાપૂર્વક નીચે રજુ કરવામાં આવે છે. પરમાનંદ)
ઉપરના પ્રદેશોમાં એ પ્રકારના ધર્મવિજ્ય પ્રવર્તાવવામાં આનંદ માને છે. યવનરાજ એન્ટિયાકાસના રાજ્યમાં અને એન્ટિયાકાસના રાજ્યની સરહદ પછીનાં ટાલેમી, એન્ટિગાનસ, મેગાસ અને અલેકઝાંડર એ ચાર નૃપતિનાં રાજ્યમાં, દક્ષિણે ચાલરાજ્ય અને પાંડય રાજ્ય, તેમજ તામ્રપણી પર્યંત બધાં સ્થાનામાં, વિજિ, યવન, કાંમેજ, નાભાક, નાપંથી, બાજ, પિટિનિક, આંધ્ર, પુલિંદ આદિ સર્વ જાતિના રાજ્યામાં હવે દેવપ્રયનું ધર્માનુશાસન પળાય છે. જે જે દેશમાં દેશપ્રિયના દૂત ગયા છે તે તે દેશની પ્રજાએ દેવપ્રિયના ધર્મ સાંભળ્યા છે અને પાળ્યો પણ છે. એ રીતે બધે ધર્મના. વિજય થયા છે. દેવપ્રિયને એથી ઘણા આનંદ થયો છે. પણ એ આનંદ એની પાસે તુચ્છ છે. તે પારલૈાકિક કલ્યાણને વધુ શ્રેયસ્કર સમજે છે. એટલા સારૂ આ અનુશાસનલિપ તૈયાર કરવામાં આવી છે. મારા પુત્રો અને પ્રપૌત્રો હવે નવાં રાજય જીતવાની ઉત્સુકતા માંડી વાળે. ધર્મવિજય સિવાયના ખીન્ન કોઇ વિજયની એમને વૃત્તિ ન થાય. અસ્ત્રશસ્ત્રની સહાયથી સાચે વિજય મેળવી શકાતા નથી. ધર્મવિજય જ આ લાકમાં અને પરલોકમાં પણ મંગળકારી છે. એમને ધર્મવિજયમાં જ શ્રધ્ધા રહેઃ એજ “ ઉભય લાકને વિષે હિતકર છે.”
પ્રબુધ્ધ જૈન' ના ગ્રાહ્કેને
શ્રી. મુંબઇ જૈન યુવક સંધના સભ્યોને તેમજ ‘પ્રબુદ્ધ જૈન' ના ગ્રાહકાને વિજ્ઞપ્તિ કે હજુ પણ અમને ‘પ્રબુધ્ધ જન’ ની કેટલીક નકલે સરનામાની ભૂલ અથવા ફરફારને લીધે ટપાલ ખાતા તરફથી પાછી મળ્યા કરે છે. વળી મે માસથી સર્વ સભ્યો તેમજ ગ્રાહકોનાં નામ અમા છપાવી નાંખવા માંગીએ છીએ. તા જે સભ્યને કે ગ્રાહકને પોતાનું સરનામુ સુધારવું કે ફેરવવુ હોય તેમણે તુરત જ એ મુજબ અમને લખી જણાવવા કૃપા કરવી કે જેથી છપાયલાં સરનામામાં ભૃલ્ રહેવા ન પામે.
તંત્રી. પ્રબુદ્ધ જન’
Page #50
--------------------------------------------------------------------------
________________
ગ્
પ્રબુદ્ધ જૈન
ડા. મેાન્ટીસરી હિંદુસ્થાન ખાતે
ડા. મોન્ટીસરીને હિંદુસ્થાનમાં આવ્યે આજે લગભગ પાંચેક મહીના થવા આવ્યા. તે અહિં આવ્યા બાદ તુરતજ મદ્રાસ ગયા અને ત્યાં તેમણે ત્રણ મહીના બાલ શિક્ષણના વર્ગો ચલાવ્યા આ વર્ગોના સંખ્યાબંધ ભાએ અને બહેનોએ લાભ લીધો. એ વર્ગોનું કામ પુરૂ થયા બાદ તે આ ખાતુ આવ્યા અને અમદાવાદ તેમજ મુંબઈમાં તેમનું ખુબ સ્વાગત સન્માન થયું. બાલ દુનિયા માટે મેડમ મેાન્ટીસરીએ જે ભવ્ય કાર્ય કર્યું છે તે વિચારતાં તેમને જેટલું માન આપવામાં આવે તેટલું ઓછું છે. તેમની બાલવિજ્ઞાનને લગતી શોધો અને નવશિક્ષણ પધ્ધતિના પ્રતાપે આજનુ બાળક માબાપાના અનર્થકારી દમનથી અને શિક્ષકાની સેાટીથી બચી ગયું છે અને સુખ અને સ્વાતંત્ર્યની હવામાં ઉડતું બન્યું છે. ખાલક એક સરખા ચેગડાના ધાટટ્યુટ પામવાને સરજાયલું – ચૈતન્ય અને પ્રેરણા વિનાનું પ્રાણી હવે રહેલી નથી રહ્યુ. માબાપે અને શિક્ષકો બાળકમાં અનેક ગૂઢશકયતાનું દર્શન કરવા લાગ્યા છે અને તેનામાં રહેલી સ્વયંભૂવૃત્તિ અને સ્ફુરણાઓને સન્માનતા શિખ્યા છે. આ રીતે ખાલ દુનિયા ઉપર મેડમ મેાન્ટીસરીને અનહદ' ઉપકાર છે. આ અંકમાં તેમના જીવનની આછી રૂપરેખા આપવામાં આવી છે. સાંભળવા પ્રમાણે ડે. મેાન્ટીસરી હવે હિંદુસ્થાનમાં જ વસવાના છે અને પોતાની શિક્ષણપધ્ધતિના પ્રચાર કરવાના છે. આપણી પ્રજાની બાળકો વિષેની કેવળ અજ્ઞાનભરી દૃષ્ટિને સંસ્કારવામાં તેમને અહિં ચિરનિવાસ ખુબ ઉપયોગી થાય એમ આપણે જરૂર આશા રાખીએ.
તા. ૩૧-૩-૪૦
પાછળ પોતાની શકિત અને બુધ્ધિનો ઉપયોગ ન કરે એવી આપણે જરૂર આશા રાખીએ.
આ પ્રસંગે એક એ બાબત તેમના ધ્યાન ઉપર લાવવામાં આવે તે તે અયોગ્ય નહિ ગણાય. પશ્ચિમના દેશો ધનાઢય છે અને સેવાના બદલામાં દ્રવ્યનું વળતર દેવા લેવામાં મુખ માને છે. એચ. જી. વેલ્સ કે બર્નાર્ડ શા કોઇ પણ સામુદાયિક સ ંમેલન ઉપર સ ંદેશ મોકલવાના પણ પૈસા માંગે છે એ જાણીતી વાત છે. પશુ આ બાબત ભારતીય માનસ સમજી શકતું જ નથી. ભારતીય માનસ નિર્વ્યાજ અને નિઃસ્વાર્થ સેવાને જ પૂજે છે. અનેક પાશ્ચાત્ય વૈજ્ઞાનિક આ ગરીબ દેશને કિંમતી સલાહો આપવા આવે છે અને તેના બદલામાં ઠીક ઠીક દ્રવ્ય અહિંથી લઇ જાય છે, પરિણામે આપણા દેશને ખીન્ન લાભ થાય છે કે નહિ તેની ખબર નથી પણ દેશની ગરીબમાં તે વધારા જ થાય છે. ડેડ. મેન્ટીસરી આપણા દેશની આ પરિસ્થિતિ અને આપણુ આ પ્રકારનું માનસ ખરેખર સમજી લઇને એવી સેવા આપે કે તેમના આગમનને આ દેશની ગરીબ પ્રજા મહાન આશીર્વાદરૂપ લેખે. સાંભળવા મુજબ તેમના કાર્યને મહ્દ કરવા માટે ફેલોશીપ એજ્યુકેશન સેાસાયટી ઉભી થઇ છે અને તેમનાં શિક્ષણ સાધનાનાં કોપીરાઇટ અથવા તે પેટન્ટ મેળવવાની તજવીજ પણુ થવાની છે. કોપીરાઇટ અથવા તે પેટન્ટો પાછળ કાંતા સાધના ની શાસ્ત્રીયતા પુરેપુરી જળવાય એ આશય હાઈ શકે અથવા તે। એ પ્રકારનાં સાધને બીજું કેઇ નિષ્પન્ન કરી ન શકે. અને એ રીતે એ સાધને સારી કમાણીના આવાહક અને એ આશય પણ હેઇ શકે. તે શિક્ષણ સાધનાનાં કોપી રાઇટ કે 'પેટન્ટા મેળવવાને લગતી યેાજના વિચારાઇ રહી હેાય તેા એ યેાજકો બાલશિક્ષણ જે સ્વતઃજ ખુબ ખરચાળ છે અને એ રીતે દેશની આજની પરિસ્થિતિને ખીલકુલ બંધબેસતુ નથી તેને વધારે ને વધારે ખરચાળ બનાવવા
મેડમ મોન્ટીસરીએ અમદાવાદ તેમજ મુબઇ ખાતે આપેલાં વ્યાખ્યાનામાં કોઇ પણ ઠેકાણે સદ્દગત ગિજુભાઈ કે જેણે મેડમ મોન્ટીસરીના નામને આજથી વીશ વર્ષ પહેલાં કચ્છ કાઠિયાવાડ તેમજ ગુજરાતના ધેર ઘેર પહોંચતું કર્યું હતું અને જેણે જીવનની છેલ્લી ઘડી સુધી મેાન્ટીસરી શિક્ષણ પધ્ધતિના પ્રચાર પાછળ પોતાની સર્વ શક્તિ ખરચી નાંખી હતી તેમનું નામ કે નાના સરખા ઉલ્લેખ જોવામાં ન આવે એ ભારે આશ્ચર્યજનક તેમજ દુ:ખદ લાગે છે. કૃતજ્ઞતા માંગી રહી હતી કે સદ્ગત ગિન્નુભાને મેડમ મેન્ટીસરી સ્થળે સ્થળે ખુબ ભાવ ભરી અંજલિ આપે કારણ કે આપણે બધા તે। ગિજુભાઇ દ્વારા જ મેડમ મેાન્ટીસરીને જાણુતા થયા છીએ. તેમણે આજે સબળાવેલી કેટલીએ વાતા ગિજીભાઈ પાસેથી આપણે અનેકવાર સાંભળી છે. શુ પશ્ચિમની સભ્યતા આપણાથી કઈ જુદા પ્રકારની હશે !
*
પરમાનદ
સંઘનુ
મુંબઇ, જૈન યુવક સાજનિક વાંચનાલય અને પુસ્તકાલય
છેલ્લા અંકમાં જણાવ્યા મુજબ સંધના વાંચનાલયને લગતાં સર્વ સાધના લગભગ તૈયાર થઇ ગયાં છે. અને એપ્રીલની પદરમી તારીખથી ઘણુંખરૂ તેને જાહેર ઉપયોગ માટે ખુલ્લું મુક શકાશે એવી અમારી ધારણા છે.
પુસ્તકાલયમાં આજ સુધીમાં જુદા જુદા સભ્યો સહાયકે. તેમ જ શુભેચ્છકો તરફથી નીચેની વિગતે અમને ૬૭૨) પુસ્તકા ભેટ મળી ચુકયાં છે.
૧૯૧
૨૯
૧૬
૫
દર
૧૯
૪
શ્રી મણીલાલ માકમચંદ
શ્રી નાનચંદ શામજી
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રકાશ હા. શેઠે લલ્લુદ કરમચંદ
શ્રીમતી લીલાવતી દેવીદાસ
શ્રી અંબાલાલ એલ. પરીખ
શ્રી તારાચંદ એલ. કાહારી
શ્રી વાડીલાલ મેાતીલાલ શાહ
શ્રી ચંદુલાલ ટી. શાહ
શ્રી જેઠાલાલ રામજી
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
પર
1ર1
'',
૪૦
૧પ૨ શ્રી અમીચંદ ખેમચંદ
૩
શ્રો જૈનાચાર્ય. આત્માનંદ જન્મ શતાબ્દિ હા. ચોકસી ર શ્રી મેહનલાલ દીપચંદ ચાકસી.
શ્રી રતીલાલ ભીખાભાઈ
૬૭૨.
વિશેષ પુસ્તકા મેળવવાની તેમજ ખરીદ કરવાની પ્રવૃત્તિ ચાલુ છે. જેણે પોતાનાં કિંમતી પુસ્તકો અમને આપ્યાં છે તેને. અમે ઉપકાર માનીએ છીએ અને આ પુસ્તકાલયમાં બને તેટલી પુરવણી કરવા સભ્યોને તેમજ શુભેચ્છકોને અમે આગ્રહપૂર્વક વિનતિ કરીએ છીએ.
અમીચંદ ખેમચ'દ શાહ. મંત્રી, વાંચનાલય-પુસ્તકાલય સમિતિ
__dk tag> g&@J &
Page #51
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૩૪૦
સામાયિક ચર્ચા.
પ્રબુદ્ધ જૈન
આપણામાં વ્યવસ્થાના અભાવ
ગયા ફેબ્રુઆરીની ૨૬ મી એ શ્રી શ્રવણ મેળગાળામાં શ્રી. ગેાટેશ્વર (બાહુબલી) ની મૂર્તિને મસ્તકાભિષેક થયો. આ પ્રતિમા અજોડ છે અને એના અભિષેક દર બાર વરસે ભારે ઠાઠમાઠ અને ઉત્સાહ પૂર્વક થાય છે.
આ વર્ષે પણ એજ રીતે એ ઉત્સવ ઉજવાયો. શ્રી. મહિન્નુર નરેશ તથા એમના યુવરાજ, સર હુભેચછે, રા. ખ. શેઠ ભાગછ વગેરે ધનીકા હાજર હતા. અનેક દિગંબર જૈન મુનિ તથા પંડીતા પણ હાજર હતા. આસરે એકથી દોઢ લાખ જેટલી જનતાની હાજરી હતી.
આવા ઉત્સવ પ્રસંગે ખીજા સંમેલન થાય એ અયોગ્ય નથીજ. સામાન્ય સમાજમાં પ્રચાર કરવાના અવસર આવા ઉત્સવાનાં સહેલા છે.
પણ એ સાથે જે શિસ્ત અને વ્યવસ્થા હોવાં જોઇએ તે આપણો સમાજ હજી કેળવી શકયા નથી, મહિલા પરિષદ તા. ૨૦૨૧ ને બદલે ૨૫ મી એ મળી, દ્રિ જૈન મહાસભા જગ્યાના અભાવે તા. ૨૫ મી એ રાતના ૧૦ વાગેજ મળી શકી અને દોઢ કલાકમાં ૧૫ ઠરાવ પૂરા કરી એને વિખરાઈ જવું પડયું.
વ્યવસ્થાને અભાવે કયારે કયા કાર્યક્રમ છે એ ખબરજ ન પડે ઉતરવાની જગા બેાજન વગેરેની સારી ગેાવણુ નહિ. સ્વયંસેવકોની ઓછી સંખ્યા મહેનત કરવા છતાં કામને પહાંચી ન શકે. મેળામાં ચેરીઓ પણ થઈ; અકસ્માત પણ થયા. જે કળશેાની ઉછળામણી થઇ, જેમણે પૈસા ખરચી કળશ લીધા તેમને કળશ ચઢાવવાની તક ન મળી અને ખીજાજ કળશ ચઢાવી આવ્યા. સર હુકુમદના ભારે પ્રયત્ન છતાં કાંઈ થઇ શકયુ નહિ.
આવા અવસરો માટે આગળથી વિચાર પૂર્વક વ્યવસ્થા કરી તે વ્યવસ્થિત રીતે પાર પાડવાનું આપણે શીખવુ જોઇએ. દિગંબર જૈન મહાસભાનુ ૪૪ મું અધિવેશન
શ્રી ગામટેશ્વરના મસ્તકાભિષેકને પ્રસંગે દિગંબર જૈન મહાસભાનું ૪૪ મું અધિવેશન રા. બ. શેઠ ભાગચંદજી સાનીના પ્રમુખપણા નીચે તા. ૨૩ મી તથા ૨૫ મી ફેબ્રુઆરીએ ભરવામાં આવ્યું હતું
પહેલે દિવસે સ્વાગત પ્રમુખ તથા અધિવેશનના પ્રમુખનાં ભાષણા થયાં.
ખીજે દિવસે રાતના દશ વાગ્યા સુધી જગ્યાને અભાવે અધિવેશન ભરી શકાયું નહિ. હાજરી શરૂઆતમાં ૧૦૦ અને છેવટે ૨૫–૩૦ માણસાનીજ હતી. ૧૫ કલાકના અરસામાં ૧૬ રાવ પસાર કરી અધિવેશનની સમાપ્તિ થઈ. એની શરૂઆતમાં પ્રાર્થના અને અંતના આભાર દર્શન વગેરેની ૧૦ મીનીટ બાદ કરીએ તા દરેક ઠરાવને ભાગે સરેરાસ પાંચ મીનીટ આવે.
અધિવેશન ભરવામાં અને કાર્યવાહી પાર પાડવામાં ખૂબજ અવ્યવસ્થા હતી. જ્યાં અધિવેશન ભરવાનું હતું તે મંડપ ખીજા કામ માટે રોકાયલા હતા. હાજર રહેલા સુશિક્ષિતામાંથી ઘણાયે અધિવેશન પ્રત્યે ખેદરકારીજ રાખી હતી.
રાવેામાંના બે રાજકારણને લગતા છે.
પાંચમાં ઠરાવમાં ચાલુ યુદ્ઘ તથા અશાંતિ વિષે ખેદ, જર્મની તથા રશિયાની નિંદા, બ્રિટન અને ક્રાંસનું સમર્થન અને મિત્ર રાજ્યાના વિજયની શુભેચ્છા દર્શાવી હતી. રાજકીય ચર્ચામાં ન ઉતરીએ તાય જૈન ધર્મની દ્રષ્ટિએ તે યુદ્ધ અને
દર્શાવશે એજ યોગ્ય છે. એ સિવાયના છે જ પણ દિગંબર જૈન મહાસભામાં
અશાંતિ વિષે ખેદ રાવ ચર્ચાસ્પદ અસ્થાને પણ છે.
પણ ખરેખરા વાંધો દર્શાવવા જે ઠરાવ તા નવમે છે. એમાં સરકારને એવી વિનંતિ કરવામાં આવી છે કે ધારાસભાએમાં અને રાજકીય ચર્ચા ચાલે ત્યારે . નામદાર વાયરાય બીજી કામોની સાથે જેનાના પ્રતિનિધિઓને પણ પૂછે. • આ રાવ સાથે ા જૈન સંધા સંમત છે કે કેમ તે ખબર નથી. વાઇસરાય સાહેબ બંનેના પ્રતિનિધિઓને તેડાવે તે તે પ્રતિનિધિ તરીકે કાણુ જશે તેની પસંદગી . કાણ કરશે તે સ્પષ્ટ કર્યું નથી. એ વાત રહેવા દઇએ,
પણ જેનેાના પ્રતિનિધિને રાજકીય ચર્ચા માટે શા માટે જુદા તેડાવવા તે પણ કહ્યું નથી. તાનાં એવાં કયાં રાજકીય અથવા બીજા હિતે છે કે જે રક્ષણ માગે છે અને જે રક્ષણ વિના રહી ગયાં છે. ૨૫-૩૦ માણસની હાજરીમાં આસરે પાંચ મીનીટમાં થયેલા આ ઠરાવના ઉપયોગ મહાસભાના કાર્ય કર્તાઓ આખા દિગંબર જૈન સમાજના અવાજ પે નહિ કરે એવી આશા છે. હાજર રહેલામાંથી બહુજ થાડાઓએ ઠરાવમાં રહેલાં ગૂઢ અનિષ્ટાના ખ્યાલ કર્યો હશે. મહાસભાના કાર્યકર્તાએએ રાવને કાગળ પરજ રહેવા દે એવી મારી નમ્ર સૂચના છે. રાજકીય ચર્ચા વખતે તો ઠીક પણ “ધારાસભાએમાં” એ શું ? શું ધારાસભામાં જુદો મતદાર સંધ ોઇએ છીએ ? દિ. જૈન મહાસભાના સંચાલકોએ જુદા મતદાર સંઘના લાભાલાભના વિચાર જૈનેાની દૃષ્ટિએ પણ કદી કર્યો છે ? એમને ખબર છે કે લગભગ દરેક પ્રાંતની ધારાસભામાં જૈનનુ પ્રમાણ તેમની વસ્તીસખ્યા કરતાં વધારે છે ? એમને ખબર છે કે પ્રધાન મંડળમાં પણ જૈન હતા. તેઓ આજના સાંકડા કામવાદમાં તણાયા છે કે જેનાના નામે પેાતાની ધનીકતાના રાજકીય રંગભૂમિ ઉપર દેખાવ કરવા માગે છે ?
ન્હાની લાપતા.
જીભલડીરે તને ગમતુ ખાતાં ખાજ અખાજનો વિચાર કરે ના ત્રણ તસુની તુ તા જબરી
નાની પણ એકલપેટી પેાતાની તૃપ્તિને
માટે
ઉદર તે છે અતિ ઉપકારી દુઃખ અવરનુ જોતાં પહેલાં
3
સુખી થવાની હિકમત સાચી પેટ તણી આ શીખ છે સાચી
શાંતિલાલ હુ. શાહ
દુ:ખ દે છે જે અન્ય વને કુદરતના એ અચળ ન્યાય છે
આવડી ઇચ્છા કર્યાંથી રે? જે તે ખાધે રાખે રે રાગી ઉદરને રાખે રે...
જીભલડી રે ૧ સદા સ્વાર્થમાં રમતી રે ધ્યાન અહેાનિશ ધરતી રે...
સુખ સર્વેનું ખૂદ દુ:ખી થઇ
ભલડી રે ૩ આખર જીભે છારી ફેલાતી ઉપર ફાલ્લા ડે ૨ ભાવે નહિ ભેાજનો ત્યારે દુર્ગંધ મુખથી છુટે રે....
જીભલડી રે ૪ સુખી અવરને કર તુ રે ધ્યાન મહીં જીભ ધર તુ રે... જીભલડી રે તે ખુદ્દ દુ:ખી થાતા રે રખે ફી ભુલ
પ્
ખાતા રે.... જીભલડી રે ૬
ટી. જી. શાહ.
જીભલડી રે ૨
ચાહતું રે જાતું રે...
Page #52
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૩-૪ *
કે જ सञ्चस्स आणाए उवछिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રદ
રસપૂતં વાવાનું માર્ચ, ૩૧ ગાંધીવાદ એટલે સ્યાદવાદ
૧૯૪૦
અથવા
જીવતો જાગતો જૈનધર્મ
આજથી આશરે ત્રીશ વર્ષ ઉપર એક વિદ્યાર્થી તરીકે આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવનું “નીતિ શિક્ષણ” નામે પુસ્તક મેં વાંચેલું. તેમાં એ વિદ્વાન પુરૂષે લખેલું છે કે “સ્યાદવાદ એ જગતના તત્વજ્ઞાનમાં જનધર્મને મહાન કાળ છે. સ્યાદવાદ એટલે શું?
સ્યાદવાદની ટુંકામાં ટુંકી વ્યાખ્યા આપવી હોય તે એમ કહી શકાય કે પોતે જે વસ્તુને સાચી માને તે જ એકાંતિક સત્ય (Invariable Truth) એ દાવો ન કરે તેનું નામ સ્યાદવાદ. જે આ વ્યાખ્યા બરાબર હોય તે ગાંધીવાદ એ જેના સ્યાદવાદની અર્વાચીન આવૃત્તિ જ છે એમ અવશ્ય કહી શકાય. જેનોએ પિતાનો ધર્મ જ સાચે અને બીજા ધર્મો બેટા એવો કદાચ કોઈ કાળે સેવ્ય નથી અને તેથી જ તેઓ સ્યાદવાદની શોધ કરી શક્યા છે. જગતમાં એકાંતિક સત્ય જેવું કશું નથી. એક અંગ્રેજ કવિએ તેથી કદાચ ગાયું હશે કે:
'Crime is Christian, When it is really understood.'
અર્થાતું યુગે યુગે ધર્મ અને નીતિની વ્યાખ્યાઓ બદલ્યા કરે છે. રામાવતારને સમયે એક પત્નીવ્રતમાં નીતિની પરાકાષ્ટા કઃપવામાં આવેલી અને મહાભારતના કાળમાં દ્રૌપદીને પત્ની ગણુનારા પાંચ પાંડવે અનીતિમાન નથી ગણાયા. આજે ખાદીમાં
સ્વતંત્રતાની કલ્પના થઈ રહી છે ત્યારે એ ખાદી જ્યારે આપણે - પહેરતા ત્યારે આપણે પરતંત્ર કેમ બન્યા ?
આમ સત્ય એકાંતિક ન હોઈ શકે એ કારણે જ જનોએ સહિષ્ણુતા કેળવી અને તેમાંથી સ્યાદવાદ અથવા અહિંસાવાદને જન્મ થયો ? ગાંધીવાદનું મધ્યબિંદુ પણ આ અહિંસાવાદ જ છે. તેથી ગાંધીવાદ એટલે સ્યાદવાદ એમ માનવામાં અંતરાય ન હોઈ શકે. આ તે સિદ્ધાંતની વાત થઈ પણ વિગતેમાં પણ ગાંધીવાદને જન દર્શનની સાથે ઠીક મેળ મળે છે. દાખલા તરીકે જ્યારે ગાંધીજીએ ૧૯૧૫માં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી ત્યારે તેની પુસ્તિકામાં કેટલીક બાબતો એવી હતી કે એ વખતે પણ ઘણાને લાગ્યું હતું કે ગાંધીવાદ એ જન તત્વજ્ઞાનનું નવું સ્વરૂપ છે. આશ્રમના નિયમમાં લખેલું કે આશ્રમમાં રહેનારે સાંજે સૂર્યાસ્ત પહેલાં જમી લેવું પડશે અને રાત્રે બત્તી વગર ચલાવી લેવું પડશે ! જો દિવસ છતાં વાળુપાણી કરી લે છે અને ઉપાયોમાં દીવાબતીની છુટ હતી નથી એ નિયમો સત્યાગ્રહ આશ્રમના આરંભકાળમાં સ્વીકારવામાં આવ્યા હતા. તે ઉપરાંત જનની અપવાસની પ્રથાને પણ કેટલેક અંશે સત્યાગ્રહના શાસ્ત્રમાં અપનાવવામાં આવી છે.
આમ ગાંધીવાદની સરખામણી જનશાસન સાથે કરતાં ઘણાં ત મળતાં આવે છે. માત્ર એટલું કહી શકાય કે આર્યસમાજ જેમ હિન્દુ ધર્મ સાથે સઘળી રીતે સંમત છે પણું ફક્ત જે. લોકોને પરાણે વટલાવવામાં આવ્યા હોય તેમને પાછા હિન્દુ તરીકે લેવામાં માને છે તેજ પ્રમાણે ગાંધીવાદ જેનોના ધણા ખરા સિધ્ધાંતો અને વિગતે સાથે સંમત હોવા છતાં જેનોની નિષ્ક્રિયતા (Passivity ) માંથી બચવાની બારી ગાંધીવાદે બતાવી છે. અહિંસાવાદીથી આત્મભેગની પધ્ધતિથી પણ આક્રમણ (Aggression) ન દાખવી શકાય એ વહેમને ગાંધીવાદમાં સ્થાન નથી. પ્રસંગ પડયે ગાંધીવાદ પ્રેમબળ વડે આક્રમણકારી થવામાં પણ માને છે. એટલે સંભવ છે કે સ્યાદવાદમાં કાળે કરીને અનાક્રમણનું તત્વ પ્રવેશ પામતાં શિથિલતા આવી ગઈ અને જેનો આત્મરક્ષણની કળા એક સમુહ તરીકે ખોઈ બેઠા તેમાંથી ગાંધીવાદ ઉગરી જવા પામશે. ક્રીશ્રીયન ધર્મમાં એમ શિખવવામાં આવ્યું છે કે તેને કોઈ એક ગાલ ઉપર તમારો લગાવે તે બીજો ગાલ પણ ધરજે એ અહિંસાવાદની પરાકાષ્ટા હોવા છતાં ક્રાઈસ્ટના એ ઉપદેશે કયાંય મૂળ ધાવ્યાં નથી. તેનું કારણું : એ હતું કે કઈસ્ટના ઉપદેશનું પાલન કરવા માટે જે પ્રેમબળ જોઈએ તેવા પ્રેમબળ વા અહિંસાવાદને આચરણમાં મુકતાં નિષ્ક્રિય બની જવાય છે. તેથી ગાંધીવાદે પહેલેથી જ ચેખવટ કરી છે કે અહિંસાવાદમાં આક્રમણને નિષેધ સર્વથા ન હોય શકે. ૧૯૩૦ માં મીઠાની લડત શરૂ થઈ ત્યાં સુધી સૌ એમ માનતા હતા કે સત્યાગ્રહીથી આક્રમણકારી વ્યુહ રચના ન કરી શકાય. બહુ બહુ તો સત્યાગ્રહી આત્મરક્ષણ અર્થે જ બલિદાન આપી શકે. પણું ધરાસણાના અગર ઉપર ચડાઈ કરવાનું પગલું દેખીતી રીતે આક્રમણાત્મક (Offensive)-હતું તેપણું ગાંધીજીએ તેની છુટ આપી હતી. એ ઉપરથી એમ કહી શકાય કે જેના સ્વાદવાદને પરિણામે નિર્જીવતા વ્યાપેલી તે વસ્તુ ગાંધીજીના ધ્યાન બહાર ગઈ નથી અને તેથી તેમણે સત્યાગ્રહમાં ચેક્સ રીતે ધસારે કરવાની રીતને પણ કબુલ રાખી છે. આટલી વાત બાદ કરતાં ગાંધીવાદ અને જૈનવાદ ઘણી ખરી રીતે અમુક હદ સુધી એક છે. અસ્પૃશ્યતાને પ્રશ્ન આવતાં સનાતની હિંદુ આર્યસમાજથી જુદો પડી જાય છે તેમ આક્રમણને પ્રશ્ન આવતાં કદાચ જૂને જનવાદ ગાંધીવાદથી નાખ તરી આવે છે. તેથી જ કદાચ ગાંધીવાદ એ જીવતે જાગતે જૈનવાદ છે. જે તત્વ જૈન દર્શનમાં ખૂટતું હતું તે કદાચ ગાંધીવાદે પુરૂ પાડયું છે. શ્રીમદ્ રાજચ ગાંધીજીને અહિંસાનું છે રહસ્ય સમજાવ્યું તે ક્રાઈસ્ટના લુખા પ્રેમબળ અને જેનોના નિષ્ક્રિય અહિંસાવાદથી કંઈક અંશે
જુદું પડે છે. ગાંધીવાદનું પ્રભવસ્થાન સત્ય છે. એક મહાનદીનું મૂળ જેમ ઘણું નાનું હોય છે પણ તેનું મુખ અત્યંત વિસ્તૃત હોય છે તેમ ગાંધીવાદનું મૂળ સત્ય છે અને તેનું મુખ
અહિંસા છે. ગાંધીજીના જીવનને અભ્યાસ કરતાં જણાય છે કે તેમનું સાધન અહિંસા છે પણ તેમનું સાધ્ય તે સત્ય જ છે. દશ બાર વર્ષની વયે પણ તેમના જીવનમાં સત્યે જે ભાગ ભજવ્યો છે તે ઉપરથી જોઈ શકાય છે કે તેમને સત્યનું દર્શન પ્રથમ થયું છે અને તેમની અહિંસાને ઉદય તે તે સત્યમાંથી થયો છે. જે એમ ન હૈત તે છેક બચપણમાં Kattle શબ્દને બદલે પરીક્ષામાં (Cattle શબ્દ લખતાં શિક્ષકે જે “સૂચના” આપેલી તેનો અમલ તેમણે કર્યો હોત. પણ સત્યને ભંગ તેમને પિષાય એમ નહોતો; ગાંધીવાદ અને જૈનવાદમાં મુખ્ય વસ્તુ ઓ છેઃ જેને અહિંસાને સાધ્ય ગણે છે જ્યારે ગાંધીજીને મન તે માત્ર સાધન
Page #53
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૩-૪
સામયિક સ્ફુરણ. ધાતુ જૈન મંદિર
કાલબાદેવી રોડ ઉપર
ખીલકુલ
એક બાજુએ સસ્તા ભાડાનાં મકાનો ઉભા કરવા માટે આનંદ પ્રદર્શિત કરવામાં આવે છે ત્યારે બીજી બાજુએ માતીના મોટા વ્યાપારી ઝવેરી પુનમચંદ ધાસીલાલ તરફથી કાલબાદેવી રાડ ઉપર અંધાવવામાં આવતા ભવ્ય દિગંબર જૈન મંદિરને જોઇને થતી ગ્લાનિ પ્રગટ કર્યા સિવાય રહી શકાતું નથી. મુંબઈમાં દિગંબરાની વસ્તી ભ્રૂણીજ એછી છે. એમ છત મુંબઇમાં આજે છ કે સાત દિગંબર મંદિરે અસ્તિત્વ ધરાવે છે, આમાં એક મોટા જિનાલયનો ઉમેરો કરવાનો શું અર્થ છે ? જે કોઇ ગાંમ કે શહેરમાં મંદિર ન હોય તેવા સ્થળે એકાદ મંદિર ઉભું કરવામાં આવે તે તે સાજી શકાય તેવું છે. પણ ભરતામાં ભરતી કરવાને શું અર્થ ? મેડી કમાણી થઇ એટલે તેણે મંદિર બંધાવવું જ જોઇએ ? જરૂર ન હોય ત્યાં મંદિર ઉભું કરવું એ દ્રવ્યના કેવળ દુર્વ્યય છે. મંદિર કે મકાને બાંધવા સબંધે મ્યુનીસીપાલીટીના તેમજ ઇજનેરી ખાતાના અનેક નિયમો છે પણ હવે એ વખત આવી લાગ્યા છે કે કોઇ પણ મંદિર કે મસળદ બાંધવાની રાજ્યે રા આપતાં પહેલાં તેની ઉપયોગિતા અથવા તે। આવશ્યકતા પુરવાર કરવાની ફરજ બંધાવનાર ઉપર નાંખવી જોઇએ અને
પ્રબુદ્ધ જૈન
જ છે. આપણને અદ્વૈતવાદ શિખવે છે કે સાધ્ય અને સાધન પણ એક પ્રકારનુ છે અને તેથી મુમુક્ષુની યાત્રામાં એક પ્રદેશ એવે આવે છે કે જ્યારે સાધન અને સાધ્ય વચ્ચેના દ્વૈતવાદ ભૂલાઇ જાય છે. ગાંધીવાદની યાત્રાના સત્યપ્રેમથી આરબ થાય છે પણ એ યાત્રાને રાજમાર્ગ અહિંસા હૈાવાથી અત્યારે જગત ગાંધીવાદમાં અહિંસાવાદનું દર્શન કરે છે પણ વસ્તુતઃ એ સત્યવાદ છે અને તેથી જ ગાંધીજીએ પોતાના વાદ'ને સત્યાગ્રહ નામ આપ્યુ છે. પણ ‘સત્યાગ્રહ’ સંજ્ઞાને અલે ‘ગાંધીવાદ’ નામથી જ સત્યાગ્રહ કદાચ વિશેષ પ્રસિદ્ધ થઈ ચૂકયો છે. માહનલાલ રૂપાણી
X
X
X
×
જનાની અત્યારની અહિંસા જર્જરિત થઇ રહી દેખાય છે-તેમાંનુ વન્ત તત્વ કેમ જાણે તેમાંથી સી ગયું હોય ! જ્યારે ગાંધીજીની-અહિંસામાં તાકાત અને શૌય પ્રત્યક્ષ થાય છે. વિશેષતા એ કે ગાંધીવાદની અહિંસાની અત્યારની રૂપરેખા ઉપરથી સૂચિત થાય છે કે તે ઘણી ઘણી વિશાળ છે, તેના ગર્ભમાં કોઇ અદ્ભૂત શિત સમાયેલી છે. મ. ગાંધીજીને મુખે આરૂઢ થયેલી અહિંસા–વિશ્વ ભરમાં વિચારવાનને મુખ્ય કરે છે. ત્યારે સંપ્રદાયની ધીર હવામાં ગુંગળાઇ ગયેલી અહિંસાનું દર્શન જૈન સંપ્રદાયમાં થઇ રહેલ છે. ગાંધીજીની અહિંસાથી સર્વજ્ઞ દેવાએ પ્રરૂપેલ અહિંસા શું હશે, તેનું હાર્દ કેટલું વિશાળ અને ગંભારગહન હશે તેનો આપણને ખરા અંદાજ આવે છે.જ્યારે સંપ્રદાયમાં ચર્ચોતી અને પ્રતિપાદન થતી અહિંસા લગભગ નિર્જીવ એટલે મંદતા અને દેવળ જડતાને ભજતી દૃશ્યમાન થાય છે. ગાંધીજીની અહિંસા સારા વિશ્વને શ્રી તીર્થંકરોનો પ્રત્યેલ અહિંસાના માર્ગ ભણી આવ્યાન કરી રહેલ છે. આ વિચાર યથાર્થ બુદ્ધિએ જંતા કરે તે અહિંસાના પ્રચારમાં તેમનો ફાળે આ યુગે શું અને કા હોય એ સહેજે સમજી શકાય તેમ છે, મગનલાલ દફતરી.
આવી ઉપયોગિતા અથવા તે આવશ્યકતાની પુરી પ્રતીતિ ન થાય ત્યાં સુધી રાજ્યે કદિ પણ મંદિર કે મસદ આંધવાની રજા આપવી ન જ જોઇએ. આ દિશાએ પહેલી તકે કાયદા પૂર્ણાંકનું અનુશાસન થવાની જરૂર છે. બીન જરૂરી મંદિર ઉભા કરવા એ સામાજીક ગુન્હા ગણાવા જોઇએ. સમાજના પ્રાણંધારણની બીજી જરૂરિયાતાની ઉપેક્ષા કરવામાં આવે અને શ્રીમન્તાનું પ્રદર્શન કરતાં આલીશાન મંદિર જયાં ત્યાં ઉભાં કરવામાં આવે તે ધર્મના નામે ચાલતા એક પ્રકારના વિલાસ જ છે. એ વિલાસની અટકાયત આજની નૂતન સમાજે કર્યું જ છુટકો છે.
રામગઢ મહાસભા.
•
રામગઢ મહાસભા ભરાઇ ગઇ અને જે ઠરાવ મહાસભાની કારાબારી સમિતિએ થયા હતા તે ઠરાવ તે જ આકારમાં અખિલ હિંદુ રાષ્ટ્રીય મહાસભાએ પસાર કરીને આઝાદી યુધ્ધની સમીપ લઇ જનારૂં અતિ મહત્વનું પગલું ભર્યું. નવી લડત શરૂ કરવાને લગતી ગાંધીજીની સરતા બહુ આકરી છે અને તે કયારે પુરી પડશે અને લડતની દુંદુભિ વગાડવાને યાગ્ય વાતાવરણ તેમને કયારે લાગશે એ હજુ ચોક્કસપણે કહી શકાય તેમ નથી, પણ બીજી બાજુએ સરકારી રાજનીતિના રંગઢંગ બદલાવા લાગ્યા હોય એમ ત્રૈખાય છે. સમાજવાદી નેતા શ્રી જયપ્રકાશ નારાયણની ધરપકડ કરવામાં આવી અને તેમને નવમાસની શિક્ષા પણ કરવામાં આવી. હિંદ સરક્ષણ કાયદા નીચે આજે જ્યાં ત્યાં પકડાપકડીના સમાચારો સાંભળવામાં આવે છે, એટલે એમ પણ બને કે સરકાર એવી કઢંગી પરિસ્થિતિ ઉભી કરી બેસે કે સવિનય સત્યાગ્રહની લડત તુરતમાં જ ઉપાડવા સિવાય ગાંધીજી માટે બીજો કોઇ માર્ગ કે ઉપાય જ ન રહે. આ દિશામે બન્ને એક આવકારદાયક બનાવ એ અનેલ છે કે આ વખતે કોંગ્રેસની અંદરથી મતભેદો અને પક્ષાપક્ષીઓ દૂર થયા છે અને સર્વ પક્ષાએ કેંગ્રેસના રાવને પુરા ટકા આપ્યા છે. સમાજવાદી પક્ષ જે કાંગ્રેસની ચાલુ નીતિ અને કાર્યવાહીથી અવારનવાર જુદો પડતા રહે છે તે પણ આજે ગાંધીવાદી સાથે એક રૂપ બની ગયા છે. આ એક ચિહ્ન છે. જમાલભાઇના જુદા ચાતરા
આમ જ્યારે રામગઢ મહુસભામાં બિન્ન ભિન્ન પક્ષાની પુન: સ્થાપિત થયેલી એકતા આવકારદાયક લાગે છે ત્યારે શ્રી. સુભાષચંદ્ર ઝના રાહ તો ન્યારો જ રહ્યો છે. તેમના નેતૃત્વ નીચેની બંગાળની પ્રાંતિક સમિતિએ તે કોંગ્રેસ સામે બળવા જગાડયા છે અને આજે પરમ ઈષ્ટ એકતાને બાધક મેટી ગુંચ તે સમિતિએ ઉભી કરેલી જ છે. વિશેષમાં મહાસભાનો આગેવાનીમાંથી સ્થાનભ્રષ્ટ થયેલાં સુભાષ બાણુએ રામગઢ ખાતે સમાધાનવિરોધી પરિષદ ભરી અને એ પરિષદે સરકાર સાથે કોઇ પણ જાતની સભાધાની નહિ સ્વીકારતાં એપ્રીલની છઠ્ઠી તારીખે અખિલ હિંં વ્યાપી યુદ્ધ શ કરવાના પોતાને નિર્ધાર જાહેર કર્યાં. સરકાર સાથે સમાધાનની આશા તે કોઇ સ્વપ્નમાં પણ સેવતું નથી પણ આજે જેનુ વર્ચસ્વ જગતભરમાં પ્રતિષ્ઠિત છે તેવા મહાત્મા ગાંધીજી, દેશના અન્ય આગેવાનો અને લડત શરૂ કરવાના સાચા અધિકાર ધરાવતી અને દેશભરનુ પ્રતિનિધિત્વ ધરાવતી રાષ્ટ્રીય મહાસભાને છોડીને આખા દેશની લડતના પાતે સૂત્રધાર બનવાને સુભાષબાબુએ નિર્ધાર જાહેર કરીને પોતાની જાતને હાંસીપાત્ર બનાવી છે. પોતાના અને બંગા
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૩-૪૦
ળાની પ્રાન્તિક મહાસભા સમિતિના મતભેદનું કંઈ પણ સભા- એથી કોને શું લાભ થાય? આવા ભાગલાની વાતે વિસ્તારવાનું ધાન કરી લઈને બધા સાથે એકરૂપ બની જવા માટે રામગઢ પરિણામ પરદેશી સરકારને જ અહિં ચિરંજીવ બનાવવા સિવાય મહાસભા તેમને એક સુન્દર તક સાંપડી હતી. પણ એ તકને બીજું શું હોઈ શકે ? આ બધે વિવેક વિસારીને ઝીણા આજે લાભ નહિ લેતાં તેમણે પિતાની પપુડી જુદી વગાડવાનું પસંદ નફટ નાચ કરી રહેલ છે અને જાણે કે હોળીના ફાગ બેલી કર્યું છે એ ખરેખર ખેદજનક છે.
રહેલ છે ? આમ ટીકા કરીને પણ સ્વસ્થ થઈ શકાતું નથી, ઝીણાનું વર્ણમાળ - ૬ : “
કારણ કે ઝીણાની વાતને આપણે ગમે તેટલી બેહુદી કહીએ લાહોર ખાતે મળેલી અખિલ હિંદ મુસ્લીમ લીગના પ્રમુખ કે અવ્યવહારૂ કહીએ પણ તેનામાં તેફાન કરાવવાની, આજ સ્થાનેથી જનાબ મહમદઅલી ઝીણાએ તેના આજ સુધીના સર્વ સુધીની અનેક રચનાઓ તોડી નાંખવાની અને કેમી દષ્ટિએ પ્રવચનોને વટાવી જાય તેવું ભાષણ કર્યું છે અને એ ભાષણને વિકટ પરિસ્થિતિ ઉભી કરવાની ખુબ તાકાત અને શકયતાઓ અનુરૂપ હિંદુસ્થાનના મુસ્લીમ હિંદ અને હિંદુ હિંદ એવા ભાગલા * ભરેલી છે. તે આજે એવા વર્ગને નાયક બની બેઠા છે કે જે થવા જોઈએ એવી માંગણી કરનાર ઠરાવ એ લીગના અધિવે. ધર્મનાઝનુનને વશ બનતાં પોતાને પ્રાણુ આપતાં અને બીજાને પ્રાણ શને લગભગ સર્વાનુમતે કર્યો છે. આ બન્ને બીનાઓએ આખા લેતાં બહુ લાંબે વિચાર કરતા નથી. અને આ બધી આખરે તે ઘર દેશમાં ભારે ચકચાર ઉભી કરી છે. અને દેશના એવા
ઉડીજ આગને ? કહેવત છે કે ઘર ફીટમેઘર જાયઆજે વાડ વેલાને ભાગલા વ્યવહારૂ છે કે નહિ એ સંબંધમાં ગળવા બેઠી છે અને તેથી ગમે તેવા આશાવાદીને આવતી કાલ છાપાઓમાં અનેક નિવેદને પ્રગટ થઈ રહ્યાં છે.
ભારે ભયાનક લાગે છે. ભાવીની ઘટના કયા પ્રકારની છે તેની ખબર અંગ્રેજ સરકારના રાજ્યથી દેશને બીજી અનેક રીતે
પડતી નથી. આજે જાણે કે વર્ષોની રચના અને ગાંધીજી જેવા નુકસાન થયું હશે પણ તેના પક્ષે એક વાત તે સર્વ કોઈએ
સન્તની જીવનભર તપશ્ચર્યા એળે જવા બેઠી છે અને આ કબુલ કરવી જોઈએ કે તેની સમગ્ર દેશવ્યાપી સત્તાએ આપ
દેશ કોઈ વિચિત્ર દુવ તરફ ઘસડાઈ રહ્યો છે આવી ભીતિ ણામાં નહિ હતી એવી રાષ્ટ્રીય અસ્મિતા અને એકતા ઉભી
મનમાં ઉભી થયા કરે છે. જે કોઈ પણ કેમ કે વર્ગને કરી છે અને એ અસ્મિતા અને એકતાના બળે આપણુ સર્વ
લાભકારક નથી અને જેમાં સર્વ અનિષ્ટનું મૂળ જાતિ અને ધર્મના ભેદો ભુલી જઈને એક જ દેશના વારસી
રહેલું છે તેવી વિચાર સરણિથી પોતાની કમને ઉગારી લેવાની અને વતની છીએ અને એક જ દેશ આપણુ સર્વની માતૃભૂમિ
મહાન જવાબદારી આજના સુશિક્ષિત અને રાષ્ટ્રવાદી મુસલમાને છે એ ભાવના સૌ કોઈના હૃદયને વધારે ને વધારે સ્પર્શતી ઉપર આવી પડી છે. આજે ઝીણા સામે વિરોધના સુર સંભરહી છે. રાષ્ટ્રીય મહાસભાએ આ દિશાએ ખુબ ખેડાણ કર્યું
બળાઈ રહ્યા છે. એ વિરોધ પુરૂં બળ પકડે અને ઝીણુ પદભ્રષ્ટ છે અને સરકાર સામેની બબે વખતની લડાઈઓએ આપણુ
થાય તે જ ભાવી કાંઈક ઉજળું બને. પરમાનંદ સર્વને નિકટ લાવવામાં અને એક બનાવવામાં ખુબ ફાળે આ
ચાર પ્રકારના માનવીઓ. છે. આપણા આખા જીવનમાં ધર્મભેદ એક ગૌણ અંગ બની રસ્તાની વચ્ચે વચ્ચે એક મોટો પત્થર મૂક્યો હોય તે રહ્યું છે અને અર્થ, કામ અને મોક્ષ આપણું સર્વનાં સમાન કેટલાક રાહદારી એવા નીકળે કે જે એની સાથે ઠોકરાયા વિના છે એ બાબત આપણે સૌ બરાબર સમજવા લાગ્યા છીએ. ગરીબી ન રહે. કેટલાક એવા પણ હોય કે જે પત્થરને જેમને તેમ કે સરકારી શેષણ હિંદુ મુસલમાન સૌ કોઈનું એકસરખું છે રહેવા દઈ પોતે તરીને ચાલે. કે કોઈ એવા હોય કે જે પત્થરને અને તેમાંથી કેમ ઉગરવું એજ આપણું સર્વને આજે સર્વ પગ તળે ચાંપી આગળ નીકળી જાય અને કોઈક જ એવો હોય સામાન્ય અને જીવતો પ્રશ્ન છે. આ આપણા આખા દેશની કે જે પત્થરને ઉંચકીને એક કોર ફેંકી દે. પરિસ્થિતિ છે. આવે વખતે ઝીણાએ જે બેંબ ધડાકે કર્યો છે જે માણસ પત્થર સાથે ઠોકરાય છે તે ઉંઘમાં હોય છે; અને મુસલમાન જેવી પ્રમાણમાં ઘણી વધારે અજ્ઞાન અને બીજો જે તરીને જાય છે તે બંધારણવાદી; ત્રીજે જે દાબીને ધમધ પ્રજાને જે નવે રસ્તે જવાનો તેણે આદેશ કર્યો છે તેના જાય છે તે સુધારક અને જે પત્થરને ઉંચકીને ફેંકી દે છે ગર્ભમાં કેટકેટલાં ભયંકર પરિણામો ભરેલાં છે તેનું આજે માપ તે ક્રાંતિકારી. આવવું મુશ્કેલ છે. આપણો એટલે કે આપણા દેશને કટ્ટરમાં | મુશ્કેલીઓ મુગેમેઢે સહી લે છે તે ગુલામ છે; તરી જનાર કટ્ટર બૈરી પણ જેવી વાત ઉચ્ચારવાની હીંમત ન ધરે તેવી ભિર છે; ઉપથી ચાલ્યા જનાર સાવધ છે; પણ તેને ઉશ્કેદીને વાતે તે પુરી નફટાઈથી કરી રહેલ છે. ગાંધીજીએ એક ફેકી દેનાર વીર છે. સમાજ, ધર્મ, રાજકારણુ જેવા પ્રદેશમાં વખત હિંદુ મુસલમાની ખાસીયતની ચર્ચા કરતાં કહેલું આવી ચારે કેટિના માણસે હોય છે. કે હિંદુ સામાન્યતઃ , બાયલે છે અને મુસલમાન સામાન્યતઃ ગુડે છે. આ ગુંડાગીરીનું મહમદઅલી ઝીણાના
અરબી શૈલીએ પણ એવા જ ચાર જાતના માણસે હોય
છે. એવાઓની સાથે કેમ વર્તવું તે પણ એમાં બતાવ્યું છે - બેલે બેલમાં નર્યું પ્રદર્શન ભર્યું છે. આખું ભાષણ કેવળ અહંકારથી ભરેલું છે. જ્યાં ત્યાં કોમી વિગ્રહની ધમકી આપવામાં
એક એ છે કે જે પોતે જાણે છે અને તે જાણે છે કે પોતે આવો છે.
જાણે છેઆ શાણે નર છે. તેને અનુસરવામાં હરકત નથી. અને હિંદના બે ભાગલા એટલે શું અને એનું પરિ. બીજું એ કે જે જાણે છે છતાં પોતે જાણે છે એમ નથી ણામ શું ? આજે ભાગલા વિનાનું હિંદ ૫ણું પોતાના પગ ઉપર ીણતા. એ ભાનભુલેલા છે. એની સાન ઠેકાણે લાવવી જોઈએ. ઉભા રહેવાને સમર્થ નથી તે ભેદાયલું હિંદ તે અનેક પરદેશી
ત્રીજું એ કે જે જાણતા જ નથી છતાં પિતે જાણતા નથી પ્રજાની શિકારભૂમિ જ બની જાય એમાં બીને શું સદેહ હાઈ એમ પણ નથી જાણતા. એ મુરખ છે. એને વિશ્વાસ ન કરતા. * શકે ? વાણુતાણા માફક વણાયેલા હિંદુ અને મુસલમાનેને ચોથી જાણતા નથી, પણ પિતે નથી જાણતા એટલું તે
જુદા શી રીતે કરી શકાય ? જુદા થયેલા ભાગના લઘુમતી જાણે છે જ એ બાળક છે. એને શીખવવાની જરૂર છે. પક્ષવાળા હિંદુ કે મુસલમાનની શુ દશા થાય ? અને
(“જૈન” માંથી ઉદધૃત)
"
Page #55
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૩-૪
પ્રબુદ્ધ જૈન
આઈ કમીબાઈ ટ્રસ્ટ
તમામ
હંસરાજ મારારજી પબ્લીક સ્કુલના મકાનનું ખાતમુહૂર્ત અધેરી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલે થેાડા વખત પહેલાં કરેલું. આ સ્કુલ બાઇ કીબાઇ અને હંસરાજ મારારજી ચેરીટી ટ્રસ્ટમાંથી ઉભી કરવામાં આવી છે. આ ટ્રસ્ટના ઇતિહાસ બહુ ધક છે. ઉપરના જણાવેલ ખાતમુર્તીના પ્રસંગે ટ્રસ્ટી મંડળ તરફથી દિવાન બહાદુર કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ ટ્રસ્ટનો ઇતિહાસ રજ્જુ કરતાં જણાવેલું કે “સ્વર્ગસ્થ શું હંસરાજ મેરારજી જ્ઞાતિએ કચ્છી ભાટિયા હતા. તેમણે મુંબાઇ તથા કલકત્તામાં જ્યુટ તથા તથા ડ્રેસિયનના વ્યાપારમાં લાખો રૂપીઆ પેદા કર્યા હતા. એમનું અવસાન ઇ. સ. ૧૯૧૪ માં થયું હતું. એમણે એક વિલ કરી પેાતાની મીલ્કત પોતાનાં ધર્મપત્ની સ્વ. આઇ કીઆઇને બક્ષીસ આપી હતી. સ્વ. ભાઇ કીબાઈ છે. સ. ૧૯૨૨ ના ફેબ્રુઆરી માસમાં ગુજરી ગયાં. એમણે પોતાના મરણ પહેલાં ઘણે વખત વિચાર કર્યો કે મારે શું કરવું? પતિના વંશ કાયમ રાખવા માટે એક પુત્ર દત્તક લેવા કે મીલ્કત ધર્માંદામાં આપવી ? દત્તક પુત્ર તથા ધર્માદા એ બે વચ્ચે મનમાં સવિષમ થયા કરતું હતું. એમણે તેથી એ બાબત પર અમારા એક સહદ્રષ્ટી ભાઇ મુળજીભા જે કીબાઇના નજીકના સગા થાય છે તેમની સલાહ લીધી. ભાઇ મુળજીભાઇએ સમજાવ્યું કે દત્તક લેવામાં પુત્ર કેવા નીકળે, તેની કાને ખબર છે? વળી લાખા રૂપીઆની મીલ્કત મળવાથી તેના કદાચ દુરૂપયોગ થવાનો સંભવ રહે. તેના કરતાં આખી રકમ ધર્માદામાં આપવાથી કુટુંબનું નામ અમર થશે. માટે ધર્માદા માટે ટ્રસ્ટ કરવુ એજ ઉત્તમ માર્ગ છે. ભાઇ શ્રીબા ની પણ કેળવણી આગળ વધારવાની તથા ગરીબોને માટે ટૌધકીય મદદ આપવા અર્થે મીલ્કત ધર્માદા કરવાની ઘણી ઇચ્છા હતી. પેાતાના ડેા. જહાંગીરજીની સલાહ લેતાં તે પણ શેડ મુળભાના તથા બાઇ બીબાઇના મતને મળતા થયા અને એ બેની સુચના તથા પ્રેરણાથી બાઇકીબાઈએ વિલ કર્યું જેમાં એમણે પોતાના પતિ તરફથી મળેલી તમામ મીલ્કત તથા પોતાના પિતા સ્વ. શેઠ કલ્યાણજી લધા તરફથી મળેલી તમા મીલ્કત— જે અન્યને મળીને લગભગ પચ્ચીશ લાખ રૂપીઆની થતી હતી તે- ધર્માદા આપી. એક અશિક્ષિત ગણાતી બાઇએ પણ ૬-તક પુત્ર લેવાથી નામ અમર થાય તે કરતાંધર્માદામાં મીલ્કત આપવાથી નામ વધારે અબર થાય છે એમ માન્યું તે માટે તેમને અભિનંદન ઘટે છે. બાઇ કબીબાઇની ઇચ્છા હતી તે પ્રમાણે એમણે સીલ્કતના મોટા ભાગ કેળવણી તથા વૈદ્યકીય મદ જેવાં ઉત્તમ કાર્યોમાં ઉપયોગ કરવા પોતે પેાતાના ટ્રસ્ટીઓને ફરમાવ્યું અને તેને પરિણામે ખાઇ કીબાઈ ટ્રસ્ટ અસ્તિત્વમાં આવ્યું આ. ટ્રસ્ટનો અમલ થવામાં ફૅટલાંક વિધ્રો આવ્યાં. વચગાળે કોર્ટના ઝગડા શરૂ થયા. ઇ. સ. ૧૯૭૦ માં કાર્ટ નવું ટ્રસ્ટીમંડળ નીમી આપ્યું અને ટ્રસ્ટના વહીવટ માટે એક યોજના નકી કરી આપી. આ સ્કીમથી નન્નુર થયેલી આ સંસ્થા આજે ચાલી રહી છે. એ દવાખાનાં, એક, હાઇસ્કુલ, એક આરગ્યજીવન અથવા તે સસ્તા ભાડાની ચાલ, એક છાત્રાલય, એક અન્નક્ષેત્ર અને એ ધર્મશાળા. આ ઉપરાંત ઇંગ્લેંડની પબ્લીક સ્કુલના ધેારણે અંધેરીમાં કેટલાક વખતથી ‘હંસરાજ મારારજી પબ્લીક સ્કુલ શરૂ કરવામાં આવી છે. આ સ્કુલનાં મકાનો આંધવા માટે અંધેરી અને વરસેવા વચ્ચે ૧૩૦ એકર જેટલી
७
વિશાળ જમીન ટ્રસ્ટીએ મેળવી શકયા છે અને તે જમીન ઊપર મકાનો બાંધવા માટે રૂા. ૪૬૨૦૦૦] ની રકમ હાઈકોર્ટ મંજુર કરી છે. એક અશિક્ષિત બહેનની સત્તિ અને શુભ ભાવનાનુ કેવુ સુંદર અને ભવ્ય પરિણામ ! હુંસરાજ મેારારજી પબ્લીક સ્કુલ,
ઉપર જણાવ્યું તેમ ખાઇ કબીબાઈ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરફથી અંધેરી ખાતે કેટલાક સમય પહેલાં ‘ હંસરાજ મેારારજી પબ્લીક સ્કુલ ’ નામની એક અંગ્રેજી હાઈ સ્કુલ શરૂ કરવામાં આવી છે. આ સ્કુલ હાલ ભાડાના મકાનમાં બેસે છે પણ આ સ્કુલને પેાતાનાં જરૂરી મકાનો તેમજ ક્રીડાંગણા માટે અંધેરી વરસાવા રોડની બાજુએ કેંગ્રેસ ગવર્મેન્ટ ચાલતી હતી તે દરમિયાન નામના જ ભાવમાં સો એકર લગભગ જમીન મળી છે, જ્યાં નવાં મકાનોને પાયા નાંખવાની ક્રિયા હજુ થોડા સમય પહેલાંજ સરદાર વલ્લભભાઈ પટેલના હાથે કરવામાં આવી હતી. આ સ્કુલની અંદર ૯ થી ૧૮ વર્ષ સુધીના વિદ્યાર્થીઓને ભણુવાની સગવડ છે. અંગ્રેજી પહેલાં ધોરણથી અહિં અભ્યાસ શરૂ કરાવવામાં આવે છે અને મેટ્રીક સુધી ભણાવીને જેને આગળ અભ્યાસ માટે પરદેશ જવુ હોય તેને સીનીયર કેમ્બ્રીજ કે લંડન મેટ્રીકની પરીક્ષા માટે તૈયાર કરવાની યોજના કરવામાં આવી છે. આ સ્કુલના હોસ્ટેલમાં ભણતા વિધાર્થીએજ આ સ્કુલમાં ભણી શકે છે. બહારના વિદ્યાર્થીઓને અહિં દાખલ કરવામાં આવતા નથી. આ સ્કુલમાં દાખલ થનાર વિદ્યાર્થીએ વાર્ષિક રૂા. ૬૦ જી એટલે માસિક રૂા. ૫૦) ની ી આપવી પડે છે અને તેમાં તેના રહેવા ખાવા તેમજ ભણવા વગેરે સ ખર્ચના સમાવેશ થાય છે. સામાન્ય નિશાળા કરતાં અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ તેમજ ધ્યેયની અંગે. આ સ્કુલમાં અનેક વિશિષ્ટતાઓ છે જેનુ નિરૂપણું સ્થળ સાથના અભાવે અહિં અશકય છે. આ સ્કુલની કલ્પના વિલાયતની કેટલીક સારી સ્થિતિનાં બાળકોને ભણવાની પબ્લીક સ્કુલો ઉપરથી અથવા તો શ્રીમન્તા, જમીનદારો તેમજ ઉચ્ચાધિકારીએઞના બાળકોને ભણવા માટે દહેરાદુન ખાતે ખાસ ઉભી કરવામાં આવેલી ‘ડુન સ્કુલ’ ઉપરથી કરવામાં આવી છે. ફરક માત્ર એટલો કે આ સ્કુલના સંચાલકો તેમજ પ્રયાકા તેમજ ધ્યેયઘટના એવા પ્રકારનાં છે કે આ સ્કુલનું વાતાવરણ ભારતીય સંસ્કૃતિવાળુ રહેશે એમ આપણે નિઃશકપણે કહી શકીએ. પ્રશ્ન એટલા જ વિચારવા જેવા રહે છે કે આવી અતિશય ખરચાળ અને સારી સ્થિતિનાજ મા-બાપાનાં બાળકો લાબ લઇ શકે તેવી સ્કુલ પાછળ કોઇ પણ ચેરીટી ટ્રસ્ટના પૈસા ખરચાય તે વ્યાજની ગણાય કે નહિ ? અલબત મુંબઇની હાઈકોર્ટે આ સ્કુલની યાજના બમ્બુર કરેલી છે અને તેથી આ સ્કુલના ક્રાયદેસરપણા સામે કાઇ પ્રશ્ન ઉઠાવી શકે તેમ નથી. વળી આવી સ્કુલની ઉપયોગિતા કે આવશ્યકતાને પણ આપણે જરૂર સ્વીકારીએ પણ બીજી રીતે વિચારતાં આપણુને એમ લાગ્યા વિના નહિ રહે કે અમાપ દાક્રિયવાળા આપણા દેશમાં ધનસપન્ન નહિ એવા માબાપાના બાળકને વ્યાપક અને સંગીન કેળવણી આપવાને લગતી કોઇ ચેોજના પાછળ આવડા મેટા ટ્રસ્ટની રકમ ખરચવાની ગેડવણુ કરવામાં આવી હત તે સદ્ગત કીબાઇની શુભ અને અનુકરણુયોગ્ય ભાવના વધારે સાર્થક અને કૃમિન્ત અનત પાનદ
Page #56
--------------------------------------------------------------------------
________________
: પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૩-૪૦
ડો. મોન્ટેસરીની જીવન રૂપરેખા.
તેમની જ્ઞાનપિપાસા હજી અતૃપ્ત હતી. તત્વજ્ઞાનની પ્રાપ્તિ
વિના તેમને ફાળે તેમને ઉણપવાળે લાગતું હતું, આથી - યુરોપીય લવણીને આખે ઇતિહાસ તપાસે તે એમાં રામની વિદ્યાપીઠમાં તે તત્વજ્ઞાનનાં વિદ્યાર્થી તરીકે દાખલ થયાં કોઈપણ સ્થળે સ્ત્રીનું નામ નહિ જડે. પહેલવહેલીજ એક સ્ત્રી.
- અને તેની મારફત બાલમાનસશાસ્ત્રને વિશેષ અભ્યાસ શરૂ
કર્યો અને છેવટે કેલવણી અને માનવવંશશાસ્ત્રમાં તેમણે સ્નાકેળવણીકાર ઉત્પન્ન કરવાનું માન ઇટલીને ઘટે છે. ડે. મેન્ટે- ' તકની પદવી મેળવી. ' સેરીમાં માનવવંશશાસ્ત્રી, શરીરશારી, માનસશાસ્ત્રી, કેલવણી- ' સ્વભાવ, શિક્ષણ અને અનુભવથી તે વૈજ્ઞાનિક તે હતાં જ. શાસ્ત્રી અને તવેત્તા એ બધાનું એકીસાથે દર્શન થાય છે, તે જ્ઞાનભાથાથી તેમણે ચાલુ શાળાઓનું બારીક અવલોકન કરી બાલકનાં અને બાલમાનસનાં એ ખાસ અભ્યાસી છે. પિતે
લીધું. અધતન શિક્ષણશાસ્ત્રનાં પુસ્તકે જોઈ લીધાં. કેટલાક લેખ- . અપરિણિત છતાં માતાઓની તે માતા છે, બલસ્વાતંત્ર્યનાં
કેના મર્મ સમજવા માટે મૂળ લખાણમાંથી અક્ષરશઃ તરજૂમાં
‘ઉતાર્યા. ખૂબ વાંચ્યું અને વિચાર્યું અને છેવટે પ્રચલિત શાળાએ યુગ પ્રવર્તક છે.
એના માંથી વિશ્વનાં બાલકને કેમ ઉગારવાં તેના વિચારે ડો. મોન્ટસેરી મધ્યમ સ્થિતિનાં, સંસ્કારી માતપિતાનાં તેમણે પૂર્ણ શાંતિથી કર્યા અને પિતાના વિચારને અમલમાં એકના એક પુત્રી છે. તેમને જન્મ ઈ. સ. ૧૮૭૦ માં ઈટલીમાં મૂકવાની તક તેઓ શોધી રહ્યાં હતાં. તેવામાં ઈશ્વરે તેમને એક થયે. અગિયાર વર્ષની નાની વયે તેમનામાં કાંઈક કાર્ય કરવાની સુયોગ પ્રાપ્ત કરો. ઉર્મિ જાગી. ઈટલીમાં તે વખતે સ્ત્રીની પદવી હલકી ગણાતી. ઈટલીના ગરીબ લોકો માટે રહેવાને પ્રશ્ન ભારે મહત્વને સ્ત્રીએ ભાગ્યેજ ભણતી. મહેતાજી સિવાય બીજા કોઈપણ
થઈ પડયું હતું. એ ગરીબ લોકે ગંદકીમાં સડી રહ્યાં હતાં. ધંધાનાં દ્વાર સ્ત્રીને માટે બંધ હતાં. મેન્ટસેરીએ એજીનીઅરીંગને અભ્યાસ શરૂ કર્યો. અહિં તે એકલાંજ વિધાર્થીની હતાં.
એ લોકેને ખાનગી જીવન જેવું કશું રહ્યું ન હતું. એક વિધાર્થીઓ વચ્ચે રહી અભ્યાસ કરવામાં અનેક મુશ્કેલીઓ હતી. પરમાર્થી સમાજસેવક મી. ટાલમેએ આ ગરીબ વર્ગને પ્રશ્ન માં સવારે શાળામાં મુકવા આવે અને બાપ સાંજે ઘેર તેડી હાથમાં લીધો. તેમાંથી ગરીબ લતાનાં બાલકની કેલવણીને જાય. વિશ્રાંતિ સમયે શાળાના એકાદ એરડામાં તેને ભરાઈ
પ્રશ્ન મી. ટાલ પાસે આવ્ય, ટાલમના કાને ડે. મેન્ટરહેવું પડતું અને બારણા પાસે પોલીસ પહેરી રાખવા પડત. આ મુશ્કેલીઓ વચ્ચે અહિ તે એક સમર્થ ગણિતશાસ્ત્રી બન્યાં.
સેરીની પ્રવૃત્તિની ખબર આવી ચૂકી હતી. તેઓ ડે. મેન્ટેપછી તેનું ધ્યાન દાકતરી અભ્યાસ તરફ વળ્યું. અહિં સેરીને મળ્યા અને એક વૈજના વિચારાઈ, ડૅ. મેન્ટરી પણ પણ સ્ત્રીવિધાર્થી તરીકે એ એકજ હતાં. અખૂટ આત્મબળ અને એવી જ તકની રાહ જોઈ રહ્યાં હતાં. પિતાનું વિચાર સ્વાતંત્ર્ય આત્મશ્રદ્ધા વડે અનેક સામાજીક બંધનેને વટાવી છેવટે તેમણે રોમની વિધાપીઠની એમ. ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરી.
સચવાય તેવું કાર્યક્ષેત્ર તેમને મળી ગયું. પરિણામે ૧૮૦૭ ના - પછી તેણે પિતાને દાકતરી ધંધે શરૂ કર્યો. ભયંકર દર્દી
જાન્યુઆરી માસમાં પહેલવહેલું બોલગૃહ ઉધડ્યું. ડૅ. મેન્ટએને તે પિતાને ઘેર રાખતાં. રામનાં ગરીબ બાલદર્દીઓને માત્ર
સરીએ પોતાના શિક્ષણ વિષયક વિચારો એ ગરીબ બાળકો પર દવા જ નહિ પણ જોઈતી તમામ ચીજને પિતાને ત્યાંથી મંગાવી અજમાવ્યા અને તેમાં તેમને સંપૂર્ણ ફોહ મળી. દિનપ્રતિદિન તે આપતાં. ધધા વિનાના દદીને પિતાના ખર્ચે કામે લગાડતાં. કેઈનું બોલગૃહ મારફત ઘણાં બોલગૃહ ઉઘડયાં અને વિજળીને વેગે દુઃખ દૃષ્ટિએ પડે. કે તુરત તે દૂર કરવાને આગળ આવતાં. આ તેમની ખ્યાતિ દુનિયામાં ફેલાઈ. દેશદેશથી કેલવણીના યાત્રીઓ રીતે તે પિતાની પરોપકારી દાકતરી જીંદગી ગાળતાં.
મેન્ટરી શાળા જવા આવવા લાગ્યા. ' '
. દાકતરી જીંદગીની સાથે સાથે સને ૧૮૯૭ માં રમમાં આજે મેન્ટેસોરી પદ્ધતિ પ્રસિદ્ધ છે. યૂરોપ, અમેરીકા અને મગજનાં દર્દીઓની ઇસ્પિતાલમાં તેઓ દાકતર તરીકે નિમાયાં. બીજા અનેક સુધરેલા દેશોમાં એ પધ્ધતિ ઉપર બાલમંદિર અહિ ખરેખરાં ગાંડાઓની સાથે મૂઢ અને મંદબુધ્ધિવાળાંએને
આગળ વધી રહ્યાં છે. હવે તે થોડાંક વર્ષોથી યુરોપમાં અને
અમેરીકામાં છે. મેન્ટરી ચાર, ચાર કે છે, છ માસને અભ્યાપણ રાખવામાં આવતાં. યુવાન ડે. મેન્ટરીનું ધ્યાન આમની
સક્રમ રાખી મેન્ટેસોરી પદ્ધતિને તાત્વિક તેમજ વ્યાવહારિક તરફ દેરાયું. તેને જણાવ્યું કે આ મૂઢબુધ્ધિનો ઉપાય ઔષધ પરિચય શિક્ષણકારોને આપે છે અને દુનિયાનાં જુદાં જુદાં નથી પણ કેલવણી છે. આ વિચારે તેણે ટુરીનની કેળવણી
સ્થળમાં મેન્ટરી સેસાયટીએ સ્થાપી સેન્ટમેરી પત્રિકા પરિષદમાં જાહેર કર્યા. રેમની વિદ્યાપીઠમાં પણ તેણે આ વિષે
દ્વારા સિધ્ધાંતને પ્રચાર કરે છે. ભાષણો કર્યા. આથી કેલવણીના ક્ષેત્રમાં નવેજ પ્રકાશ પડે.
- ડે. મેન્ટેસોરી એક અસાધારણ પ્રતિભાશાળી બાઈ છે. આ પછી ડે. મોન્ટેસરી નિર્બળ મનનાં મનુષ્યને સુધારવાની
ડોકટર, તત્વવેત્તા અને ગણિતશાસ્ત્રી હોવા ઉપરાંત એક સંસ્થાના વિદ્યાધિકારી નિમાયાં. હવે તેમણે પિતાને દાકતરી
અભૂત માનસશાસ્ત્રી છે. એમનામાં સ્વયંસ્કરણા, સર્જનશક્તિ ધંધે છે અને આ નવા કાર્યમાં તન્મયતાથી કામ કરવા
અને શેધકવૃત્તિની કુદરતી બક્ષિસ છે એમ કહ્યા વિના ચાલતું માંડયું. સવારના આઠથી રાતના સાત સુધી મંદબુદ્ધિનાં
નથી. એમનું વ્યક્તિત્વ આપણું ઉપર સજ્જડ છાપ પાડે છે. બાલાને શિખવવામાં સર્વ શકિત રેકતાં.
તેમના સહવાસમાં આવેલાઓ એમનાથી ચકિત થઈ જાય છે. લંડન અને પિરીસ જઈ મૂઢ બાલકની શાળાઓની પ્રચ
આજે સીતેર વર્ષની ઉંમરે પણ તેમનું ચેતનવતુ અને ફુર્તિ'લિત પદ્ધતિઓને જાતે અભ્યાસ કરી પિતાના જ્ઞાનને વધારો વાળું શરીર સદાય પ્રવૃત્તિમય રહે છે. તે સુરૂપ છે, આકર્ષક કર્યો. પિતાની શાળાના અખતરાથી જે પરિણામે આવ્યાં. તેથી છે, તેમની વાણી મીઠી છે, તેમને વાપ્રવાહ સ્વાભાવિક અને લોકો આશ્ચર્યચકિત થયાં. જેમણે આ પરિણામે નજરે જોયાં સરલ છે. એવી અસાધારણ શક્તિને લીધે આખી આલમની. તેમણે આ કિસ્સાને તે જાદુઇ કિસ્સેજ માન્ય. આ અખતરા ઉપરથી તેમને સૂર્યું કે જે આ પદ્ધતિથી મૂઢ બાલકૅને આટલે
સ્ત્રીજાતિને અભિમાન લેવાને કારણ મળે છે. તેમનું જ્ઞાન બધે લાભ થાય તે પછી તેજ પદ્ધતિથી શીખનારાં સમધારણ
અગાધ-પ્રત્યેક વિષયમાં તલસ્પર્શે છે, બાલકો સંબધે તે બાલકા જરૂર આગળ વધી જાય અને તેમની પ્રગતિ તો ચમકાન એટલું બધું જાણે છે કે કદાચ તે જગને જણાવી પણ શકશે રી જ બને. તરતજ તેમણે સમધારણ બાલકની શાળાઓ, તેની નહિં આવી ' પ્રતીતિ તેમના અંતેવાસીને થઈ છે. દુનિયા વ્યવસ્થા અને તેમાં ચાલતી પદ્ધતિઓને અભ્યાસ કરવાને પર આવી પ્રભાવશાળી સ્ત્રીએ ગણીગાંઠીજ હશે. નિશ્ચય કર્યો. ..
' . . સરલાદેવી અંબાલાલ સારાભાઈ, શ્રી મુંબઈ જેન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલોલ મેકમચંદ શાહ, ૨૧-૩૦ ધનજી ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨"
કે
,
Page #57
--------------------------------------------------------------------------
________________
કિંમત ટાઢ આનાાં
વર્ષ : ૧ અંક ઃ ૨૪
શ્રી મુંબઇ જૈન યુવસ ધનુ' પાક્ષિક મુખપત્ર
પ્રભુધ જૈન
તંત્રી : મણિલાલ મેાકમચંદ્ર શાહુ મુંબઇ : ૧૫ એપ્રીલ ૧૯૪૦ સોમવાર
Regd. No. B, 4266
આજ દેશને ખૂણે ખૂણે ‘ઇન્કિલાબ ઝિન્દાબાદ’ને નાદ ગાજે છે. જે લોકો પૈાકાર કરે છે. એમનું મુખ્ય ધ્યેય તા રાજકીય ક્રાન્તિનુ છે. એ રાજકીય ક્રાન્તિમાં આર્થિક અને સામાજિક સંકડામણાની સૌ મુક્તિ જાએ છે. દરેક દેશ માટે આવી ક્રાન્તિની આવશ્યકતા સર્વમાન્ય બની છે. પરંતુ આપણે માટે તો એ જીવન મરણનો સવાલ છે. વર્તમાન અવસ્થા અસહ્ય છે. જે લોકો આજે ઉપર છે એ નીચે જવાનાજ; જે લોકો આજે નીચે છે એ ઉપર આવવાના. અને આપણે સામુદાયિક ધ્વનનું નવેસરથી સંગઠન કરવુ પડશે. ભૌગોલિક સીમાઓ તુટી પડી છે.
રેલ્વે; તાર અને ડિયાના વ્યવહારથી આજે ભૌગોલિક સીમાએઁ। તૂટી પડી છે. પ્રકૃતિની અકલ્પિત શક્તિને આપણી તહેનાતમાં હાજર કરી વિજ્ઞાને મનુષ્યના સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય વધાર્યાં છે. વગર પ્રયાસે જગતની સંસ્કૃતિનુ સમ્મિલન અને સમ્ભિશ્રણ થઇ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં એ સંભવિત અને ઇચ્છનીય છે કે મનુષ્યો પરસ્પરના સંબંધોમાં શેષણ અને હરીફાઇને બદલે સહકારના માર્ગ ગ્રહણ કરે અને વિશ્વ સાથે તાદાત્મ્ય સાધવાના જે આજે મોકો મળ્યો છે એ ન ચૂકે.
પરંતુ આવી નિઃસ્વાર્થ વૃત્તિ આપણામાં કંઇ રીતે જાગૃત કરી શકાય ? મનુષ્ય જીવનમાં ઉથલપાથલ કરવાનું કામ બૃહ્ અઘરૂ નથી. સત્યાગ્રહ સિવાય બીજા હથિયારા પકડીને જુની સરકારને ઉથલાવી અને સ્થાને નવુ તંત્ર સ્થાપી શકાય છે; અત્યારને આર્થિક ચાલા બદલી ઇને એને બદલે સમાજવાદ કે બીજા કોઇ પ્રકારની વ્યવસ્થા કરી શકાય છે; રાજ્યના ટેકાથી ચાલી રહેલું આજનુ સામાજિક સંગઠન સૈન્યબળથી તદ્દન નષ્ટ ન કરી શકાય તે પણ જર્જરિત જરૂર કરી શકાય છે;. પણ સવાલ એ છે કે આ બધું પરિવર્તન કેટલા દિવસ ટકી શકે ? માત્ર ઉપરના જરાક ફેરફાર સિવાય એ બધી પુરાણી રીતરસમે પાછી થોડાજ વખતમાં શરૂ થઇ જવાની એટલે કાઇપણ પ્રકારની ક્રાન્તિને જો લાંબા આયુષ્યવાળી બનાવવી હોય તે! એના સસ્કાર લોકોના હૃદય અને મગજ પર પૂરી દૃઢતાથી અંકિત થવા જોઇએ. માટે જ આપણે જેવા મનુષ્ય ઘડવા હેાય એવી એમને કેળવણી આપવી પડશે. રશિયા, ઇટલી અને જનીના રાજપુરૂષો
આ વાત ખૂબ સારી રીતે સમજે છે. તેથી જ તે ત્યાંની સરકારાએ કેળવણીને . એક મધ્યમ કક્ષાના વિભાગ નહિ પરંતુ સર્વોચ્ચ કાર્ટિના વિભાગ માન્યા છે.
લવા જ મ
રૂપિયા ૨
ક્રાન્તિકારી કેળવણી
(કાશી વિદ્યાપીઠના પદવીદાન પ્રસંગે શ્રી. રામાનંદે આપેલા વ્યાખ્યાનમાંથી કેટલાક અનુવાદિત વિભાગ-જેમાં તેએ વણીના નવા પ્રયોગ ચાલુ રહેશે તે મને વિશ્વાસ છે મેં અમારા ધરામાં માત્ર નગરની મહેલાતેમાંજ નહિ પણ ગામડાંના કુઆમાં ઉંડશે; આકાશ, ઝરણાં, સરિતા, પર્વતમાળા, હરિયાળા ખેતશ અને રંગબેરંગી વાદળીએ લેાકાના સજીવ મિત્રો બની જશે.)
કેળવણીમાં ક્રાન્તિની જરૂર
આપણા દેશની અંદર જ્યારે બીજા પ્રકારની ક્રાન્તિઓ તરફ ધ્યાન ગયું છે ત્યારે સ્વાભાવિક જ ઘણા માણસા કળવણીના આજના ક્રમમાં ક્રાન્તિ લાવવા ઉપરના કારણેથી તત્પર બન્યા છે. કેળવણીનુ ક્ષેત્ર વ્યાપક છે. એને જેમ જેમ વિચાર કરીશુ તેમ તેમ એક વિષયની અંદર ખીન્ન અનેક વિષય સમાયેલા આપણને દેખાશે. આપણે ત્યાં બાલ કેળવણી, પ્રૌઢ કેળવણી, સ્ત્રી કેળવણી, શારીરિક કેળવણી, માનસિક કેળવણી, આધ્યાત્મિક કેળવણી, ઔદ્યોગિક કેળવણી વગેરે દરેક વિષયને પોતાનું ખાસ મહત્વ છે. આપણે એને પૂર્ણ ગભીરતાથી વિચાર કરવા જોઇએ. નવાં સાધનોથી કામ લઇ અને જુનાં સાધનાને નવી રીતે ઉપયોગ કરી આ ક્ષેત્રમાં આપણી શિક રોકવી પડશે.
સાથે સાથે એ સ્મરણમાં રાખવુ જોઇએ કે મનુષ્ય એકાંગી પાણી નથી. આજનું બાળક કાલે યુવાન થશે. જે આજ નીચેના ધારણામાં અભ્યાસ કરે છે તે કાલે ઉપલા વર્ગમાં જશે. જે આજ વિધાર્થી છે તે કાલે નાગરિક થશે. એ સૌને પોતપોતાના શરીર અને બુધ્ધિને સાથે રાખી સમાજમાં કામ કરવું પડશે. એટલે કેળવણીના ક્ષેત્રમાં આપણો સુધારો ચતુર્વિધ હાવા જોઇએ. નહિંતર એક તરફને સુધારા કરી બીજી તરફ અનુકુલ પરિવર્તન જે ન કરવામાં આવે તે એવા વિરાધાભાસ ઉભા થશે કે આપણી મહેનતના પરપોટા છુટી જશે અને આપણા ધ્યેયમાં આપણે નિષ્ફળ જઈશું. આપણી સૌન્દર્યદૃષ્ટિ કર્યાં ?
જણાવે છે " કુળકરીને ચિત્રો દીપી
દિવસે દિવસે આપણું જીવન નીરસ બનતું જાય છે. આપગામાંથી સૌન્દર્યદૃષ્ટિ ચાલી ગઇ છે. આપણે ત્યાં જે આકાશ છે, જેમાં આઠ મહિના સુધી આખી રાત ગ્રહ અને નક્ષત્રાની રમત ચાલે છે, એ બીજે કયાં જોવા મળશે ? અંગ્રેજી કવિતા કે માત્ર કાલિદાસની કૃતિઓ વાંચવાથી હલ્ક્યને સૌન્દર્યને અનુભવ થતા નથી. જે દેશના વિદેશમાં પણ સત્યનાશી હાસ્મેનિયમ ગાયક મુમાજની શાળા વધારે છે તે દેશમાંથી સંગીતશાસ્ત્ર પરવારી બેસે તે પણ નવાઇ નથી. હવે દિવસો બદલાતા જાય છે. આપણે કરીને સંસ્કૃત આર્ય બનવું છે એટલે આપણાં ઘરમાં સૌન્દર્યુંકળાને કરીથી પ્રવેશ કરાવવા છે. માટે જ અમે અમારા પ્રાંતના અભ્યાસક્રમમાં કળાનો વિષય ઉમેર્યો છે. નાના બાળકામાં અમે
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૪-૪૦
દેવમંદિર–
એ મંદિરનો વહીવટ સુધારીને મંદિરના પૈસા સમાજ સેવામાં
ખરચવા. એ પણ સુધારાને મેટે વિચાર દેશમાં ખુબ ફેલાયે જાહેર જીવનનું કેન્દ્ર
હતા. શીખ લોકેની ગુરૂદ્વારા પ્રબંધક હીલચાલ એ એનું છેલ્લું
સ્વરૂપ છે. દક્ષિણમાં કેટલાંક મંદિરની આવક નાને મેટાં દેશી - તરસ્યાને પાણી પાવું, ભૂખ્યાને અને ખાસ કરીને બ્રાહ્મણોને
રાજ્યની આવક જેટલી હોય છે. ત્યાં મંદિરોની આવકની વ્યજમાડવા, ગાયને ઘાસ આપવું, અનાથ બ્રાહાણોના છોકરાઓને
વસ્થાનું બિલ પણ પસાર થયું છે. મંદિરના વ્યવસ્થાપક હોદાની જનોઈ આપવી, છોકરા છોકરીઓને પરણાવવી; તીર્થયાત્રા કરવી
રૂએ (Ex-officio) સપુરૂષ તરીકે પૂજાય છે, એ લોકેનું કુવા ખોદાવવા, ધર્મશાળાઓ અને મંદિર બાંધવાં એ જૂના
ચારિત્ર્ય કેવું હોય છે એ તે તેઓ જ જાણે. સમાજમાં દરેક વખતના દાન ધર્મના મુખ્ય પ્રકાર છેઅતિથિ સત્કાર, વિધા
મંદિરના વ્યવસ્થાપક વિષે કોઈ ને કાંઈ કિંવદન્તી ચાલતી જ હોય ધ્યયન કરનાર બ્રાહ્મણ અને માધુકરી આપવી અને જાનવરને
છે. બધી જ વાત પાયા વગરની ન જ હોઈ શકે અને બધી જ ગોગ્રાસ કે કાકબલિ જેવું કંઈક આપવું એ વસ્તુઓ નિત્યકર્મમાં.
સાચી હોવાની ખાત્રી કેમ અપાય ? કેટલાંક મંદિરના વ્યવસ્થાગણતી. તેથી એને માટે દાનધર્મ એવું મેટું નામ "
પક-બ્રહ્મચારીઓના બાળબચ્ચાં મેં જોયાં છે. એમને વિવેક અપાતું નહોતું. '
છોડીને વિગત પુછવા જતાં નફટ થઈને તેઓ કહે છે બ્રહ્મચારી એ હાલના જમાનામાં આ વસ્તુઓ તરફની શ્રદ્ધા કંઈક ઓછી
અમારી અટક સમજે. આવા લોકેની સંખ્યા ઝાઝી છે એમ થઈ છે. દાનના આ પ્રકારો બંધ થયા છે એમ નથી; પણ
નથી પણ સમાજમાં તેઓ નભી શકે એ જ દુઃખની વાત છે. જુના જમાનાના જ વિચારોમાં રહેલા લોકો તરફથી એ પ્રકારેને
એટલી વાત ખરી કે મંદિરના વ્યવસ્થાપકો અંભણ, પછાત, થોડું ઘણું ઉત્તેજન મળે છે. સમાજને દોરનાર આગેવાનોએ -
બીકણ અને લોભી હોય છે, લાયકાત કરતાં વધારે સત્તા એટલે દાનધર્મને સમાજ સેવાનું રૂપ આપ્યું છે. કેળવણીની સંસ્થાઓ
કે પૈસા વાપરવાની સગવડ હાથમાં હોય એટલે જેટલા જબર- કાઢવી, દવાખાનાઓ ચલાવવાં આરોગ્યભુવને બાંધવાં, વાંચનાલયે ખોલવાં, સ્કોલરશિપ સ્થાપવી, ચોપડીઓ લખાવવી, પ્રચાર અને !
દસ્ત સત્તાધારી કે દુર્જન એમના પ્રસંગમાં આવે તે બધાની ખુશામત
કરવી તેમને રાજી રાખવા એ તેમને જીવનધર્મ હોય છે. સરકારી ચળવળ કરવા માટે ફડ ભરવાં અને ન્યાતની ઉન્નતિ માટે
અમલદારોની તે દિવસરાત એમને ખુશામત કરવી પડે છે. બોર્ડિગ કાઢવી એ આજની રીતી છે. સમાજની ઉન્નતિની
રાજા એ વિષ્ણુને અવતાર છે. અને રાજાની અંદર રાજાના કલ્પના અને ઉહાપોહ જેમ જેમ આગળ વધશે તેમ તેમ નવાં
નાના મેટા બધા મલદારે પણ આવી ગયા. પથરાના વિષણ ક્ષેત્રે પણ જડશે. જેમકે મધપાન નિષેધ અને સામાજિક સ્વ- -
કરતાં આ જીવતા જાગતા વિષ્ણુ અથવા કાળભૈરવની ઉપાસના છતા પાછળ દાનધર્મ કરવાથી આજના જમાનામાં વધારેમાં
ઉપાસકોને પ્રત્યક્ષ ફલદાયી નીવડે છે. કેટલાક મંદિર તરફથી વધારે પુણ્ય મળવાનું છે. એ ખ્યાલ ફેલાવવાની જરૂર છે.
પૂજારી બ્રાહ્મણે ઉપરાંત વાજિંત્ર વગાડનાર, નાચનારીઓ વગેરે પણ આપણી જુની સંસ્થાઓ કે જેની ઉપયોગિતા વિષે
જાત જાતના ગુણી જનેને પણ વર્ષાસન હોય છે, ત્યાં ધર્મને રૂઢીબદ્ધ સમાજને શંકા જ નથી તે ફરી સજીવન થાય કે કેમ
નામે બધું જ ચાલે છે. આવી સંસ્થાઓ સુધારવી એ અંગ્રેજોએ જવાની જરૂર છે. દસ વરસ પહેલાં સનાતની
ના રાજમાં અસાધ્ય નહિ તે દુ:સાધ્ય તે ખરું જ. મંદિરે લોકોમાં એ એક પવન વાતો હતો કે નવા મંદિરે
વિષેના આવા અનુભવ પછી કયે ધર્મનિષ્ઠ કે નીતિમાન દેશપ્રેમી બાંધવા કરતાં જુના જીર્ણોદ્ધાર કરે એમાં વધારે પુણ્ય
નવાં મંદિરે સ્થપાતાં જોઈ રાજી થાય? ' છે. કાશીના પ્રખ્યાત તેલંગ સ્વામીએ ત્યાં એ જ મુખ્ય
. ' કામ ક્યું હતું. જે જુનાં મંદિરને સારી આવક થતી હોય છતાં અસ્પૃશ્યતા નિવારણને અંગે નવાં મંદિરો સ્થાપવાનું સંગીતકાની, ચિત્રકળાની અભિરૂચિ પ્રગટાવવા પ્રયત્ન ,
આપણા લોકોને સૂઝયું છે. અત્યજ, ભીલ વગેરે પછાત કોમને કરીએ છીએ. એથી બાળકોની
ધર્મજ્ઞાન અને ધર્મથી અવિરેધી એવી કેળવણી આપવાની અંદર જે
જરૂર છે જ. એમને શુભ સંસ્કારોની તાલીમ મળે એ પણ સ્વયંસ્કૃતિ જાગી છે તે જોઈને હું ઘણવાર અવાફ થઈ ગયો છું. અમારા પ્રયોગ જે આગળ ચાલુ જ
એટલું જ જરૂરનું છે. મંદિરો, ઉત્સવો, પૂજા, અર્ચા, વગેરે રહેશે તે મને વિશ્વાસ છે કે અમારા ઘરમાં, નગરની મહેલા
બાહ્ય વિધિઓ વિષેને રસ પછાત કેમેમાં ઉજળિયાત કેમો તેમાં જ નહિ પરંતુ ગામડાંના કુબાઓમાં કરીને ચિત્ર દીપી
કરતાં જરાએ ઓછો નથી હેતે. એમ પણ કહી શકાય કે ઉઠશે; આકાશ, ઝરણ, સરિતા, પર્વતમાળા, હરિયાળાં ખેતર
પછાત લોકોને ઉત્તવાદિ બાહ્ય પ્રકારની આવશ્યકતા પણ વધારે અને રંગબેરંગી વાળીએ ત્યારે લોકોના સજીવ મિત્રો બની
છે. આ બધી વસ્તુસ્થિતિને વિચાર કરતાં એમને માટે મંદિરો . જશે. એ વખતે કવિઓની કવિતામાં અને ગામડાનાં સગીતમાં
બંધાય એ જરૂરનું છે. પણ આપણી નવી હીલચાલ, નવી અજબ જેમનાં આપણે દર્શન કરીશું. અહીંથી સ્નાતક થઈને
પ્રેરણા, શુદ્ધ હિન્દુ ધર્મ વિષેને આપણો આદર્શ અને ભવિષ્ય બિહારની દુનિયામાં પ્રવેશ કરનારા તમે સૌ આપણી કેળવણીને,
કાળનાં આપણાં સ્વપ્નાં , એ બધાને વિચાર કરીને આપણા રાષ્ટ્રને અને આજની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો
આ નવાં મંદિરોની રચના, વ્યવસ્થા પૂજાવિધિ, બીજા રિવાજો, વિચાર કરજે.
તહેવારો વગેરે બધું જ વિચારપૂર્વક અને યુકતરૂપ ગઠવવું જોઇએ. * હિંદ હજી આઝાદ થયું નથી અને હિંદને આઝાદી મેળ
એક વાર ચીલો પડે એટલે પછી ફેરવો મુશ્કેલ થશે. મૂળ - વવા હવે વધુ ઢીલ થશે પણ નહિ. દેશને સ્વતંત્ર કરવો કઠીન
સંસ્થાપકોમાં જે વિચારનું બીજ હોય તે જ આગળ ઉગી નીકળવાનું. . ' છે.. હાથમાં આવેલી સ્વતંત્રતા સાચવવી એથીય વધારે કઠીન એક મંદિરની આસપાસ એટલી બધી વસ્તુઓ સંકળાએલી છે. માટે તમે કાશી વિદ્યાપીઠમાંથી નીકળીને આપણા અભણુ ' હોય છે અને આપણે ધારીએ તે મંદિર મારફતે ધર્મ-સેવાનું, અસંગતિ, ભીરૂ, અને દરિદ્ર દેશવાસીઓ તરફ નજર રાખજે. એટલું બધું કામ કરી શકીએ એ છીએ કે નવ મદિર વિષે -
પ્રવાસી' માંથી ઉદ્ભૂત ખુબ જાહેર ચર્ચા થવી જોઇએ. ઘણાં મંદિરો અને ત્યાંની પદ્ધતિ
તો
: નવો કારક
Page #59
--------------------------------------------------------------------------
________________
Rih{wto &
પ્રબુધ્ધ જૈન
તા. ૧૫-૪-૪૦.
આના આસ્તિક બુદ્ધિથી નિરીક્ષણ કર્યા પછી આ વિષયમાં જે વિચારે સૂઝયા છે તે અહીં રજુ કરવાના વિચાર છે,
2
૨૪
પ્રથમ મંદિરની રચનાના વિચાર કરીએ. આપણાં મંદિરના સામાન્ય રીતે ત્રણ વિભાગ હોય છે. જેમાં મૂર્તિ હોય છે તે ગર્ભગૃહ, જેમાં કથાકીર્તન ચાલે છે તે સભામંડપ, અને આ એને જોડનાર વચલું અતરાલ, મદિર માટુ હોય તે એની આસપાસ માટુ આંગણુ હોય છે. સામે દીપમાળ હોય છે અને એ આંગણાંની ચારે બાજુ એશરી હાય છે. આની બહાર કેટલીક દુકાનો તો હોવાની જ. મંદિરના · સેવકો ’નાં મકાનો પણ પાસે જ કયાંક આંધેલાં હોય છે.
હિંદુ મંદિરમાં મેટામાં મોટી અડચણ એ કે જેટલા લોકો મંદિરનો લાભ લે છે તેમના પ્રમાણમાં મંદિર હમેશાં નાનું જ હાય. મંદિરની બાંધણી મજબુત હોય, એના ઉપર અદ્ભુત કળા રેડેલી હાય, ખાસ ઇટલીથી આણેલા આરસના પથ્થર જડેલા હૈાય, નવી ઢબના જાજરૂમાં જેવી ચળકતી ચીની માંડીની તકતી બેસાડેલી હાય, તેવી તકતી– ૌથી જમીન અને દીવાલા પણ ... શણગારેલી હેાય છતાં મંદિર તા નાનુ જ હાય. પુણ્યના લેાબી દાનશૂરા બધુ પુણ્ય પોતાને જ નામે જમે થાય એ આશાએ એકલાને જ ખરચે મંદિર બાંધે તે આમ જ થવાનું. મંદિર આંધવાનાં મુખ્ય વિચાર સગવડો નથી હોતા. પરલોકમાં પુણ્ય અને આ લોકમાં પ્રીતિ એજ પ્રેરક વૃત્તિઓ હોય છે, એક નગરમાં દસ કે વીસ મંદિર ડ્રાય પણ ાિને આમ સંધાગાર "Town Hallની ગરજ સારે એવુ એક પણ મંદિર ન મળે. હવે પછી આપણે જે નિર્દેશ બાંધીશુ તે નાનાં હોય કે મેટાં પણ ગામના બધા જ લોકા જ્યાં ભેગા થઇ શકે એવું વિસ્તીર્ણ આંગણુ તા એની સાથે હાવુ જ જોઇએ. મંદિરના વૈભવ વધે અને જાહેરજીવન સમૃદ્ધ થાય તે મેટી પરિષદો બેસી શકે એવું ઉધાડુ એમ્ફીથિએટર (રંગસભા) આંધી શકાય. એથીએ ગરજ વધે તેા એના પર છત પણ બંધાય. પણ દરેક મંદિરની આસપાસ વિસ્તીર્ણ અને ખુલ્લી જગા તો હાવી જ જોઇએ. રિચિાડ ઉપરની દુકાનો જેવાં સાંકડા મંદિરા આંધવાથી કશા લાભ નથી.
ખીજું આપણા જુના નિર્દશનાં ગર્ભગૃહા બહુ જ મજબુત, અજવાળાં વગરનાં અને સાંકડા હોય છે. મૂર્તિના રક્ષણ કરતાં મૂર્તિના ધરેણાના રક્ષણનો ખ્યાલ રાખીને જ આ વ્યવસ્થા કરેલી હાય છે. ગગૃહમાં બેસીને મૂર્તિને અભિષેક કરનાર સ્વર્ગના ઉમેદવારને ગર્ભવાસને અનુભવ કરાવવાનો ઉદ્દેશ પણ એમાં હાય તા કાણુ જાણે? મૂર્તિને આમ ગુંગળાવવાથી ભાવિક લોકોને દર્શનની ભારે અગવડ થઇ જાય છે. હવે પછીનાં દિરામાં મૃતિનાં દથી દર્શન થાય એટલા માટે ઉંચા ઓટલા ઉપર તેને ખડી કરવી જોઇએ. મૂર્તિની આસપાસ દીવાલ ને જ હાય, મૂર્તિની કરતે ચાર આઠ કે વધુ થાંબલા ઉપર જ. શિખર ચણેલુ હાય તે તે દેખાય પશુ, સુંદર અને દર્શનેચ્છુ ભકતાને પણ ભારે સગવડ થાય. સ્મૃતિ ઉપર બરાબર અજવાળું પડવાથી ધર્મસ્ય સવ નિહિત શુદ્દાયામ્ કહેવાતા વખત ન આવે. બહુ બહુ તે મૂર્તિની પાછળની બાજુ મૂર્તિને ઢાંકે એટલી દીવાલ ચણી લેવી ભીડ રોકવા ખાતર મૂર્તિની આસપાસ ચાર ફુટ ઉંચાઈનો કઠેરા ભલે હાય. પણ આ વ્યવસ્થામાં ભીડને અવકાશ જ નથી. દરેક જણે આગળ ધસીને પેાતાને હાય મૂર્તિની પૂજા કરવાનો રિવાજ કાઢી નાંખ્યો હાય તા ધસારાનું કશું જ કારણ ન રહે.
મંદિર આગળ દીપમાળ આંધવી હોય તેા એ દીપમાળ - આખા ગામને પહેરેગીરના મિનારા તરીકે કામ આવે એટલી ઉચી હાવી જોઇએ. રાતે ભૂલા પડેલા લોકોને દિશા સૂઝે એટલા માટે એ દીપમાળની ટોચ પર એક મોટા દીવા આખી રાત અળતા રાખવામાં આવે તા કોઇ કોઇ ઠેકાણે તે બહુ જ આવકારલાયક ગણાશે. મંદિરનાં આંગણામાં એક બાજુ ઉપર એક મોટા કુવા હોવા જ જોઇએ, જેની આસપાસ ગામના ઘણા લોકા તેમજ વટેમાર્ગુએ નાહી શકે તેમજ કપડાં ધોઇ શકે અને છતાં ત્યાં કાવ્ કે ગાડ થાય નહિ એવી ગોઠવણુ હોવી જોઇએ. ઘણા લોકો જમવા ભેગા થાય છે, સાંજે ભેગા કરવા જાય છે તેમ નહાવાને પણ ભેગા થાય એવા રિવાજ પાડી શકાય. નદીના ઘાટ ઉપર લોકો ભેગા થાય છે. ખરા પણ એમાં કલબ જેવુ વાતાવરણુ નથી જાતું. મંદિરને જો આપણા જાહેર વનનુ કેન્દ્ર બનાવવુ હોય તે નગરવાસીઓ અથવા ગ્રામવાસીએ અનેક રીતે અને અનેક કારણે મંદિરમાં ભેગા થાય એવા રિવાજ પાડવા જોઇએ.
કાકા કાલેલકર.
સમાજદર્શન
એક જગ્યાએ મહાલયામાં રાશની ઝળાંહળાં જગી રહી છે, ભાત ભાતના ભોજના ચાલે છે, ઉંચામાં ઉંચી જાતના ક્રૂનીયરો શોભી રહ્યાં છે; બીજી જગ્યાએ નોકરી વિના, કામ વિના અને રોટલા વિના હજારો કુટુભા તારાજ થઇ રહ્યાં છે.
સુધારકો પોતાની માન્યતા પ્રમાણે કુટુંબજીવન જીવી રહ્યાં છે આસપાસનો હવા સુધારાથી ભરી રહ્યાં છે બીજી તરફ ફિટચુસ્ત માનવી જ્વલેણુ લેહી પીતા રીવાજ્જેના ભાગ થઇ પડયા છે.
ધર્મ ધુરંધરો ધર્મ આદરી રહ્યાં છે. ધર્મ-જીવન છઠ્ઠી જાણનાર તેા કેટલા હશે પણ ધર્માંધતા સમાજમાં ફુલીફાલી રહી છે. હજારો શિક્ષણ લઇ રહ્યા છે, લાખા ભણે છે પણ અજ્ઞાનતામાં સભડતા કરોડાને હજુ કાણુ પહોંચી શક્યું છે ?
સૌભાગ્યવતી નારી સ્ત્રોશકિત ગણાય છે, સુખદ જીવનના તે લ્હાવા લઇ શકે છે, લાખા વિધવાઓને કોઇ જીવન—નિર્વાહ ભાગ બતાવે છે?
ગ્રંથ રત્નાના ભંડાર ભર્યાં છે, દર વર્ષે હજારો ગ્રંથો છપાઇ રહ્યાં છે પણ વન-સાહિત્ય કર્યાં છે?
લાખા ગગનચુંબી દેશના સુવર્ણ કળશો જૈન ધર્મની જાહેાજલાલી દર્શાવે છે, તેના પૂજા આજે ઘસાતા-ભૂસાતા જાય છે. સેંકડા નાની મેોટી સંસ્થાઓ ખુલતી જાય છે, ચાલી ન ચાલી ત્યાં બંધ પડે છે તેમાં પ્રાણ પૂરનાર કાઇ નથી. રાજખરાજ જમણવારામાં પાંચ પકવાન થયે જાય છે; બીજે સુકા રોટલાના પણ સાંસા છે.
1
લાખો રૂપીયા દિન પ્રતિદિન ધર્મશ્રદ્દાએ ખરચાય છે. નવ– નવાં ધામા ખુલે છે. બધું સમાજના કલ્યાણને નામે, પણ સમાજની પ્રગતિ કે ઉત્કર્ષ કર્યાં દેખાય છે?
સમાજનું દુઃખ દર્દ, સમાજની ગરીબી, સમાજનો બેકારી, સમાજને કુસંપ, સમાજની છિન્ન ભિન્નતા, સમાજના કુરીવાજો કેટલાં ઓછાં થયાં?
આ બધા જટિલ પ્રશ્નોને સંગતિ થઇ કયારે વિચાર કરીશ ? કયારે અમલી કાર્ય આરંભીશું ?
ફુલચંદ હિરચંદ દાશી.
Page #60
--------------------------------------------------------------------------
________________
તા૧૫-૪-૪ ૦
પ્રબુદ્ધ જૈન
સત્યપૂર્ત વાવમ
મર્દની પિતૃભૂમિ
રાક્ષ સTTU ૩ાિ મારી મા તત્તિ ! ચિયામાં તડફડતા માનવીના ખૂનને વિજય માનતો દેખીએ છીએ? સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. ત્યારે તે મિલકતદારોની છેતરપીંડી અને કૂટનીતિ માટે કોઈ
અજબ તિરસ્કાર ઉત્પન્ન થયા વિના રહેતો નથી. સૌ કોઈ “ મારા પણ માટે, અસ્મિતા માટે” ઝુઝે, જીવે કે મારે તે તે સમજી શકાય પણ જ્યાં “ મારૂં – મારાપણું” નથી તે માટે :
બીજાને “ઝુઝત, જીવતો કે મરતે” કરી મુકવો તે વર્તમાન ' એપ્રીલ ૧૫
જડયુગની પાશવતાને જમ્બર વિજય છે, આ વિજય જેટલી જ ! . ૧૯૪૦ |
' દુનિયા પાછી હટી છે. ' '
એક રાષ્ટ્ર તૈયાર થાય તે જરૂર પિતાની સંસ્કૃતિ, ધર્મ
ભાવના, અને માનવતા બીજા રાષ્ટ્ર સુધી લંબાવે અને તે રીતે સ્વદેશ ભક્તિના ઉજળા નામે આજે જડવાદી જગત્માં એક બીજાના બાહમાં સમેટાવા મહેનત કરે. માનવના તે એક " * , જે ઘર વતન માનવ માનવ તરફ ચલાવી રહેલ છે તે ખરેખર : બીજાના ખપને વખતે ઉભા રહે. કુદરતના કેપ વખતે સાથે
માનવ જાતને નીચું જોવરાવનારૂં છે. પણ તેથી પણ વધુ તા મળીને કેપને સામને કરી દુ:ખ ભાર હળવે કરે. માનવી શરમાવનારૂં એ છે કે ડાહી, સંસ્કૃતિવાન, અને નિષ્કલંક, ભૂત
જાતના સુખ–શાન્તિ અને સગવડતા માટે ઉધમશીલ રહે. આ કાળના ઈતિહાસવાળી પ્રજા તેવા સ્વદેશ ભકતો રાષ્ટ્રિય ગુડી- " વિના બાને કોઈ પણ અર્થ કે હેત રાષ્ટ્રવાદના વિકાસને નથી." એના, ભારોભાર વખાણ કરી, પિતાની પ્રજાને તેવી થવા પ્રેરે છે. રાષ્ટ્રનું ધ્યેય વિશ્વ સુધી પહોંચવાનું હોવું જ જોઈએ.
એક રાષ્ટ્ર પડેથી બીજા રાષ્ટ્રને ગળી જવા, લૂટી જવા કે તેવા કોઈપણ સ્વાર્થ ખાતર જલ્લાદ બની કેળિયો કરી જવા
પિતૃભૂમિ કે માતૃભૂમિની સંકુચિત મર્યાદાથી મુંઝાઈને એક
સહૃદય અંગ્રેજ કવિ “સ્વદેશપ્રેમી” પંડિતાને પૂછે છે કે...'' * જ્યારે તૈયાર થાય છે ત્યારે તે હત્યાકાંડના હથિયાર બનેલાને દેશ
ભક્ત, અને બીજા રાષ્ટ્રના વિનાશને વિજય બનાવવામાં આવે છે, પણ: . કહે, કહો, સ્વદેશી પ્રેમી તરીકે માન ખરી જતા, , “એક પિતા છે આપણે–એક પિતા પરિવાર” દુનિયાના ડાહ્યાઓ ! વિદ્વાન ! કવિઓ ! કઈ તે કહો કે મને ન માનનાર ધર્મના મંદિરમાં ઘંટારવ કરી ધર્માચાર્યો તેવા હત્યારા રાષ્ટ્ર પિતખંડ કયાં છે? રાષ્ટ્રને ઉન્નત કરવા મથતા માંધાતાઓ, |
માટે વિજયની બંદગી પુકારતા જ્યારે સાંભળીએ છીએ ત્યારે તે ' દેશના. ભાગ્ય વિધાતાએ બતાવો કે નરકેસરીને ભવ્ય પિતૃમાનવની ધર્મભાવના, કેમ જાણે પરવારી ગઈ ન હોય તેમ લાગ્યા ખંડ કયાં છે?” ' ,
, વિના રહેતું નથી. ફ્રાન્સ સાથે ખુનના ખેલ ખેલતા જર્મની
૪ - માટે, ચીનમાં સંહાર મચાવતા જાપાન માટે કે એબીસીનિયાની
' ' ભાગ્યવશાત્ જે ભૂમિ ઉપર તે અવતર્યો તે જ તેને પિતૃનિર્દોષ, શાન્ત, શ્રમજીવી ગભરૂ પ્રજાને વિનાશ કરનાર ઇટલી
ખંડ? વિશાળ ખંડની આટલી નાનકડી મર્યાદા બાંધતા, તમારી માટે તેના ધર્માચાર્યો વિજયની બંદગી કરે ત્યારે માનવ સંસ્કૃતિ
નાનકડી વૅતથી તેનું માપ કાઢતા અટક. સતત જાગતો કેટલી દૂર ગઈ છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે.
પવિત્ર અંતરાત્મા દુભાશે. ગણત્રીબાજ વણિક દ્રષ્ટિની બહારની સંસ્કૃતિવાન દેશમાં આ જાતના આક્રમણો કદી પણ પ્રજાએ તે વાત છે. મર્દની ભૂમિ, પિતૃભૂમિ તે ભૂરા બેમ જેટલી , કર્યા નથી, પણ જ્યારે જ્યારે જન્મભૂમિ ઉપર વિપદ્ પડી છે ત્યારે વિસ્તીર્ણ અને ક્ષિતીજ જેટલી અમર્યાદિત હોય. *
ત્યારે તેને સામનો કરી-સ્વદેશભકિત સાબિત કરી છે, આટલા કારણેજ “ભારતવર્ષ” સંસ્કૃત રાષ્ટ્ર ગણાય છે. સાચે માતૃભક્ત તે એ જ.
1. જ્યાં માત્ર સ્વાતંત્ર્યના નામે વિચ્છેદતાનું સામ્રાજ્ય છે, જ્યાં હોઈ શકે કે જે બીજાની માતાની મર્યાદા સાચવી–માન જાળવે અને
સ્વદેશ ભકિતના નામે બીજા રાષ્ટ્ર નાશ છે, જ્યાં માનવતા ખપ પડેયે માતા માટે ખતમ થઈ શકે. એટલે કે વિશ્વબંધુતામાં જે સત્ય અને સક્રિય રીતે માનતે હોય તે જ સાચો સ્વદેશ
નાશક ગુંડાઓ સ્વદેશ ભક્તના નામે પૂજાય છે, જ્યાં પ્રભુ તે ભકત ગણાય. પણ રાજ્યકીય આંધીએ અનેક સનાતન સત્ય
પ્રભુ અને મનુષ્ય તે મનુષ્ય એટલે ઠાકર ચાકર, લઘુતા પ્રભુતાના ઢાંકી દીધા છે. એટલે જ પ્રજા રાષ્ટ્રની ગુંડાગીરીને દેશભક્તિ
ભેદો છે. અમીર અને ફકીરો વચ્ચે ફરક છે. જ્યાં વિનાશના વિચારે, શોધે નિરંતર વિચારાઈ રહી છે ત્યાં શું નરવીરને
પિતૃદેશ છે ? ના, ના, તે ન હોય. નરકેસરીની આંતરિક સ્વદેશ આજે માનવ જાત ખરેખર મુંઝાઈ ગઈ છે. એક પછી
પ્રેમની લહરીઓ માટે એ નાનકડો પ્રદેશ પૂરતો નથી, પાત્ર, એક રાષ્ટ્ર જડવાદની આંધીમાં અટવાતા જાય છે. ક્યાંય સાચે
- પણ નથી. માનવી દેખાતા નથી. તે વખતે “માનવમિત્ર મહાત્મા ગાંધીજી 'રોમેરેલાં કે કોઈ ટાગોર જેવા જ માનવીએ આ જાતના માનવ
” - સિંહ માટે પાંજરા ન હોય, મસ્ત માટે મહાસાગર જ હોય. સંહાર સામે કરૂણ પિોકાર પાડી ઉઠયા છે. આ આપકાળમાં જ
જગતના ઓ અધૂરા આત્માના માનવીઓ, માતૃભૂમિના બહાને -
જગતના આ અધૂરી આ વિશ્વબંધુતા બેધતા “જન”ની જગતને અપેક્ષા છે..
અન્ય જનતાને કચરતા કાયર ! મર્દની ભૂમિ તે વ્યોમ જેટલી
વિશાલ અને અંતઃકરણ જેવી અગાધ છે ! જ્યાં દેશની દોલત, જમીન, અને જે કંઈ હોય તે બધું
જ્યાં તેની
૪
'x એ
'
' કઈ એક માનવીની અંગત મિલકત બની ગઈ છે.
X " * કપા વિના કે તેને બદલો આપ્યા વિના કંઈ પણ પ્રકારને લાભ .. જ્યાં જ્યાં જનતા પર નિર્દોષ આલ્હાદ તરવરતે હોય, સદેવ - કેઈથી પણ ઉઠાવી શકાતું નથી, તેવી ભૂમિ માટે જ્યારે “વદેશ સુવાસિતં' હાસ્યના પુષ્પ વિકસી રહેલા હોય, વિલાસ, વૈભવ કે -
ભક્તિના નામે” નિર્દોષ માનવીને પિતાના જેવા જ બીજા માનવી વિકાસ માટે ઉદારતીનતા છવાયેલી હોય, ત્યાગની તાલાવેલી હોય, * સામે મરવા, કે મારવા ઉભેલ જોઈએ છીએ ખૂનના ખાબે- જ્યાં જ્યાં મનુષ્યનું આંતરિક જીવન વિશ્વના કોઈ, વધુ સુંદર સત્ય
Page #61
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૪-૪
માટે અવિશ્રાંત અસીમ પ્રયત્ન કરી રહેલુ હાય, ગુજરાનના ટુકડા માટે પ્રજા પસીનાથી તરખાળ રહેતી હોય.
• “ તીકા નાની મોટી સૌ જીવાતણી, તેમાં વહેતુ એક અખંડિત વહેનજો”
પ્રબુદ્ધ જૈન
આવી સબળ માન્યતાં હોય. ત્યાં જ એક ખરા મર્દની ભવ્ય ભૂમિ છે. ત્યાં જ તે પૂણ્યાત્માની પિતૃભૂમિ છે. મર્દાના પિતૃખંડ ભૂરા વ્યામ જેટલા વિશાળ અને દયામાતા જેટલા ઉદા-ત છે.
જ્યાં એક પણ પ્રભુકાળ ગુલામીમાં કે દુ:ખમાં સબડત હાય તેને ખીજો ભાઇ પોતાના સહાયક હાથ લંબાવી હૈયાની હું આપી રહેલા હાય જ્યાં માનવી પુરાણા ભૈરવૃક્ષને ઉખેડી અનીઝરણા છાંટતા હાય, જ્યાં પરદુ:ખે, પરપતને આંખેાના નીર સુકાતાં ન હોય ત્યાં જ ભાગ્યવંત, સ્વદેશભકત જવાંમર્દની ભૂમિ. પછી તે તે ભલે દુનિયાના ગમે તે ખૂણામાં હોય. કારણ કે મર્દનું ગૃહ વિશાળ વ્યોમ જેટલું વિશાળ અને કુદરત
જેટલું ઉદાર હાય છે.
X
X
જ્યાં જ્યાં સામ્યતા છે, પક્ષઘાત કરનાર પક્ષપાત નથી ત્યાં ત્યાં મર્દની વિહાર વાટિકા છે.
જ્યાં જ્યાં મનુ સમાજ નિર્દોષ આનંદમાં ગરકાવ છે ત્યાં ત્યાં ધીરવીરના અનંત આત્માના હાસ્ય ભાતના ખેાળામાં ખૂંદતા આળક માફક ઉછળે છે.
જ્યાં જ્યાં અન્યાય, અત્યાચાર, અધર્મ, જુલ્મી જહાંગીરી કે નોકરશાહી જોહુકમી પ્રવર્તે ત્યાં ત્યાં. નરકેસરીની સભરભૂમિ છે. ત્યાં ત્યાં તેના સંગ્રામસ્થાન છે ત્યાં ત્યાં તેના મેચા છે, કારણ કે સકળ વિશ્વ માઁનુ પાનાનું છે— ન વિશ્વને થવા માગે છે—
પીડિતાની પૃથ્વીપર જેરૂસલેમ સૃજાવી ખરા મ ક્રાઇસ્ટ રૂપે સમસ્ત વિશ્વને આલિંગન આપે છે, ભિન્નભિન્ન વેરાઇ રહેલા રાષ્ટ્રોની પ્રજામાં મક્કા શરીફ વસાવી મહમદ બની એકસપી એકદીલી કરાવી આપે છે.
“छिन्दन्ति मम गात्राणि, मुखं तु परिशुष्यते'
કચ્યુત થતા માનવીને ખરા મર્દ કૃષ્ણરૂપે વિશ્વના કોઇપણ ભાગમાં નવીન કુરૂક્ષેત્ર નીપજાવી નુતન ગીતા ખાધી– કમ યાગી બનાવે છે. તરવારો વીંઝતા વિનાશ ફેલાવતા, જીવે જીવના સંબંધ ભૂલી તાકાને ચડેલા ખુની ળને ખરા મર્દ “ભગવાન યુધ્ધ કે પ્રભુ મહાવીર” બની તરવારની તરસ છીપાવી આત્માનાં બળ ઉપર મુસ્તાક રહેતા કરી દે છે.
હિન્દના ‘ગાંધી' હિન્દની મુકિત માટે અન્ય જનતાને નરેસે કે ભેંસાવાદે, ઇંગ્લાંડને સ ંત એન્ડ્રુસ, પિયરસન, કે “મારા” ફ્રાન્સના રામારેલાં કે રૂશિયાને ટેલ્સટેય રાષ્ટ્રની સ્વાથી ઘેલછામાં જડતામાં કદી સાથ ન જ આપે. જન્મભૂમિના નામે અન્ય રાષ્ટ્રોને કચડાવા ન દે– તેથી જ બર્ક કે પેન, ગાંધી કે બિસાંટ, રામારેલાં કે ટાગોર, ક્રાઇસ્ટ કે કબીર, બુધ્ધ કે મહાવીર્ કોઇ પણ એક દેશના નહિં પણ વિશ્વના છે.
X
X
X
જે વિશ્વને ચાહી શકે તેજ દેશને ચાહી કે. સેવી શકે. જે અન્યની માતાને માન આપી શકે તેજ પેાતાની માતાને પુજી શકે.
જે વેરના વિષને પી જઇ અમૃત આપી શકે તેજ : સ્વદેશની સેવા કરી શકે.
જે જગતની શાન્તિ ચાહી શકે તેજ શાન્તિ પામી શકે.
X
માતૃભૂમિ માટે મરી ખુટવાના માનવીના અધિકાર, તેને ઉજ્જવલ કરવાના પુત્રનો ધર્મ પણ તેના નામે લોહી વહેવડાવવાના નહિ. જ્યાં જ્યાં સેવાની જરૂર હોય ત્યાં ત્યાં મર્દના મંડાણુ. મર્દની ભૂમિનું ભાપ–તેના પિતૃખડનું માપ–સમાજની નાનકડી વેંતથી નજ કઢાય, સ્વદેશ ભકિતના ઉકાળે પણ ન થાય, વણિક ભેજાથી તેની ભવ્યતા ન જ કલ્પી શકાય કારણ કે પિતૃખંડ । ભૂરા વ્યોમ જેટલા વિશાળ અને માતા જેટલા ઉદાર છે,
X
X
X
આજના સંક્રાન્તિ કાળમાં મહાત્મા ગાંધીજી આવેશ સ્વદેશધભક્તિ ખાધે છે.
"मित्ति मे सव्व भूएसु वैरं मज्भं न केई,
કહી વિશ્વના જીવમાત્રને બાથમાં લેજો. ભારતવર્ષ તેના કેવા જવાબ આપે છે તેની ઉપર તેની સંસ્કૃતિનું માપ છે એટલું પ્રત્યેક હિન્દી ન ભૂલે. વૃજલાલ મેઘાણી
સ્થાનકવાસી ફેન્સનુ દશમ અધિવેશન
શ્રી અખિલ ભારતવર્ષીય શ્વે. સ્થા. જૈન કોન્ફરન્સનુ આગામી દશમ અધિવેશન મુબઈ મુકામે વૈશાખ માસમાં ભરવાનું જાહેર થયુ છે. ગત નવમું અધિવેશન અજમેર મુકામે ભરાયાને આજે લગભગ આઠ વષઁ થવા આવ્યા, આ આઠ વર્ષની નિદ્રા પછી પણ સ્થાનકવાસી સમાજ જાગૃત થાય અને પોતાની કાન્કરન્સનું અધિવેશન મુંબઈ જેવા અગ્રગણ્ય સ્થળે ભરે એ ઘણુજ ઇચ્છવા યોગ્ય છે. પરંતુ માત્ર મેળારૂપ અધિવેશન ભરી વિખરાઇ જવામાં કશું સમાજનું કોય નથી થવાનુ. કોન્ફરન્સની સ્થાપના થયે આજે પાંત્રીસ પાંત્રીસ વર્ષ થયાં, આ લાંબા અરસામાં કોન્ફરન્સના નવ નવ અધિવેશન ભરાઇ ચૂકયાં છે. આટલા આટલા વર્ષોમાં અને આટલા આટલા અધિવેશન ભરાયા બાદ પણ આજે સમાજ કર્યાં ઉભા છે? . સમાજની પ્રગતિમાં કોન્ફરન્સે કેટલા ભાગ ભજવ્યો છે? સમાજની કઇ કઇ અનિવાર્ય જરૂરિયાત ની પૂર્તિ કેન્ફરન્સ દ્વારા થઇ છે? આ બધા પ્રશ્નો સહજ પૂછાઇ જાય. કૉન્ફરન્સના કાર્યકર્તા પાસે આના શા જવામા છે? ભવિષ્યની કાઇ ચાકસ યોજના કે વિચારણા સિવાય આવા સામાજિક અધિવેશનો માત્ર એ દિવસના મેળાપ બની જાય છે. તેમ ન બનાવતાં સમાજ સમક્ષ સમાજ અને રાષ્ટ્ર વિધાયક કાર્યક્રમ રજુ કરી રચનાત્મક પ્રવૃતિમાં આમ જનતાને રસ ઉત્પન્ન કરી સમાજની પ્રગતિમાં વિઘ્નરૂપ અનેક રીત રીવાજો રૂઢી અને માન્યતાઓ- સામાજીક પ્રવૃત્તિ વગેરેને દૂર કરવાનું મહાન કાર્ય કોન્ફરન્સના આવા જાહર અધિવેશનામાં સુંદર રીતે પાર પાડી શકાય. તેને માટે પૂર્વ વિચારણા અને યોજનાની ખાસ આવકતા છે.
-
અજમેર અધિવેશન પછીના આ આ વર્ષના ગાળામાં અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિમાંથી કોન્ફરન્સનું નાવ પસાર થયું છે. આ અધિવેશન યોજનાર કાર્યકર્તાઓના પ્રયાસેના સળ અને અને કોન્ફરન્સના ઉદ્દેશ, પ્રકૃતિ અને મહત્તામાં વધારો થાય તેવા પરિણામેા નિપજાવી શકવાની શકિત કાર્યકર્તા અને આમ જનતામાં આવે એવી શાસનદેવને પ્રાર્થના છે. શિરીષ જૈન.
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રશુદ્ધ જૈન
દીનબંધુ એન્ડ્રુઝ
નિકટ
દીન એન્ડ્રુઝ ચેડા વિસા પહેલાં પરલોકવાસી થયા. દીનબંધુ માત્ર એક પ્રાન્ત કે એક દેશના વતની નહાતા પણ વિશાળ વસુધાના એક કુટુંબી જન હતા. તે મૂળ ગ્લાડના વતની હતા અને એ રીતે ઇંગ્લાંડ વિષેની તેમને સ્વાભાવિક મમતા હતી પણ જ્યાં જ્યાં દલિત જનતા,વસતી હાય ત્યાં ત્યાં તે નિરન્તર આકર્ષાયલા રહેતા અને હિંદુસ્થાન : તે એમને મન સ્વીકૃત માતૃભૂમિ જેવા બની ગયા હતા. જુદા જુદા સંસ્થાનેમાં વસવાટ કરી રહેલા હિંદીઓના સુખદુઃખના તે વર્તી સાથી હતા. સંસ્થાનવાસી હિંદીઓનાં દુઃખદર્દી અગવડોના કરવા, અભ્યાસ યોગ્ય સ્થાનકે એ રજી કરવી અને તે દુર કરવા માટે જરૂરી હીલચાલેા કરતા રહેવું એ તેમના જીવનનો મુખ્ય વ્યવસાય હતાં. તે સુખ્રીસ્તના પરમ ઉપાસક હતા; ખ્રીસ્તી ધર્મ વિષે તેમને અપૂર્વ શ્રધ્ધા હતી; પણ તેમની ઉપાસના અને શ્રધ્ધા શ્રીલકુલ સાંપ્રદાયિક નહેાતી; તેમની ધાર્મિકતા સંપ્રદાયની વાડાને એળગી ગઇ હતી. તેમનુ આખુ વન ઇસુપ્રીસ્તના આદર્શ ઉપર ઘડાયું હતું. તેમની માનવતા અપાર અને અસીમ .હતી.
આપણા દેશમાં તેમનુ સ્થાન અòડ અને અદ્વિતીય હતું. આપણા દેશની બે મહાન વિભૂતિ-મહાત્મા ગાંધીજી અને કવિવર ટાગાર. ગાંધી અને એન્ડ્રુઝનો સંબંધ એ નિકટમાં નિકટ મિત્રાના હતા. તે સબંધને પ્રારંભ દક્ષિણ આદ્રીકાના પ્રકરણથી થયા હતા, છેલ્લાં છેલ્લાં જ્યારે અવસાનગામી માંદગીના બછાને પડેલા એન્ડ્રુઝને ગાંધીજી જોવા ગયેલા ત્યારે ગાંધીજી જણાવે છે તે મુજબ તેમણે કહેલું કે “ મેહન, સ્વરાજ આવી રહ્યુ છે. અંગ્રેજો અને હિંદી તે નિશ્ચય કરે તે સ્વરાજ બહુ જલ્દીથી લાવી શકે.” આ ઉદ્ગારોમાં એન્ડ્રુઝની ગાંધીજી સાથેની ગાઢ મૈત્રી જેટલી વ્યકત થઇ રહી છે તેટલી જ સ્પષ્ટ રીતે એન્ડ્રુઝની હિંદુસ્થાન માટેની સ્વરાજ ઝંખના પ્રગટ થાય છે.
કવિવર ટાગોરને તે એન્ડ્રુઝ ગુરૂદેવ' જ ગણતા. તેમનુ સર્વ સમર્પણ ટાગોરને જ હતું એમ કહીએ તે જરા પણ અતિશયોકિત નથી, ટાગોરની ‘વિશ્વભારતી’સંસ્થામાં તેઓ જોડાયેલા હતા. ગાંધીજી અને ટાગેાર વચ્ચે તે એક પુલ જેવા હતા. તેમના જવાથી ટાગોરની તા જાણે કે એક પાંખ જ છેદાઇ ગઇ એમ કહેવાય.
સી. એક્. એન્ડ્રુઝની જીવનચર્યા જૈનધમી ઓને અનેક રીતે અનુકરણ યોગ્ય બની શકે તેમ છે. ટચરિતાનાં થવુધૈવ કુટુમ્બલમ્’ અથવા તે ‘મિત્તિ મે “મુત્સુ ધાં મળ્યું ન ચેક એ સૂત્રેાને એમણે પોતાના જીવનમાં મૂર્તિ મન્ત કર્યું હતું. પોતપોતાના ધર્મના ચુસ્ત અનુયાયી રહેવા છતાં વિશાળ માનવતા સાથે કેવું તાદાત્મ્ય સાધી શકાય છે તેનુ સી.એ. એન્ડ્રુઝ અપૂર્વ દૃષ્ટાન્ત છે, આજ કારણે જગતે અને ખાસ કરીને હિંદુસ્થાને તેમને ‘દીનબંધુ’ના નામથી ઓળખ્યા હતા. વિશ્વ બધુ ત્વના જૈનધર્મના આદર્શ જે પ્રીસ્તી આદર્શથી જરાપણ જુદો પડતા નથી તેને અમલમાં મુકે તો દરેક જૈને આવા જ દીનબંધુ' બની શકે. ધર્મ પરાયણ છતાં સોંપ્રદાયિક નહિ, અંગ્રેજ છતાં શાહીવાદી નહિ, માનવ માત્રના પરમ મિત્ર, અનેક દલિતાનાપીડિતાના સહાયક અને ઉદ્ઘારક દીનબધુ, એન્ડ્રુઝ સ્થળે સ્થળે અંવતા અને આજની વિગ્રહ કલુષિત, ભસંરગ્રસ્ત દુનિયાને સુખ, શાન્તિ અને ઉન્નતિના માર્ગે લઈ જા એજન્ટ તેમના પવિત્ર આત્માને શાશ્વત શાન્તિ "ચ્છતાં આપ સર્વેના અન્તરની પ્રાર્થના હા!!! પર્ણાનદ
તા. ૧૫-૪-૪ · i
શ્રી જૈન શ્વે. મૂ. કાન્ફરન્સની અખિલ હિંદ સ્થાયી સમિતિ.
આ સમિતિની એક એપ્રીલ માસની આખરે મળવાની છે. આ સમિતિમાં લગભગ નિષ્ક્રિય વન વતી કેાન્ફરન્સને સજીવ અને સક્રિય કેમ બનાવી શકાય એ પ્રશ્નનો વિચાર થવાના છે. આજે આવી અનેક કામી પરિષદ સંસ્થાએ મૃતપ્રાય દશામાં ડુબેલી છે. આનાં છે કારણા છે. એક તે દરેક કામના કેળવાયલા વર્ગમાંથી મોટા ભાગ કામી પ્રવૃત્તિ વિષે ઉદાસીન અની ગયા છે. આજું રાષ્ટ્રીય આન્દોલનનો વેગ દિનપ્રતિદિન વધારે ને વધારે પ્રબળ બનતા જાય છે, તેની પાસે કામી તંતુડી કાઈ સાંભળતું જ નથી. આજે આવી કામી પ્રવૃત્તિ ષ્ટ છે કે અનિષ્ટ છે તે તેનાં ઉદ્દેશ અને કાર્ય પધ્ધતિ ઉપર આધાર રાખે છે. જે કામની પ્રવૃત્તિના ઉદ્દેશ પેાતાની કામના હકો જાળવવા અને વધારવા પુરતા જ હોય તે કામી પ્રવૃત્તિ સરવાળે ‘ અનિષ્ટ જ અનવાને સભવ રહે છે, કારણ કે કેવળ હક્ક સરક્ષણ તેમજ સંવર્ધનના ખ્યાલો ઉપર રચાયલી કામી પ્રવૃત્તિ માણસને એકદમ સંકુચિત વૃતિના બનાવે છે; કામ કામ વચ્ચે ઘર્ષણની અનેક શકયતા ઉભી કરે છે; કામ કરતાં ઘણા વિશાળ એવા રાષ્ટ્ર કારણ ખાતર પ્રશ્નજનેાએ જે પ્રકારનું સમર્પણ અને આત્મભોગ આપવાની જરૂર હેાય છે તેવુ સમર્પણુ કે આત્મભાગ આપવાની વૃતિને ઉપર જણાવેલી કામી પ્રવૃત્તિ મંદ પાડે છે એટલુ જ નહિ પણ ઘણુ ખરૂ બાધક નીવડે છે.
1
તે પછી આજની કક્ષાએ સર્વ કામી પ્રવૃત્તિ બંધ કરી દેવી એ જ ઈષ્ટ છે? આ બાબત ઈષ્ટ હોય તે પણુ આજના સંચાગામાં શકય નથી, હિંદી, જનતાના ઘણા માંટા ભાગ હજુ કામીવતું,લેની કલ્પના વડેજ સંકળાયેલા છે. કામ કામના કેટલાક એવા અગત પ્રશ્નો હાય છે કે જે સ્વતંત્ર નિર્ણયની અપેક્ષા ધરાવતાં હાય છે, અને જેના અંગે બીજી કામેા સાથે અથડામણુ ઉભા ‘થવા તો કશો સંભવજ હાતા નથી વળી જે કામી વર્તુલા આજે મજબુત મૂળ નાંખી' એમાં છે. તેના રાષ્ટ્ર કારણમાં ઠીક ઠીક' લાભ લઇ શકાય એવી પણ શકયતા છે. જે તૈયારીએ આજે રાષ્ટ્ર સમસ્ત પ્રજાજનો પાસેથી માંગી રહેલ છે, તે દિશાએ પોતપાતાની કામના માણસોને તૈયાર કરવાનુ દરેક કામી સંસ્થાઆ સ્વીકારી લે એટલે કે રાષ્ટ્રીય નવ વિધાનને સ ંપૂર્ણ પણે પોષક અને સમર્થક બનવાનું ધ્યેય કામ કામની પ્રતિનિધિ સંસ્થાએ જો અંગીકાર કરે તેા આજની અનેક કામી સંસ્થાએ રાષ્ટ્રહિતને બાધક બનવાને બદલે ઘણી રીતે સાધક બની શકે એમ છે. દાખલા તરીકે આજનુ રાષ્ટ્રોત્થાન આપણી પાસેથી માંગી રહેલ છે કે આપણામાં કોમી એકતા આવે, અસ્પૃશ્યતા દુર થાય, મઘના બહિષ્કાર થાય, ગૃહઉદ્યોગો બને તેટલુ પાણુ પામે, સ્વદેશીને વધારે ઉત્તેજન મળે, ખાદીના ઉપયોગ ખુબ વધે, બાળલગ્ન જેવી ખાટી અને પ્રાણશોષક બદીઓ દુર થાય, શ્રી વર્ગ સમાન દરજ્જાને પામે, નિરક્ષરતાને સર્વથા નાશ થાય વગેરે આજે આ અંધાં કાર્યો કામ કામના આગેવાને પોત પોતાની કામના માણસે પુરતાં સભાળી લે તે સમગ્ર રાષ્ટ્રકાર્યને કેટલા બધા વેગ મળે ? આવા આશય સાથે સંલગ્ન અનેલી કેામી પ્રવૃતિ આવકારદાયક બની શકે છે. આજે સુતેલી અને કરીને જાગ્રતિ શૈધતી કામી પરિષદો આ નવું દ્રષ્ટિબિંદુ ગ્રહણ કરે અને પોતાની સર્વ પ્રશ્નત્તિને રાષ્ટ્રીય ભાવનાથી રંગી દે અને એ ધારણે જ પોતપોતાના કાર્યક્રમ ઘડે એમ આપણે ઇચ્છીએ.
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રબુધ જૈન
તા. ૧૫-૪-૪૦
આ સ્થાયી સમિતિના કેટલાક આગેવાનો છે. મુ. વિભા- ગમાં પડેલા પક્ષોને એકત્ર બનાવવાની અને એ રીતે મૃતપ્રાયઃ કેન્ફરન્સને સજીવ અને પ્રાણવાન બનાવવાની હિલચાલ કરી રહ્યા છે. ઉભા થયેલા પક્ષે સંધાય અને પરસ્પર એક્તા ઉભી થાય એ કોણ ન ઈચ્છે? પણ આજના ઉગ્ર મતભેદનું પ્રાબલ્ય વિચારતાં બધા પક્ષો વચ્ચે સ્થાયી એકતા શક્ય કે સંભવિત નથી લાગતી. એમાં પણ જે પક્ષને જ્યાં ત્યાં ધર્મ વિરૂદ્ધની ગંધ આવ્યા કરતી હોય અને એવી ગંધ આવતા ભડકવા અને ભાગવાની ટેવ પડી હોય તે પક્ષને આજના પ્રાગતિક કાળમાં બહુમતી મુજબ નિર્ણ કરતી અને કાર્ય ચલાવતી પરિષદમાં કેટલું સ્થાન હોઈ શકે એ શંકાસ્પદ છે. આમ છતાં પણ આવી આખી કોમના પ્રતિનિધિવને દા કરતી સંસ્થાના આગેવાનને ધર્મ છે કે આખી કોમને બને તેટલા એકતાના સૂત્ર વડે સંગઠિત કરવી અને તે દૃષ્ટિએ શક્ય તેટલી એકતા સાધવાની તેમની પ્રવૃત્તિ આવકારદાયક છે અને તે ખાતર ભિન્ન ભિન્ન પક્ષોએ પિપિતાના સિધ્ધાંત કે સ્વત્વને બાધ ન આવે એવી બાંધ છોડ કરવી એ પણ એટલું જ અપેક્ષિત છે.
પણ આવી એકતાના અભાવે કોન્ફરન્સ ચાલતી નથી અથવા તે આવી એક્તા થયા પછી કોન્ફરન્સનું કામ આગળ ધપાવવામાં જરા પણ મુશ્કેલી નહિ આવે. આ બન્ને માન્યતાઓ ભૂલ ભરેલી અને ગેર રસ્તે દોરવનારી છે. આજને કાળ અને વિચાર સંધર્ષણ એવા પ્રકારનું છે કે ભિન્ન ભિન્ન આદર્શી ઉપર ઉભા થયેલા વિચાર પક્ષે એકત્ર થાય તે પણ કયાં સુધી એક સરખા જોડાયેલા રહેશે એ શંકાસ્પદ રહેવાનું જ. રાષ્ટ્રીય મહાસભાને આજ સુધીને ઈતિહાસ આ બાબતની સાક્ષી પુરે તેમ છે. એકતા થાય તે ઇષ્ટ અને આવકારદાયક છે; ને થાય અથવા ઉભી કરેલી એકતા તુટી પડે તે પણ કિન્ફરન્સનું કામ ચાલવું જ જોઈએ અને જરૂર ચાલે જે કોન્ફરન્સના કાર્યની પાછળ આખે આત્મા રેડીને અને સમયને પુષ્કળ ભોગ આપીને સ્થળે સ્થળે કરનારા પ્રતિષ્ઠાપાત્ર કાર્યકર્તાઓ કેન્ફરન્સને મળે તે. ખામી છે ખુબ ભોગ આપીને કાય કરનારાઓની. આગામી સ્થાયી સમિતિની બેઠક જે કેન્ફરન્સને ચિરંજીવિની બનાવવા માંગતી હોય તો તેણે આવા કાર્યકર્તાઓ શી રીતે ઉભા કરવા એજ એક વિચાર કરવો
મકાને તેના માલીક પાસેથી પુરા ભાડેથી લઈ ઓછા ભાડે જૈન સમાજના દરેક વર્ગને આપવાની શરૂઆત કરી છે. ભાટુંગા ખાતે શેઠ પાંચારીઓની ચાલીમાં છવીસ કુટુંબને માસીક ચાર રૂપીઆના ભાડાથી વસાવી રાહત આપી છે તેવી જ રીતે ભાટુંગા ખાતે બીજી એક ચાલીમાં છત્રીશ કુટુંબોને રૂા. ચાર અને પાંચના ભાડાથી વસાવ્યા છે. વધુ ચાલીઓ અથવા મકાને મેળવવા તેના ટ્રસ્ટીઓ પ્રયાસ કરી રહ્યા છે. બન્ને ચાલીએ હવા ઉજાસવાળી અને સગવડભરેલી છે.
પાટણ જૈન મંડળે પાટણના જન ભાઈઓ માટે બે મકાન સસ્તા ભાડાથી મરીન ડ્રાઈવ ઉપર બંધાવ્યા છે. તેને હેવાલ પ્રબુદ્ધ જૈનમાં પ્રગટ થઈ ગયો છે. આ મકાનો રૂા. ૧૫ના માસીક ભાડાથી જેટલી વધુ સગવડ આપી શકાય તેવી રીતે બાંધવા માટે મંડળને ધન્યવાદ ઘટે છે.
વળી પાટણના જૈનેના માટે વધુ એક મકાન કાલબાદેવી રોડ બદામની વાડીમાં મહુમ અમીચંદ બાબુના સુપુત્રોએ એક લાખ છત્રીશ હજારની કીંમતે ખરીધું છે. તેમાં વીસેક હજારને ખર્ચ કરી હવા ઉજાશ પુરતા પ્રમાણમાં આવી શકે તેવા બબ્બે ઓરડાના બ્લોકો ફક્ત રૂા ૫ ના ભાડાથી પાટણના ઓછી આવકવાળા જન ભાઈઓને આપવાની ભાવના રાખી છે.
આ ઉપરાંત માટુંગા ખાતે સુરતના દશાઓશવાળ જૈન ભાઈઓ માટે શેઠ પ્રેમચંદ રાયચંદના સુપુએ બે મકાને બંધાવ્યા છે. તેમાં એક મકાનમાં બાર બ્લેક રૂા ૧૬ થી ૨૫ સુધીના ભાડાથી અને બીજા મકાનમાં સત્તર રૂમ રૂ. ૫ થી ૧૭ સુધીના ભાડાથી સુરતનાજ દશા ઓશવાળ જ્ઞાતિના જેને ભાઇઓને આપી કુલે ઓગણત્રીશ કુટુંબને વસાવવામાં આવ્યા છે.
આ રીતે આપણી સમાજમાં હવા ઉજાસવાળા મકાને પિતાની જ સમાજના ભાઈઓને પુરાં પાડવાની વૃત્તિ વધતી જાય
છે એ એક શુભ શરૂઆત છે. સસ્તા ભાડાના મકાનમાં રહે- નાર ભાઈઓને કેવી સગવડ આપવી જોઈએ તે સંબનાર ધમાં આપણે પારસી અને બીજી કોમ તરફથી એવાં મકાને બંધાય છે તેને અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. અને તેથી આવા મકાને પુરા પાડવાની ભાવનાવાળા આપણા શ્રીમતે અને કાર્યકરને પારસી, કપાળ, ભાટીઆ અને દક્ષિણી કેમેએ બિડીંગ સોસાયટીઓની સ્થાપના કરી તે દ્વારા આવા પ્રકારના મકાને પુરા પાડવાની યોજનાઓ અમલમાં મુકી છે તેને અભ્યાસ કરી એ દિશામાં યોગ્ય પ્રયત્ન કરવાની જરૂર છે જેથી કરીને સમાજના તમામ વર્ગને એમની જરૂરીઆત પ્રમાણે ઓછા ભાડાના મકાને પુરા પાડી શકાય. આપણી સમાજના શ્રીમતે આવી યોજનાઓ અમલમાં મુકવા માટે તેને લગતા નિષ્ણાતને સાથ મેળવવા પ્રયત્ન કરી બિલ્ડીંગ સોસાયટીઓ ઉભી કરે તે તેને લાભ આપણા સમાજને નાનો મોટો વર્ગ જરૂર ઉઠાવે અને એ રીતે સમાજને ઉપયોગી જરૂરીઆત પુરી પાડી શકાય. આશા રાખવામાં આવે છે કે આ બાબત તરફ સમાજના શ્રીમતે પુરૂ ધ્યાન આપશે અને આજે કરવામાં આવેલી નજીવી શરૂઆતને સારે વેગ આપવામાં આવશે.
મણિલાલ મોકમચંદ શાહ
' પરમાનંદ જૈનો માટે સસ્તા ભાડાના મકાને
આ પત્રમાં ઘણી વખત જેને માટે રહેવાના સુખાકારી હવા ઉજાસવાળા મકાને ઓછા ભાડાથી જનેને મળી શકે એ માટે લખવામાં આવ્યું છે. તેની કંઈક અસર સમાજમાં થઈ રહી હોય એમ જણાય છે. શેઠ દેવકરણ મુળજી સખાવત ફંડના ટ્રસ્ટીઓએ, તેમજ પાટણ જન મંડળ અને શેઠ પ્રેમચંદ રાય- ચંદના પુએ એ દિશામાં શુભ શરૂઆત કરી છે.' '''
શેઠ દેવકરણુ મુળજી ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટીઓએ સારાં મકાન ભાડે લઈ ઓછા ભાડામાં જૈન કુટુંબો વસાવવા પાછળ રૂા. ચાર લાખના વ્યાજની રકમ જેટલી નુકસાની ખમવા માટે હરાવ કર્યો છે. અને એ ઠરાવ અનુસાર, તેઓએ ચાલીએ અથવા
Page #64
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૪-૪
યુદ્ધ જૈન
ખ
જૈન મહાજન-સદ્ગતસારાભાઈ માદી અભ્યાસની બધી સગવડ કરી આપી. તે ઘણાં જ ખતીલા
કેળવણીના પ્રખ્યાત હિમાયતી
અને મહેનતુ ડ્રાઇ જેમના જેમના સહવાસમાં આવતાં તેમને પ્રેમ સંપાદન કરતા. તેા બી. એ. એલએલ. : થયા બાદ તુરત મુંબઇમાં ઇમ્પો અને એકસપોર્ટ કરતી શેઠ શેખ આદમ ઈસુઅલીની કુાં. માં નોકરી રહ્યા. ત્યાં વધુ અનુભવ મેળવી સીરાજ એ. વાસીની કુાં. માં જોડાયા. અને ઇમ્પોર્ટ એકસપાના ધંધામાં તેમણે સારૂ જ્ઞાન મેળવ્યુ. નાકરી કરતાં કરતાં તે સાથે જ વીમાકું ના એજન્ટનું, નાણાની દલાલીનુ અને એવુ ખીજું કામ કરતા હતા. તેથી તેમની આવક વધતી હતી. પેાતે સાદાઇ અને કરકસરથી રહેવાને ટેવાયલા હેાવાથી તેમની મુડીમાં વધારા જ થતો રહ્યો હતા. આગળ વધતાં તેમણે એલ. કાટવાલની કું ના નામથી ટાઇલ્સના વેપાર શરૂ કર્યો. એવામાં ૧૯૧૪ ની જગજાહેર લડાઈ શરૂ થઇ. જેથી તેમની આવક વધતી ચાલી. બે વર્ષ પછી એલ. કોટવાલની ની ભાગીદારી છુટી કરી પોતે એકલા જ એ કુપની ચલાવવા લાગ્યા વળી સીરાજ એ. વાસીની કાં માં રહીને વેપારીઓના વિશ્વાસ અને પ્રેમ મેળવેલા એ આધારે સારાભાઇ કાં. ના નામથી તેમણે ઇમ્પોર્ટ એકસપોર્ટનું કામકાજ શરૂ કર્યું. ત્રણ ચાર વર્ષે લડાઇના સોગે ટાઇલ્સના વેપારમાં સારાભાઇ કુ. ના વેપારમાં, વીમાની એજન્સીમાં અને નાણાની લાલી ઉપરાંત પોતે મેળવેલા વેપારી જ્ઞાનના અનુભવે શેર આદિ ધંધામાં તે સારા પ્રમાણમાં કમાણી કરી શકયા. આમ છતાં પણ સાદાઇ અને કરકસરથી રહેવાના પેાતાના નિયમમાં તેમણે કિંદ ફેરફાર કર્યો નહિ. જેમ જેમ વધુ મુડી થતી ગઈ તેમ તેમ વિધાર્થી અવસ્થામાં ભાગવેલી હાડમારી યાદ કરી કરીને તેમણે કેળવણી ખાતામાં રસ લેવાનું શરૂ કર્યું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પોતે સભ્ય થયા, મેનેજીંગ કમીટીમાં ચુંટાયા, હાલ ચાલતા શ્રી મહાવીર જૈન વિદ્યાર્થી લેાન કુંડની રચના કરવા કરાવવામાં તેમણે માટા ફાળા આપ્યા અને પેાતા તરફથી ઉપર જણાવેલી મોટી રકમેા વિદ્યાલયને સોંપી. ઉપરાંત શ્રી. ચરાતર એજ્યુકેશન સેાસાયટીના ધોરણે નિરાધાર જૈન વિદ્યાર્થીઓ માટે શ્રી વિદ્યોત્તેજક સહકારી મંડળ 'લીમીટેડ નામની સંસ્થા સ્થાપવા માટે તેમણે ખુબ જહેમંત ઉડાવી અને પોતે અને પોતાના મિત્રા પાસે તેના શેરા ભરી ભરાવીને એ સંસ્થા ચાલુ કરી. આ સંસ્થાને ધણા વિદ્યાર્થીઓએ લાભ લીધો છે અને લે છે. પેાતાની જીંદગી દરમીઆન કેળવણી બામતમાં તેઓએ જેટલા રસ લીધા છે તેટલો રસ તેમણે બીજી કાઇ પણ ખાળતમાં લીધે નથી. તેઓશ્રીના નાના બધુ શ્રી રમણીકલાલ મેાદી મહાત્મા ગાંધીજીના ચુસ્ત હિમાયતી બની તે એમના આપેલ આદેશ મુજબ રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે અને આજીવન સેવાવ્રત તેમણે સ્વીકાર્યું છે. તેઓશ્રીના મ્હોટા પુત્ર ભાઇ ચંદુલાલ સારાભાઇ મેાદી ચુસ્ત રાષ્ટ્રવાદી છે... અને સાન્તાક્રુઝમાં ખાદી કાર્યાલયમાં પોતે અગ્રગણ્ય ભાગ લે છે. ઉપરાંત આપણા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જોડીઆ સેક્રેટરી છે. તેમના સહકારથી શ્રી મેતીચભાઇને સેક્રેટરી તરીકેના કામમાં અને ખાસ કરીને હિસાબી કામમાં ઘણી રાહત મળી છે. આવા સેવાભાવી પુત્ર સમાજને આપવા માટે પણ આપણે સદ્ગતના રૂણી છીએ.
આપણી સમાજમાં અનેક પ્રકારે હારા રૂપી વાપરનારા શ્રીમતા છે. કેઇ ધાર્મિક કાર્યોમાં, કાષ્ટ કેળવણીના કાર્યોમાં, કાઇ અન્ય પરોપકારી કાર્યોમાં. પણ એ વાપરવાની પાછળ ઘણા ખરાને કાઇને કાંઇ રીતે પેાતાની પ્રતિષ્ઠા વધારવાની ભાવના હાય છે, અને એને લીધે કાઇ કાઇ ઠેકાણે પરાપકારી કાર્યો માં વાપરવાની રકમ કરતાં વધારે રકમ એ કાર્યોને શણગારવા પાછળ અને એ નિમિત્તે સમાજમાં પોતાની વાહવાહ ખેલાવવા પાછળ વેડફી નાંખવામાં આવે છે. આવા બનાવે। આપણી સમાજમાં હમણાં હમણાં વધુ બનતા જોઇને મને સદ્ગત શ્રીમાન સારાભાઇ મગનલાલ મેાદી યાદ આવ્યા જ કરે છે. તેમણે ફકત કેળવણી પાછળ હારા રૂપી કાઇ પણ જાતની ધામધુમ વિના અને તેને લગતી જાહેરાત પાછળ એક પાઇનુ ખરચ કર્યા સિવાય આપ્યા છે. તેમણે કરેલી સખાવતાની કેટલીક વિગત નીચે મુજબ છે.
૩૭૦૦ શ્રી મહાવીર જૈન વિધાલયને (શ્રી સારાભાઈ ભાઇ મોદી ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ ટ્રસ્ટ ૩૧૨૫] શ્રી મહાવીર જૈન વિદ્યાલયને (શ્રી સારાભાઇ ભાઇ મોદી લોન સ્કોલરશીપ ફંડ)
મગન
ફંડ)
મગન
૧૨૫૦] શ્રી યશોવિજય જૈન ગુરૂકુળને-વિધાર્થીઓ માટે
મકાન બધાવી આપ્યું.
૧૦૦૦) શ્રી યશેાવિજય જૈન ગુરૂકુળને-વિધાર્થીઓ માટે લેાન
આપવા.
૫૦૦′ શ્રી યશોવિજય જૈન ગુરૂકુળને-હુન્નર ઉદ્યોગશાળા ચલાવવા માટે.
૧૦૦] શ્રી યશેાવિજય જૈન ગુરૂકુળને–સ્વામી વાત્સલ્ય ટ્રસ્ટ કુંડમાં
:
૨૫૦૦] શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કેન્ફરન્સના એજ્યુકેશન
મેર્ડને
૯૯૨૫]
આ ઉપરાંત બીજી નાની મેટી રકમો મળી કુલ્લે આંકડા એક લાખ દશ હજાર ઉપર થવા જાય છે..
ફક્ત કેળવણીમાંજ આટલું મોટું દાન કરનાર શ્રી. સારાભાઇ મગનલાલ મેદીની જીવન કથા પણ જાણવા જેવી છે.
તેઓશ્રીએ અમદાવાદ ખાતે ખારાકુવાની પોળમાં રહેતા એક ગરીબ પિતાને ત્યાં જન્મ લઇને ગરીબાઈને પુષ્કળ અનુભવ લીધા હતા. ઘણી જ મુશ્કેલી અને ચીવટાથી મેટ્રીકની પરીક્ષા પસાર કર્યાં બાદ વધુ અભ્યાસ માટે તે કાશી ગયા હતા. ત્યાંથી મુંબઇ આવ્યા. એ સમય મુંબઇમાં ગ્રેજ્યુએટ થવા માટે આવનાર વિદ્યાર્થી માટે ઘણાજ · મુશ્કેલી ભર્યાં હતા. હાલના જેવાં સાધના તે વખતે ન હતા. તેમજ કેળવણી પ્રત્યે સમાજની રૂચિ ઘણી એછી હાવાથી વિદ્યાર્થીઓને જોઇતી મદદ મળતી ન હતી. પણ શ્રી સારાભાઇના સદ્ભાગ્યે તેને મહુમ શેઠ જમનાભાઇ ભગુભાઇએ પુરતી મદ્દ કરવા ઉપરાંત શૅ મનસુખભાઇ ભગુભાઈની પેઢીમાં ખાવા પીવા અને સુવાની તેમજ
આપણા શ્રીમાને તેમજ વિદ્યાના પ્રમાદ તેમજ આડંબર ત્યજીને તેમના પગલે ચાલે અને કેળવણીના કાર્યને સગીન વેગ આપે એ પ્રાર્થનાપૂર્વક મારા એ સદ્દગત સ્નેહીના પવિત્ર આત્માને અન્તરની ભાવભરી અલિ આપું છું.
મણિલાલ મેાકમચ'દ 'શાહ.
Page #65
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૪-૪૦
શબ્દ
આ જ ગુજરાતી લાગતુ અને નાઝીર કોઈ
પર હીટલરશાન નથી રણ એ છે
જ ઉત્તરા ભસતા નું કારણ એ છે પણ અમતિ પક્ષી
' સંહતિવાદ (Fascism) આપણુ છાપાઓમાં “ફેસીઝમ' (અને નાઝીઝમ) શબ્દ ખૂબ વપરાય છે પણ હજી સુધી તેને માટે કોઈ ગુજરાતી શબ્દ ચાલુ થયો નથી. ફેસીઝમ અને નાઝીઝમ વચ્ચે કોઈ ખાસ તફાવત હોય એમ લાગતું નથી એટલે એ ઉભય શબ્દને અંગે એક જ ગુજરાતી શબ્દની ચેજના થાય તે હેગ્ય છે. અંગ્રેજીમાં આ વિષય ઉપર જે કાંઈ વાંચ્યું છે તે ઉપરથી તેમજ હીટલરનું
મારી લડત’ નામનું પુસ્તક વાંચી જવા બાદ એટલું જોઈ શકાયું છે કે મુસલીની અને હીટલર–બન્નેને બહુમતિવાદ (IDemocracy) સતાધી શકયો નથી. એ બન્ને સરમુખત્યારોની પાછળ એમના રાષ્ટ્રોની બહુમતિ (Majority) નથી એવું કઈ હજુ સુધી સાબીત કરી શકાયું નથી. થેડા જ દિવસ ઉપર તેથી જ કદાચ બ્રિટિશ પ્રધાનમંડળના લોર્ડ હેલીફેકસ અને જોન સાઈમન જેવા મુખ્ય સભ્યોને કંઈક-નવીન એકરાર કરવા પડયા છે. લોર્ડ હેલીફેકસ બ્રિટનની સૌથી મહાન ગણાતી એકસફર્ડ વિધાપીઠને કુલપતિ (Chancellor) છે. ઓકસફર્ડના સ્નાતકોને તેણે જણાવ્યું હતું કે બ્રિટનના યુવકે અને જર્મનીના યુવકે વચ્ચે વિચારસરણીને જે ભેદ છે તેને સમન્વય થવો જોઈશે ત્યારબાદ જ જગતમાં શાંતિ સંભવે છે કેમકે જર્મનીને યુવક વિચારસૃષ્ટિમાં નાઝી છે. તેને લોકશાસનમાં માનતા કરે પડશે!
લોર્ડ હેલીફિકસ કરતાં પણ આગળ વધીને સર જોન સાઈમને તો એમ કહેલું કે “જર્મનીના નેતૃવર્ગ અને પ્રજા વચ્ચે જે ભેદ પાડવામાં આવે છે તે મને યથાસ્થિત નથી લાગતો.” આ રીતે બ્રિટિશ મુખ્ય પ્રધાન મી. ચેમ્બરલેનના પિતાના નિવેદનને તેના જ પ્રધાનમંડળને એક અગ્રગણ્ય સભ્ય અસ્વીકાર્ય ' કરાવે છે. મી. ચેમ્બરલેને હંમેશાં કહ્યું છે કે જર્મનીના લોકો
સાથે અમારે.ઝઘડો નથી. અમારે તે હીટલરશાહી સાથે એટલે કે જર્મનીની પ્રજાના નેતાઓ સાથે મતભેદ છે. છતાં જ્યારે મી. ચેમ્બરલેનના જવાબદાર સાથીઓને કબુલ કરવું પડે કે જર્મનીને યુવક હીટલરવાદ પાછળ રહેલ વિચારસરણીને ભક્ત છે એટલું જ નહિ પણ જર્મનીના નેતાઓ અને લોકો વચ્ચે મતભેદ નથી ત્યારે આપણે શું સમજવું ?
આપણે એટલું જ અનુમાન કરી શકીએ કે હીટલરને પિતાની માતૃભૂમિની પ્રચંડ બહુમતિને ટેકો છે. ફકત હર હીટલરને અને તેના “ગુરૂ” મુસાલીનીને પિતાના રાષ્ટ્રોમાં માત્ર બહુમતિઓ જ નથી જોઈતી. તેમને તે લઘુમતિઓનું અસ્તિત્વ જ વસમું લાગે છે. બાકી તેમની પાછળ બહુમતિ નથી એવું તે તેમના દુશમને પણ પુરવાર કરી શક્યા નથી.
હા, એટલું છે કે બ્રિટનના આગેવાને હમેશાં લઘુમતિથી સંતોષ માનતા આવ્યા છે. તેઓએ પિતાના રાષ્ટ્રમાં લઘુમતિની હયાતી હમેશાં સાંખી છે. એટલે બ્રિટિશ રાજ્ય અને જર્મન રાષ્ટ્રવાદ વચ્ચે જે કાંઈ તફાવત હોય તે તે સિધ્ધાંત (Principles)ને નથી પણ પ્રમાણ (Proportion)ને છે. મુસલીની કે હીટલરની ફીસ્કીમાં બહુમતિવાદ વિરૂધ્ધ લઘુમતિવાદના એક પ્રકારના ગજ ગ્રાહ ('Tug of War)ને અવકાશ નથી. એવી જાતની ખેંચાખેંચ બ્રિટન, ફ્રાંસ, અમેરિકા જેવા ધનાઢય રાષ્ટ્રને પિવાય. પણ એવો જ શાખ (Lixury) જર્મની, ઇટાલી, જાપાન જેવા દેશેને પરવડે એમ નથી. તેઓ ધનહીન છે એટલે તેઓને અખંડ એકતાની આવશ્યકતા છે. રાષ્ટ્રમાં બુધ્ધિભેદ જાગે એ એમને માટે ભયંકર છે, ઈંગ્લાંડની સંપત્તિ એટલી વિશાળ છે કે ત્યાંની સરકાર બહુમતિથી સંતોષપૂર્વક કારભાર કરી શકે છે
જ્યારે અતિ મર્યાદિત સંપત્તિવાળા દેશને બહુમતિની સામે લઘુમતિ હમેશાં ઘુરક્યા કરતી હોય એવી દયાજનક દિશા (જેનો આપણને હિંદમાં વિશેષ અનુભવ છે. આપણે ત્યાં મહાસભાની બહુમતિ સામે મુસ્લીમ લીગની લઘુમતિના આદેલનને પરિણામે સામ્રાજ્યવાદને કેટલું પિષણ મળી રહ્યું છે તેને હિંદને જીવતે જગત પદાર્થપાઠ મળી રહ્યો છે) પાલવે નહિ તેથી જ હીટલરે જર્મનીની પાર્લામેન્ટ (Reichstag ) ના મકાનમાં દીવાસળી મૂકી દીધી હતી. અત્યારે લડાઈ ચાલે છે છતાં બ્રિટનની પાર્લામેન્ટ નિરાંતે વાતે કરી શકે છે અને મી. ચેમ્બરલેનની બહુમતિ સામે મી. એટલીની લધુમતિને ધરાઈને વરાળ કાઢવાની છુટ છે—બાકી તે ચેમ્બરલેનનું પ્રધાનમંડળ પોતાને જે માર્ગે જવું હોય તે માર્ગે નિર્વિન જઈ શકે છે કેમકે બ્રિટનની થોડી શક્તિ કે થોડી સંપત્તિ આવી ચર્ચામાં વેડફાઈ જાય તો તેવી કરકસર વગર તેને ચાલી શકે એમ છે. પણ જર્મની જેવા સાધનહીન દેશને, પિતાની સઘળી શકિતઓ ખુબ જ કંજુસાઈથી વાપરવાની છે અને તેમાં રીશસ્ટાગમાં જમનીના મુત્સદીઓ વાતો કરવા મંડી પડે તો તેમને આકરૂં પડી જાય એમ છે. તેથી હર હીટલરે તલવારના ઘેરથી પિતાની પાછળ બહુમતિનું બળ છે એવી ખાત્રી પછી લધુમતિને સાફ કરી નાખી છે. હવે આજે જર્મનીમાં જાહેર રીતે હીટલરના કાર્યક્રમમાં વિઘો નાખી શકે એવા લઘુમતિ પક્ષની પ્રવૃત્તિ માટે સ્થાન નથી. ચાલતા યુધે પણ આવે કેઈ. ડર ચેમ્બરલેનને નથી તેનું કારણ એ છે કે હાથીની સ્વારી પાછળ થોડ કુતરા ભસતાં હોય તે તેમાં હાથીની બેટાઈ વધે છે. ઘણી જતી નથી એવો પણ બહુમતિવાદ (Democracy)માં એક શિષ્ટાચાર છે. આ કહેવાતા શિષ્ટાચાર પરત્વ જર્મની અને ઇટાલીએ દુર્લક્ષ કર્યું છે. હાથીને ધીમે ધીમે ચાલવાનું હોય છે. તેની પાછળ કુતરાં ભસ્યા કરે છે તેને ઉશ્કેરાવાનું કારણ નથી હોતું. પણ હાથી સિવાયના અન્ય પ્રાણીઓને તે અવશ્ય કુતરાંના ભસવાથી મુંઝાઈ જવું પડે છે. કુતરાને ભસતાં બંધ કરવાના બે રસ્તા હોય છે. કાંતો રોટલો નીરીને તેમ કરી શકાય અને નહિ તે તેને સામને કરીને. પણ ઘણાખરાં કુતરાં એવા હોય છે કે રોટલે તેમને મંજુર નથી હોતું. તેમને લાકડી જ ગમે છે. જર્મની કાંઈ અહિંસાવાદી દેશ નથી એટલે તેણે લાકડીને ઉપાય લીધો. રોટલો નાખવાને માર્ગ તે તેની પાસે છે જ નહિ કેમકે , તેની પાસે સામ્રાજ્યને અભાવ હોવાથી સંપત્તિને દુષ્કાળ છે. આ ઉપરથી સમજી શકાશે કે સામ્રાજ્યવાદનાં ઉપાસકે બહુમતિથી પિતાનું કામ ચલાવી શકે છે. પણ રાષ્ટ્રવાદના સેવકથી લઘુમતિઓને નાશ કર્યા સિવાય જંપીને બેસી શકાતું નથી. હીટલરને લાગ્યું કે બહુમતિથી પિતે કારભાર નહિ કરી શકે. મહા જર્મની (Greater Germany)નું સ્વપ્ન સિધ્ધ કરવા માટે બહુમતિ નહિ પણ સર્વાનુમતિઈએ.આ સર્વાનુમતિની સ્થાપના કરવા માટે તેણે પશુબળ આશ્રય લીધો છે. પણ તે કાંઈ બ્રહ્મર્ષિ નથી.તે તે રાજર્ષિ છે-ક્ષત્રી છે એટલે સમશેરને આશરો લે તે તેને માટે કોઈ શરમની વાત ન લેખાય. આ સર્વાનુમતિ ગાંધીજી અહિંસાથી રચવા માંગે છે અને અહિંસા વડે ન રચી શકાય તે પિતાનું કામ અધુરૂં ભલે રહી જાય તેની તેમને ફિકર નથી. હીટલરને પિતાનું કામ પડતું મૂકવું ગાંધીજીની માફક ન ગમે એટલે તેણે સર્વાનુમતિની સાધના અર્થે લેહી પણ રેડ્યું છે. આ લોહી રેડીને પણ રાષ્ટ્રમાં એક અવાજ ઉભો કરવાનું શાસ્ત્ર તેનું નામ ફેસીઝમ અથવા નાઝઝમ. આ વાદને અકયવાદ ગણુએ તો તેને માટે એક લેખકે “સંહતિવાદ' શબ્દનો ઉપયોગ કર્યો છે તે એગ્ય લાગે છે. કેમકે સંહીત એટલે એકતા. આમ ફેસીઝમ ઉર્ફ નાઝીવાદ એ બહુમતિવાદને બદલે એકમતિવાદનું શાસન સ્થાપવાની ફીસુરી છે એમ કહી શકાય.
મોહનલાલ રૂપાણી.
Page #66
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૪-૪
દશ વર્ષના ભૂતકાળ : એક વિહંગાવલોકન
શુ ખ્રિસ્તના ૧૯૩૦ના યાદગાર દિવસો હતા. મહાત્માજીએ આંતરપ્રેરણાને વશ બની. માર્ચ મહિનાના બારમાં દિવસે દાંડીના દરીયા કાંઠે મીઠું પકવવા માટે વકાદાર સાથી સાથે પગે ચાલીને જવા માટે નિશ્ચય કર્યો હતો. રાજકીય વાતાવરણમાં વિનાના રાજવીથી એ કાર થયું મહાત્માના ઉપવાસ
કરી. વિપુરી, મહાસભા આવી અને પ્રમુખપદના પ્રશ્નને ભારે ઝંઝાવાત ઉભા કર્યાં. એજ અરસામાં સદા પાછળ રહેવા દેવાયલા દેશી રાજ્યોમાં એક સાથે અશ્મરીતે જાગૃતિનાં પૂર વહ્યાં. રાજકોટ સત્યાગ્રહ એક ટેસ્ટકેસ તરીકે શરૂ થયે. અજમ સમાધાન થયું. અને વચનની કિંમત
ધુમ્મસની આંધી હતી. કશું સ્પષ્ટ જણાતું નહતું. શ્વરના ભરાંસે ભારતવર્ષની નૈયા મઝધારમાં હતી.
એ વખતના વાઇસરોય ઈંરવિન સાહેબ અને વડી ધારાસભાના પ્રમુખ ચાણાકય શુધ્ધિ વીઠ્ઠલભાઇ પટેલ આપસમાં ગુફતેગો કરતાં હતા. અચાનક સરકારી ચક્રો ગતિમાન થયા અને ૧૨ મી માર્ચ, આડા ચાડા વિસા હતા ત્યાં તા એક પ્રભાતે
આવ્યા અને હિન્દહાલી ઉચુ વડા હાકેમની દરમ્યાનગિરી થઈ. ઉપવાસ છૂટયા અને ફેસલા માટે દેશની આંખા દીલ્હી ઉપર ઠરી. સળ ચુકાદે આવ્યા અને એમ છતાં હિંસાની ગંધે બાપુએ તેના પરિત્યાગ કર્યો.
લીંબડીના ભયકર હત્યાકાંડ શરૂ થયા અને વત્તે ઓછે અશે તેનું અનુકરણ ઘણા નરેદ્રોએ કર્યું
ઉઠીને લાએ છાપામાં વાંચ્યું કે સરદાર વલ્લભભાઈની ધરપકડની મહાસભાના તાજ સુભાષબાબુને છોડવા પડયા; પીઢ નેતા
રાજેન્દ્ર બાબુને તે ધારવા પડ્યાં.
થઇ છે. ભિષ્મપ્રતિજ્ઞા લઇ ભારતરત ગાંધીજી સાબરમતી આશ્ર વંદન
પાટનગરે ભાવભીની વિદાય આપી. શ્રીમાન પટ્ટણીજી જેવા પ્રધાનમિત્રે પણ બાપુને વળામણાં કર્યાં. એસી જેટલા સાથીદારા સાથે બાપુના સંઘ પગપ્રવાસથી દાંડીની સન્મુખ થયા.
પછીના ચિરસ્મરણીય ઐતિહાસિક ક્વિસે વિષે લખતાં આંખા હર્ષાશ્રુથી ભીના થાય છે. ગામેગામ `સભામાં થતી ગઇઃ દેશ-વિદેશના પત્રકારો અને કેમેરામેનેએ બાપુની અદ્દભુત અને યાદગાર યાત્રાને સંસાર ભરમાં પ્રસિદ્ધિ આપી. ચૌરીચૌરાનાં પ્રસગથી સુષુપ્ત અનેલ હિન્દુ એક છેડાથી બીજા છેડા સુધી રાજકીય
જાગૃતિથી ચેતનવતા બન્યો. બાપુનું જીવનકાર્ય થોડાજ દિવસોમાં સફળ થયું, 'ઇરિવન સાહેબની સરકારને મહાત્માને છુટા રાખવાની પોતાની ભૂલ સમજાણી, બાપુની ધરપકડ થઈ બાપુના આ ‘મિશન’ને પ્રથમથી યથાર્થ રીતે જાણનાર વીઠ્ઠલભાઇએ ધારાસભાની ખુરશીને છેડી, જાગૃતિના પૂરને ખાળવા મુશ્કેલ બન્યા. લાખો લોકોએ જેલા ભરી. છેવટે બાપુને છુટા કર્યા અને યાદગાર એવા ગાંધી-ઇરવિન સંધિ થઈ એકસાથે સવાલાખ રાજદ્વારી કેદીઓ મુકત બન્યા. બાપુને ગળમેજી પરિષદનું આમત્રણ મળ્યું વિદાયવેળાએ
શ્રી મેઘાણીએ ગાયું :
તેજ આ લખ્યું છે.
ગાલમેળનુ કારસ. ભજવાઇ ગયુ. બ્રિટિશ ભાગ ઇન્દ્ર જાળમાં કસાયા વિના સાવ ભગ્ન હયે છાપુ પાછા “અને તેમને સ્વાગત આપતાં રાષ્ટ્ર - શાયર શ્રી મેઘાણી ફરીવાર ગાયું
રાજીના
કોંગ્રેસ સરકારના યશસ્વી હાથે લોકહિતના કાર્યો થતા ગયા. બારડેાલીના વીર ખેડૂતોની જમીને બારણા ખખડાવતી પાછી આવી. દારૂ નિષેધનુ શકવર્તી કાર્ય શરૂ થયું, જે કામ અમેરીકાની, સરકાર ત કરી શકી તે કામ હિન્દના કેંગ્રેસ સરકારે કરી બતાવ્યું.
આ છેલ્લા કટારા ઘેરનો આ પી જજો આપુ સાગર પિનારા અજલિ નવ ઢોળજો આપું છુ
સ્ટીમર ઉપર ટપાલ વાંચતાં આ કાવ્ય જોઇ બાપુએ મીરા હેનને કહ્યું: ખરેખર કવિએ મારા દયમા પલડુ વધ્યા છે. આવક ઘટી છે. દુષ્કાળે પોતાના
Bik
આ સર્વ દરમિયાન હિન્દમાં ફેડરેશન દાખલ કરવા હજારો પ્રયત્ન થયા પણ અપશુકનિયાલ એ. સમુદ્રતત્ર આગળને આગળ હડસેલાતું ચાલ્યું.
સભાએ સરક રાયકા હાસના
છંમાસ પૂર્વે યુરાપીય વિગ્રહનો પ્રારંભ થયો અને ક્ત ત્રણ અવાડીયામાં પોલાંડના ધણ નીકળી ગયા. અનેક જળનૌકાઓ જળશરણુ ખેતી, રશીયાની ભૂખે પીનલેંડ નામના અતિ નાનકડા દેશને લડાઇમાં ઉતરવુ પડયુ છે. વિદેશમાં આ હત્યાકાંડ · રાજ-બ-રાજ ના અન્યા છે. હિંદમાં તેના પ્રત્યાધાતા વ્યાપારી અંજારાથી માંડીને એક પૈસાની ચીજ સુધીમાં જણાઇ રહ્યા છે.
ગાંધી-વાઇસરાય વચ્ચે અનેક મુલાકાત થઇ ગઇ છે. અને દુર્ભાગ્યે તે સર્વના
કામીભૂતાવળાએ હદ બહારનુ તાંડવ શરૂ કર્યું છે. પરિણામે સત્તાના હાથ મજબુત બન્યા છે.
છાપો જોરથી માર્યો છે. અંગત ભરના શ્વાસ રૂંધાઇ રહ્યો છે. શુદ્ધ હવા અશકયાતી છે.એ
આવા મા વિશ્વ ટાણે ઇશુના ૧૯૪૦ ના વર્ષના માર્ચ માસ પુરા થયા છે. રામગઢ મહાસભાના ચદાજમાં ભરાઇ ગઇ છે. હિન્દનું ભાવિ નવેસરથી ઘડાવાનાં ચોઘડીયાં વાગી રહ્યા છે. નથી માલુમ કે શુ થશે. જગત અને હિન્દુ સંક્રાન્તિ કાલની
એટડે આવે ! આશાહિ એકલા આવે વર્ષ, રચનાત્મક કાર્ય અને સામાન્ય ધારાસભાકીય હસવ, વેદનામાંથી પસાર થરહ્યા છે. અહિંસાની પુનિત ધુણી વ્યતીત થયા અને ૧૯૩૫ ના નવા
અશાસ્થાન બની રહ્યું છે.
સ્વીકારવા કર ગીતે હાદા સ્વીકાર થયા
કના વટલી જેવું તે પ
છે. આજે આપણે નવી વાદળ ઘેરૂ બની ગયુ આખા ભેદી શકતી
પ્રાથના કરીએ કે
ઘરના કયા વધ્યા છે. કામીવાદી નેતાગીરીએ વિવેક ચૂકી જઇ ઘરમાં દવ લગાડયા છે.
૧૯૭રથી રાવી કાંઠે લીધેલી પ્રતિજ્ઞા આ વર્ષે પૂરજોસથી કરીલેવાઇ છે. લોકપ્રભુના ઉત્સાહને માપતુ એ પર્વ અનેરૂ બન્યુ છે.
જીવનપથ ઉજાળી, હિંમત અને નિડરતા
પાલ મગનલાલ ધારા.
સ્ટ્રીટ માઇ
Page #67
--------------------------------------------------------------------------
________________
સચરા કાકા સાથે
મારા નીચે મુજબ પરિસ્થિતિ ચાલે છે. અતિ સામે અમારા
આ થી મુબઇ જન યુવક સાંધતી જાહેરાત
આપણા સ ધના સમયે શ્રી કકલભાઈ બી. વકીલ શ્રી મણિલાલ મિ મોહનલાલ ઝવેરી આ ચ દુલાલ સોહનલાલ ઝવેરી તથા શ્રી ભીખાભાઈ
: ભુદરભાઈ કાહારીએ આપેલા રાજીનામામાં જે કારણો દર્શાવ્યો છે તેથી જ
અગ્ય દીક્ષા સમાપમાં સ ધ ની સ્વીકૃત નીતિ વિષે જાહેર જનતા માં ગેર- ક Uી સંમતી ઉભી થવાને સંભવ છે તેથી આજે એકત્ર થયેલ સઘની કાર્ય
વાહી સમિતિ નીચે મુજબ જાહેરાત કરે છે. હા (લ) અચોગ્ય રીક્ષાને આપણે જે પરિસ્થિતિ ચાલુ છે તેમાં લેશ પણું
સુધારો થયો નથી પણ વધુ બગાડે કર્યો છે, એટલે આ પ્રવૃતિ સામે સમાજ તો પણ
જો કેળવવા માટે કે પ્રેમ ના કરવાની તેમ જ બની શકે ત્યારે બ્રીટીશ છે કે હિંદમાં તેમ જ અન્ય દેશી રાજયોમાં અગ્ય દીક્ષા પ્રતિબંધક કાયદાઓ છે. કરાવવાની નીતિને મજબુત રીતે મુંબઈ જન યુવક સ ધ વળગી રહે છે. િ (૨) અયોગ્ય રીક્ષામાં માનનારાઓના માનસમાં કશે પણ ફેરફાર
થર્યો નથી એ પરિસ્થિતિ છતાં જેને શ્વેતાંબર મૂર્તિપૂજક કાં-ફરન્સના
કાર્યવાહક સમિતિના કેટલાક સમે અયોગ્ય વીણાના હિમાયતીઓ સાથે . આ જ પ્રકારની સમજુતી કરવા માંગે છે તે તરફ આ યુવક સધુ ભયની ,
સમજતી તરફ અણુગને જાહેર
કાર્યવાહી સમિતિના હુકમથી
Page #68
--------------------------------------------------------------------------
Page #69
--------------------------------------------------------------------------
________________
કિમંત સઢ આવે
એક
મુંબઇ જૈન ચુવકસ ઘનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જેન
તંત્રી : મણિલાલ મેહંમદ શાહ મુંબઇ : ૩૦ એપ્રીલ ૧૯૪૦ મંગળવાર
પ્રેમળ જયાતિ
Leal kindly Light એ કાર્ડિનલ ન્યુમનનું ભજન અગ્રેજીમાં પ્રખ્યાત છે.. પૂ. શ્રી ગાંધીજીને એ અત્યંત પ્રિય છે. આ ભજનની શગુણતી દરેક ભક્તદ્વંયને, આકર્ષે એવી છે. આ ભજનમાંથી એક લીટી fone step enough for me ગાંધીજીનું જીવનસત્ર બન્યું છે. દૂર ભાગ જોવા લેભ લગીર ના મારે એક ડગલુ અસ થાય એમ એજ માણસ કહી શુ જે જાણે છે અને અનુભવે છે કે આ સૃષ્ટિ પર્સ મુગલે પ્રભુની દોરવણી પ્રમાણે જ ચાલે ” છે. નાકર જેમ માલીકના હુકુમનુ પાલન કરીને સંતોષ માને છે, સીપાહી જેમ સેનાપતિની આજ્ઞાનું પાલન કરતાં પૂર્ણ દેશ સેવા કર્યાના સંતાય મેળવે છે. તેવી જ રીતે સાચા ભકત તરત કરવા જેવું. શુ છે એટલું ઇશ્વર પાસેથી જાણી લીધુ એટલે અસ છે એમ માને છે.
રાગ માંડ-દાદરા તાલ પ્રેમળ જ્યાતિ તારા દાખવી
તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ.”
મુજ વનપથ ઉજાળ.
ધ્રુવ
ઘોર
ધામથી હું તે ઘેરે ઘન અંધાર, ', - રજનીમાં, નિજ શિશુને સંભાળ, મારા જીવનપથ ઉજાળ ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છે. ન જાય, । દૂર ભાગ જોવા લાભ લગીર ન, એક ડગલું બસ થાય, મારે એક- ડગલું બસ થાય. આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મુદ્દે ન લગાર, આપબળે ભાગ જોઇને ચાલવા હામ ધરી મૂઢ બાળ, હવે માગું તુજ આધાર. ભભકભર્યા તેજથી હું લાભાયા, ને ભય છતાં ધર્યો ગર્વ, વીત્યાં વર્ષોને લેપ સ્મરણથી, સ્ખલન થયાં જે સર્વ, મારે આજ થકી નવુ પ તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર, ન શ્રૃં મન તે સ્થિર પગલેથી ચલવી પહેોંચાડશે ઘેરુ, દાખવી પ્રેમળ જ્યોતિની સેર.
દૂર પડ્યો નિજ માર્ગ સૂઝે નવ
કે હિન્દુસ્થાનમાં પાછા આવતાવેંત ગાંધીજીએ આ ભજન ગુજરાતના કેટલાક કવિ . આગળ મોકલી. તેમની પાસેથી આનું ભાષાન્તર માગ્યું. જે ભાષાંતરો આવ્યાં એમાંથી સ્વ. શ્રી નરસિંહભાનું આ ભાષાન્સર ગાંધીજીને વિશેષ ગમ્યું,
કર્દમભૂમિ કળણભરેલી, ને ગિરિવર કેરી કરાડ, " ધસમસતા જળ. કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ, મને પહોંચાડશે નિજ દ્વાર. ઊજળશે, તે સ્મિત કરશે પ્રેમાળ,
માતા ભાવ એટલા તે સંસારજની જશે ને પ્રભાત સમજાવ્યો છે કે એ ભાન ઝિંગણાનાં વન મનહર ભારે હૃદય વસ્યાં ચિરકાળ, ન્તર જેવુ લાગતું નથી અને રાગનું કોમળ ગાંભા પણ શરગુગતીને પોષક છે.
જે મેં ખાયાં હતાં ક્ષણવાર.
સ્ખલન ભૂલ કર્યું મ—કાદવ; કળણ–ગરણ; દિવ્યગો- દેવતા
કેટલાક સિ થયા આશ્રમની પ્રાર્થનામાં દર શુક્રવારે આ
:
Regd. No. B. 4266
ભજન ગવાય છે.
પારસી ધર્મમાં કહ્યું છે કે જીવનનાં બે તત્વ છે– શુભ અને અશુભ. ખ્રીસ્તી ધર્મમાં એક તરફ ઇશ્વર અને બીજી તરફ શૈતાન એવા જૂની કહેપના છે. બૌદ્ધ ધર્મમાં શૈતાનને ઠેકાણે · મનુષ્ય
શ્રી સુબઈ રને યુવક સઘ વારનાલય.
જાતિના આંતરિક શત્રુ ‘માર’ની વાત આવે છે. સાર સાથે લડીને જે વિજય મેળવે તે વનવીર, તે જ અહ
કોઈપણ માણસને આપણે પૂછીએ કે તું ઈશ્વરની ઉપાસના કરે છે કે સંતાનની, તે એક ક્ષણની રાહ જોયા વગર તે કહેશે કે ઇશ્વરની પણ ભાણુસ માટેના ઉપાસ્યા એ છે. માણસ કોક કોકવાર કોક-કોક જ વાર ઇશ્વરની ઉપાસના કરે છે, બાકી એની અખંડ ઉપાસના ચાલે છે. પોતાના અહંકારતી જ્યારે આપણે પ્રહ્લાદની વાર્તા વાંચીએ છીએ ત્યારે હિરણ્યકશિપુને આપણે હસીએ છીએ કે એણે શ્વરની ઉપાસના રદ કરાવી પેતાની જ ઉપાસના - ચલાવી. એ કેટલા અહંકારી અને મુખ હોવા તેએ એમ પણુ આપણને લાગે છે. એ કથામાં તે આપણે પ્રહલાદના પક્ષના થઇએ છીએ, પણ વનમાં આપણે ભગવાનની ઉપાસના ઉથાપીને પાતાની જ ઉપાસના ચલાવનારા હિરણ્યકશિપુ બનીએ છીએ તે વખતે યાદ નથી આવતું. જ્યારે હિરણ્યકશિપુનો મદ ઉતરી જાય છે અને એ સમજી જાય છે' કે સર્વત્ર ઇશ્વરનુંજ રાજ ચાલે છે, ત્યારે એની અહંકારી વાણી શાન્ત થઇ જાય છે અને ભક્તિનાં વચને એના મોઢામાંથી નીકળવા માંડે છે. “આજ લગી રહ્યો ગવમાં હું તે, માગી મદદ ન લગાર
લવાજમ
રૂપિયા ૨
એવા પશ્ચાતાપ થયા પછી હૃદયની જે નિર્મળતા અને નમ્રતા પ્રગટ થાય છે, તેમાંથી જ ઉત્પન્ન થયેલું આ ભજન છે.. ‘આપ અને માર્ગ જોઇને ચાલવા હામ ધરી એ મોટી ભૂલ થઈ એ સમજ્યા પછી માણસ જ્યારે પોતાની મહતા છેડ઼ે. છે, ત્યારે જ પોતાને મુઢ સમજવાની માનવાની અને કહેવાની માણસની તૈયારી થાય છે. એ આત્મપરિચયનો એકરાર કરવાની
Page #70
--------------------------------------------------------------------------
________________
.
પ્રબુદ્ધ જૈન
તા. ૩૦-૪-૪૦
વૃત્તિથીજ આ ભજન લખાયું છે.
જૈન ધર્મ માણસ જ્યારે અહંકારના તાબામાં સપડાઈ રાતે ચળ થયેલ હોય છે અને ધમણની પેઠે એને અહંકારી શ્વાસ (શ્રી. મુંબઈ જૈન યુવક સંધના આશ્રય નીચે તા-૮-૪-૪૦ ચાલે છે, ત્યારે માણસ ઈશ્વરને ભૂલી જાય છે. પણ
ના રોજ હીરાબાગમાં મળેલી જાહેર સભામાં ભાવનગરનિવાસી તે જ વખતે દુઃખી શ્વર એને સાચવવા પ્રયાસ કરે છે અને
માન્યવર શેઠ કુંવરજી આણંદજીએ “જૈનધર્મ” ઉપર આપેલ એની ઈચ્છા ન હોવા છતાં અને એ ન જાણી શકે એવી રીતે |
વ્યાખ્યાનને સાર નીચે આપવામાં આવે છે. પ્રમુખસ્થાનેથી એને ઉગારવાની તૈયારી કરે છે.
કાકાસાહેબ કાલેલકરે આપેલ વ્યાખ્યાનને સાર - આવતા અંકમાં
આપવામાં આવશે. તંત્રી) - ઈશ્વરે માણસને એટલી સ્વતંત્રતા આપી છે કે એ ઇચ્છે ત્યારે જ એને ઉદ્ધાર થાય, એટલે પૃથ્વી કરતાંયે સહિષ્ણુ એ જૈન ધર્મ એ જુદા જુદા બે શબ્દોથી બનેલ છે. અંતરંગ એ પરમપિતા માણસની હૃદયજાગૃતિની રાહ જોયા જ કરે છે. શત્રુઓને જીતનાર તે જિન કહેવાય છે અને તેના અનુયાયી તે તુકારામ કહે છે કે માણસ પ્રવાહમાં ડુબે છે અને ભગવાન જૈન ધર્મ શબ્દની વ્યુત્પતિ ધારાતિ રિ પ.” અર્થાત કિનારે હાથ ફેલાવીને તૈયાર ઉભા હોય છે. ભગવાન હું ડુબી ધારણ કરે-દુર્ગતિમાં પડતા ને ધારણ કરે તેનું નામ ધર્મ. જાઉં છું. મને આમાંથી બચાવ એમ માણસ હૃદયથી કહે આ પ્રકારના ધર્મને જેણે પ્રકા હોય પ્રકાશનાર પતે તેવા એટલી જ વાર કે ભગવાને એને એ ભવજળમાંથી ઉગાર્યો જ છે, વીતરાગ અને વીતથી જે કોઈ હોય તે આપણા વન્દનને યોગ્ય પણ એ જ્યાં સુધી આમ પિતાને ઉદ્ધાર માગી નહિ લે ત્યાં છે. શ્રી હેમચંદ્રસૂરિ જણાવે છે. સુધી ભગવાન લાચાર થઈને મુંગે મુંગે આંસુ સારતે ઉભો જ
भवबीजांकुरजननाः, रागाद्याः क्षयमुपागतायस्य । રહે છે. ભગવાનની આ કરૂણા, આ ધીરજ, અને આ સહિષ્ણુતા ब्रह्मा वा विष्णुवा हरो जिनो वा नमस्तस्मै ।। જ્યારે ધ્યાનમાં આવે છે અને માણસ મદદ માટે પાકાર કર છે ' અર્થાતુ: ભવના બીજરૂપ રાગાદિ જેનો ક્ષય થયા હોય તે ત્યારે પિતાની ગફલત માટે એની આંખમાંથી બાર જેવા આંસુ બ્રહ્મા હાય. વિષ્ણુ હોય. મહેશ હોય કે જિનેશ્વર હોય તેને દડદડ વહેવા માંડે છે અને એ જ વખતે ભગવાનની આંખ
મારે નમસ્કાર હે. માંથી સતિષના આંસુ ટપકવા માંડે છે કે તે આ જીવ જાગે,
શ્રી હરિભદ્રસૂરી પણ કહે છે કે - હવે એની સેવા કરી શકાય. આવી ધન્યતાની ઘડીએ માણસના હૃદયમાં શું થાય છે એ આ ભજનમાં પ્રતિબિંબિત થયું છે.
पक्षपातो न मे वीरे, न द्वेषकपिलादिषु । । કાર્ડિનલ ન્યુમન જેટલો ભક્ત છે તેટલો કવિ પણ છે. આ
युक्ति मद् वनं यस्य, तस्य कार्यः परिग्रहः । ભજનમાં એણે જે પરિસ્થિતિનું ચિત્ર ચિતર્યું છે, તે જેટલું મને વીર પ્રત્યે પક્ષપાત નથી કે કપિલાદિ પ્રત્યે દ્રુપ નથી. સ્પષ્ટ છે તેટલું જ ભવ્ય છે. માનસિક ભાવોને એણે જે પાર્થિવ જેનું વચન યુકિતયુકત છે, તેજ અને માન્ય છે. અને પ્રાકૃતિક રૂપ આપ્યું છે, તેની અસર મન અને હૃદય જૈન ધર્મ એ કઈ ખાસ જ્ઞાતિને કે વ્યક્તિને ધર્મ નથી ઉપર તરત થાય છે. જેમ વર્ણન સાથે ચિત્ર આપ્યું હોય પણ દરેક પાળી શકે તેવો ધર્મ છે. એક ભાઈએ જૈન ધર્મનું તે તે વર્ણન સોંસરું બુધ્ધિમાં તેમજ હૃદયમાં પહોંચી જાય છે, સુકું પણ સચેટ સ્વરૂપ જાણવા ઈચ્છા દર્શાવી. મેં કહ્યું: તેવી જ રીતે આ ભજનના ભાવે એના રૂપકને કારણે જડ ભાઈ! નવ તત્વને જાણે એટલે બધું જણાઈ આવશે. કારણકે માણસના હૃદયમાં પણ જાગૃતિ અને અસ્વસ્થતા ઉત્પન્ન કરે છે. શાસ્ત્રકારોએ ‘એમાં બધે સમાવેશ કર્યો છે.
આપણા કવિઓએ પણ જીવનને જંગલની અને અજ્ઞાનને જગતમાં બે વસ્તુ છે. જીવ અને અજીવ, બધાને સમાવેશ આ અંધકારની ઉપમા આપી છે. આ જંગલમાં નથી રસ્તા, નથી એમાં થઈ જશે. જગતમાં જે કાંઈ ઇન્દ્રિય ગેચર છે તે પુદ્ગલ પ્રકાશ અને નથી કોઈ દેનાર ભોમીયે અને આવા જંગલમાં જ છે. છ દ્રવ્યમાં પુગલે એક રૂપી છે. બાકીના જીવાદિક અરૂપી ફસાયેલા આપણે એટલા તે થાકેલા, હારેલા અને નિરાશ થયેલા છે. આત્માને જૈન શાસ્ત્રોએ અનાદિ માનેલ છે. તે વિનાની છીએ કે આપણાં પગ પણ સ્થિર રહી શકતા નથી. આગળ ધપવાની તે વાત જ શી ? અને ધપવાનો પ્રયત્ન કરીએ તેઓ
ભક્તિમાં તલ્લીન થયેલા દેવદતેના– દિવ્યગણોનાં– મનહર વદને આ કાંટાળી જમીન મજબુત હોય તે ને? કોક ઠેકાણે કળણ પણ દેખાશે. ભરેલી કર્દમ ભૂમિ તે કોક ઠેકાણે ગિરિવરની કરાળ કરાડ, અને જ્યારે ભયની સ્થિતિમાં હતા ત્યારે આપણે અભિમાનથી ગર્વ જાણે એટલું બસ નથી એમ તાજેતર પડેલા વરસાદને કારણે કર્યો, દુન્યવી કારકીર્દિની ભભકથી અંજાયા-લેભાયા– અને ભગચારેકોરથી ધસમસી આવતા જળ કેરા પ્રવાહો બધી બાજુથી વાનને ભુલી ગયા. હવે જ્યારે સાક્ષાત્કાર થયો કે આપણે કંઈ જ માર્ગ રૂંધી નાખે છે. હવે આપ બળે માર્ગ જોઈને ચાલવા’ નથી, બધે ઈશ્વર જ છે, ત્યારે જાણે આપણો પુનર્જન્મ જ થયો. નો વિચાર છોડી દીધું છે. ઈશ્વર પાસેથી મદદ માગવાનું નકકી' “મારે આજ થકી નવું પર્વ (આ લીંટી મૂળમાં નથી પણ નરકર્યું છે. હવે એ હાથ પકડે, આપણને દેરે અને દયામય વૃત્તિથી સિંહરાવે પિતાના ફાળા રૂપે આ ભજનમાં ઉમેરી છે.) હવે છડેએક જ ડગલું જોઈ શકીએ એટલે પ્રકાશ આપણાં જીવનપથ ચેક ઇશ્વરનો આધાર માંગી એની કૃપાથી જ ક્વનયાત્રા પૂરી ઉપર પાડે એટલે બસ. એ પ્રેમળ જ્યોતિની સેરની પાછળ કરવી છે. હવે ગુમાવેલી વાર પાછો મેળવે છે અને હવે પાછળ જતાં બધી અગવડો વટાવીશું અને પ્રભુના બારણા પુરૂષાર્થની પ્રતિષ્ઠા જતી કરી પ્રપન્નની પદવી મેળવવી છે. સુધી પહોંચી જઈશું. એટલામાં દુર્દવની અસર ઓસરી જશે; એને માટે રજની પુરી થશે, પ્રભાત ઊજળશે, જીવનપંથ એક છેડેથી બીજે
પ્રેમળ જ્યોતિ તારો દાખવી છે સુધી સ્પષ્ટ થશે અને જે ઈશ્વરની ભક્તિ ફરીને યાદ આવ
મુજ જીવનપંથ ઉજાળ. વાના કારણે હવે આપણે બમણુ ઉત્સાહથી કરીએ છીએ, એ જ
કાકા કાલેલકર
Page #71
--------------------------------------------------------------------------
________________
જ પ્રરણના અદ્વિતીય વિસ્તાર અંહિસાવાદ ગાંધીજીના ' ' કાર્ય પછામાં...આ .
પ્રબુધ્ધ જૈન વિષે અભિપ્રાય માંગતે પત્ર મળ્યો. “પ્રબુધ્ધ,
-
'; '= =
=
= . ! '"'
કે '
""
:
-
*
: ,
*
કાલીક ચીજો
પણ સવેથી 2 સુખ-દુ:
* *
તા. ૩૦-૪-૪૦
'પ્રબુદ્ધ જૈન.. પુદગલીક ચીજો પણ. અનાદિ છે. દરેક વસ્તુ અનાદિ છે. તેનું પ્રકૃતિ અને આત્મા સાથેના ' કમને ચાર પ્રકાર : ': 'રૂપાંતર થયા કરે છે, પણ સર્વથા વિનાશ થતો નથી.
તે બંધ-એ સર્વ વિગતેનું નિરૂપણું બંધ’ નામનાં તત્વ નીચે '. જીવ છે ત્યાં સુખ-દુઃખ છે. અને સુખ-દુ:ખ છે ત્યાં તેનું કરવામાં આવેલ છે. જૈન દર્શનની સૌથી મોટી વિશેષતા - તેનું
પૂર્વકારણ શોધતાં પુન્ય-પાપ માનવા પડશે. પુન્યનું ફળ સુખ કર્મ વિજ્ઞાન છે. આત્મા કર્મોદ્રારા પિતાના સુખદુ:ખને પિતે જ
પ્રાપ્તિ છે, પાપનું ફળ દુઃખ પ્રાપ્તિ છે. , , , , , કર્તા તેમ જ લેતા હોઈને કર્મની ઝીણામાં ઝીણી વિગતે જૈન .' / પુણ્ય પાપ માટે જણાવ્યું છે કે— : ', ' ,
' ' ધર્મના અનેક પ્રયામાં ચર્ચવામાં આવી છે. આવા
ધર્મના અનેક ગ્રંથોમાં ચર્ચવામાં આવી છે. આવી ઝીણવટ ભરી . છોwાન પ્રવામિ, તારું ઘયોટિ
કમ મીમાંસા મારા નમ્ર મત પ્રમાણે અન્યત્ર ભાગ્યે જ જોવા મળે
' ' તેમ છે. જરોજક્કાર: જુથાર, જાય ૧૨વીઝનનું
' . [ક શ્લોકથી જ કહી શકાય તેવું છે તે. અરધા છે. આ બધું જાણ્યા પછી શાસ્ત્રકારે નવમું મોક્ષ તત્વ બતાવે કમાં હું કહું છું. પરોપકોર પુણ્યને માટે છે અને પરપીડન છે કે જેથી સંસારથી મુક્તિ થાય તેની પ્રાપ્તિના હેતુભૂત અન્યને પીડા ઉપજાવવવી તે પાપને માટે છે.
'
શુધ્ધ જ્ઞાન અને શુદ્ધ ચારિત્ર છે. સમ્યમ્ પ્રકારે જાણવું તે. જ્ઞાન અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર.
- - જો આટલું આપણું સર્વને બરાબર સમજાઈ જાય તે પછી વિશેષ કહેવા સાંભળવાપણું રહેતું નથી. તીર્થંકરપણું પણ.
* સમકિતના સ્વરૂપમાં છ ભેદ ખાસ સમજવા જેવા છે તે ત્યારે જ બંધાય છે કે જ્યારે જગતના સર્વ જીવને ધર્મસન્મુખ
- અત્ર ટુંકમાં જણાવું છું. (૧) જીવ છે. (૨) જીવ નિત્ય છે. કરવાની આત્મામાં પ્રખર ભાવના પ્રગટ થાય છે અને એ પદ
" (૩) કર્મને કર્તા છે. (૪) કર્મ ને ભોક્તા છે. ૫) મેક્ષ છે. ઉદયમાં આવ્યા બાદ તીર્થકરનું સમગ્ર જીવન અનેક જીવને (૬) મેક્ષને ઉપાય છે. આ ધમૅસન્મુખ કરવામાંજ- તેમનો આયનિક ઉધ્ધાર કરવાની પ્રવૃત્તિ , જીવ અરૂપી હોવાથી પ્રથમ પદે ળ છે તેમાં ધણુને, પાછળ જ વ્યતીત થાય છે. '
શકા થાય છે. પણે આપણે વિચારીશું તે જીવની સિદ્ધિ અવશ્ય શ્રી મહાવીર પ્રભુના જન્મ સમયે દેશના મેટા ભાગમાં
થશે. મૃતક માં હાથ પગ આદિ સર્વ અંગેની સંપૂર્ણતા હોવાં ' યજ્ઞના નામે પુષ્કળ હિંસા પ્રવર્તતી હતી. તે કાળે એક મહાન
છતાં કેમ તેને બાળી દેવાય છે ? કહેવું જ પડશે કે તે સર્વની '.. 1. અહિંસક ધર્મપ્રણેતાની જરૂર હતી. ભગવાન મહાવીરને જન્મ
ગતિ કરાવનાર જે જીવ તેના જવાથી શરીર નિરર્થક બન્યું ' - થયે; યુવાવસ્થામાં તેમણે ચારિત્ર્ય અંગીકાર કર્યું. ઘોર તપસ્યા વડે
અને તેથી તેને બાળી દેવામાં આવે છે. બીજું પદ જીવની નિત્યતા, , * સર્વ કર્મોનો નાશ કર્યો; તેઓ સર્વજ્ઞ થયા અને અહિંસા ધર્મની
- કહે છે. પુગળને નાશ પણ પર્યાયથી થાય છે. પરંતુ તે પણ . . . - સ્થળે સ્થળે . શેષણા કરી. તેમની યુકિતપૂર્ણ વાણીથી મુગ્ધ
' કાયમ જતા નથી. પુદ્ગળને સંગાથી આમાં એક પુગળના બનીને વેદ ધર્મના સ્તંભરૂ૫ ગૌતમ આદિ અગિયાર મેટા બ્રાહ્મણ
1 નાશથી બીજા શરીરમાં જાય છે. જીવ કર્મને કર્તા પણ છે. ડિતાએ તેમની ધર્મદીક્ષા અંગીકાર કરી. આ રીતે હિંસા
કારણ કે કર્યા વિના કર્મ કેમ લાગે ? અને આમ કર્મને, - નરપૂર્ણ યાની ઘેલછામાંથી તે સમયની પ્રજાને તેમણે મુકત કરી.
" ભોકતા પણ છે. અમુકે મારું બગાડ્યું એમ કહેવું તે બેઠું છે.'
મનુષ્યના પ્રારબ્ધની પ્રબળતા હોય તે ' ચક્રવતી કામ ઘણાઓને પુણ્ય-પાપના અસ્તિત્વ વિષે શંકા હોય છે, પરંતુ
ને પણ... રકને આ
નુકશાન કરી શકતું નથી. અને અશુભ. એક અન્ય , એક નિરોગી અન્ય રીગી એક નવીન . કમની વિશિષ્ટતા હોય તે રંક પણ ચક્રવર્તીનું બગાડી શકે છે. *
બીજે નિર્ધન–આદિ જગતમાં દેખાતાં દ્વિભાવના કારણે તપાસીશુ ' તેથી નિમિત્ત કારણો : ઉપર રોષ લાવો વ્યર્થ છે." શ્વાનને .. કરી તે તેના મૂળમાં પુણ્ય પાપ સિવાય બીજું કશુંય નથી એ
પથરો લાગે તો તે પથરાને કરડશે અને સિંહને તીર લાગશે. . ( સ્વતઃ સમજી શકાય તેવું છે.
, ' ' '
, ' ' તે તે તીરને નહીં પકડતા તીર મારનારને પક
તે તે તીરને નહીં પકડતા તીર મારનારને પકડશે. મનુષ્ય પણ . ' * પુણ્ય અને પાપ એ બન્ને આશ્રવ છે. પુણ્ય એ શુભ ' આવી બે જાતની પ્રકૃતિના હોય છે. નિમિત્ત ઉપર રેષ લાવવા , . આ આશ્રવ છે અને પાય એ અશુભ શ્રવ છે. તળાવમાં જુદા કરતાં ઉપાદાનરૂપ કર્મને કાઢવા પ્રયત્ન કરે એજ ઈષ્ટ છે. જુદા ગરનાળામાંથી પાણી આવે છે, અને તેથી તળાવ ભર્યું
બે મિત્ર હતા. એક સુજ્ઞ હતા બીજે ભક્કિ હતે. ભર્યું રહે છે. આવી જ રીતે વિષયકષાયાદિથી તેમજ પુણ્ય
સુજ્ઞને ઘેર એકવાર આગ લાગી અને ઘર બની ગયું. ભદ્રિક કરણીથી પણ આશ્રવ ચાલુ રહે છે. આ રીતે આવનાર શુભા
મિત્ર દીલગીરી બતાવવા આવ્યો ત્યારે સુજ્ઞ મિત્ર કહે છે કે, આ રીભ કર્મને રોકનાર તે સંવર છે. સંવર શું કહેવાય તે ઓળખી
ના “મારું કશું બન્યું નથી, મારૂં હોય તે બળેજ નહીં જ છે
અને બળે " , 7 લેવાની અને તે મુજબ આચરવાની ખાસ જરૂર છે. સંવર વડે . તે મા નહીં. અમક સંજોગે આવ્યું હતું તે અન્ય સંજોગે . . . . આ સાથે બંધાતા- નવા કર્મો રોકી શકાય છે પણ સત્તામાં જાય તેમાં શેક. શું કરવું? ફરી કયારેક સુત્તમિત્રને પુત્ર
રહેલાં કર્મોનું શું? તે જ્યાં સુધી વિદારી ન શકાય ત્યાં સુધી મૃત્યુ પામતાં બીજે મિત્ર દીલગીરી દર્શાવવા આવે છે ત્યારે આ કર્મમુક્તિ શક્ય નથી. કમ બે રીતે વિદારી શકાય. એક તો
નદાર રીકાય. એક તો સુજ્ઞ કહે છે કે “ઘેર પ્રાહુણા આવે તે જાય તેમાં રડવાનું શું?? 3. કમને પરિપાક થયે ભેળવી લેવાથી, આ કર્મની સ્વાભાવિક , આવી નિર્લેપ વૃત્તિ આવે ત્યારેજ આત્માનો ઉદ્ધાર સંભવિત ? ' . નિજ કહેવાય. બીજું બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારના બને છે
-
' ' ' , , તપવડે સત્તામાં આવેલા કમને, નાશ થઈ શકે. આ બીજા . પાંચમા અને છડ઼ા પદમાં મેક્ષ છે અને તેને ઉપાય છે ; Fક પ્રકારની નિર્જરા કહેવાય. તપ એટલે કેવળ ઉપવાસ-એકાસણાં 'એમ દર્શાવ્યું છે. એક ભાઈએ મને પૂછ્યું કે મેં આ. થી નહિ પણ ધ્યાન, જપ, પ્રતિક્રમણ વગેરેને પણ તપમાંજ : પાંચમા આરામાં મેક્ષ હોય? મેં કહ્યું 'હા, ચાલ બતાવું. પણ E - સમાવેશ થાય છે.'
' ' , ' મારી શરત પાળવી પડશે અને તે એ કે સર્વ સંગ પરિત્યાગ . AT : અહિં સુધી જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર તથા કરે પડશે. આ ઉપાય કઠિન છે પણું તે સેવ્યા વિના ઉપાય : મિ નિર્જરા એમ સાત તની વાત થઈ. આ કર્મની ભિન્ન ભિન્ન . . . .. ' [ અનુસંધાન પૃષ્ટ ૮
.
- -
-
* *
*.'
: '
,
Page #72
--------------------------------------------------------------------------
________________
GST 1ST "વા"બા"""CLકાજ '' - ' સામતિ કાયવાહક સમિતિની સૂચના કરી છે. : - 'ચાર સભ્યોએ આપેલાં રાજીનામાં પાછી ખેંચી લીધાં છે. ૧ . આ ઉપરાંત એક વિશેષ ઠરાવ કોન્ફરન્સનું અધિવેશન
ભરવા માટે ત્રણ સ્થળો તરફથી મળેલાં નિમંત્રણાની નેધ લે છે ' શ્રી જન છે. મુ. કેન્ફરન્સની અખિલ હિંદ સ્થાયી સમિતિ અને આવતા અધિવેશન માટેનું સ્થળ નક્કી કરવાની કાર્યવાહક
ની બેક દયાલંકાર શેઠ લલ્લુભાઈ દીપચંદ ઝવેરીના પ્રમુખપણા ' સમિતિને સત્તા આપે છે. નીચે એપ્રીલ માસની ૨૭ તથા ૨૮ તારીખના રોજ મળી હતી. પહેલા દિવસે સ્થાયી સમિતિના મહામંત્રીઓએ કોન્ફરન્સની આજ જેન વે. મું. કોન્ફરન્સમાં “શાસન પક્ષી” નામથી ઓળસુધીની કાર્યવાહી અને વર્તમાન પરિસ્થિતિ સંબંધમાં એક ખાતા વર્ગને સહકાર અને સાથ મેળવવાને કેન્ફરન્સના કેટલાક નિવેદન રજુ કર્યું હતું અને ત્યારબાદ પ્રમુખ સાહેબે પિતાનું આગેવાનો પ્રયાસ તે પક્ષના કદાગ્રહ અને પ્રમાણ બહારની વ્યાખ્યાન વાંચી સંભળાવ્યું હતું. મહામંત્રીઓના નિવેદનમાં ‘ માંગણીઓના કારણે ભાંગી પડયો છે. યુવકો સંબધે જણાવવામાં આવ્યું હતું કે “યુવકેમાં ઉત્સાહ છે, કાર્યશકિત છે, સેવાની ધગશ છે પરંતુ તે ટકાવવા માટે જે રીત થી. મુંબઈ જૈન યુવક સંઘના સાર્વજનિક વાંચનાલયની અખત્યાર કરવામાં આવે છે, જે દેખાવો થાય છે તેથી તેઓ - આજથી શરૂઆત કરવામાં આવે છે. આ વાંચનાલયમાં અપ્રિય થઈ પડે છે.” આ કથનમાં કેટલાક ભાઈઓને આક્ષેપ કે અંગ્રેજી, ગુજરાતી તેમજ હિંદી-ઉપયોગી ગણાતા ઘણાખરા કટાક્ષ જેવું લાગે છે. પણ વિશે વિચાર કરતાં માલુમ પડશે કે સામયિક પત્રો મુકવામાં આવનાર છે અને તેને જાહેર જનતાને આક્ષેપસૂચક કથન ખરી રીતે તો યુવકની એક વિશેષતા જ લાભ લેવાને ચાલુ સમય સવારના ૮ થી ૧૧ અને સાંજનાં રજુ કરે છે. કારણ કે કોઈને અપ્રિય ન થવું એના જેટલી ૫ થી ૮ રાખવામાં આવેલ છે. આ વાંચનાલય જન જૈનેતર
સમાજ પ્રગતિની બાધક બીજી કોઈ વૃત્તિ નથી. એ વૃત્તિથી સર્વે ભાઈ બહેને માટે ખુલ્લું છે. સાર્વજનિક પુસ્તકાલયમાં છે. યુવકે મુકત થયા હોય અને સમાજહિતની ખાતર સત્યવસ્તુ જરૂરી પુસ્તકોને સંગ્રહ થઈ, રહ્યો છે અને તે પણ જાહેર
સ્પષ્ટ આકારમાં કહેવાની હિંમત યુવકોમાં આવી હોય અને એ જનતાના ઉપયોગ માટે બહુ જ થોડા વખતમાં ખુલ્લું મુકાયા કારણે અપ્રિય થવાની તાકાત યુવકે ખરેખર કેળવી હોય તે સંભવ છે. એ વસ્તુસ્થિતિ માટે યુવકેએ જરા પણ શરમાવાનું કારણ છે જ નહિ. ઉલટું એ તે અભિમાન લેવા જેવી બાબત છે. આવી
- જૈન સમાજના એક જાણીતા આગેવાન ઝવેરી લાલભાઈ કલ્યાણ અપ્રિયતી યુવકનો જ ઈજા રહેશે અને તે જ આજ સુધી ભાઈ તા. ૨૪ મીની રાત્રે અતિવેગમાં આવતી મેટર સાથે એક સરખી ઘરેડમાં ચાલતા અને અવનતિના ગર્તમાં ડુબતા અથડાઈ પડવાના પરિણામે અવસાન પામ્યા છે, અસાધારણ
તે વચ્ચે આવવાની આશા બંધાશે. મહામંત્રીઓએ એકતાની ચડતી અને પડતીના ઇતિહાસથી ભરેલા અને એમ છતાં વાટાધાટની જે કેટલીક બીનજરૂરી વિગત આપી છે તે વિગતે એક સરખાં આશાવાદી પ્રસન્ન-જીવનને આમ એકાએક આપી ન હોત તે નિવેદન વધારે મોભાદાર લાગત. પ્રમુખનું
અન્ત આવ્યો છે.
અન્ત નિવેદન ભાષા તેમજ વિચારનિરૂપણની દષ્ટિએ આવકારદાયક લાગે
*', *
* છે. આજની વસ્તુસ્થિતિને બને ત્યાં સુધી યથાસ્વરૂપે રજુ " મુંબઈની ‘વનિતા વિશ્રામ' નામની સુવિખ્યાત સ્ત્રી સંસ્થાએ કરવાને તેમાં સ્તુત્ય પ્રયાસ છે.
હમણાં પિતાને રજતઉત્સવ ઉજવ્યું. આ ઉત્સવ પ્રસંગે લગભગ * બીજા દિવસની - સભામાં કોન્ફરન્સ સાથે સંબંધ ધરાવતા * અવાડી સુધી ચાલે તે એક ભવ્ય કાર્યક્રમ યોજ
કેટલાક જૈન આગેવાનોના અવસાન બદલ દીલગીરી જાહેર વામાં આવ્યું હતું. આ નિમિત્તનું અવલંબન લઈને સંસ્થાના ' કરનારા ઠરાવ ઉપરાંત નીચે મુજબના ઠરાવો સર્વાનુમતે પસાર કાર્યવાહકો વનિતા વિશ્રામ માટે પિણે લાખ ઉપરાંતની રકમ થયા હતા.
એકઠી કરી શકયા છે. સંસ્થાના ભૂતકાળને ઇતિહાસ જેટલો યશ(૧) આવતી વસ્તી ગણતરીને અંગે આપણા જૈન ભાઈઓ , સ્વી છે તે કરતાં આગામી ઇતિહાસ વધારે યશસ્વી અને ઉર્જાતથા બહેને પિતાને જેન તરીકે બરોબર નેંધાવે એ માટે રેગ્ય વળ નિવડે અને સ્ત્રી જાતિના અનેક પ્રશ્નો નીકાલ લાવવામાં ' પ્રચાર કરવા માટે કોન્ફરન્સ સાથે સંબંધ ધરાવતા સર્વે અધિકારી- ખુબ ઉપયોગી ફાળો આપે એમ આપણે જરૂર ઈચ્છીએ. એને આગ્રહપૂર્વક ભલામણ કરવામાં આવે છે. .
(૨) આ સ્થાયી સમિતિ કોન્ફરન્સના આવતા અધિ- રાષ્ટ્રવિદ્રોહી મહમદઅલી ઝીણાની પ્રેરણાથી અખિલ હિંદ વેશનનું કાર્ય કોન્ફરન્સના બંધારણમાં ઉદેશ અને કાર્ય- મુસ્લીમ લીગે મંજુર કરેલી પાકીસ્તાન યોજના સામે મુસલમાન વિસ્તાર સિવાયની બાબતમાં જરૂરી ફેરફાર (1) આર્થિક જનતાને પ્રખર વિરોધ રજુ કરવા માટે સિંધ પ્રાન્તના માજી મુખ્ય ઉધ્ધાર અને (૨) કેળવણી પ્રચાર–એ ત્રણ બાબતે પ્રધાન મહમદઅલી અલાબક્ષના પ્રમુખપણ નીચે દીલ્હી ખાતે ઉપર કેન્દ્રિત કરવાની આગ્રહપૂર્વક ભલામણ કરે છે.
એકત્ર થયેલી આઝાદ મુસ્લીમ કેન્ફરન્સનું અધિવેશન આ પત્ર ઉપરના નિર્ણય મુજબ આવતી નાતાલ સુધીમાં કોન્ફરન્સનું પ્રગટ થાય છે તે પહેલાં. સમાપ્ત થયું હશે. પ્રમુખના ભાષણમાં અધિવેશન ભરવાની ગોઠવણ કરવા માટે કાર્યવાહક સમિતિને પાકીસ્તાનની કલ્પના કેટલી વાહીયાત અને અવ્યવહારૂ છે એટલું સુચના કરવામાં આવે છે.
જ નહિ પણ મુસલમાન કેમને જ કેટલી નુકશાનકર્તા છે
આ છે તે કરતાં
પતિના અનેક પ્રશ્નોના
છીએ.
લેખેની સામગ્રી પુરી પાડનાર લેખકને હાર્દિક સહકાર છે. એ સહકાર વિના પ્રબુધ જન’નું વર્તમાન સ્વરૂપનિર્માણ શક્ય જ નહોતું. લેખકેમાં સૌથી વધારે સાથ અમારા સહકાર્યકર્તા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી. પરમાનંદ' કુંવરજી કાપડીઆએ ' અને સંધના સહમંત્રી શ્રી. વૃજલાલી ધરમચંદ મેધાણીએ આપ્યું છે. પણ તેમને આભાર, અમે
અને સાંસ્કૃતિક જાગૃતિની નવી ઈમારત ઉભી કરવાની એમણે પ્રયાસ કર્યો. વેદાંત પંડિતની ચર્ચા મંડળમાં છણી કાઢવાનો વિષય નથી– ગુફામાં બેસી પલાંઠી વાળીને ટટાર બેસી નાક પકડીને ઉંધ તાણવાની સગવડ કરી આપનાર એ દર્શનશાસ્ત્ર નથી– પણ વેદાંત એ એક સાર્વભૌમ જીવનદર્શન છે એમ સિધ્ધ કરી જીવનને અંગે ઉઠતા તમામ સવાલનો ઉકેલ આણ
Page #73
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૪-૪.૦
પ્રબુધ્ધ જૈન : *
એનું સચોટ દાખલા દલી સાથે બહુ જ સુન્દર નિરૂ
કોનો વાંક ? પણ કરવામાં આવ્યું છે. આખા ભાષણમાં રાષ્ટ્રીય ભાવના, હિંદુ-મુસલમાનની એકતા અને એક અને અવિભાજ્ય હિંદની એક જ માળામાં, એકજ વખતે એ તેરણા બંધાયા, '". કલ્પના તરવરે છે. એ કેન્ફરન્સે પસાર કરેલે મુખ્ય ઠરાવ પણ રજુ અને રમુ–પાડોશી પાડોશીના દીકરાઓ; બન્ને એકી સાથે પ્રમુખના વક્તવ્યનું સંપૂર્ણ સમર્થન કરે છે. એ. ઠરાવ નીચે , પરણ્યા. આખા માળામાં આનંદ આનદ થઈ ગયે.. માળા ' મુજબ છે. .
પિતાની આખી જીંદગીમાં કદી આવ ભભકો નિહાળે નહોતે.." “દેશને સંપૂર્ણ આઝાદ બનાવવાની ભાવનાવાળા મુસલમાનોના એમાંયે રજુને માબાપને હરખ તે આજે માતા જ નહોતે. '. અભિપ્રાયને વ્યકત કરતી અને પ્રત્યેક પ્રાન્તના મુસલમાન પ્રતિ : એમની વહુ મધુરી રમુની વહુ સુરભી કરતાં વધારે હોંશીયાર, નિધિઓની અને પ્રતિનિધિત્વવાળી આ પરિષદ મસલમાન કેમના ચાલાક ને દેખાવડી હતી. અને આખા દેશના હિતાહિત સાથે સંબંધ ધરાવતા વિવિધ પ્રશ્નોને મધુરી અને સુરભીને ઘેર આવ્યું આજે મહિનાઓ . સમગ્રપણે વિચાર કરીને નીચે મુજબ જાહેરાત કરે છે.
થઈ ગયા છે. શ્વસુરના પક્ષમાં જતની માફક એ બન્ને * હિંદુસ્તાનની ભૌગોલિક તેમજ રાજકીય સીમાઓ એક ઓતપ્રેત થઈ ગઈ છે. મધુરીએ તે પિતાની હોશિયારીથી, . અખંડ અને અવિભાજ્ય રાષ્ટ્રની જ સૂચક છે અને એ રીતે
વિવેકથી આખા શાળાનાં મન જીતી લીધાં છે. સાસુ, સસરા - - - આ હિંદુસ્તાન હિંદ ભરમાં વસતા સર્વ શહેરીઓની નાત જાત
વહુ પછવાડે ગાંડા બની ગયા છે. વહુના વખાણ કરવા એ એમને કે ધર્મના ભેદ વિનાની સર્વ સામાન્ય નિવાસભૂમિ છે અને
માટે એક મહત્વનું કાર્ય થઈ ગયું છે સસરા વહુને લક્ષ્મીમાં . * એ ભૂમિની સાધનસંપત્તિના સૌ કોઈ એક સરખા
સિવાય બેલાવતા નથી. સાસુએ મધુરીનું નામ અન્નપૂર્ણા પાડયું છે. ' માલીક છે. પિતાનો ધર્મ અને સંસ્કૃતિ જેને પ્રાણથી પણ મધુરી. આમ સંસારમાં પિતાનું સ્થાન જમાવતી જાય છે. વધારે વહાલાં છે તે મુસલમાને આ દેશમાં સર્વત્ર ખુણેખુણે ત્યાં એક દિવસ સાસુજીએ આવી ખબર આપ્યા, “તને ખબર વસી રહેલા છે.
છે મધુરી, સુરભી તે ભારેવગી છે.” વળી, તરત જ બીજી પળે - રાષ્ટ્રીય દ્રષ્ટિએ દરેક મુસલમાન હિત છે. દેશમાં સાજીક - એલ્યાં “બીચારી આવતાં વેત જ જંજાળમાં પડી. વસતા સર્વ કેઈના હકકો તેમજ સમાજ જીવનના દરેક કામની
જે ને તું કેવી નસીબદાર છે બેટા ? કેવી આનંદથી હરેફરે. જવાબંદારીઓ સૌ કોઈ માટે એક સરખી છે. આ હકકે અને
છે. તું તારે એક બે વર્ષ પેટ ભરીને મઝા કરી ત્યે મા, જવાબદારીઓના કારણે પ્રત્યેક હિંદી મુસલમાન અન્ય હિંદી
આપણે કંઈ ઉતાવળ નથી.” જેટલે જ રાષ્ટ્રીય છે અને સરકારી, આર્થિક તેમજ અન્ય
* એમ એમ કરતાં નવ મહિના વીતી ગયા. એક દિવસ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં તેમજ સનંદી નોકરીઓમાં અન્ય દેશવા
રમને ત્યાંથી એની બહેન સાકર આપવા આવી. બધાને ખબર સીઓ જેટલા જ હંકો ધરાવે છે.
પડી કે સુરભીએ પુત્રને જન્મ આપે છે. આ વખતે પણ
સાસુજી હસ્યાં અને બોલ્યાં “બિચારી બહુ વહેલી મા થઈ.” આ કારણને લીધે જ દેશની આઝાદી હાંસલ કરવા માટે પ્રયત્ન કરવાની અને ભોગ આપવાની જવાબદારી અન્ય હિંદીઓ
આજે તે મધુરીના લગ્નને ત્રણે ત્રણ વર્ષ થઈ ગયાં છે. ' જેટલી જ મુસલમાની છે. આ એટલું સાદું સીધું અને સ્પષ્ટ
શરમાળ ઢોમાં મધુરી ઘરને કારભારી થઈ ગઈ છે. એણે સત્ય છે કે કોઈ પણ સાચી સમજણવાળે મુસલમાન અને
સંસારને સ્વર્ગમય ઍનાવી દીધા છે. સાસુ, સસરા ને રજુને' 2. ઇન્કાર કરી જ શકે, આ પરિષદ સ્પષ્ટ રીતે અને પુરી
મધુરી વગર એક દિવસ પણ હેવું અઘરું પડે છે. રધુરી મકકમતાથી જાહેર કરે છે કે પિતાના મજહબ અને
વગર સાસુ શક્તિ વિહેણ થઈ જાય છે. મધુરી વગરનું ઘર. કોમી હકકે આબાધિત રહે એ રીતે સંપૂર્ણ આઝાદી એજ
કલ્પી શકાતું જ નથી. મધુરી સારાયે માળાને આંજી રહી છે. ' હિંદી મુસલમાનનું ધ્યેય છે, અને એ ધયેય જેમ બને તેમ
ત્યાં વળી એક દિવસ રમુની બહેન વધામણી દેવા આવી, . જલ્દીથી સિદ્ધ કરવાને તેઓ પુરેપુરા આતુર છે. આજ ભાવનાથી
ભાભીને આજે બીજો દીકરો આવ્યો છે.” એ ગઈ અને સાસુજી પ્રેરાઈને તેઓએ ભૂતકાળમાં મોટા ભાગે આવ્યા છે અને ભવિષ્ય
બેલ્યાં “સુરભી લાગે છે નશીબદાર ! એટલી વારમાં તે તેને કાળમાં એથી પણ વધારે મોટા ભાગે આપવાને તેઓ તૌયાર છે.
બીજો દીકરો આવ્યો.” અને મધુરીની સામે જોઈ બેલ્યાં,“ નાના . બ્રીટીશ શાહીવાદના એજન્ટ તેમજ અન્ય જન તરફથી
છોકરાં ઘરમાં હોય તે કેવી મઝા આવે ! ઘર કેવું ભરાઈ
જાય. ” મધુરી સાસુજીને ભાવાર્થ સમજી ગઈ. મનમાં એ ‘એ આક્ષેપ કરવામાં આવે છે કે હિદની આઝાદીમાં એલી, « એ ભગવાન, મને તું એક બાળક કેમ આપતા નથી.” મુસલમાને જ મેટી નડતર રૂપ છે એ પ્રકારનાં મુસલમાન સામેના પાયા વિનાના આક્ષેપને આ, પરિષદ સંખ્તમાં સપ્ત. .
મધુરીને પરણે આજ પાંચ પાંચ વર્ષ થઈ ગયા છે. સુરભીને • વિરોધ કરે છે અને મક્કમતાપૂર્વક જાહેર કરે છે કે મુસલમાને
- ત્યાં ત્રણ ત્રણ બાળકે છે. મધુરીનું ઘર ખાલીખમ છે. સાસુસસરાને આ બાબતની પિતાની જવાબદારી બરાબર સમજે છે અને
હવે ચિંતા થવા માંડી છે. મધુરી વંધ્યા તે નહિ હોય. છેવટે એ આઝાદીની લડતમાં બીજા વર્ગોથી તેઓ જરા પણું પાછળ રહે .
લોકોએ નકકી કર્યું કે મધુરીને ડોકટર પાસે લઈ જવી. એક સાંજે એ બાબતને તેઓ આજ સુધીની પરંપરા સાથે અસંગત લેખે છે.
મધુરીને ડોકટર પાસે મોકલવામાં આવી. ડાકટરે અભિપ્રાય આપ્યું અને પિતાની કેમ માટે નામશી ભર્યું ગણે છે.” ' ' અનિષ્ટપૂર્ણ કલ્પનાથી બચે.
' મહમદઅલી. ઝીણાએ ઉભી કરેલી આંધી વચ્ચે આ પરિ. - વદ અને તેને હરાવ શીતળ લહરિ જેવું લાગે છે. આશા છે ' સ્થાનકવાસી જૈનેની કેન્ફરન્સ. મે માસમાં મળવા સંભવ રાખીએ કે અખિી મુસલમાન જનતા આ પરિષદના સંદેશને હતા તે છએક મહીના બાદ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યા છે. બરાબર ઝીલે અને અપર વિનાશની પાકીસ્તાનની. ગાંડી અને .
- ' પરમાનંદ
Page #74
--------------------------------------------------------------------------
________________
- પ્રબુદ્ધ જૈન
તા૩૦-૪-૪૦
:
બધીજી""
' કે મધુરી વંધ્યા નથી. છતાં સાસુ, સસરાને નિરાંત ન થઈ, [જૈન ધર્મ...
" ••• " , પૃષ્ઠ ૩ થી ચાલુ) એમણે તે અનેક બાધા આખડીઓ રાખી; મધુરીને અનેક જ નથી. જગતમાં બધા રોગ ઉપર અસરકારી ઔષધિઓ છે, માતાઓના સ્થાનકે, બાવાઓ પાસે લઈ જવામાં આવી. મધુરી ધનવંતરીએ દિવ્યશકિતથી દરેક વનસ્પતિને બોલાવી તેને ગુણ
આખા માળામાં ચર્ચાનો વિષય બની ગઈ. મધુરીના અને નામ આદિ જાણ્યા હતા. અમરેગની ઔષધિ છે સ્નેહીઓ એની દયા ખાવા લાગ્યા. કેઈ કહે છે, “બિચારીને અને તેના વૈદ્ય પણ છે. ડોકટર કે વૈઘ શરૂઆતમાં મળ દૂર, પુરવભવનાં પાપ નડયાં, આવડી મોટી થઈ, પણ ઘેર પારણું કરાવે છે અને પછી જ ઔષધ આપે છે. અહી પણ તેમ
બંધાતું જ નથી.” મધુરીના દુશ્મને તે મધુરીની સામેજ કહે કર્યો છૂટકે છે. પૂર્વ પુરૂષે બતાવેલા ઉપાયને અનુસર્યા વિના . છે, “વાંઝણીના શુકન કોણ લે ?” . .
શું બને ? અપથ્ય સેવવું અને વ્યાધિ દૂર કરવી એ નહીં એમ કરતાં મધુરીને પરણે આજે સાત વર્ષ થઈ ગયાં છે. બને. વૈદક શાસ્ત્ર કહે છે કેસાસુ સસરાના બે વર્ષના પ્રયત્ન પર પાણી ફરી વળ્યું છે. એમને પથ્ય વિના ઔષધીની શી જરૂર છે? અને છોકરા માટે વલવલાટ અતિ તિવ્ર થઈ ગયો છે. ખુબ પથ્ય પાળે છે તેને ઔષધીની શી જરૂર છે? વિચારણા પછી છેવટ એ બન્ને નિર્ણય પર આવ્યા કે રજુને
આ બને વાયે વિચારવા જેવા છે તેમાં પથ્યની ઉપર બીજીવાર પરણાવે.
ખુબ ભાર મૂક્યો છે. સંસારાસત ! જીની લાલસા પણ કરીથી માળામાં આજે આનંદને પ્રસંગ આવ્યો છે. પાપાચરણ રૂ૫ ત્યાજ્ય કુપચ્ય સેવવાની હોય છે. સુખ મેળવવા 'પાડોશીઓને ત્યાં રજીના લગ્નની મીઠાઈઓ પહોંચી છે. તે અર્થે ત્યાગ કર્યા વિના છૂટકો નથી. સૌને ખાનપીતાં મોક્ષ પરંતુ મધુરીને ' આજે દુર્ભાગ્યમાં દુર્ભાગ્ય દિવસ છે. ઘરની મળે તે લે છે પણ કષ્ટ સહન કરવું નથી, લક્ષ્મી, અન્નપૂર્ણા ઘરથી વિખુટી પડી એક ખુણામાં. બેઠી છે.
ધર્મશાસ્ત્રના મૂળમાં નીતિ છે. નીતિ હોય તેજ ધર્મ આજે એની આંખમાં પાણી નથી, એને ભવિષ્યની ચિંતા નથી.
દીપે છે. શ્રાવિધિ આદિ ગ્રંથમાં આ વાત મુખ્ય કહેલી છે.
જે છે શાવિધિ આદિ ) એને માત્ર એકજ વિચાર મુંઝવી રહ્યો છે, "શું ડાકટરે ત્યારે
માર્ગાનુસારીને પહેલો ગુણ ન્યાયથી દ્રવ્ય પ્રાપ્ત કરવું તે છે. બટું કહ્યું? આમાં બધે મારેજ વાંક છે? મારા પતિને
મુનિઓને પણ તેવા નીતિસંપન્ન ગૃહસ્થના ઘરને આહાર લેવા આમાં લગારે વાંક નહિ હોય ?”
જણાવ્યું છે. કારણ કે અનીતિનો આહાર મતિને મલીન કરે છે. ચંદ્રા.
ત્યારપછી સદાચારીની સંગત કરવાનું કહ્યું છે. સત્સંગ અને
સશાસ્ત્ર વિના આત્માનું હિત નથી. સંપ અને ધર્મની પણ મુંબઈ જન યુવક સંઘનું
ખુબ જરૂર છે. સંપ વિના સુખ નથી અને ધર્મ વિના જીવન
વ્યર્થ છે. સાર્વજનિક પુસ્તકાલય
વરના જોરવાળાને ભોજન ભાવતું નથી. તેવી જ રીતે અમારી વિનંતિને માન આપીને સંઘના સભ્ય. શુભેચ્છકો કુકર્મના હૃદયવાળાને ધર્મ રૂચ નથી. તેની બધી પ્રવૃત્તિ અને સહાયક તરફથી તા. ૩૧-૩-૪૦ સુધી ૬૨ પુસ્તકે અવળી જ હોય છે. ' | ભેટ મળ્યા હતા. તે પછી બીજા પુસ્તકૅ અમને ભેટ મળ્યા છે. મારા આખા વક્તવ્યને ટુંકમાં સારાંશ એ છે કે માનવ1. ભેટ આપનાર દરેક સભ્યને અંતઃકરણથી આભાર માનીએ છીએ ભવ અને સમજણ મલ્યા પછી સાધ્ય નકકી થવું જોઈએ.
અને સંઘના સભ્ય તેમજ શુભેચ્છકોને વધુ પુસ્તકો મોકલી સાધ્ય નકકી થાય તે તેને અનુરૂપ સિધ્ધિ મળે જ મળે. આંખ આપવા ફરી વિનંતિ કરીએ છીએ.
બંધ કરી દોડાદેડ કરવાથી કશું વળે તેમ નથી. સમજ્યા વિના લી',
જે તે કરવાથી સાધ્ય સિદ્ધ થતું નથી. આત્માને ઉંચે લાવો એ
સાધ્ય છે. અન્ય કેપણ ભવમાં આ કાર્ય બનવુ મુશ્કેલ છે. * અમીચંદ ખેમચંદ શાહ
સાધ્ય નિર્ણત થયા વિના થાય પણ શું? જોગવાઈ મલ્યા છતાં કાંઈ મંત્રી,
થાય એ દુ. ખજનક ગણાય. સત્કાર્ય કર્યા સિવાય ક્યાંથી ઉચે | વાંચનાલ–પુસ્તકાલય સમિતિ અવાય? શ્વાનાદિક તિર્થને ઉચે આવવાનું સાધન શું છે? ૬૭૨) તા. ૩૧-૩-૫૦ સુધી મળેલાં
કાંઈજ નહીં. પણ આપણને તો મુશ્કેલીઓ પ્રાપ્ત થાય તેવો માનવ૫): શ્રી નગીનદાસ દામોદર
ભવ મળ્યો છે, આર્ય દેશ મળે છે, સામગ્રી પણ મળી છે, તથા ૮) સીધી જૈન ગ્રંથમાળા હા. મુનિ શ્રી જનવિજયજી તરફથી વાસ્તવિક ધર્મને જાણે છે અને ગમ્યો પણ છે છતાં કોઈ ૧૮) શ્રી મોહનલાલ આર. પારેખ
આત્મકાર્ય ન થાય તે એ બધું મળવું વ્યર્થ જવા જેવું જ ગણાય. ૨૬) શ્રી ફુલચંદ વેલજી
જીવનનાં જરૂરિયાતની– પરિગ્રહ વિસ્તારની બાદબાકી કરતાં શીખવું ૧૨) ડે. વૃજલાલ ધરમચંદ મેઘાણી
જોઈએ. એક સાથે ન ઘટાડાય તે આસ્તે આસ્તે ઘટાડતાં જવું પ૩) ભાખરીઆ બ્રધર્સ હા. મોહનલાલભાઈ
જોઈએ. જેમ જેમ એ ઘટતે જશે, અને જીવન સાદું, પવિત્ર અને (૭૫) શ્રી પ્રવીણચંદ હેમચંદ અમચંદ
સંયમપૂર્ણ બનતું જશે, તેમ આત્મા ઉન્નત કોટિએ પહોંચતા . પ) શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆ
જશે. માણસ વાત ડાહી ડાહી કરે છે પણ આચારમાં મુકવાની પર) શ્રી મણીલાલ વાડીલાલ નાણાવટી
કોઈને ખાસ ચિંતા કે આગ્રહ હોતો નથી. આત્માની ઉન્નતિ ૨૫) શ્રી જન્મભૂમિ કાર્યાલય
સાધવી તેનું વિજ્ઞાન ધર્મશાસ્ત્રોમાં નિરૂપિત કરવામાં આવ્યું છે. (૧૭) શ્રી મણિલાલ મેકમચંદ શાહ
આપણે એ ધર્મશાસ્ત્રોના મર્મને સમજીએ; તેમાં ઉપદેશેલી વાતને
આચારમાં મુકીએ અને એ રીતે કેટલાય પુણેના ફળરૂપે મળેલ , , ૧૦૨૩) કુલ એક હજાર તેવીસ :
દુર્લભ મનુષ્યભવને સફળ–સાર્થક કરીએ..
Page #75
--------------------------------------------------------------------------
________________
• તા. ૩૦-૪-૪૦
પ્રબુધ્ધ જૈન
ચીનગારીએ
૧
વીનુ અને ગજરા......ન્હાનપણુમાંજ સગપણના સબંધે જોડાયાં. ‘ઉંચા કુળના છોકરા કઇ કુવારા એછે રહે ?' વીનુનુ આદર્શ વાતાવરણમાં ઉછરવું ......સેવાના આદર્શ, અસ્પષ્ટ છતાં પ્રેરક........આદર્શ-સ્વમ-સૃષ્ટિ દૃષ્ટિ સમક્ષ તરવરતી....... રાષ્ટ્ર સેવા ને ગ્રામ્યાધારના કાંડ...... ગજરા અભણ અને અજ્ઞાન, અસંસ્કૃત અને અસાંસ્કારિક, અભણ માતાની અજ્ઞાન પુત્રી... છોકરી મેરી થઈ છે,' ‘સાપના ભારા' કયાં સુધી સધરવા ?... “શારદા એકટ’ના છત્ર નીચે માંડ માંડ વીનુનું મેટ્રીકમાં ઉત્તીણું થવુ...વીનુને અઢારમું વર્ષ ...પછી ? ....... હાઇ શકે ? લગ્ન ગ્રંથિથી જોડાવું...વીનુની આદર્શ સૃષ્ટિનુ નાશ પામવુરૂઢિ બંધન એળગવાના નિશ્ચયાનું ચૂર્ણાં ભૂત થવુ, આદર્શ પતિ અને અભણ બાળા,
વીતુ ઉદાસ અને હતાશ, ખિન્ન અને દુખી......ગુજરાના શિક્ષક તરીકે પણ નિષ્ફળતા.........ગજરા નિરાશ નારા નશીબ”......વીનુનું મંથન......“આદર્શ હીન જીવન કે કીરી? વડીલવાદને તિરસ્કાર...તુચ્છકાર..... વડીલેાની શિખામણુ “અમે પણ પરણ્યા હતા અને જેવી મળી તેવી નિભાવી હતી ! “પડયું પાનું નિભાવી લ્યો”
તુટતાં તાર .......
જીવન—નૌકા ખરામે અથડી......
વીનુ અદૃશ્ય.....વડીલાના ઉલ્કાપાત ઉછાંછળા છકેલો...’ આ સાંભળવા વીનુ સિવાય બધા હતા.
૨
ધનવત, લક્ષ્મીનંદનનો પુત્ર...લાડ, કોડ, વૈભવ., સંયમહીન સ્વતંત્રતા......... સ્વતંત્ર અને બીનજવાબદાર......હલકા વિચાર અને એથીયે હલ્કી સેાબત. ખુશામત, ઢાંગ દંભ......ચા પાન સાપારી.........નાટક, સીતેમા, નૃત્ય,... પાર્ટી, “તાજ” દારૂ...... વેશ્યાલય...........
ધનવત કુલીન હતા. ધરનાં ઘર હતાં, કુટુંબ ઉંચુસાંપત્તિક અને સંસ્કારિક હતુ. વૈભવ કુટુંબને જ વર્યાં હતા... ઉષા ઉગતું પંકજ ......ભવિષ્યની આશા આપતું, સમાજ-સેવા અને “ક” કરવાની અસ્પષ્ટ ભાવના સેવતું, “કેસરિયા” ની અને ન્હાનકડા “ધ્વજ” લઇ ભવાની ઉચ્ચાશા રાખતું... ઉગતું પંકજ .......ઉષા.
કુલિનતા અને વૈભવ જોઇ સગપણુ, ધનવત અને ઉષા .......' સહચર ને શુ સહચરી? ‘ બાપુ, શામાટે એ દારૂડીયા સાથે મારૂં' જીવન જડા છે?”......નિષ્ફળ, ‘તિ'' ઝીન્દાબાદ......“નાસી જાઉં કે સમુદ્ર તટનો આશ્રય લઉં...” કઇ નિશ્ચય નહિ.......પિતાનું કુળ અને આબરૂ પિતાનું નામ અને નાક....”
ધનવત અને ઉષા પરણ્યા...સગાં, સંબંધીએ માણ્યા. શરણાઇએ સુર પુર્યા...બે આંખેામાંથી અશ્રુ ટપકયા.... ધનવતને નવું “ફુલડુ” મળ્યું. એ “સ્તુનું” થાતાં તે “મ્બુનાં થાતાં મધુર ફુલડાં ચિત શોધે નવાને.” આજે “ઉઠ્યા,”
કાલ . ...
ઉષા, ઉગતું રમ્ય પ્રભાત, સુવર્ણ દિન અને શાંત સંધ્યાં અનુભવ્યા વિનાજ કાળી અધારી ચૌદશની રાત્રિમાં વિસર્જન પામી. “ઉષા .....અખંડ સૌભાગ્યવતીનું ચિન્હ સાચવતી, ઉષાનાં છાનાં રૂદન લપાત, છુપાતા ચંદ્રજ જોતા......
કુલીનતાની કબરમાં ઉષાહાભાઇ.
ર
અમથાલાલ. પંચાવન વર્ષે સેાળ વર્ષની બાળાના હાથના ઉમેદવાર.......“રાચરચીલું, બગલા, વાડી........જ.......બસ, .....ભગવાન આપી રહેશે કાઇ સાચવનારા” ખુઠ્ઠી ડોશીમા દરરાજ એમવિચારતા, “ગાંધીવાળાઓના બાપનું શું જાય.......ભાર ધર મંડાતું હોય તે। ......સધ શેડીયાએને મીઠાઇને લાંચ .......દસના પંદર હજાર.......લાકડે માંકડુ વળગાડ્યું......એક વર્ષ પુરૂ થાય તે વ્હેલાં “પુત્રની” મહેચ્છા મનમાંજ રાખી મુદ્રાજી સ્વર્ગે સીધાવ્યા......અઢી કરોડ વિધવાઓમાં ભેંકને વધારો.
પંદર વર્ષની બાળા......વિધવા.......કાળા સાળુ, અનાર્થ આંખા, શાકભૂર્તિ-રૂપ, નિસ્તેજ અને પીત્રુ માં, યાચનાભરી અને દયામણી રહેણી......એક તરેહના ફડફડાટ “મારૂં” કાઇ નથી,”
વડીલાના અત્યાચાંર, રંજાડ–તિરસ્કાર–ધિકકાર-પાવિત્ર્ય મૂર્તિ પર કલંકનાં કાળા છાંટા... હડધુત અને હાડહાડ...
ગામનાં શેડીયાનુ “વિધવા-વિવાહ” માટે વચન...વ્યભિચાર વિશ્વાસઘાત...સમાજના કટકા...સમાંજના નેતાઓના ફિટકાર... સમાજના મેવડીના ધુત્કાર....... “પાપિણી...ગામ બગાડયું,”
અલેપ...બાળક અનાથાશ્રમની ટાપલીમાં સમાજભ્રષ્ટ પતિતા.
વેશ્યા જીવનમાં પ્રવેશ...દંભી, ઢાંગી પાખડી . નેતાઓ અને શેઠીયાઓનું ચરણમાં આળેાટવુ,
૪
સળગતા સમાજની નકટ પતિતા...
સુધાકર......સમાજ સુધારક....“જ્ઞાતિ, પંથ, ફીરકા,... તોડી નાખવા જોઇએ” એ ઠરાવ હંમેશાં પરિષદેામાં મુકનાર અને પ્રબળ વકતવ્યો કરનાર સુધારક.......જુવાન-સધ” ના મંત્રી........કુમુદ તેની પુત્રી......ક્રાન્તિકારી કન્યા.
કુમુદ કર્વે યુનિવર્સિટીની પદવીધર.......‘મહિલા મંડળ” ની સંચાલિકા......
સુધાકરનું ક્માન......લગ્ન માટે કુમુદને મહીનામાં તૈયાર થવાના આદેશ....... કુમુદની સાફ “ના” પાતે “સ્વતંત્ર, સમાન અને સંયમી” સમાજજીવન ગાળવા માટે ગમે તે “સેવાભાવી” યુવકને પરણી લેશે
સુધારકની ચીમકી.. હજી ખીન્ન છેકરા છોકરીઓ પરણાવવા છે... ઘરમાં વહુએ લાવવી છે... આમ કેમ ચાલશે ? પિતા પુત્રી વચ્ચે ચકમક
પિતાના “લગ્ન” માટે વટ હુકમ.
પુત્રીની સાક્ ના “મરજી વિરૂધ્ધ થશે તે પરિણામ માટે સુધાકર સર્વાંશે જવાબદાર છે” એમ ધમકી,
પિતાના “આસુરી” વિદ્યા ઉપર બળાપા. પુત્રીને સમજાવી લેવાશે...લગ્નની તૈયારી.
પુત્રીની મુંઝવણ... કુમુદે સુધાકરનો “નૈતિક હિંમતના અભાવ” ઉપર કટાક્ષભર્યા લેખા લખ્યા ......
• “લિયિન મેરેન”? કે “સ્નેહના” બંને અયેાગ્ય. “સમાજને ઘેરવા હાય તે। સમાજથી ` દુર ભાગ્યે પાર નહિં આવે.”
લગ્નના દિવસ...
કુમુદના સત્યાગ્રહ...નહિં જ પરણવાનો નિશ્ચય.” પિતાની લાજ, આબરૂ, કુળ ખેાળનારી નિર્લજ્જ છે.કી...” “કાઇની સાથે જરૂર...” વિ. નિર્લજ્જ, વચને.
અસહ્ય... અલેપ.
કાન્તિ અરાડીયા.
Sw
Page #76
--------------------------------------------------------------------------
________________
P
પ્રબુદ્ધ જૈન
તા. ૩૦-૪-૪૦.
શિક્ષણ, શિક્ષક અને વિદ્યાથી
યુરોપની સારી વસ્તુનું અનુકરણ કરવું હોય તે શિક્ષણની બાબ
તમાં આપણે તેને પગલે ચાલવું જોઈએ. (ધી નેશનલ ગુજરાતી સ્કુલના દ્વિતીય વાર્ષિક સમારંભ પ્રસંગે શ્રી કક
આ ખરૂં છે કે આ દેશમાં સંકુલના શિક્ષકોને પુરતું વેતન લભાઇ ભુદરદાસ વકીલે પ્રમુખ સ્થાનેથી આપેલા વ્યાખ્યાનનો સારભાગ )
મળતું નથી અને તેથી તે પિતાની અંદર રહેલા બીજા ' ' ', " આ સ્કુલની સ્થાપનાને લગભગ આઠ વર્ષ થયાં છે અને અનેક સદગુણને ' વિકસાવી તેને લાભ વિધાથી તે મુદત દરમ્યાન તેણે જે પ્રગતિ કરી છે તે સતેષકારક ગણી વર્ગને આપી ' શકતા નથી. તે માત્ર ' પિતાના શકાય. વિદ્યાર્થીની સંખ્યા ૧૮ ઉપરથી ૨૨ ૦ ઉપર આવી છે. પગાર પુરતું કામ કરે છે અને ઉદાસીન ભાવે પિતાનો સમય અને તેને જો પુરતા સાધનથી અપનાવવામાં આવે તે આથી વ્યતીત કરે છે. શિક્ષકે ગમે તેવા કડા આર્થિક સગોમાં બમણી સંખ્યા થતાં વાર ન લાગે એ મારો નમ્ર અભિપ્રાય મુકાયા છે છતાં તેણે ઉદાર ભાવે પોતાની અંદર રહેલા સગુણોછે. આ સ્કુલ, સહશિક્ષણના ધેરણુ ઉપર ચાલે છે તે વધુ ને લાભ વિદ્યાર્થીને આપવું જોઈએ. શિક્ષકને ધ ઈશ્વરી પ્રશંસનીય છે અને વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ તરફ વધારે માનવામાં આવે છે. ભવિષ્યમાં થનારી પ્રજાને તે ઘડતર પિતા ધ્યાન આપવામાં આવે છે એ
છે. ભવિષ્યમાં પાકનારા નાગરિકેની * જાણી મને બહુજ સંતોષ થયો
મારે મનોરથ
ઉજ્જવળ કારકીદિની ભારે છે. આજે ઘણી ખરી સ્કુલમાં ખેતર માંહિ ખેરડું ,
જવાબદારી તેના શિરે છે. એ માત્ર પરીક્ષાઓ જલદીથી પાસ
ખે ૨ ડા માં રહેવું,
હકીકત તેણે પુરેપુરી પિછીનવી કરાવવા પુરતું વિધાર્થીઓ પ્રત્યે
ગારી ગૌવા આંગણે
જોઈએ વિદ્યાર્થી પ્રત્યેના સારા ધ્યાન આપવામાં આવે છે.
* ઘી દૂધ છાશ ખાવું. વિદ્યાર્થીઓના મગજ ઉપર એટલો
વર્તનને બદલો એક યા બીજી . . પાસે રૂડાં ઝાડ વાં બધે બે લાદવામાં આવે છે
રીતે તેને જરૂર મળી રહેશે એવા ઝાડ વા માં માળા,
સતિષ સાથે તેણે પિતાનું કે તેના શારીરિક વિકાસને અવકા
ચકલી કોયલ શુકના
કામ આગળ ધપાવવું જોઇએ
સુણું ગીતડાં રૂપાળાં. શજ મળતું નથી અને પરિણામે માઇકાંગલા પોપટિયા જ્ઞાનવાળા અને . ખળખળ વહેતું ઝરણું
શિક્ષકોને પુરતું વેતન મળે તે સરકારી નોકરીની ચાહનાવાળા વિદ્યા
પાણી પાતું જાય, માટે હમણાં હમણાં સરકાર વધારે થઓ સ્કુલોમાંથી બહાર પડે છે
તાપ સંતાપ દીલના
કાળજી રાખે છે અને ગ્રાંટે જે દેશને એક બોજારૂપ બને છે.
શાન્ત કરતું જાય.
આપતી વખતે સ્કુલની અતિથિ અશિા ભર્યા
મેનેજમેંટનું આ * બાલ્યાવસ્થામાં શારીરિક ખીલવણીની
બાબતમાં વધારે આવશ્યકતા છે. મેટી ઉમર
હે તે આવી જાય,
ખા સ ધ્યાન ખેંચવા માં '
આવે છે. થયા પછી શારીરિક ખીલવણી
ઉજળા દિલને ટલે * જોઈએ તેવી થઈ શકતી નથી. જેમ
હરખે ખાતાં જાય.
વિધાર્થી બં ધુ ઓ અને ; સાંજ સમયે ચેકમાં કુમળા મગજ ઉપર છાપ
હેને, હું તમને અત્રે ઉપદેશ પાડવામાં આવે તેવી પડી શકે છે
શાન્ત ૨ જ ની માં ય, આપવા આવ્યું નથી. હું પણ તેમ કુમળા અવયને જેમ વાળ
ગુણે પ્રભુના ગાતાંગાતાં તમારામાં એક વિધાર્થી છું. વામાં આવે તેમ વળી શકે છે,
હૈયા હળવા થાય. તમે જ્ઞાનના અભિલાવી છે. હું
ખટપટ કે ઘાંઘાટમાંથી ' તેથી નાની ઉમરમાં કસરત ડ્રીલ
વ્યાપારી ક્ષેત્રનો વિદ્યાર્થી છું.' વગેરેની વધારે આવશ્યકતા છે.
ઝટપટ ભાગી જાઉં,
જ્ઞાનમાં-વિધામાં–અભ્યાસમાં કઈ
શકિત કે સાધન પરમાણે એકલા પડીનાં જ્ઞાનથી વિવાથી
પરિપૂર્ણ થયું નથી. આપણે
સે વા કરતે થા ઉં. '' પિતાનું ભવિષ્યનું જીવન સુધારી
બધાજ એક યા બીજા ક્ષેત્રના ' સહકુટુંબ શ્રમજીવી થઈ, પરસેવે પલળી જા; શકતું નથી. શારીરિક વિકાસ
' વિદ્યાર્થી છીએ તેથી હું તમે હકક હલાલીનું ઉપજાવી, મને ટુકડે ખાઉં. ! ન થયો હોય તે તેને ચેપ |
લઘુ બધુઓને એટલું જ કહી શકું ડીનું જ્ઞાન ઉપયેગી થતું નથી. ||
. ડિ. મેઘાણીકૃત દુ:ખીની દુની’માંથી] | કે તમારા અભ્યાસમાં હમેશાં ! તેથી આ નેશનલ ગુજરાતી સ્કુલમાં શારીરિક ખીલવણી પ્રત્યે અસતેજી રહેજો-તમારૂં ચારિત્ર્ય ઉચ્ચમાં ઉચ્ચ બનાવવાની કાળજી જે વિશેષ કાળજી લેવામાં આવે છે તે પ્રશંસનીય છે. બીજી રાખજો. દાદાભાઈ અને ગેખલે જેવા મહાપુરૂ થવાની મહત્વાકાંક્ષા બાબત શિક્ષકોના વિધાથી પ્રત્યેના વર્તનની છે. વિદ્યાર્થીઓ પ્રત્યે સેવો. ભવિષ્યમાં તમે મહાન નાગરિકે થવાના છે એ ખ્યાલ તમારી કડક નીતિ રાખવાથી વિધાર્થી બીકણ-બાયો બની જાય છે. નજર આગળ રાખજે, તમારા માતા-પિતા પ્રત્યે વિનંય અને તેની સાથે પ્રેમથી ચાહનાથી કામ લેવું જોઈએ. માસ્તર સ્કુલમાં વિવેકની મર્યાદા કદીપણુ ચુકશો નહિ. તમારા શિક્ષકે પણ મારે છે એ ખ્યાલ તેના કુમળા મગજ ઉપર કદી પણ - તમારા પિતા તુલ્ય છે. એમ માની તેની કદીપણું બેસવા નહિ દેવે જોઈએ. આંસુ સાથેના શિક્ષણને આ જમાના- અવગણના કરશે નહિં. વિનય વિના વિદ્યા નથી એ સિધ્ધાંત ' માં સ્થાન નહિં હોવું જોઈએ. Education without tears - તમારા કુમળા મગજમાં ઠસાવશે તે તમારું ભાવી ખરેખર , 6 વાળી સ્કુલો યુરેપમાં આજે બહુજ પ્રશંસા પામી છે. આપણે ઉજ્જવળ છે..!
સ્ટ્રીટ, મુંબઈ.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૨૬-૩૦ ધનજી
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪પ૧, કાલબાદેવી રોડ, મુંબઈ..૨
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જેની તા. ૩૦-૪-૪૦ ને વધારે
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાર્વજનિક વાંચનાલય
શ્રી મુંબઈ જેન યુવક સંઘની કચેરીમાં તા. ૧-૫-૪૦ ચૈત્ર વદ ૯ રોલ બુધવારથી સાર્વજનિક વાંચનાલય જાહેર જનતા માટે શરૂ કરવામાં આવશે.
આ વાંચનાલયમાં નીચે મુજબના અંગ્રેજી, હીંદી તેમજ ગુજરાતી સામયિક કે મુકવામાં આવશે.
દૈનિકઃ ફી પ્રેસ, ટાઈમ્સ ઓફ ઇડીઆ, મુંબઈ સમાચાર, જન્મભૂમી. અઠવાડીક મુંબઈ સમાચાર પ્રવાસી પ્રજાબંધુ, પુલછાબ; નવ સૌરાષ્ટ્ર
હરિજન બંધુ; હરિજન, જૈન જૈન પ્રકાશ; જૈન સંદેશ. પાક્ષિક પ્રબુધ જન; જૈન યુગ; સમય ધર્મ, માસિક મેડન રીવ્યુ સર્વોદય પ્રસ્થાન કુમાર, નવચેતન; નવ
રચના: ઉમિ, કિશોર સાહિત્ય અને શિક્ષણઃ યુવક જૈન ધર્મ પ્રકાશ સુવાસ, આત્માનંદ પ્રકાશ માધુરી મઢ જાગૃતિ;
જૈન સત્ય પ્રકાશ સત્ય સન્દશ. આ વાંચનાલય સવારે ૮ થી ૧૧ અને સાંજના ૫ થી ૮ સુધી ખુલ્લું રાખવામાં આવશે. રવિવારે તેમજ જાહેર તહેવારના દિવસે વાંચનાલય માત્ર જ સવારના સમયે ખુલ્લું રહેશે. વાંચનાલયના નિયમોને આધીન રહીને સૌ કોઈ આ
વાંચનાલયને લાભ લઈ શકશે.
સ્થળઃ સીલ્વર મેનસન, પહેલે માળે, છે ધનજી સ્ટ્રીટ, પારસી ગલી, -
- મુંબઈ નં. ૩
બંધુ, અમીચંદ ખેમચંદ શાહ
મંત્રી વાંચનાલય-પુસ્તકાલય,
Page #78
--------------------------------------------------------------------------
Page #79
--------------------------------------------------------------------------
________________
•
•
કિંમત દોઢ આને
શ્રી મુંબઈ જૈન યુવકસંઘનું પાક્ષિક મુખપત્ર
Regd. No. B. 4260.
પ્રબુદ્ધ જેવું
* તંત્રી : મણિલાલ મોકમચંદ શાહ
મુંબઈઃ ૧૫ મે ૧૯૪૦ બુધવાર
લવાજમ રૂપિયા ૨
-
'
ડો. મોન્ટેસરીની બાલમાનસ મિમાંસા હમણાં હમણાં ડે. મેન્ટસેરી ગુજરાતમાં આવી ગયા લાવી જોઈએ. ડે. મેન્ટસેરી કહે છે કે બાળકને વધારેમાં વધારે એટલે દેશમાં તેના વિષે ઠીક ચર્ચા થઈ રહી છે. ' માતા સાથે જ ઘર્ષણ થાય છે. અને તેનાથી જ જાણે અજાણે કોઈ કહે છે કે તેમની યોજેલી પદ્ધત્તિ ખર્ચાળ છે.
કેટલાય વિરે બંધાય છે. ' કોઈ કહે છે કે એ પદ્ધત્તિ ખૂબ સ્વતંત્રતા આપે છે, અને * આજનાં માનસૂ પ્રથ્થકરણ શાસ્ત્રીઓ માને છે કે આજે તે. આપણને પોષાય તેવી નથી.
જેટલાં વિકૃત બાળકે દેખાય છે તફાની. મંદ, અસ્થિર વગેરે) વળી કોઈ કહે છે કે મારી પદ્ધત્તિ તદન નાનાં બાળક તેનાં બીજ નાનપણમાં જ પડેલાં હોય છે અને તેને તપાસવા માટે જ છે. *
માટે બાલ્યાવસ્થા તરફ આપણે જવું જોઈએ અને શેધી કાઢવું * એટલે મોન્ટેસરી પદ્ધત્તિ શું છે તેને બરાબર વિચાર કરે
જોઈએ કે બાળકના મનમાં કયાં અને કેવી રીતે ? ગુંચ પડી છે! જોઈએ, અને આપણા દેશને કેવી રીતે
આ સંશોધનના પરિણામે કેટલાંએક બાળકે સુધરતા હશે પણ
અનુકુળ થાય તેને પણ આપણે વિચાર કરવો જોઈએ. તે ઉપરાંત નિષ્ણાત
મોટપણે તેમની ટેવો સુધારવા માટે માનસ પથ્થકકરણ શાસ્ત્રીઓને શિક્ષણશાસ્ત્રીઓએ તેની મીમાંસા કરીને દેશને અનુકુળ રીતે મૂકવી
ખૂબ તકલીફ પડે છે અને સાચી હકીક્ત ભાગ્યે જ મળે છે. જોઈએ, એટલું તે સેક્સ છે કે ડે. મેન્ટેસરીએ જે વાતો, જે
ડે. મેન્ટરી તે એમ કહે છે કે જે બાળકની જન્મથી તે સિદ્ધાંતો જે સાધનો અને જે પધ્ધતિ બાળક માટે મુકયાં છે તે
- સાત વર્ષ સુધી બરાબર સંભાળી લેવાય છે. આજે વિકૃત દેખાતાં કેવળ કલ્પિત તો નથી જ, કોઈ પણ બુધ્ધિશાળી માણસ વિચાર
બાળકે ઓછાં થઈ જશે. આને માટે તેણે વૈજ્ઞાનિક દ્રષ્ટિ વાપરી કરશે તે જણાશે કે તેણે એકેએક બાબત ઉપર ચેકસ વિચાર
બાળકને સંવેદનકાળ (Sensitive Period) શોધી કાઢ્યો છે. અને અવલોકન કર્યા પછી જ તે જનતા પાસે ધરી છે.
જે સંવેદનકાળ પશુ, પક્ષી. અને વનસ્પતિમાં રહેલો છે અને તે
કાળ વખતે જે તેનું વર્ધન (વિકાસ) આપોઆપ થાય છે. આજે આપણને અઠ્ઠી વર્ષનાં બાળકોને શાળામાં મુકવાનું વિચારતા તે સ્વ. ગિજુભાઈએ કર્યા જ છે. ડે ઘણે અંશે
મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે મહત્વને ભેદ એ છે કે બાળકને અવલકવાનું પણ તેમણે જ શીખવ્યું છે.
* મનુષ્ય પોતાને સ્વર્યાવિકાસ બુધ્ધિથી સાધે છે ત્યારે પ્રાણીઓ
કુદરતી બળાને સંપૂર્ણ રીતે આધીન હોય છે. અને એ સંબંધમાં ડે. મોન્ટેસોરી તે જન્મથી જ બાળકને અવલોકવાનું
“સીક્રેટ ઓફ ધી ચાઈલ્ડ હુડમાં એક દાખલો આપે છે. પતંઆપણને શીખવે છે અને એ વસ્તુ ઉપર ને જે પ્રકાશ નાંખે
ગીયા ઝાડનાં થડ પાસે પાંદડાની પાછળનાં ભાગમાં ઇંડા મૂકે છે. છે. પહેલાં આપણે શારીરિક સંભાળ લેવામાં પણ સમજતાં ન હતાં.
તેમાંથી ઇયળ થતાં તેને કુણાં પાંદડાના ખેરાકની જરૂર રહે છે અને તે સંબંધી કેટલીક ઉધી માન્યતા ધરાવતા હતા પરંતુ છેલ્લાં
અને કુણા પાંદડા છોડની ડાળીની ટોચે જ હોય છે એટલે કુદરતે . વિશેક વર્ષથી તેમાં ઘણે સુધારો થયો છે. અને ઘણાં ઘરોમાં
તેનામાં પ્રકાશનું આકર્ષણ મૂક્યું છે. એ આકષર્ણના બળે ઈયળ , તે તે સંબંધી ખૂબ કાળજી રખાય છે. પરંતુ તે માત્ર શરીર
ડાળીની ટોચે પહોંચી જાય છે અને કુણાં પાંદડા મેળવે છે. પૂરતી છે, અને તેમાં કેટલીક જગ્યાએ તેને એટલે બધે
આને તેઓ સંવેદનકાળ કહે છે.” અતિરેક થયો છે કે માનસિક વિકાસને દબાવી, દઈને સ્થળ શરીરની સંભાળ લેવાય છે. અને તેથી બાળકને અજાણપણે
બાળકમાં પણ જ્યારે સંવેદનકાળ આવે છે ત્યારે આજુખૂબ નુકશાન થાય છે. આ બાબત તરફ આપણું પુરતું લક્ષ્ય
બાજુનાં વાતાવરણમાંથી પિતાને જોઈતા વિકાસ સાથે છે. અને રહેતું નથી.
તે વખતે મેટેરાઓ તે વાત સમજી લઈ બાળકને વાતાવરણ
અનુકુળ અને વ્યવસ્થિત બનાવી આપે તે બાળક પોતાની મેળેજ બાળકને જેમ શરીર છે તેમ તેનાં મન અને બુદ્ધિ પણ
જેતે વિકાસ સાધી શકે છે. જન્મથી જ કામ કરી રહેલ છે એમ ડે. મે રી કહે છે. અને
આ બાબતમાં મેટેરાંઓ ખાસ કંઈ ન કરે તે પણ વાતાતેને જો બરાબર કેળવીએ તે બાળકના વિકાસમાં ન ધારેલા
વરણમાં બાળક મુંઝાય નહિ તેટલું ધ્યાન રાખે તે ય બસ છે. પરિણામ આવે છે. એટલે બાળકોની કેળવણી જન્મથી જ શરૂ
ડે. મેન્ટસેરીએ બતાવ્યું છે કે છ માસ જેટલી નાની ઉંમરમાં થવી જોઈએ તેમ તેઓ પ્રબોધે છે.
બાળક વ્યવસ્થા પ્રિય (રૂઢી ચુસ્ત) હેાય છે. એટલે કે એક પરિ" આ કેળવણી કઈ શિક્ષક કે આયા' ન આપી શકે, પરંતુ સ્થિતિ બદલાતા તેના મન ઉપર ચકકસ અસર થાય છે . આ - ઘરમાં માતા જ આપી શકે અને તે માટે માતાની દૃષ્ટિ બદ- સંબંધમાં તેમણે એક દાખલો આપ્યો છે.
છે. એ
અને તેને પહોંચી જાય
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૫-૪૦
“એક બાળકને લઈને તેના માતા પિતા મુસાફરીએ જાય તે વસ્તુઓને રહે છે તેની અસર જીવન ઉપર થાય છે. છે. સાથે બધી જાતનાં સુખસગવડનાં સાધન છે, એક જગ્યાએ એક સમયનો વિકાસ થતાં થતાં સ્વાભાવિક જ બીજો સમય - રાત રહે છે. રાત્રે બાળક એકાએક રડવા લાગે છે, દાકતરી મેદદ આવે છે અને બીજા સમયને વિકાસ પૂરો થતાં ત્રીજો સમય
લેવામાં આવે છે, પરંતુ બાળક રડતું બંધ થતું જ નથી. શરૂ થાય છે. આમ સમય બદલાયા જ કરે છે. જેમકે બે વર્ષનું અને ઉલટું વધારે જોરથી રડવા લાગે છે. ડે. મેન્ટેસરી સાથે
નાનું મધુર બાળક હોય છે તે જ વખત જતાં મટે છોકરે હતાં તેમને ખબર મળવાથી તે બાળક પાસે જાય છે અને એક
બની જાય છે. તે વખતે તેના શરીરમાં ફેર પડે છે એટલું જ પ્રયોગ કરે છે. એક આરામચેરમાં ગાલીચા, ચાદરે વગેરે નાખીને નહિ પણ તેના માનસમાં પણ એટલો જ ફેર પડી ગયેલ હોય
હુંફાળું ઘોડીયા જેવું બનાવે છે. બાળક જે પહાળી છે. તે વખતે પછી તેને નાનપણુ જેવાં આકર્ષણ નથી હોતાં. - પથારીમાં સુતું હતું ત્યાં તે તૈયાર કરેલી ખુરશી લઈ
વાતાવરણમાંથી બાળકને વિકાસની ચાવીઓ ભળી જ જાય જાય છે. બાળક એ જુએ છે કે તુરત જ ધીમેથી તે ખુરશીમાં સરી જાય છે. અને “મા” “હાલા” “મા” “હાલા’ કરતું
છે. એટલે એ કુદરતી રીતે જ આગળ વધ્યે જાય છે. સુખપૂર્વક ઉધી જાય છે. આ પ્રયોગ ઉપરથી તેમણે જોયું કે
આપણે તેને વિકાસમાં મદદરૂપ થઈએ કે નડતરરૂપ થઈએ. બાળકને મેટી પહોળી પથારીમાં હુંફ વળતી ન હતી અને બીજું
તે પણ તે તે તેની મેળે પ્રગતિ કર્યા જ કરે છે. મેટાંઓની અટતેને ઘેડીયું જોઈતું હતું એટલે ઘેડીયા જેવી ખુરશી મળતાં
કાયતને લીધે ઘણી વખત નાનપણમાં બાળકમાં અમુક જે પિતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત થયાનું તેણે ભાન અનુભવ્યું અને
ખામીઓ રહી જાય છે તે પછી સુધરતી નથી પણ જે નાનાતેથી તેના મનને આરામ અને સુખ થયું. વાત તે સાવ સાદી
પણમાંજ તે સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે તો સુધરી જાય છે, પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે માબાપ બાળક
છે. બાળકમાં આ ખામી ન રહી જાય અને તે સંપૂર્ણ
વિકાસ સાધી શકે. તે માટે છે. મેન્ટેસરીએ બાલમાનસને સંબધે વિચાર જ. કરતા નથી અને કરે છે તે તેને વ્યવહારમાં
અત્યંત ઝીણવટથી અભ્યાસ કરીને જે પદ્ધત્તિ જગતને ચરણે મૂકવાની તૈયારી હોતી નથી. આપણે ઘણી વખત અનુભવીએ
ધરી છે તે તેમને મહાન ફાળો છે. છીએ કે નાનાં બાળકોને સ્થાનફેર થાય છે કે કોઈ વરધોડે કે ઘઘાટવાળી જગ્યાએ લઈ જઈએ છીએ ત્યારે તે ખૂબ રડે છે. ડે. મેન્ટરી બાળકને સ્વતંત્રતા આપવી એમ કહે છે પણ
અને તેને આપણે એમજ કહીએ છીએ કે બાળક કજીએ ચડયું કયાં અને કેટલી સ્વતંત્રતા આપે છે તે આપણે વિચારવાનું રહે ' છે. બસ આથી વધારે આપણે આગળ વિચાર જ કરતા નથી. છે. આજે ગુજરાતમાં મોટા ભાગની એવી માન્યતા છે કે
સંવેદનકાળ દરમ્યાન જે બાળકને સંભાળી લેવાય તે તેની મેન્ટસેરીશાળા એટલે બાળકને જે કરવું હોય તે કરવા દે તેવી ઘણી શકિતઓને સારે વેગ મળી જાય.
શાળા, પરંતુ મદ્રાસમાં થયેલાં છે. મોન્ટેસોરીના વ્યાખ્યાનમાં - ' આ સંવેદનકાળ બાળકમાં આવે છે અને ચા
કયાંઈ બાળકને સ્વચ્છંદી સ્વાતંત્ર્ય આપવું જોઈએ તેવું સૂચન પણ
નથી. તેમણે તો બાળક પાસે પુષ્કળ કામ મૂક્યું છે અને સાત જાય છે. કોઈ બાળકને આ કાળ પળ બે પળને તે કોઈને
વર્ષની નાની વયે (જેને આપણે નાની વય માનીએ છીએ અને કલાકે અને દિવસેને આવે છે. મોટેરાંનું કામ માત્ર આ કાળ
એ ઉમ્મરે નિશાળે બેસારીએ છીએ) તે સાદાં અપૂર્ણા કે, ભૂમિઓળખી લેવાનું છે. જે આટલી દ્રષ્ટિ મેટેરોને આવી જાય તો [‘બાળકની કિંમતી શકિતઓને વ્યય થય બચી જાય.
તિનાં પ્રાથમિક નિયમે, સાયન્સ, ભૂગોળ, નેચરસ્ટડી, ભાષા, વ્યા
કરણ-ઘણું ઘણું શીખી જાય છે એમ બતાવ્યું છે. આ માટે આ સંવેદન કાળ તે ઘરમાં માતા જ ઓળખી શકે તેમ તેમણે સાધતાની અદ્દભુત શોધ કરી છે. અને તે સાધતે બાળક છે. બાળકનાં પહેલાં અઢી વર્ષ સુધીને કાળ તે માતાએજ
*
પાસે
પાસે ક્રમસર ધરવામાં આવે છે તે જરૂર આટલું બધું ઝડપથી સંભાળવાને છે અને તેમાં કોઈપણ સાધનની જરૂર રહેતી નથી.
અને સરળતાથી શીખી શકે. બાળક પિતાની જાતે જ શિક્ષણ મેળવી લે છે. આપણે તેને
સમાજમાં વર્તવાના પણ ઘણા નિયમો બાળકો આ ઉમરે શિક્ષણ આપવાની જરૂર રહેતી નથી. આપણું કામ તે એટલું જ
શીખે છે. જોકે આમાં તેમને યોગ્ય શિક્ષક, વાતાવરણ અને છે કે તેને અનુકુળ વાતાવરણ આપવું કે જ્યાં તે સ્વતંત્રતાથી
સાધનની જરૂર રહે છે. પણ તે વિષય શિક્ષણ માટે જ : જીવી શકે અને શરીર અને મનને વિકાસ સાધી શકે.
તેમનાં સિધ્ધાન્તને અનુસરવામાં તે આપણા જે સાધનસામગ્રી બાળકને આ સંવેદનકાળ હોય છે ત્યારે તેને બીજા કોઈ
હોય તેમાં કશેજ બાધ આવતો નથી. કાંઈ શીખવી શક્તાં નથી. ઘણીવાર આપણે તેને ઠોઠ માનીએ
આજે આપણી પ્રાથમિકશાળાઓ પણ જરા દૃષ્ટિ ફેરવે તે છીએ. પણ વાસ્તવિક રીતે તેમ નથી હોતું. બાળક તો એ કાળ
આ દિશાએ ઘણું કરી શકે તેમ છે. ડે. મેન્ટેસોરીનાં સાધન દરમ્યાન દિન પ્રતિદિન પિતાની જીવનસિદ્ધિ પ્રાપ્ત કરતું હોય છે. આ રહસ્ય સમજી તેના તરફ આદર બતાવે જોઈએ.
* આપણને મેધા પડે તેમ છે જ, પરંતુ બની શકે તેટલાં સાધનો
જે સ્થાનિક રીતે ઉપજાવી શકાય તે કામ ઘણું સરળ થાય * બાળકનાં જીવનમાં જન્મથી માંડીને તે અમુક મોટી ઉમ્મુરનું થાય ત્યાં સુધી વિવિધ જાતના વિકાસકાળે આવ્યા જ કરે
અને બાળકોની શકિતઓ વ્યર્થ જતી બચી જાય. છે. આ બધા વિકાસકાળ દરમિયાન બાળક વાતાવરણમાંથી બને એટલે બાળકનું માનસ જાણીને તેના જીવન અને વિકાસને છે તેટલું પકડી લે છે અને એ રીતે તેનું સંપૂર્ણ ઘડતર થઈ જાય અનુકુળ થાય તે જાતની ક્રિયાઓ તેને મળી આવે તેવું પિષક
ત્યાં સુધી તે નવું સર્જન કર્યું જ જાય છે. બાળકની આ . વાતાવરણ બાળકને ઘર, શાળા, સમાજ વગેરે સ્થળોએ મળવું સર્જનશકિતને લઈને તેને ડે. મેન્ટેસરી મનુષ્યને વિધાતા કહે છે. જોઈએ અને એમ થાયતે બાળકને સંપૂર્ણ વિકાસ થયા વિના
આજના વિકાસમતી જિતા તે શકય તેવી રય રહે નહિ. બાળકના વિકાસમાંજ મનુષ્યને વિકાસ છે-માનવતાનું ' છે. આ સમયની અસર બાળકનાં શરીર તથા મન પર થાય છે. ભાવી બાળજીવન ઉપર અવલંબી રહ્યું છે તે વખતે તે પિતાની જ રીતે વાતાવરણના પ્રવાહમાં આસપાસની
નામદાબહેન રાવળ.
Page #81
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૫-૪૦
પ્રબુદ્ધ જૈન આપણે સક્રિય બનીએ અને પક્ષાપક્ષો ભુલીએ
પ્રચાર અને બેકારી નિવારણ ? તા. ૨૭-૪-૪૦ના રોજ મુંબઈ ખાતે મળેલી શ્રી. જન ગ્લૅ. મુ. કેન્ફરન્સની અખિલ હિંદ સ્થાયી સમિતિની બેઠકના પ્રમુખ “દયાલંકાર’ શેઠ લલ્લુભાઈ દીપચંદ ઝવેરીએ પ્રમુખ સ્થાનેથી આપેલા વ્યાખ્યાનમાંના કેટલાક ઉપયોગી વિભાગે નીચે આપવામાં આવે છે. તંત્રી.) - વર્તમાન પરિસ્થિતિ પર ધ્યાન આપતાં આપણે આપણું હાથની મહેનતવાળા ઉદ્યોગેને પુરતું ઉત્તેજન મળવું જોઈએ. સંગઠન કરી શકીએ અને શક્તિને વિચાર કરી શકીએ તે આ મહાસભાનું ગૌરવ વધારી શકીએ એમાં કંઈ શક નથી. આપણા ભણેલા અને બીનભણેલા, સામાન્ય અને મધ્યમ વર્ગમાં સમાજમાં સમર્થ વ્યક્તિઓ છે, જોઈતું ધન છે, ભણેલા ગણે- બેકારી એટલા બધા પ્રમાણમાં વધી છે કે તેની પરિસ્થિતિ ઉંડા * લાની સંખ્યા ઘણી વધી છે, લેકે વિચારતા થઈ ગયા છે ? ઉતરી તપાસતાં આપણને અનહદ દુ:ખ થયા વગર રહે નહિ. સગવડનાં પુષ્કળ સાધને મળી શકે છે,- આ સર્વને ઉપયોગ આપણું ભાઈ ખેને ગરીબાઈમાં રીબાય છે, દુઃખી થાય છે, સમાજના હિતમાં જરૂર થઈ શકે. જો પ્રધાન વ્યકિતઓમાં અને માંડમાંડ પિતાનું દુઃખી જીવન વ્યતીત કરે છે. મુંબઈ અને આત્મવિશ્વાસ આવે અને આત્મભોગ આપવાની ધગશ જાગે બીજાં શહેરમાં માણસને ભાડાંના મકાનમાં રહેવું પડે છે.. તે ધાર્યું કામ પાર પાડી શકાય. એટલે આપણી આ મહાસભાને તેમની કમાણીને મુખ્ય ભાગ ભાડામાં જાય છે, એટલે પિતાના ઉંચા પદે લઈ જઈ શકાય અને તે દ્વારા સમાજ-હિતનાં સત્કાર્યો કુટુંબને પુરતા નિર્વાહ થઈ શકતું નથી અને શરીર શકિત કરી શકાય.
સારી રહી શક્તી નથી. આના નિવારણું માટે સસ્તાં ભાડાની
સગવડભરી ચાલીઓ અને સારી ન હોસ્પીટલની ખાસ * દરાને અમલ જ્યાં સુધી ન થાય ત્યા તે માટે સક્રિયતા જરૂરીઆત છે. પાટણ જન મંડળની ચાલીઓ અને ચેતન બતાવવામાં ન આવે ત્યાં સુધી કાગળ ઉપર રહેલા સર કીકાભાઈ પ્રેમચંદ તરફથી બંધાએલાં મકાન , એ ઠરાવની કાંઈ કીમત થતી નથી. આ માટે આપણી પ્રાંતિક એ જરૂરીઆત કેટલેક અંશે પુરી પાડવા સમિતિએ સબળ અને સેવાભાવી કાર્યકર્તાઓના સંચાલન નીચે માંડી છે પરંતુ તે જરૂરીઆતના પ્રમાણમાં બહુજ મુકવી જોઈએ. કાર્યકર્તા સ્વયંસેવકેનું દળ ઉભું કરવું જોઈએ. નાની છે. સમાજના શ્રીમતે તેમજ દ્રવ્યવાન સંસ્થાઓએ આ આપણા મુખપત્રદ્રારા આપણા કાર્યોની જાહેરાત વખતેવખત પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. સ્વર્ગસ્થ શેઠ દેવઆપવી જોઈએ. તેનું તંત્ર કુશળ હસ્તમાં મૂકી તે દ્વારા મહા- કરણુ મુલજીએ પોતાના વીલમાં સસ્તાં ભાડાંની ચાલીઓ માટે સભાના ધ્યેય અને કરાવો અનુસાર સમાજમાં સુવિચાર, ભાવનાઓ રૂપીઆ ચાર લાખ તથા હોસ્પીટલ માટે રૂપીઆ બે લાખની “ અને જનાઓને પ્રચાર થવો જોઈએ કુસંપ અને કલેશને સખાવત જાહેર કરેલી છે તે પ્રસંશનીય છે અને આપણે ઈચ્છીશું.
જરાપણ ઉતેજને ન મળે, અઘટિત આક્ષેપને અવકાશ ન કે એના સંચાલકે જરૂર જલ્દીથી એ યોજનાઓ અમલમાં મૂકે. અપાય તે દ્રષ્ટિ લક્ષમાં રાખી સૌમ્યતા, અને સંયમવાળી ભાષા ને સર્વદા ઉપયોગ રાખવું જોઈએ, તીખા તમતમતાં વાક્પ્રહારો સંપ, એકતા, સંગઠન એ એક જ મુખ્ય વાતને પિષનારા કદી વિજય અપાવી શકતાં નથી એ ધ્યાનમાં રાખવું જોઈએ. શબ્દો છે. અંદર અંદર વિચારભેદને કારણે લડવાથી પક્ષે અખંડ અને તેમ ન બને તે અમુક સમય માટે સેવા અર્થે બંધાય છે અને તેથી એકતાને ધકકો પહોંચે છે, સમાજ ભેગ આપનારા કાર્યકર્તાઓની ઉણપ છે. તેવા કાર્યકર વિશેષ , છિન્નભિન્ન થાય છે અને સંયુકત પ્રયાસ પર આધાર રાખતું પ્રાપ્ત થાય ત્યારે સમાજની ઉન્નતિ સત્વર અને સારી રીતે થશે. મહાન કાર્ય થઈ શકતું નથી વિચારભેદથી હૃદયભેદ થાય એ ત્યાં સુધી સોગાનુસાર જે કાર્યકર્તાઓ અને સભ્ય મળે તેમ સ્થિતિ દરેક વ્યક્તિએ દુર કરવાની છે, એકજ ઘરમાં જુદી નાથી આપણે આપણું કાર્ય ચાલુ રાખવું જોઈએ અને વધુ જુદી વ્યક્તિઓ જુદા જુદા વિચાર ધરાવતી હોય, છતાં તે સાનુકુળ સંજોગો અને સેવાભાવી કાર્યકરે મેળવવા પ્રયત્નશીલ કુટુંબના સુલેહસંપને જરાયે વધે ન આવે એ સ્થિતિ લાવવાની રહેવું જોઈએ.
જરૂર છે. ઘર કરતા સંસ્થા મોટી છે. તેમાં તે સર્વાનુમતિથી
કાર્ય થાય તે તેના જેવું ઉત્તમ કાંઈપણું નથી, પણ જે વિચાર* કેટલાક વિવાદગ્રસ્ત સવાલને એક બાજુએ રાખી જેમાં
ભેદને કારણે તેમ ન બની શકે તે બહુમતિથીજ કાર્ય લઈ શકાય. આ સર્વ એકમત થાય એવા અને ખાસ ઉપયોગી જરૂરીઆતવાળા
ને તેમાં અલ્પમતિ ધરાવનારાઓને રીસાવાનું સ્થાન હોઈ ન શકે.. પ્રશ્નો ઉપર પુરતું ધ્યાન આપવું જોઈએ. દરેક કામ માટે કેળ- બહુમતિથી કાર્ય લેવામાં લાંબી ચર્ચામાં બહુ કાળક્ષેપ કરે કે વિણી અને બેકારી નિવારણ એ બે પ્રશ્નો હાલ અગ્રસ્થાને ગણાય કદાગ્રહ રાખવો એ યંગ્ય નથી. બહુમતિથી વિરુદ્ધ જઈને હયછે. કેળવણીના બે પ્રકાર પાડી શકાય. એક ધાર્મિક કેળવણી કે ભેદ કે પક્ષ પાડવાની નીતિ રાખવી એ ભયંકર છે, એમ થાય કે જેનાથી ધર્મનાં તત્વો અને નીતિ સહેલાઈથી સમજાવી શકાય તે કોઈપણ સંસ્થા ટકી શકે નહિ, અને એકતાના અભાવે કાર્ય અને જીવનમાં ઉતારી શકાય. આ માટે જૈન ધર્મની કમિક ચલાવી શકે નહિ. વાંચનમાળા, જૈન તત્વજ્ઞાનને સળંગ સમજાવનારાં પુસ્તકો સારી ' અને સાદી ઢબે લખાએલાં હોવાં જોઈએ. બીજી વ્યવહારીક કેળ- જાહેર કાર્યમાં સતા કે કીર્તિને વધુ પડતો લેભે રાખ
જે મન, તન અને આત્માની સર્વ શક્તિઓને સપ્રમાણ વાથી સંસ્થાને હાનિ પહોંચે છે, અરસ પરસના સહકારથી, ચર્ચા અને એકી સાથે વિકાસ કરનારી હોવી જોઈએ. હાલની વ્યવહારીક
અને નિમંત્રણાથી સર્વ કાર્ય શાંતિપૂર્વક દખલગીરી વગર ચાલે કેળવણીમાં કેટલીક ત્રુટીઓ છે તે દૂર કરવી જોઈએ. કેળવણી લેના
એમ દરેક કાર્યકર્તાએ જોવાનું છે. દરેક વ્યકિતના શુભાશયથી રને પિતાને જીવન નિર્વાહ સહેલાઈથી થઈ શકે એટલી આવડત જણાવેલા વિચારોને સાંભળવા અને લક્ષમાં લેવા ઘટે. દરેકને હડ અને સાધન સંપત્તિ હેવી જોઈએ. આ માટે ગૃહઉધોગે અને
- [ અનુસંધાન પાનું ૧૬ ]
Page #82
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫–૫-૪૦
सच्चस्स आणाए उवहिए मेहावी भारं तरति । સત્યની આણમાં રહેનાર બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
| મે ૧૫
૧૯૪૮
દેવદ્રવ્ય ' માનવજીવનના અભ્યાસીઓ કહે છે કે માણસમાં ગમે તેટલી ત્રુટીઓ હોય છતાં પણ તેનામાં અમુક પ્રમાણમાં “ત્યાગ,”
આપી છૂટવાની વૃત્તિ” અને “પિતાના આનંદમાં બીજાને ભાગી બનાવવાની ભાવના જરૂર હોય છે. લોભીમાં લેભી માણસ પણ આ વાતથી દૂર નથી. માત્ર તેની ભાવનાનું ક્ષેત્ર અને વિસ્તારનાજ ભેદ હોય છે કેઈનું ક્ષેત્ર તેના તદન નજદીકના 'માનવીઓ જેટલું જ, તે કોઈનું કોમ, ગામ કે માનવજાત જેટલું તે કોઈનું પ્રાણીમાત્ર જેટલું વિસ્તારવાળુ હોય છે, આ સુંદર વૃત્તિઓ જ તેને અનેક પ્રકારના કાર્યો કરવા પ્રેરે છે. પોતે કમાય અને બીજા ભેગવે, પિતે ખર્ચે અને બીજા તેમાંથી માણે એવી વૃત્તિ તે આપણે સમાજમાં સર્વત્ર નિરંતર દેખીએ છીએ.
જ ધર્મશાળા બાંધે, બીજા તેને લાભ લે, તેમાં જ ને ‘આનંદ થાય. દવાખાનું ઉઘાડે, અજાણ્યા અજાણ્યા તેને લાભ લે, તેમાં વને આનંદ થાય ૪ ના દિકરા દિકરી પરણે, બીજાઓ લગ્નની મીજબાનીઓ માણે ખર્ચ ને થાય છતાં આનંદ માને ૪ પાંજરાપોળ સ્થાપે, પશુઓ આશરો પામે, તેમાં ૪ ને આનંદ થાય. આ આનંદ તેઓની “અંદરમાં ગુપ્ત રહેલી આપી છૂટવાની વૃત્તિનું, ત્યાગનું, પરિણામ છે. જગત આ વૃતિથીજ આગળ વધ્યું છે અને જીવવા જેવું રહ્યું છે. આ વૃત્તિ ન હોત તો માનવજાત કે વિશ્વ ક્યાં હેત, શું હોત, તે કહેવું જ મુશ્કેલ થાત ! " . માણસની આ વૃતિ લાભ લેનારે, દેનાર, નિકટવર્તી સમાજ તે માનવસમાજ છે એટલે માણસની પ્રથમ દ્રષ્ટિ ત્યાંજ પડે છે. ત્યાંથી જ દ્રષ્ટિની ક્ષિતિજ મર્યાદા લંબાતી જાય છે. શરૂઆતમાં એક માનવીને બીજાને લાભ લેવાને પ્રસંગર ભાગ્યેજ આવતા કારણ કે માનવ જીવનમાં દ્રવ્યને બદલે કાર્ય- વિનિમયની પ્રથા હતી. વૈદ દવા આપે તે ખેડુત તેના બદલામાં * દાણા આપે વણકર વણી આપે તો, ગવલી દુધ આપે, ગુરૂ ભણાવે તે શિષ્ય સેવા આપે ઉપરાંત સૌ સુખી, સતાથી, સાધનવાળા, અને ઓછી જરૂરિયાતવાળા, હતા. વ્યવસ્થા સંપૂર્ણ “સ્વદેશી” એટલે ગામે ગામનું બધી બાબતમાં સંભાળી લે તેવી જાતની હતી. તેથી બીજાના “દાનન” લાભ લેવાની જરૂર જ ભાગ્યેજ ઉપસ્થિત થતી. - જ્યારે “માનવીની આપી છૂટવાની વૃત્તિન” વેગ ઝીલવા કઈ માનવી તૈયાર કે જરૂરિયાતવાળે ન જોયે ત્યારે તેણે પિતાની દ્રષ્ટિ પશુ, પક્ષી વિગેરે મુંગા સમાજ તરફ વાળી. તેના માટે પાંજરાપોળ, ગૌચર, જંગલે, જળાશય, વિગેરે બાંધ્યા. સાહિત્ય તરફ વાળી; નુતન સાહિત્ય સર્જાવ્યું. ધાર્મિક વૃતિપિક મંદીરે, મો, પ્રાર્થનાગૃહ, પાશાળાઓ, વૈદશાળાઓ તરફ દેડાવી. અંતરની ઈચ્છાને સતાથી, હૃદયની આ ભાવનાના ફળે પૃથ્વીની શરૂઆતથી માંડીને આજ સુધી માનવી ખાતે આવ્યા છે. અને હજી પણ ખાશે, આ વૃતિએજ વિશ્વની શીકલ બદલી નાંખી
છે. આજ વૃતિએ જગતને સાધન, સામગ્રી અને સૌંદર્યથી ભર્યું છે. જેમ સમાજ વધુ વ્યવસ્થિત અને સમષ્ટિની દૃષ્ટિવાળો તેમ તેના કાર્યનું જીવન અને ક્ષેત્ર વધુ, ઉપયોગીતા અને પ્રજા ઉપર અસર વધુ. - વ્યકિતગત વેરાતી મર્યાદિત ઉદારતા અલ્પ વી અને સાધારણ ઉપયોગ આપતી. વ્યક્તિગત મહાન આશ્ચયને વેગ ન મળતો, પ્રજા વિશાળ સાધનવાળી સંસ્થાઓ પામી ન શક્તી અને પ્રજાની વ્યકિતગત “આપી છૂટવાની વૃત્તિનું ક્ષેત્ર વિસ્તીર્ણ ન થતું. તેથી જ ડાહ્યા માણસોએ સામુદાયીકપણે “દાન” આપવાની નવી રીત શોધી કાઢી. જેમાં સરકાર વ્યક્તિગત કરવેરાથી અનેક પ્રજાજન પાસેથી ભેગા થયેલા મેટા ભંડોળમાંથી પ્રજા ઉપયોગી ખાતાંઓ ઘણા વિશાળ પ્રમાણમાં “પંચની લાકડી અને એકને બેજ”ની માફક ચલાવી શકે છે તેવી જ પધ્ધતિ પર પ્રજાકીય સામાજીક કાર્યો ધર્માદા નિમિ-તે વ્યકિતગત વેરાતા દાનના પ્રવાહને એકત્રિત કરી વિશાળ પાયા પર ચલાવી શકાય છે. તેથી અનુભવી દીર્ઘદ્રષ્ટિવાળા માનવીએાએ “કજેવી અળખામણી પ્રથાને બદલે “ધર્માદાન” નામ આપી ભંડારને મંદીર કે તેવા જાહેર સ્થળમાં મૂકી એકી સાથે ત્રણ કાર્ય કર્યા છે. એક તે અનેક વ્યકિતઓ પાસેથી નાની નાની રકમમાંથી મેટું ભંડોળ જમા કર્યું. બીજુ મોટા ભડળમાં હિસ્સો આપવા છતાં પણ “માલકી હક”ની સ્વાર્થી અને ડખલગીરી કરનારી આડખીલી દૂર કરી અને ત્રીજું તવંગીરી કે ગરીબીના કારણે ઓછું વધતું આપવાથી થતી અનિષ્ટ હરીફાઈ અટકાવી સૌને “યથાશકિત” આપવાનો આત્મસંતોષ જન્માવ્યો. ધાર્મિક સ્થળામાં આ રીતે “શુભ કામ માટે” જોઈતા નાણાં મેળવવાની પ્રથા શરૂ થઈ.
સામાન્ય બાબતોમાં માણસને જમા થયેલાં નાણાં અને તેની વ્યવસ્થા માટે કાયદાનું રક્ષણ હોય છે. અને આ કાયદાને ડર દુરુપયોગ કરનારને કે કરવાની વૃતિવાળાને જરૂર રહે છે. પણ ધાર્મિક બાબતોને લગતા ફડે માટે કાયદાના રક્ષણને બદલે માણસ જેની મર્યાદા ઉલ્લીનશકે તેવી મર્યાદા બાંધી આપી અને નૈતિક ડર સ્થાપી આપ્યું. “પંચાઉ ધન કાચ પારો સમસમજવું–તેને દુરૂપયોગ કરનારનું બુરું થાય” આવી સામાન્ય જો સમજણ તે છે જ, છતાં પણ તે સમસ્ત ભડળને જ ધાર્મિક નામ આપી દીધું કે જેથી ધર્મપ્રેમ, પાપભીરુતા અને માનેલી અનિષ્ટની ભીતીના કારણે તેને દુરૂપયોગ કરતાં તે અચકાય.
જુદા જુદા સંપ્રદાયોએ આવા ભંડોળને જુદા જુદા નામે આપ્યાં, વૈશ્નવોએ “કૃષ્ણાર્પણ” શિવ માગીએએ “શિવ નિમિત્ત', મુસલમાનોએ “વકફ, પારસીઓએ ધરમખાતાનું ફંડ, ખ્રિસ્તિઓએ “ચેરીટી” અને જેનેએ “દવ દ્રવ્ય” ના નામે આવી રીતે એકઠા થયેલા દ્રવ્યને ઓળખાવ્યું. પ્રજા ધર્મ ઉપરનો શ્રદ્ધાને કારણે અને તેની પાછળ નૈતિક રીતે માનેલી અનેક અનિષ્ટની ભીતીએ અંગત ઉપયોગ કદી ન કરતી સમય પલટાયો આ નીતિની “રક્ષક મર્યાદા નાશ થવા લાગી, વ્યવસ્થાપક અને વડાઓ દુરૂપયોગ કરવા લાગ્યા કઈ કઈ સ્થળે તે તેને અંગત મીલ્કત બનાવવા લાગ્યા, ત્યારથી જ “કાયદાનું રક્ષણ ક્ષેધવાની અને સરકારની દરમિયાનગીરી મેળવવાની વૃતિ પ્રજામાં આવી પરિણામે આપણા ધર્મમંદીરે અને તેની નાણા પ્રકરણીય બાબતે પ્રજાની નીતિ ઉપર નહિ પણ કાયદાની કલમ ઉપર નિર્ભર બની રહી છે. ત્યારથી જ સાચું કામ થવાને બદલે “અહેવાલમાં લખવા જેવું અહેવાલી
Page #83
--------------------------------------------------------------------------
________________
કે તા. ૧૫-૫-૪૯.
--પ્રબુધ જૈન
કામ થાય છે. અને ત્યારથી સમયાનુસાર ઉભી થયેલી જરૂરિ ક્રિયાઓ અને જળજાત્રાઓ ભરવામાં શિવનું (કલ્યાણનું છે. કાર્ય યાતને સંભાળવાને બદલે કે કોઈ શુભ આશય પાર પાડવાના માને છે, પારસીઓ ચંદનચીરાગ (સુખડને અગ્ની): સળગતે કાર્યને બદલે ભાવીના સ્પષ્ટ ખ્યાલ વિનાના ભૂતકાળમાં કાયદાઓ રાખવામાં . જરથોસ્તનું કાર્ય માને છે, અને આ કાસિવાય દરેલી લીટી મુજબજ કામ થાય છે. ખૂદ દેવપૂજા અને અમુક કોઈ પણ બીજા કાર્યમાં ભેગા થયેલા દ્રવ્યો ઉપગ નજ ક્રિયાઓ આજે કાયદાની દેરવણી મુજબજ ચાલે છે. આ પ્રજા કરી શકાય એમ માને છે નવીન યુગ એમ માને છે કે માનવ-જીવનની નીતિમત્તાનું નર્યું દીવાળુંજ છે!
: * જાતને ઉંચે લાવવાના સઘળાં કાર્યો દેવના કાર્યો જ છે. જે , . • નાણુની જાળવણી માટે આપેલ નામને આજે તે બે દે વિશ્વ ઉપર દેવનું વર્ચસ્વ છે તે વિશ્વની સુંદરતા વધે તે બધા અર્થ જ થઈ રહેલ છે, તેને ઉપયોગ પણ તે જ વિચિત્ર થાય દેવના નિમિત્તેજ છે જે તેના દેવ, વૈશ્નના કૃષ્ણ કે શિવ છે, ભડળ સંબંધમાં પ્રજાની, નીતિની મર્યાદા જાગૃત રાખવા માર્ગીઓના શિવ પિતાની પ્રતિષ્ઠા, પૂજા આભુષણ કે માટે જાયેલ નામને ઉપયોગ આજે ભડળના ઉપર તેના ઉપ- આંગીઓ પ્રસાદે કે પ્રાસાદેને જ પિતાનું કાર્ય માને છે. અને
ગની મર્યાદા બતાવવા માટે થઈ રહેલે છે, તેમાંથી પ્રજા માટે તે માટે જ દ્રવ્યને ઉપગ ઇચ્છે છે એમ કલ્પવું-એ તે નવીન સંસ્કાર, નવીન ઉન્નતિ માર્ગ કે વિકાસ માર્ગની શોધ દેવમાં આપણા જેટલી જ પામરતાને આરેપ કરવા બરોબર થવાને બદલે પ્રજામાં વેવલાપણું, ધર્મઘેલછા, અને ભીરતા આવે છે, નહિ, નહિ, દેવ આવા ન હોય, દેવનું દેવાયતન તેના પડ તે રીતે થઈ રહેલ છે તે દ્રવ્યમાંથી નિર્દોષ ઉત્સવ ઉજવવાને પૂરતું જ ન હોય ! બદલે લક્ષ્મીને ચળકાટ બતાવતા અને ત્યાગી પ્રભુને કુબેરજી દેવદ્રવ્યની બાબતની ચાલુ વિચારસરણી સામે યુગના આંદજેવા સમૃદિધવાન કે રજવાડી રંગીલા આભુષણધારી બનાવી - લને ઝીલેલા વર્ગને વધે છે. આ વધે તેઓને નાસ્તિક દેતા ઉત્સા કરવામાં આવે છે
ગણવે છે. - દેવદ્રવ્ય વધારવાની પરિગ્રહશીલ ભાવનાથી, ધાર્મિક ક્રિયાઓના
માનવજાત-સમાજ જ્યારે સધ્ધર હતા, કુદરત અનુકુળ
માનવજાત-સમાજ લાલામાં ઉછામણીએ થતી હોવાથી ગરીબ માણસાથી તવી હતી, રાજ્ય વ્યવસ્થા પ્રજાના કલ્યાણની કામનાવાળી હતી, અને ક્રિયાઓ અને ઉત્સવે કે જેને તેઓ હૃદયપૂર્વક અલૌકીક પ્રજાજીવન પાસે બહુજ ઓછી સમસ્યાઓ ઉકેલવાની હતી ત્યારે અને અપૂર્વ લાભ સમ માને છે. તેને આનંદ લઈ શકાતો નથી. તે ભલે આ જાતને ઉપયોગ આવકારદાયક ગણાયે હૈય, પણ તેથી ધીમે ધીમે'. તેનું મન વિકત થાય છે. અને ત્યાગના આજે જ્યારે મનુષ્યની આસપાસ બધા સંજોગ પ્રતિકુળ છે, સમભાવના અખાડાસમ ધર્મસ્થાનો, મંદિર ઉપરથી મન પ્રતિક્ષણે જીવન કલહ વધારનારા નૂતન પ્રશ્નો ઉદ્ભવતા જાય છે, બીજી ઉડી લક્ષ્મી તરફ વળે છે. સાચી ધર્મપ્રીતિ ધીમે ધીમે આ દુનિયાની સાથે દેડી શકવાની શકિત હોય તેજ જીવી કે ટકી શકાય, રીતે જ નાશ પામે છે. અને ક્રિયાકાંડમાં જ પ્રજા ધર્મ માનતી નહિતર પાછળ પડી જવાય તેવી સ્થિતિ છે, અને ચારે કારની થઈ જાય છે. આ વખતેજ ધર્મ “એક દર્શન” મટી “વાદનું શેષણ નીતિથી સમાજ શકિતનું તળિયું દેખાઈ ગયું છે, આપણે વાડાનું સ્વરૂપ લે છે. Real Philosophy assumes the નાદાર દશાની નજદીક પહોંચ્યા છીએ અને પ્રજાકીય, રાષ્ટ્રિય shape of Dogma આજે પવિત્રમાં પવિત્ર મનાતા દિવસમાં ગુલામી ફેડવા પ્રજાને તૈયાર કરવાની અતિ મહત્વની જરૂરિયાત મહાન ત્યાગીઓની સંવત્સરી કે સ્મૃતિમ દિવસોમાં ત્યાગની, આંખ સામેજ ઉભી છે તે વખતે દેવકાર્યની, દેવનિમિત્તની જરીસત્ય દર્શનની પ્રતિષ્ઠા કરવાને બદલે નરી લક્ષ્મીપૂજન થાય છે પૂરાણી માન્યતા, અને દેવદ્રવ્યના ઉપયોગની મર્યાદા બદત્યેજ લક્ષ્મી દેવીને કળશ ચડ્યા વિના “તપ” પણ લુજ લાગે છે છુટકે છે. આ એટલી હદે નૈતિક વિકૃતિ થઈ ગઈ છે. અતિ મહત્વના પણ ધાર્મિક ઘણે. સ્થળે સાંપ્રદાયિક જરૂરિયાત કરતાં પણ વધારે મંદિરે ન લેખાતા કાર્યની સાધારણ વાતચીત કે ચર્ચા પણ જ્યાં ધર્મ વિરૂદ્ધ બંધાયેલાં અને બંધાતાં જોવામાં આવે છે. આમાં મોટે ભાગે ગણાય ત્યાં ધર્મના બહાને, દેવદ્રવ્યના બહાને, કૃષ્ણાર્પણને બહાને તે શ્રીમાનેએ પિતાની નામના ખાતર જ અથવા “ આ અમારૂં કે શિવ નિર્માણના નામે ખણખણતા સીકકાની જ પૂજા થાય છે, મંદિર છે એમ કહેરાવવા ખાતર જ આવાં મંદિર બંધાવેલા જેિ જરા પણ ધર્મ વિરૂધ્ધ ગણાતી નથી. આને યુગપ્રભાવજ હોય છે. આવી ભાવનાથી બંધાયેલું મંદિર, મંદિરના મુળ ઉદ્દેશકહે હ્યોને ? ત્યાગ, મુર્તિઓ, પંચ મહાવ્રતધારીઓ, ખાખી નેજ હણે છે. જે દેવમંદિર ખરે-ખરે પ્રેમ કે ભકિતનું સ્થાનક આવી જાતની પરિગ્રહ પૂજાને વિરોધ નથી કરતા પણ પક્ષ કરે છે તે હરકેઈ મંદિરને પિતાનું-નિજનું માનવું જોઈએ. આજે છે એટલી બધી યુગજઢતાની આંધી તેઓની આંખ આડે પણ તે એક મંદિરમાં એકઠું થયેલું દેવદ્રવ્ય અન્ય મંદિરને ખાસ આવી છે, અને અંતરને ત્યાગ સરી ગયો છે એમજ સમ- જરૂર હોય તેપણુ વાપરવા દેવામાં આવતું નથી. પણ વ્યાજનું જવુંને?—પૈસા વિનાને ધર્મ જગતે એકવાર ફરીને ગેતો રહ્યોને ? વ્યાજ ઉપજાવી નાણું એકઠું કરવામાં આવે છે. આ સંગ્રહ
કૃષ્ણાર્પણ થયેલું કૃષ્ણ નિમિતે, દેવદ્રવ્ય દેવ નિમિતે જ જ્યારે અને કેમ અટકશે તે તે પરમાત્મા જાણે? વપરાય આ એક યા બીજા કારણે પેસી ગયેલી એક જડ માન્યતા - જુના મંદિરે જાળવી જીર્ણોધ્ધાર કરી પ્રજા ઉપયોગી રાખછે, કયા કાર્યને દેવનું કાર્ય કહેવું, કયા નિમિત્તને દેવનું કે કૃષ્ણનું વામાં તેનું સ્થાપત્ય જાળવવામાં, પૂર્વ પૂર્વજોની સ્મૃતિ-પૂજા છે નિમિત્તે કહેવું એ એક વિષમ કેયડાના ઉકેલને અભાવેજ કરો- પૂર્વજોના પ્રેમનું સંભારણું છે, જ્યાં પ્રાર્થના મંદિર ન હોય ત્યાં ડાનું દ્રવ્ય વેડફાય છે, સરકારી લેને કે એરિયામાં સડે છે- બાંધવામાં આવે એ પણ દેવદ્રવ્યને ઉચિત ઉપયોગ છે. પણ તેમાંથી તે, તરવાર અને હત્યારા હથિયારે સર્જાય છે. જ્યાં ઘણા મંદિરે હોય ત્યાંજ પૃથ્વીને પાટલે નવા મંદિરે ગાઢ
વૈશ્ન કૃષ્ણને હિ દેલ, ફુલદેલ, છપન્ન બેગ અને વવાને બદલે આજે તે આપણી ઘસાતી જતી સ્થિતિ અને " અન્નકુટ કે તેવા કાર્યને, જેને નવા મંદિર બાંધવામાં, પ્રતિ- ભાવનાના યુગમાં માનવીના દીલમાં નુતન મંદીરે સ્થાપવાની ભાવના માઓ પધરાવવામાં, દેવને શણગારવામાં, જુના મંદિરના વધુ જરૂરની છે..
, જીર્ણોધ્ધારમાં આંગી કે વરઘોડે કે એવા ધાર્મિક જલસાઓને ધાર્મિક ઉત્સવ કે જલસાએ જીવનને ચડેલે થાક ઉતારવા દેવ કાર્ય માને છે. શિવમાર્ગીઓ ધીની દીપમાળ હલનાદીક માટે ધર્મને ઉધોત માટે ભલે ગોઠવાય પણ તેની પાછળની
કે
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧પ-પ-૪૦
લક્ષ્મી પૂજા અદ્રષ્ય થવી જરૂરની છે.
- પ્રબુધ્ધ જૈન વિષે મહાજને શું કહે છે? છે. ધાર્મિક લીલાઓ, ઉછામણીએ સદંતર બંધ કરી વ્યાપારી
- શ્રી. રવિશંકર મહાશંકર રાવળ સેદાગીરી અટકાવવામાં નહિ આવે તે “વર્ગભેદના ઝેર” માણસને કયાં લઈ જશે. તે કહી શકાય નહિ. ધર્મ હૃદયને મટી
“પ્રબુદ્ધ જૈનમાં લેખ સામગ્રી એવી વ્યાપક અને ઉચ્ચ આત્માને મટી આંગળીના વેઢાને બની જશે ત્યારે જીવનમાં
પ્રકારની આવે છે કે એને માત્ર જૈન કેમનું પત્ર કહેવા કરતાં બાકી શું રહ્યું હશે ? '
સમગ્ર જનતાનું પત્ર ગણવું જોઈએ આ પત્ર મારફત જન : જેટલું મહત્વ સામાજિક ઉત્સ, તહેવારોનું પ્રજા જીવ
કોમના ઉચ્ચ આદર્શો બહુ સુન્દર રીતે રજુ કરવામાં આવ્યા છે. નમાં છે તેટલું જ સ્થાન ધાર્મિક ઉત્સવોનું પણ સમજવું. વધુ
શ્રી. મેહનલાલ રૂપાણું શ્રા, મહનલાલ રૂપાણી
છે - નહિ. ફેર એટલો કે ધાર્મિક ઉત્સવોમાં જીવન શચિતાનું સ્થાન પ્રબુદ્ધ જેને એક વર્ષથી હું બરાબર નિયમિત રીતે વાંચું
પ્રાધાન્યપણે હાય, આજના તહેવારમાં જલસાઓમાં આ નથી છું. જ્ઞાતિએ કે પથાએ રાષ્ટ્રનાં અનેક અંગ તરીકે હોય તે દેખાતુ એટલું કહેવું અતિશયોક્તિ ભર્યું તે નહિજ ગણાય, કાંઈ વિશ્વરૂપ ન થાય. પ્રબુદ્ધ જન’ શુદ્ધ રાષ્ટ્રીય દષ્ટિએ ચાલે બાકી તે તહેવાર નથી તે સાધન કે નથી સાધ્ય, પણ છે. અને સાથે સાથે પિતાના વિશિષ્ટ ક્ષેત્રને માટે પણ ઉપયોગી વૃત્તિને પંપાળનારા આલ્હાદ છે જે માનવની એકાંત ટાળે છે.
છે એ એક વર્ષમાં સ્પષ્ટ થઈ ચુક્યું છે. આપને અને આપના માનવની એકાંત ટળે અને શુચિતા વધે તેટલા પૂરતેજ ઉપગ
સહકાર્યકરોને પરિશ્રમ સફળ થયું છે એમ મારૂ માનવું છે. ઉત્સવને છે.
ડે. અમીચંદ છગનલાલ શાહ - દેવદ્રવ્યને એક પણ કણ વ્યક્તિગત રીતે કોઈ પણ નજ “પ્રબુદ્ધ જૈનમાં હાલ જે લેખો આવે છે તે ઘણા વિચાર વાપરી શકે પણ સામુદાયીક કાર્ય માટે તેને ઉપયોગ અને ઉપભેગ પૂર્ણ અને માર્ગદર્શક છે. સમાજના આગળ વિચાર ધરાવનાર ઈચ્છનીય અને આધુનિક કાળમાં અનિવાર્ય છે.
માનસને તેમાંથી ઘણું જાણવાનું અને વિચારવાનું મળી રહે છે. જેમ પ્રજાકીય નાણાને ઉપગ તેની જરૂરિયાત મુજબ કોઈ પ્રકારના પ્રહાર કર્યા વગર સમાજમાં ઉત્તમ અને વિચાર ગોઠવાય છે તેવી જ રીતે દેવદ્રવ્યને ઉપયોગ કૃષ્ણાર્પણ થયેલા પૂર્ણ આંદેલને ફેલાવવાની ગ્રહણ કરેલી નીતિ એ પત્ર ચાલુ દ્રવ્યને ઉપગ પણ ગોઠવા જોઈએ, એટલે જ્યાં જ્યાં સામાન્ય રાખશે એવી આશા રાખું છું. પત્રકારની ખરી ફરજ પિતાના પ્રજાગભું કે રાજ્યસત્તા ન કરી શકે તેવા સૌ માનવવિકાસના કાર્યો બધ્ધ વિચારેની એકલી પુષ્ટિ કરવી એ નથી, પણ બન્ને બાજુના દેવ દ્રવ્યમાંથી કરવાના રહ્યા છે. કેળવણી, પશુપાલન, માંદાની વિચાર શુધ્ધ વૃત્તિથી રજુ કરવા અને સમાજના વિચારક વર્ગને માવજત અને દીન દરિદ્રોને રાહત મળે તેવા સૌ ક્ષેત્રે આજે તેમાંથી પિતાને મત બાંધવાની તક આપવી- એજ સમાજ સેવા આંખ સામે પડયા છે.
કરવાની અને સમાજને ઉત્કર્ષના માર્ગે લઈ જવાની સાચી પત્ર નીતિ :: શૈવમાગીઓના સૌ સામુદાયીક ક્ષેત્રે શિવનિર્મિત્ત દ્રવ્યમાંથી છે અને સમાજની જ્ઞાન સમૃધ્ધિ પણ તેથી જ વધતી રહે છે. થાય, વૈશ્નના પ્રશ્નોને ઉકેલ કૃષ્ણાર્પણ થયેલ દ્રવ્યમાંથી. અને
' (૧૩ પાનાનું ચાલુ) જૈિનેની સંસ્થાઓ દેવદ્રવ્યને ભંડોળ સંભાળી લે તે કેન્ફરન્સનું હિત છે એ વિના સંકોચે સ્વીકારવું ઘટે. પિતાની વિસરાઈ જતા મંદિરે, અને પ્રતિમાઓ આપોઆપ આત્મ
મનમાનતી એક વાત થાય યા ન થાય તે પણ સંસ્થાના કાર્યમાં આત્મામાં ઉગતી દેખી શકાશે, અને લોકેને પુનઃ ધર્મ તરફ તેને મમત ન હોવો જોઈએ. શ્રીમતી કે સામાન્ય, ભણેલા કે વાળી શકશે, કારણ કે માણસ હજુ માણસ રહ્યો છે અને ઉપ- બીન ભણેલા, વૃદ્ધ કે યુવક, સર્વને શાસન પ્રત્યે પ્રેમ છે, સમાકાર કરનારને તે શ્રદ્ધા, માન અને પ્રેમથી દેખે છે. બાકી તે એક જના હિત પ્રત્યે સંપુર્ણ આદર છે. મતભેદ ભલે હોય પરંતુ બાજુ ભગવાનના મુગટે અને આભૂષણો અને બીજી બાજુએ વખત આવે એ મતભેદને ડુબાડી દેવા જોઈએ અને તેમ કરપિતાનું નગ્ન શરીર, એક બાજુ પ્રભુના પ્રસાદ અને બીજી વામાં જ ખરી માનવતા સમાયેલી છે. દુનિયાના જુદા જુદા બાજુએ પિતાને સુકકા રોટલાની તાણાતા; એક બાજુ પરમા- દેશના ઇતિહાસનું નિરીક્ષણ એમ સ્પષ્ટ દેખાડે છે કે દેશમાં ભાના પ્રાસાદે અને બીજી બાજુએ પિતાને છાંયડા માટે ઝુંપડાની ગમે તેટલા પક્ષો હાય, વિચારભેદે હોય છતાં જ્યારે દેશને માટે પણ અછત દેખી એક દિવસે માનવીને પશુ બન્યા સિવાય બીજો આપતિને સમય આવે ત્યારે તે ભૂલી જઈ પક્ષનું નહિ પણ આર નહિ રહે. ધર્મને આમાં કેટલો હાથ હશે ?
દેશનું હિત શામાં સમાયેલું છે તે વિચારી દેશના રક્ષણ માટે વૃજલાલ ધ. મેઘાણી.
એકત્ર થઈ આપતિને સામને કરી વિજય મેળવવા સર્વે પક્ષે
કટિબદ્ધ થાય છે એ મુજબ જ આપણે પણ આપણે સમાજને વકીલ વેલચંદભાઈ ઉમેદચંદ અમદાવાદ ખાતે ગુજરી માટે કટિબદ્ધ થવું જોઈએ અને એમાં જ ખરૂં જૈનત્વ સમાગયા છે. તેઓશ્રી પાલનપુરના રહેવાસી હતા અને અમદા---વેલું છે.- - - - વાદમાં વકીલાત કરતા હતા અને વકીલ મંડળમાં અને જૈન સમાજમાં ખૂબ માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા હતા તેમાંથી છેવટમાં હું ઈચ્છીશ કે આ મહાસભાનું નાવ સહિસલામત સુધારક વિચારના હોઈ વિધવા વિવાહને ખૂબ ઉતેજન કિનારે લઈ જવા આપ સર્વે કુશળ નાવિક તરીકે તૈયાર થશે. આપતા, ઉપરાંત વ્યાયામના તેઓ ખાસ પ્રશંસક હતા તેની સામે આવતાં અનેક તફાનેને સામને કરી હિંમત અને જૈન સમાજનું શારીરિક બળ વધે. એને માટે પ્રયત્ન કરતા કાર્યદક્ષતાથી સર્વે બનતા પ્રયત્ન કરવામાં અને ભોગ આપવામાં હતા. ઉપરાંત બાળ દિક્ષાના પ્રખર વિરેાધી હોઈ, એવા પાછી પાની નહિ કરશે અને આપણી મહાસભાને વિજયવતિ દરેક કેસમાં ખૂબ સહકાર આપવા ઉપરાંત, કોર્ટમાં ફી કલ્યાણકારી અને ગૌરવવંતી ચાલુ રાખશે અધિષ્ઠાયક દેવ સૌને કામ કરતા હતા. આવા સુધારક અને સેવાભાવીની ખોટ સન્મતિ આપે, શાસનને જયવંતુ રાખે અને સમગ્ર ભારતવર્ષના જલદી પુરી પડે, એમ ઈચ્છી મÉમના આત્માને શાંતિ શ્રેયમાં જૈન સમાજ પણ સારો ફાળો આપે એવી મારી છેવટની ઈચ્છીએ છીએ. . . . પ્રાર્થના છે. '
» જ્ઞાતિ.
Page #85
--------------------------------------------------------------------------
________________
"
.
.
તા. ૧૫-૫-૪૦
પ્રબુદ્ધ જૈન
.
જ્યવાદી દેશ છે? બ્રિટનનું સામ્રાજ્ય દુનિયાના કયા કયા મુલકો સંહતિવાદ વિરૂધ્ધ સામ્રાજ્યવાદ
ઉપર વિસ્તરેલું છે તે થોડું વાંચી જાણનાર પણ દુનિયાના નકશા. - સંહતિવાદના તત્વજ્ઞાનને આશ્રય લઈને પિતાની રાષ્ટ્રીય ઉપર જોઈ શકે છે. હિંદ ઉપરાંત અમેરિકામાં કેનેડા, આફ્રીકામાં . ઉન્નતિ સાધવામાં માનનારા દેશમાં જર્મની અને ઈટાલી એ બે દક્ષિણ અને પૂર્વ આફ્રિકા અને પાસીફીક મહાસાગરમાં આ રાષ્ટ્રો મુખ્યત્વે છે તેથી એ બેના કહેવાતા જોડાણને માટે. બ્રિટિશ એસ્ટ્રેલીઆ ખંડ ઈત્યાદિ દેશને જગતના નકશા ઉપર બ્રિટિશ , વર્તમાનપત્રોએ Rome-Berlin Axies એ સંજ્ઞા આપી છે. સામ્રાજ્ય તરીકે સૌ કોઈ સહેલાઈથી પિછાને છે પણ ક્રાંસનું આપણુ ગુજરાતી છાપાંઓ પણ એ અંગ્રેજી સંજ્ઞાને જ ઉપયોગ સામ્રાજ્ય એટલી જ સહેલાઈથી લેકેને દુનિયાના ગાળા ઉપર. કરે છે અને ઘણીવાર આપણુ વાંચવામાં “રેમ-બર્લીન ધરી” દેખાતું નથી. ફ્રાંસનું સામ્રાજ્ય મોટે ભાગે આફ્રિકામાં આવેલું એવા શબ્દ આવે છે અંગ્રેજી જાણનારા ગુજરાતી વાંચક વર્ગ છે અને એક રીતે તે બ્રિટિશ શહેનશાહત કરતાંય ફ્રેંચ પ્રજામાટે તે એ સંસાને અર્થ સમજવો મુશ્કેલ નથી પણ અંગ્રેજી સત્તાની સલ્તનત વધારે મજબૂત છે. ફ્રાંસના સામ્રાજ્યમાં જે ' ભાવા ન જાણતે હેય એ ગુજરાતી વાંચક વર્ગ ઘણે માટે લોકોને સમાવેશ થાય છે તે મુખ્યત્વે અશ્વેત લોકો છે. ક્રાંસે - છે અને એ વિશાળ જનતાને રેમ-બલીન ધરી એ શું બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ. પઠે રંગદ્વેષનું સેવન કર્યું નથી. ચ વસ્તુ છે તેને ઝાઝે ખ્યાલ નથી એટલે એ સંજ્ઞાની પાછળ રાજનીતિજ્ઞએ તો મોરેકે, ટયુનીસીઆ અને અજીરીઆ જેવા રહેલ ડે ઇતિહાસ તપાસીએ. ૧૯૧૪માં જ્યારે જર્મનીમાં માજી ઉત્તર આફ્રિકાના લોકોને લડાઈની તાલીમ આપીને પોતાના જેવા જ કેસરનું શાસન હતું ત્યારે જર્મનીએ પોતાના મદદગાર તરીકે ભૂતપૂર્વ ક્ષત્રીઓ બનાવ્યા છે. જ્યારે બ્રિટિશ વાણીઆઓએ તે આખા હેપ્સબર્ગ શહેનશાહત (જેમાં આજના ઓસ્ટ્રીઆ અને હંગેરીને હિંદને એક મેટી સરખી પાંજરાપોળ જ રાખેલ છે. ક્રાંસ અને સમાવેશ થતો હત) અને ઈટાલી સાથે કેલકરાર કરેલા પણ બ્રિટન એ બે રાષ્ટ્ર જગતના સૌથી મેટાં સામ્રાજ્ય ધરાવે છે. ઇટાલીએ ગત મહાયુદ્ધ વેળાએ જર્મનીને મદદ તે ન કરી એટ- એ જ લેક જર્મની અને ઇટાલી જેવા બેમુલક રાષ્ટ્ર ઉપર લુંજ નહિ પણ આજની પેઠે તટસ્થ રહેવાને બદલે ઉલટું ઈટાલી જ્યારે સામ્રાજ્યવાદી હોવાનો આરોપ મુકે છે ત્યારે જરા નવાઈ જર્મનીની વિરૂધ્ધ લડાઈમાં ઉતર્યું હતું. જ્યારે હર હીટલર જર્મ લાગે એવું છે. હર હીટલર અને સીનેર મુસલીનીના નેતૃત્વ નીને “પુર” અર્થાત રાષ્ટ્રપતિ થયો ત્યારે તેણે સીનેર મુસલી- હેઠળ જર્મની અને ઇટાલી ધીમેધીમે બળવાન થવા લાગ્યાં ત્યારે નીની અંગત મુલાકાત લઈને એક વાતની ચોખવટ કરી કે કાંસને જર્મનીના પાડોશી તરીકે અને ઈગ્લાંડને ભૂમધ્ય સમુદ્રમાં જર્મની જ્યારે લડાઈમાં ઉતરે ત્યારે ઇટાલીથી જર્મનીને સહાય ઇટાલીની વધતી જતી સત્તાને લીધે અનુક્રમે પોતાની ખુશ્તી અને ન થઈ શકે તે તેની કોઈ ચિંતા નથી પણ જર્મનીના દરીઆઈ તાકાત સામે હરીફો ઉભા થતા લાગ્યા. જ્યારે કોઈ ‘દુશ્મનો સાથે ઈટાલીએ જોડાવું નહિ કેમકે ઈટાલી તપસ્વી તપસ્યા આદરે ત્યારે ઈંદ્રનું ઈંદ્રાસન ડોલવા લાગે એવી. અને જર્મનીના , રાષ્ટવાદે - વચ્ચે સિદ્ધાંતની એકતા વાત આપણું-પુરાણમાં આવે છે. એ રીતે. હર હીટલર અને
ટલે કે ઇટાલી અને જર્મની Foster Brothers સીનેર મુસેલીની જેવા સરમુખત્યારની ફિસુફી વડે કરીને ઉ મઝહબી બિરાદરો છે. ટૂંકમાં જર્મની અને ઈટાલી એક સહતિવાદના આંદેલને યુરોપખંડ ઉપર ફેલાવા લાગ્યા ત્યારે રીતે તત્વજ્ઞાનની દૃષ્ટિએ ધર્મભ્રાતાઓ છે. જેવી રીતે જ્ઞાતિએ દેવેને દાનવને ષ થાય એમ પારીસ અને લંડનના “દેવતાઓ” જુદા છતાં ધમેં એક કુટુંબો વચ્ચે મિત્રાચારી હોય છે તેવી રેમ અને બર્લીનના “રાક્ષસેથી રોકવા લાગ્યા. જોતજોતામાં રીતે રામઅલન ધરી એ પણ એક જાતની આંતરરાષ્ટ્રીય નહિં ઇટાલીને રાજા ઇશઓપીઓને શહેનશાહ બની છે અને પણુ આધ્યાત્મિક મંત્રી છે.
જર્મનીને ચેન્સેલર એસ્ટ્રીને પણ કુરર થઈ ગયે. યુરોપખંડ - આ મત્રી ઉડે રેમ-બલીન ધરી ઉપર એ આક્ષેપ ઉપરની પોતાની સર્વોપરિતા જાણે કે ભૂતકાળની વસ્તુ બની મૂકવામાં આવ્યો છે કે ઈટાલી અને જર્મની બેઉ મેડી સતન જશે એમ ક્રાંસને લાગ્યું અને મહાસાગરે ઉપરનું પિતાનું તે ઉભી કરવા માગે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તે વર્ચસ્વ અસ્ત થશે એમ ઈંગ્લાંડને લાગ્યું. એ. બેઉ સામ્રાજ્યજર્મની અને ઇટલી ઉપર એવાં તહોમત છે કે નાઝી વાદી રાષ્ટ્રને સંહતિવાદમાં પિતાના સામ્રાજ્યને ક્ષય દેખાવા જર્મની અને ફેસીસ્ટ ઈટાલી સામ્રાજ્યવાદી છે. લાગે પણ એટલું તે જરૂર કહી શકાય કે સહનિવાદની શોધ આ આક્ષેપનું વિવરણ કરીએ તો તેને અર્થ એટલો જ થાય કે એ વસ્તુતઃ તે સમાજવાદની દિશામાં એક કદમ છે. સંહતિવાદ સંહતિવાદ એ સામ્રાજ્યવાદનું એક નવું સ્વરૂપ છે. બીજી તરફ એ સામ્રાજ્યવાદ નથી પણ એ એક પ્રકારનું રાજદ્વારી તત્વજ્ઞાન . થી હર હીટલર અને સીનેર મુસેલીની તે પિતાના વાદેને છે. સામ્રાજ્યવાદ અને સંહતિવાદની અથડામણમાંથી સંહતિવાદ સમાજવાદ તરીકે ઓળખાવે છે. સંહતિવાદના રિપુએ એને વિજયી નિવડશે એવી ગણત્રી અસ્થાને છે પણ એટલું તે જરૂર સામ્રાજ્યવાદ તરીકે વગેવવાની મહેનત કરે છે ત્યારે આ લડાઈ કલ્પી શકાય છે કે સંહતિવાદને પરાજય થશે ત્યારે સામ્રાજ્યદરમ્યાન એટલું તે જોઈ શકાયું છે કે જર્મની અને ઈટાલી કઈક વાદ પણ સારી રીતે ખરે થયે હશે અને એ રીતે વર્તમાન પ્રમાણમાં પણ સામ્યવાદી રશીઓ સાથે સમજુતી ઉપર આવી યુધ્ધ એ “દે ને દેવ અને “દાન'ની દુર્બધિ અલ્પ અંશે શક્યા છે ત્યારે સામ્રાજ્યવાદી બ્રિટન કે કેંસ સાથે કોઈ જાતનું
ઘટાડવામાં જે સફળ થાય તે જગતમાં માનવતાનું પ્રમાણુ , સમાધાન કરવા અશકત નિવડયાં છે. એ ઉપરથી આટલું અને તેટલા પ્રમાણમાં વૃદ્ધિ પામશે. મોહનલાલ રૂપાણી. માન થઈ શકે ખરૂં. સંહતિવાદ અને સામ્યવાદ વચ્ચે
સાવજનિક વાંચનાલય જેટલ' અંતર છે તેના કરતાં સહતિવાદ અને , શ્રી. મુંબઈ જૈન યુવક સંધ તરફથી તા. ૧-૫-૪૦ ના સામ્રાજવવાદ વચ્ચે વિશેષ વિશાળ અખાત કે ઉપ : ક, દિવસથી ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ , સીવર મેનશનમાં ફી સાગર પડે છે. હિંદને સામાન્ય જનસમુહ બ્રિટનને
ન ચ અને વાંચનાલય શરૂ કરવામાં આવ્યું છે. તેમાં દૈનીક પત્રો, અઠવાડીક, ', . એક સામ્રાજ્યવાદી દેશ તરીકે સ્વીકાર કરે છે પણ ઘણાને એવી
પાક્ષીક અને માસીક પેપર મંગાવવામાં આવે છે. ટાઈમ સવારના
- ૮ થી ૧૧ સાંજના ૫ થી ૮ ને રાખવામાં આવ્યા છે. દરેક શંકા ઉપસ્થિત થાય છે કે ક્રાંસ પણ શું બ્રિટન જે જ સામ્રા-" બધુઓને તેને લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.
*
Page #86
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫–૫-૪૦
3
જૈન ધર્મ અને અહિંસા
વખતેવખત માર્ગ બતાવનાર નીકળે જ છે.
અહિંસા એ સનાતન છે. અમુક પહેલાં તે ન હતી એમ (તા. ૮-૪-૪૦ ના રોજ હીરાબાગ હોલમાં મળેલી . .
ન કહેવાય. વખતો વખત તેને પ્રચાર કરનાર મળે છે. અહિંસા સભામાં પ્રમુખસ્થાનેથી માન્યવર કાકા સાહેબ કાલેલકરે આપેલ
* સાચી સાધના બ્રહ્મચર્યથી છે એમ મને સદા જણાયું છે. જે વ્યાખ્યાનને સારભાગ)
'વિલાસ કરે છે અને તેમ કરી ભરવા માટે બાળક પેદા કરે છે ઘણીવાર અધ્યક્ષસ્થાન એ માત્ર શોભા અને માનનું
તે અહિંસક નથી. જે વિલાસ ઘટે તાજ જીવનમાં યથાર્થ સ્થાન હોય છે. અને તેથી એ સ્થાન લેતાં કેઈને ક્ષોભ થત
અહિંસા ઉતારી શકાય અને સમાજમાં ફેલાવી શકાય. નથી. પણ આજે આ સ્થાને આવતાં મને કાંઈક ક્ષેભ થયો
- પુન્ય દુઃખકર છે પણ તેનું ફળ સુખકર છે જ્યારે પાપ છે. આજની સભાનું પ્રમુખસ્થાન મને આપીને શ્રી પરમાનંદ
દેખીતી રીતે સુખકર છે પણ તેનું ફળ દુઃખકર છે. તેથી ભાઈએ મને કડી હાલતમાં મૂકે હાય એમ મને જણાય
વિલાસ સુખકર લાગે તે સ્વાભાવિક છે. તે છેડાય તેટલે અંશે છે. કારણ કે હું જાતે બ્રાહ્મણ છું. જૈન ધર્મ વિષે મેં કાંઈ બહુ
અહિંસા ધર્મની સાનિધ્યમાં પહોંચાય વિલાસ દૂર કરવા ઈન્દ્રિય જાણ્યું નથી. પણ માને છે કે મેં ઘણું વાંચ્યું છે. આ પણ
વૃત્તિઓને જીતવી પડે છે અને તેનું નામ તપ છે. તેજ અહિંસા બરાબર નથી મેં તે ઘણા અનુભવીઓ પાસેથી મેળવ્યું છે.
છે. આ સાધના વ્યકિતગત અને સામુદાયિક એમ બન્ને રીતે એ ખરૂં છું આજે હું આ સ્થાને આવ્યો હોઉં તે તે એકજ
થાય છે એ બતાવનાર તીર્થકરે અવાર નવાર આવવા જ જોઈએ. કારણે કે જીવનભર જેમણે જ્ઞાન સેવન કર્યું છે અને જીવનમાં
અને સનાતન અહિંસા ધર્મ આગળ વધવું જોઈએ. ઉતાર્યું છે તેવા પુરૂષના અનુભવ વચન સાંભળવા મળે પછી
- ' મનુષ્ય જાતને મેટ ગુન્હ સજા કરવી તે છે. તે સામાન્ય શ્રોતા તરીકે હો કે પ્રમુખ તરીકે.
અન્યને તમે સજા કરનાર કોણ ? ગુન્હા બદલ તેણે પ્રાયધર્મની વ્યાખ્યા ઘણી થઇ છે. મને લાગે છે કે જે સાધના " શ્ચિત કરવું જોઈએ. ગુન્હાની સજા કરવાથી તે હિંસા એછી બતાવે તે ધર્મ જૈનધર્મમાં જેવી સાધના બતાવી છે જેવી સુવ્ય
કરવાને બદલે આપણે પ્રતિહિંસા કરવા લાગ્યા સજા કરવાથી વથિત વિચારણા છે તેવી બીજે કયાં મારા જેવામાં આવેલ
સુધારણા થતી નથી. આપણે તેથી ભલે સંતોષ અનુભવીએ નથી. આત્મોદ્ધાર માટેની જે વિગતે છે તે મારફત જ માણસ
પણ વાસ્તવિક રીતે તેથી હિંસા બેવડાય છે. ગુન્હો કરનારની પિતાને મદદ કરી શકે છે. આ સાધના બે ઢબથી થાય છે.
હિંસા અપ્રતિષ્ઠિત છે જ્યારે સજા થાય તેને લોકો સારૂં ગણે પિતા પુરતા વિચારી કરી આત્મશુદ્ધિથી આત્મવિજય કરે અને
છે તેથી એ પ્રતિહિંસા પ્રતિષ્ઠિત છે. આ છે અવળા માર્ગની અંતે મુક્ત થવું આ પહેલી સાધના બીજી દિશા એ છે કે તેમાં
સાધના આટલું સમજીએ તે અહિંસાને રસ્તા સમજાશે. ભાવી કેવળ વ્યક્તિને વિચાર ન કરતાં આખા સમાજને વિચાર કરો.
તીર્થકર આપણને જરૂર બતાવશે કે સજા કરવી એ પણ ગુન્હોજ બધા મળીને સમાજ થાય છે અને તે જ મુખ્ય ગણાય છે.
છે. ક્રોધી સામે જૈધ ન કરીએ તે તેણે શાંતે થવું જ રહ્યું. આપણે એક એક ગાત્રને વિચાર નથી કરતાં પણ સમગ્ર શરી
अतृणे पतितो बहिन स्वयमेवोपशाम्यति । રને વિચારીએ છીએ એ જ રીતે સંગઠનપુર્વકની મનુષ્યનીતિ
તૃણ વિનાના સ્થાનમાં પડેલ અગ્નિ એની મેળે શાંત
થાય છે.. અહિંસાની સાધના કેમ કરી શકે એ વિચારણીય છે.
આપણે અહિંસાની બાલ્યવયમાં છીએ. ખુબ ધીરજ અને અખુટ મારી માન્યતા મુજબ અત્યાર સુધી મનુષ્ય જીતની બાલ્યા
હિંમતની જરૂર છે. માર્ગ લાંબો છે અને મેળવીને કામ કરવાની વસ્થા હતી આજ સુધી વ્યકિત પુરત માર્ગ વિચારવા-તાવ
જરૂર છે. તે માટે ઘણા મહાપુરૂષે આવશે ને રસ્તો બતાવશે. વાથી આપણું નભતું. પણ હવેનું કામ વિકટ છે હવે તે સામાજીક સાધન બતાવવાના દિવસે આવ્યા છે. હવેની સાધના
માત્ર સ્થળ હિંસા છોડવાથી બસ નથી જ્યાં ધનના ઢગલા માત્ર આત્મશુદ્ધિની નહીં પણ સમાજ જીવનની શુદ્ધિની છે. એકત્ર થયા છે તેના પાયામાં પાપ છે-હિંસા છે. અમેરીકામાં
દરેક બાળકને કયારેક એમ થાય છે કે-કાલે જે સમજાતું કકર લેકે અહિંસક છે અને પૈસાદાર પણ છે. હિંદુસ્તાનમાં નહતું, તે આજે સમજાય છે. મનુષ્યને પણ ઘણીવાર એમ જેને અહિંસક હોવાનો દાવો કરે છે છતાં ધનાઢય પણ છે. દ્રોહ જણાય છે કે અમુક મહાપુરૂષ આ જગતમાં આવ્યા પછી વિના પૈસે મળતું નથી તેથી અહિંસા અને પૈસે એ બન્નેને આટલું સમજાયું દરેક ધર્મમાં સાધના બતાવનાર પુરૂષ આવે મેળ કેમ મળે એ મને તે સમજાતું નથી, તમે કીડીયારું પુરો, છે. મુસ્લીમ માને છે કે ઈસ્લામ મહમદે કહ્યું તે અંતિમ વચન રાત્રી ભોજન ન કરે, બટાટા ન ખાઓ-એ બધું સારું છે પણ છે. સનાતનીઓ પણ ઈશ્વરના અમુક અવતાર માને છે અને એ પ્રારભની ક્રિયા છે. આપણે તો અહિ સી ધર્મમાં આગ જને પણ એવીશ-તીર્થકરને માને છે. જેને માને છે કે છેલ્લા છે, જગતમાં યુધ્ધ ચાલે ત્યારે આપણે ઠંડે કલેજે કેમ બેસી તીર્થંકર મહાવીર થઈ ગયા હવે કઈ થનાર નથી આ દલીલી શકીએ ? રસ્તે શેાધવે જોઈએ પરિવર્તનની જરૂર છે. ઘણા મારે ગળે ઉતરતી નથી. કોઈ એક વ્યકિન-ગમે તેટલી મહાન કહે છે કે યુધ્ધ તે યુરોપમાં ચાલે છે. આપણે ત્યાં તે ગાંધીહોય છતાં તેના જવા સાથે ધર્મશાસ્ત્ર પૂર્ણ થઈ જતું નથી. તે જીના પ્રતાપે ઠીક છે. પણ હું કહું છું કે પ્રાંતે પ્રાંતમાં અંદર તે પછી માણસ જાત પુરી થઈ ગણાય. વિશ્વ રચના ચલાવનાર અંદર ભાગલા પડયા છે ખુણે ખુણે અવિશ્વાસ ફેલાવે છે. આ અગમ્ય શકિત કાંતે-તૃપ્ત થઈ હોય અથવા તે નિરાશ થઈ બધા હિંસાના પ્રતિક છે. યુરોપના હાથમાં શસ્ત્ર છે, આપણે હોય એમ જ આ ઉપરથી માની શકાય પણ ખરેખર તેમ એક બીજાના પગ ખેંચીને પાડીએ છીએ. સરવાળે તે બને નથી. વારંવાર સાધનાનું સંસ્કરણ થવું જ જોઈએ તે કરનાર સરખા છીએ ત્યાં સમર્થોની હિંસા વતે છે. અંહિ અસમર્થોની પણુ થવા જ જોઈએ જે કાળે ચાર વ્રતની જરૂર હતી તે કાળે
જાગતા જેને વિચાર કરવું જોઈએ અને હિંસકતા, દ્રોહ તેમ ચાલ્યું પણ જ્યારે તેમાં ફેરફાર કરી પાંચ કરવા જરૂર ' આદિને દુર કરવા પ્રયત્ન કરવો જોઈએ. એ માર્ગ બતાવનાર પડી ત્યારે તે કરનાર નીકળ્યા અને પાંચ વ્રત શ્યા. આજ પ્રમાણે જિનેશ્વરને આપણા વંદન હો ! ! શ્રી મુંબઈ જેને યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનંજી ટ્રીટ, મુંબઈ..
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨
Page #87
--------------------------------------------------------------------------
________________
વિસંત ટાઢ આના
વ : R ક
3
હાલય..
* સજાવ્યા લતા
શ્રી મુખઇ જૈન ધ્રુવસ ઘનું પાક્ષિક મુખપત્ર
प्रबुद्ध
તંત્રી : મણિલાલ માકમચંદ શાહુ મુંબઇ,: ૩૧ મે ૧૯૪૦ શુક્રવાર
જેનેાની દાનશીલતાં
જેને સશણુંગાર
પ. સમ ધર્માચાર, ગ
“ ગુજરાત ” હુાનાલાલ મારા જેવા અન્ય સંપ્રદાયવાળાને આજે આપે ખેલવાને આમન્ત્રણ આપ્યું. છે તે તમારી ઉદારતા માટે હું આભારી છું. જૈન અને બ્રાહ્મણુ એ એ ધર્મોને હું જુદા ધર્મો નથી ગણતા. અતિ પ્રાચીન કાળથી શ્રમણ અને બ્રાહ્મણ હિન્દુ ધર્મની એ મહાન શાખાએ ગણાતી આવી છે. કાઇ કોઇ વાર જેમ ભાઇ ભાઇઓમાં બૈર થાય ત્યારે બન્નેના મનમાં અતિ સ ંકુચિતતા આવી જાય છે તેમ દેશની પડતી દશામાં આ અને પડેશી સંપ્રદાયોના કેટલાક અનુયાયીઓએ કે પ્રચારકોએ અસહિષ્ણુતા બતાવી છે. પણ જેમ લડનારા ઘણે ભાગે ભાઇઓ હોય છે તેમ એ કહેવત પણ સાચી છે કે “ડાંગે માર્યાં પાણી જુદા ન પડે.” ભાઇ લડે તા પણ કયારેક પણ એક લેાહી દેખાયા વિના ન રહે. તેમ આપણા બન્ને સપ્રદાયો વનમાં સંપીને સહકારથી રહ્યા છે. વિશેષ શું? સર્વ ધર્મને માન આપવું એ હિંદુ ધર્મના મહાન સિદ્ધાન્ત છે. ગુજરાતના બ્રાહ્મણ કે જૈન રાજા મહારાજાએ હમેશાં અન્ને સંપ્રદાયાન પાળ્યા છે. માત્ર ધાર્મિક તટસ્થતાના દાવે રાખનાર અંગ્રેજ સરકારે જ સૌથી પહેલાં જણાવ્યું છે કે હિંદુ ધર્મ અને જૈન ધર્મ બન્ને ભિન્ન છે અને છતાં આજે આપણે દરેક જાણીએ છીએ કે આપણે જેમ દેશ, પ્રાન્ત, ભાષા, રાજ્યપ્રકરણી ધ્યેય વગેરેમાં ભિન્ન નથી તેમજ ધર્મમાં પણ ભિન્ન નથી..
જૈન અને બ્રાહ્મણ ભિન્ન સંપ્રદાયા છતાં એકના સિધ્ધાન્તા બીજાએ સ્વીકાર્યાં છે. તેના અહિંસામાહાત્મ્ય બ્રાહ્મણ ધર્મ ઉપર અને ખાસ કરીને ગુજરાતમાં તે ધણી જ અસર કરી છે અને “વૈષ્ણવજન ” ગાંધીજીએ તે તેનુ સામ્રાજય સ્થાપ્યું છે. તેજ રીતે જૈન શ્રાવકોએ અનેક ધાર્મિક ક્રિયામાં જન અનેતરના ભેદ ગણ્યા નથી. આજે આપે મારા જેવા અનેકને 'આમત્રણ આપ્યું છે એ આપની પ્રગતિશીલ ઉદારતાના વિશેષ દાખલા
જૈન
આ
માત્ર વિવેકથી કે ઉપચારથી કહું છું એમ ન માનશે. મારા હૃદયની લાગણીથી કહું છું. પણ તે સાથે આ મારા વિષયની પ્રસ્તાવના પણ છે. તેના અમુક અમુક પ્રદેશની ઉદારતા ગુજરાતના ઇતિહાસમાં અમર રહે તેવી છે. પ્રારંભમાં મેં કવિ શ્રી ન્હાનાલાલની પંકિત ઉતારી છે તેમાં કહ્યાં પ્રમાણે જતાએ ગુજરાતને ખરેખર શણગાર્યું છે.' આબુ, દેલ
Regd. No. B. 4266.
શ્રી સુ’બઈ જેન યુવકમ
વાંચના
લવાજમ રૂપિયા ૨
વાડા, શેત્રુંજો, ગિરનાર, તારગા વગેરે નાના મોટા ડુંગરા ઉપર સુંદર સ્થાપત્યના નમુના જેનેાની ઉદારતાનાં સ્મારકા છે. ગુજરાતનું પ્રાચીનમાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય આયુનાં વિમળશાહ અને વસ્તુપાળ તેજપાળનાં મંદિર. તે સિવાય દરેક ગામ કે શહેરમાં એક એ જૈન મંદિરો હાય જ. અને તેમના મદિરા એટલે એકાદ `મંદિર જ નહિ પણ મંદિરગ્રામ. જાણે કે તેમની સંધભાવના મંદિરાના સંધમાં પ્રતીત થતી હાય. નહિ.
સૌ જાણે છે કે શ્રાવકામાં પેરવાળ, એસવાળ, શ્રીમાળી વગેરે પ્રખ્યાત કુલા પ્રથમ રજપુતાનાં હતાં. જૈન ધર્મ સ્વીકારતાં રણશૂરા ક્ષત્રિયા મટી તે વેપારસાહસિક શેઠ્યિા થયા અને યુધ્ધવીર મટી તેએ દાનવીર થયા. ખરી રીતે તાં તેઓ યુવીર ભટયા તેમાં જૈનધર્મ કરતાં કોઈ જુદુ સામાજિક કારણ શોધવુ જોઇએ એમ હું માનુ છું. કુમારપાળ રાજા લ વાના ભીરૂ નહાતા. ઠેઠ અજમેર સુધી તેની આણુ વર્તતી. વસ્તુપાળ તેજપાળ શૂરા લડવૈયા હતા. ગુજરાતે મુસલમાનાનાં આક્રમા સામે સારા ટકાવ કરેલા છે. તેમાં જતેતો કાળા આ .નથી. પણ જતાએ યુદ્ધ છેાડી વેપાર લીધા . તે તેમાં કદાચ તેમની આવડત, સંમય પારખવાની શકિત, કરેલી પરિસ્થિતિ કે આખા સમાજની પડતી એ કારણેા પણ તેટલાં જ મહત્વનાં હાય ! અસ્તુ. તે ગમે તે હાય. આ ભારે માટે વિષયાંતર છે. એટલે તેમાં આગળ જતા નથી. પણ એક વાત નક્કી છે. આપણું યુદ્ધ. હવે જ્યારે હિંસા વિનાનું થયું છે ત્યારે જૈન ભાઈએને યુદ્ધથી દુર રહેવાને એક પણ કારણ રહેતુ નથી.
પણ ગમે તે' કારણેાથી જૈનો યુદ્ધવીર. મટી દાનવીર થયા, તે દાનમાં પણ તેમણે જેવી તેવી વીરતા દાખવી નથી. આપણે નશીબે આપણા ઇતિહાસમાં ભયંકર દુકાળાની કદી ખેાટ પડી નથી. ગુજરાતને આપણે લીલી વાડી કહીએ છીએ, તેમાં કાચુ સાનુ પાકે છે એવું અભિમાન ધરીએ છીએ, પણ આ ગુજરા રાતમાં ભયંકરમાં ભયંકર દુષ્કાળા પડયા છે. આપણાં પાકના આધાર ઘણાખરા વરસાદ ઉપર છે અને કુદરતની જરા પણ ખકા થતાં દુકાળ પડયા જ સમજો. અંગ્રેજી રાજ્યનાં સાધનો વધતાં પણ દુકાળનો સંભવ ધટયો નથી. અહિં બેઠેલા એવા કાઇ જ નહિ હાય જેમને ચાર-પાંચ માાં વરસ ન જોયાં હાય અને એકાદ ભયંકર દુષ્કાળ ન જોયા હોય. છપ્પનિયા મે જોયા છે અને તેનાં ભયંકર દૃશ્યો હજી મારી આંખ આગળ તરે છે. આવા દુકાળા પહેલાં પણ પડતા. અને ત્યારે ગુજરાતના દાનવીર જતા કામ ધર્મના ભેદ નહિ ગણતાં પોતાના' ભડાર ખુલ્લા મૂકી દેતા !
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રબુદ્ધ જૈન
પણ જમાના બદલાય છે, પરિસ્થિતિ બદ્લાય છે, સાધના અને રહેણી કરણી બદલાય છે, તે સાથે જીવન આખું શું નથી બદલાતુ ? અને જીવન બદલાય છે તે તે સાથે 'દાનની પતિ પણ ન ખલાવી જોઈએ ? ભૂખ્યાંને જમાડવાં એ દાન છે તે દેશમાં દુષ્કાળ જ ન પડે તેવાં મોટાં જળાશયેા કરાવવાં એ પણ દાન નથી ? આજકાલ જૈનસમાજનુ એવુ એક પણ અનિષ્ટ નહિ હાય તેની સાથે વિદ્યા-વિજ્ઞાન-સાયન્સ એક કે ખીજો, કામચલાઉ કે કેવળ સિદ્ધિપ્રદ ઉપાય નહિ ચા∞ શકતુ હાય ! તે દુષ્કાળ, ગરીબાઇ, રાગચાળા, અજ્ઞાન–એનો સદંતર નાશ થાય, એને માટે મોટી જબરદસ્ત જ્ઞાનશાળા, જ્ઞાનપરા ઠેરઠેર યોજવી એ આપણા ધર્માંદાનું નવું સ્વરૂપ નહાવુ જોઇએ ?
આજકાલ બધી કામેમાં એક નવીન અભિમાને પ્રવેશ કર્યાં છે. નવી વિધાથી આપણામાં સ્વદેશનું અભિમાન આવ્યું, તેની સાથે જ પેાતાના પ્રાન્તનુ અભિમાન આવ્યું. તેવુ જ પેાતાની કામનું પણ અભિમાન આવ્યું છે. કંઇક રાજ્યપ્રકરણી ખાતામાં કેમી તત્ત્વ ઘુસાડી હિંદની અનેક કામોને અંદર અંદર લડતી જોવાની સરકારની અભિલાષાનુ` આ પરિણામ છે, પણ તે સાથે સાથે જમાનાની નવી અભિમાન વૃત્તિના વિકારનુ પણ એ પરિણામ છે. દરેક કામ પોતાનું હિત કરવાને મંડળીઓ રચે છે, પેાતાની કામની શાળાઓ સ્થાપે છે, પેાતાની કામનાં છાત્રાલયો, શિષ્યવૃત્તિ વગેરે સ્થાપે છે. કેળવણીમાં આ ભેદભાવ અને ફુંકી દૃષ્ટિથી નુકસાન થાય છે. એ શાળા કે છાત્રાલયામાં વસનાર વિદ્યાર્થીને પેાતાને નુકસાન થાય છે, એ મેં મારી નજરે જોયુ છે. આ સંકુચિતતાથી આપણે સર્વેએ મુકત થવુ જોઈએ. તમારા દાનવીરે જ્યારે ભૂખ્યાંને જમાડતા ત્યારે કેમ કે નાત. નહાતા પૂછતા, પરમે કાઇની નાત પૂછતી નથી, તે આ જ્ઞાનની પરમે પણ કોઈની નાતજાત શા માટે પૂછાવી જોઈએ ?
આ ઉપરથી જનભાઈઓને વધારે માર્મિક લાગે એવા એક પ્રશ્ન ઉપર આવું છું. જૈન દાનવીરાએ સૌથી વધારે પૈસા ચૈત્ય મંદિશ દેરાસરો કરવામાં અને યાત્રાના સંધેા કાઢવામાં ખરચેલા છે. જુના જમાનામાં, જ્યારે ધર્મપ્રચારનુ આજ એક મેટામાં મેટુ સાધન હતું, ત્યારે આ રિવાજો ખેાટા નહિ હેાય. પણ અત્યારે આ રિવાજો પ્રમાણે ચૈત્યોથી કે સંધાથી જૈન ધર્મ વિસ્તાર પામે એવી આશા રાખી શકાય એમ છે? અત્યારે માત્ર દહેરાના દેખાવથી કે સંધમાં ખરચાતા પૈસાથી આકર્ષાઈ કાઇ જૈન ધર્મ સ્વીકારે કે એ ધર્મ તર તેને આદર થાય એમ ભાતા છે? જનામાં જ અત્યારે દેરાસર જવુ અને સમાં જવુ એને ખરી ધાર્મિક વૃત્તિ કેટલા માને છે? હવે કોઇ પણ ધર્મ બૃહારની ગમે તેવી ભવ્ય વિધિથી કે આકષઁણુથી ટકી શકવાનો નથી તે બીજાપર અસર તેા કયાંથી જ કરવાના હતા ? અત્યારે આવા દેખાવા માત્ર કીર્તિના જ રહ્યા છે અને તેને કીર્તિ માનનાર મંડળ પણ, દહાડે દિવસે ટુ થતુ જાય છે,
અને ધર્મના ખરા વિજય શેમાં છે? ધર્મના અનુયાયી । વધ્યા કયારે ગણાય ? અમુક સપ્રદાયના બાહ્ય ચિન્હા વધારે સંખ્યા ધારણ કરે તેમાં કે તેમના સિદ્ધાંત જગતના જીવનમાં ઉતરે તેમાં ? જૈન ધર્મના સિદ્ધાંતના વિજય શામાં ? વધારે સંખ્યા દેરાસરમાં જાય તેમાં કે દુનિયાનું રાજ્ય પ્રકરણ પધ્ધતિ હિંસા છોડી દે તેમાં ? એટલે જૈન ધર્મના ભવિષ્યને વિજય મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે જેટલે અંશે તે પોતાના સિદ્ધાન્તને જગતના વનમાં એતપ્રેત કરી શકે તેમાં છે તેટલા એ સિદ્ધાન્તાના
તા. ૩૧-૫-૪૦
સંઘના સભ્યાને વિનતિ
શ્રી મુંબઇ જૈન યુવકસધ જૈન સમાજના ત્રણે વિભાગના સભ્યોનો બનેલો છે. આપણે આપણી પ્રવૃત્તિને સમાજના બધા ભાગને સ્પર્શી શકે અને સધના કાર્યને વેગ મળે તેવી રીતે આગળ ધપાવવા પ્રયત્નશીલ થયા છીએ. આ ભાવનાને પહોંચી વળવા માટે આપણે સમાજનુ માનસ કેળવવા માટે “ પ્રબુધ્ધ જન” પાક્ષિક પત્ર શરૂ કરવાનુ સાહસ ખેડયું છે. ઉપરાંત વાંચનાલય અને પુસ્તકાલય જાહેરને માટે ખેાલવાના પ્રબંધ કર્યો છે. આ બન્ને કાર્યો ખૂબ સમૃધ્ધ બનાવે એવા સભ્યાની સેવા મેળવી શકવાને સધ ભાગ્યશાળી થયા છે એથી આનંદ થાય છે. હવે સમાજને આપણા ઉદ્દેશ્ય બરાબર સમજાય એવી રીતે કેળવવાની પ્રવૃત્તિ હાથ ધરવાની જરૂર છે અને આને માટે કાંઇક સંગીન ચાંજના યેાજવામાં આવે અને તેને પેાતાનીજ ગણી સધના સભ્યોમાંથી કાઇ એકાદ એ સભ્યો ઊપાડી લે એ જરૂરનુ` છે. યુવક સંધને દશ વર્ષ થયા તેટલા સમયમાં તેણે પોતાની શકિત મુજબ સમાજનું વાતાવરણ કેળવવા માટે ઠીક ઠીક પ્રયાસ કર્યો છે. છેલ્લાં ત્રણ વર્ષથી સંઘનુ બંધારણ વધુ વિશાળ બનાવવામાં આવ્યુ છે અને તે રીતે ત્રણે વિભાગના સભ્યોનો સાથ સુલભ બન્યો છે. એટલે હવે આપણા પ્રયાસ ફીરકાભેદ સિવાય આખા જૈન સમાજને કેળવવા માટે અને આપણા દેશના વધુ પ્રચાર કરવા માટે વધારે મોટા પાયા ઉપર ઉપાડવાની જરૂર છે.
આપણા સમાજના ત્રણે વિભાગમાં અત્યારે નિરાશાજનક વાતાવરણ છવાયેલું છે. સામાજિક, ધાર્મિક કે રાષ્ટ્રીય ઉન્નતિની
માહાત્મ્યના સ્મારકો કે ઉત્સવાનાં નથી. એટલુંજ નહિ, એથી આગળ જઈ હું તે એમ માનું છું કે ભવિષ્યમાં ધર્મના પ્રચાર કે વિસ્તાર કરનાર વ્યકિત કાઇ પણ એક સંપ્રદાયની નહિં હાય, સંપ્રદાયના વાડાથી પર હશે. હવે ધીમે ધીમે ધર્મ, ફિલસુફ્રી, સમાજશાસ્ત્ર, ચિત્રશાસ્ત્ર અને કાવ્ય નજીક નજીક આવતા જશે. હવે જેતે ખરી ધર્મની લાગણી હાય તેણે જગતના જ્ઞાનને વધારે વિસ્તૃત અને સજીવન, વનેાન્મુખ કરવા પ્રયત્ન કરવા જોઇએ. જૈનભાઈઓના ધર્માંગ્રહ જોઇ કોઇને પણ એકવાર તેા આદર થયા વિના પણ ન રહે, ઉપરના ભાગે તેમને આગ્રહ નહિ વળે તે તેમનુ બધુ ધ મમત્વ ફાગટ જશે એવી મને ભીતિ રહે છે.
એક બીજી દૃષ્ટિએ પણ વિચાર કરશો. જમાના બદલાતાં વેપારીઓએ વેપારનુ સ્વરૂપ બદલાવ્યું છે કે નહિ ? જુના વેપાર ઉપરાંત મીલ વગેરે પાશ્ચાત્ય ઢબનાં કારખાનાં કાઢ્યાં છે કે નહિ ? આ નવું સ્વરૂપ એકદમ અપનાવી લેવામાં બ્રાહ્મણધમાં કરતાં ના ધણા આગળ ગયેલા છે, પછાતમુધ્ધિ ગણાતી બ્રાહ્મણ વૃતિ પરદેશ તરફ્ હન્તુ નથી વળી, જૈનભાઇએ સમુદ્રગમનને કશા બાધ ન રાખતાં પરદેશના વેપારમાં ઝુકાવ્યું છે, અને અત્યારે દુનિયાના એવા એક પણ ખુણા નહિ હોય જ્યાં વેપારની સંભવિતતા હોય અને જૈન ન હાય ! તેા વેપારમાં તેમણે જીવનને નવા માર્ગ આપ્યો તે ધર્મદાનમાં શા માટે નહિ ? પરદેશના સંસર્ગથી ઉલટુ' જન ભાઇએએ સૌથી પહેલાં સમજવુ જોઇએ કે આપણા ધર્માદાએ નવાં રૂપ લેવાની જરૂર છે. રામનારાયણ વિશ્વનાથ પાઠક
* કેટલાક સમય પહેલાં અમદાવાદ જૈન યુવક સંઘ તરફથી રાજાએલ પર્યું પણ્ વ્યાખ્યાન માળામાં શ્રી. રામનારાયણ વિશ્વનાથ પાઠક આપેલા એક અપ્રગટ વ્યાખ્યાનમાંથી,
Page #89
--------------------------------------------------------------------------
________________
- તા. ૩૧-૫-૪૦
પ્રબુધ જૈન
એક પણ પ્રવૃતિ જસભેર ચાલન
પ તમાં સંધના
જૈન ફિરકાના વિચાર
અને એ રીતે તે જૈન શબ્દની
*
*
*
એક પણ પ્રવૃતિ જોસભેર ચાલતી દેખાતી નથી. સૌ કોઈ ‘પ્રબુધ્ધજન ની બીજી વિશેષતા એ છે કે તે દરેક જુની ઘરેડે ચાલવાનું પસંદ કરે છે. તેવા વખતમાં. સંધના જૈન ફિરકાના વિચારક વર્ગને આકર્ષવા ઉપરાત જૈનેતર વિચારસભ્યની યુવકેની ફરજ છે કે તેઓએ સમાજમાં ચેતન લાવવા કનું પણ ખાસ લક્ષ ખેંચે છે, અને એ રીતે તે જૈન શબ્દની આજે કાંઈ સંગીન પ્રયાસ કરેજ જોઈએ. આમ કરવા આસપાસ બંધાએલ લાઘવગ્રંથીને ભેદી તેનું ગૌરવનવેસર સ્થાપવા માટેની તાકાત ધરાવનાર સભ્યએ કોઈ વ્યવહારૂ . યેજના રચી પિતાની ઢબે પ્રયત્ન કરે છે. તેના પ્રચાર કાર્યમાં કામે લાગી જવું જરૂરી છે.
પ્રબુદ્ધ જૈન” ની દષ્ટિ શુદ્ધ રાષ્ટ્રીય હે તેની ભૂમિકા નિર્ભેળ સમાજનું વાતાવરણ નિરાશાથી ભરેલું છે. ઉપરાંત અનેક
સત્ય અને અહિંસાની છે. આ ભૂમિકા સાચવી રાખવા તે ખુશાજાતની આર્થિક સંકડામણમાં પણ સમાજ દબાએલે છે. અને
મત કે ઉદ્ધતાઈથી કેટલું દુર રહે છે. એ વાત એના દરેક લખાએ સંકડામણના લીધે સમાજમાં જ્ઞાતિના આગેવાન અને ટ્રસ્ટીઓ
ણથી સ્પષ્ટ થાય છે. કોઈ પણ જાતની જાહેરાત છાપવાના લોભથી તથા સત્તાના લોભી વ્યવસ્થાપકો તરફથી થતી આપખુદ રીતિઓ
મુક્ત રહેવું એ પત્રકાર માટે કેટલું અઘરું છે તે પત્રકારજ જાણી લાચાર દશાએ સહી લેવામાં આવે છે. પણ, અંદરનો જવાળા
શકે. વળી પત્ર ચલાવવામાં મદદ કરનારની કશી પણુ શેમાં મુખી ભડભડતું રહે છે. આપણે જે પુરા જોસથી કામ ઉપાડીએ
આવ્યા સિવાય તદ્દન તટસ્થપણે વિચારે દર્શાવવા એ કેટલું અધરૂં અને સમાજને વિશ્વાસ મેળવી શકીએ તે આપણે ઘણું
છે તે પણ પત્રકાર અને લેખકજ સમજી શકે. પ્રબુધ્ધજેન’ આ સરસ પરિણામ નિપજાવી શકીએ. આ પાછળ અસાધારણ ખંત,
મુશ્કેલીથી છુટી શક્યું છે. તેથી જ એના લખાણમાં ઓજસ અને ચીવટ, ઠાવકાઈ ભરેલી યોજનાઓ અને પૂરી કાર્યદક્ષતાની જરૂર
વિચારમાં તટસ્થતા. સચવાતાં હોય એમ લાગે છે. છે. સંધના સભ્ય, યુવકને મારી વિનંતિ છે કે એવી કોઈ પ્રગતિકારક યેજના રચી તેને પાર પાડવા પાછળ જરૂરી ભેગ દરેક ફિરકાબાજ પત્રને પિતાના નિભાવ ખાતર આપવાને તેઓ કટિબધ્ધ થાય.
કે કમાણી ખાતર કેટલાક બિનજરૂરી અનિષ્ટો સેવવાં પડે છે. મણિલાલ મોકમચંદ શાહ. ધર્મગુરૂઓના જ્યાં ત્યાં થતાં સામૈયાં, પધરામણીઓ, વરઘોડા
અને બીજા એવાજ ઉત્સના નીરસ તેમજ જડતાપેષક પ્રબુદ્ધ જૈન” વિષે મહાજને શું ધારે છે. સમાચારથી છાપાને મોટેભાગ ઈચ્છાએ કે અનિચ્છાએ રંગ પંડિત સુખલાલજી
પડે છે. “પ્રબુધ્ધ જેને આ દેષથી મુકત રહી વાચક વર્ગની : “પ્રબુધ્ધ જૈન” ના શરૂઆતના બે એક અકે પ્રસિધ્ધ થયા કંટાળેલી બુધ્ધિને માત્ર વિશ્રાન્તિજ નથી આપી પણ એણે જન :; ત્યારે જ તે વિષે અભિપ્રાય લખવા પ્રેરણા થયેલી, છતાં તે વખતે વાચક વર્ગમાં એક એવી અભિરૂચિના બી વાવવાં શરૂ કર્યો
મેં જાણીનેજ મનને રહ્યું. જોકે આજે લખું છું તે અભિપ્રાય છે કે આગળ જતાં તે જૈન પની કાયાપલટ કર્યા વિના નહિ જ તે વખતનાજ છે છતાં તે વખતે લખાએલ અભિપ્રાય કરતાં રહે. આ એને નાનો સને ફાળે ન લેખાય. ' આજે લખાતા અભિપ્રાયમાં એક જાતનો તફાવત છે અને તે ' એક શરીરમાં એકજ આત્મા વસે છે સૌ એ કોઈ જાણે છે. એ કે તે વખતે લખાએલ અભિપ્રાય પ્રબુધ્ધજૈન” ના ભાવી એક શરીરમાં બે આત્મા વસવાની વાત કોઈ કરે તે તે સ્વરૂપને સ્પર્શતા હોવાથી મોટે ભાગે સાધ્ય કટિને અને
ઉપહાસનીયજ બને છતાંય આપણે સૌ છાપાના તંત્રી કે અધિઆશારૂપ હેત જ્યારે આજે લખાતે અભિપ્રાય હવે સિધ્ધ
પતિમાં બે આત્મા વસવાની વાતથી ભાગ્યેજ અજાણ્યા છીએ. કિટિન બની જાય છે. કારણ એ છે કે એક વર્ષ જેટલા હું એવા ઘણુ સમ્પાદક કે અધિપતિને જાણું છું કે જેઓ મુકત સમયમાં પ્રસિધ્ધ થએલ ‘પ્રબુધ્ધ જૈન' ના અકે બરાબર વંચાયા મનથી જે વિચારતા હોય અને જેવું માનતા હોય તે પછી જ તે વ્યક્ત થાય છે અને એની યથાર્થતા આંકવા માટે
અને તેવું પિતાના છાપામાં કદીજ લખવાનું પસંદ ન વાંચકને હવે ભાવી ઉપર અવલંબવું પડે તેમ નથી. અસ્તુ. કરે. ખાસ કરી સ્વાર્થ કે પ્રતિષ્ઠામાં ધકકો પહોંચવાનો - જન પરમ્પરાના ત્રણે ફિરકાઓના અને કઈ કઈ ઉપફિરકાનાં સંભવ હોય ત્યાં તે તેએ પિતાના આત્માને જુદી જ રીતે વ્યક્ત પણ પત્ર-પત્રિકાઓ ભૂતકાળમાં નિકળતાં અને અત્યારે પણ
કરે અગર ગેપવી રાખે. અંદર અને બહારથી એક રૂપજ કેટલાંક ચાલુ છે. ગુજરાતી, હિંદી, મરાઠી રહેવાની નીતિ એ પત્રસમ્પાદક માટે વસમી વસ્તુ છે. “પ્રબુધ્ધ અને અંગ્રેજી એ ચાર ભાષાઓમાં જૈન પત્ર નિકળતાં અને જેને ના વાચકવર્ગે એ જરૂર તપાસી જોયું કે એના તંત્રી અત્યારે પણ નિકળે છે. એમાં જે જે પત્ર કે પત્રિકાઓ મુખ્યપણે
તેમજ મુખ્ય લેખકોમાં એક એક આત્મા વસે છે કે બએ. ધાર્મિક અને સામાજિક પ્રશ્નોની છણાવટ કરનારાં છે તે બધાં | મેં તે આ વિષે અનુભવ કરી જ લીધે છે. લગભગ પિતતાના ફિરકાને લક્ષીને જ ચાલે છે. કોઈ પણ મુદા ઉપર જે ક્ષણે પિતાના ફિરકા બહાર દ્રષ્ટી ફેંકી નિર્ભય ચર્ચા
શ્રી, મગનલાલ પ્રભુદાસ દેસાઈ. કરવાને પ્રસંગ આવે અને એમાં જોખમ ખેડવા જેવું દેખાય
“પ્રબુદ્ધ જન માત્ર જૈન પૂરતી મર્યાદામાં નહિ. પણ આ ત્યાં એ બધાં પત્ર ફિરકાબાજજ બની જાય છે અને નિર્ભયતા - વ્યાપક સમાજના ઘડતરની દ્રષ્ટિ એ કામ કરે છે, એમ તેણે - તેમજ અનેકાન્તદૃષ્ટિને સમેટી લે છે, જ્યારે પ્રબુદ્ધનના તમામ પિતાના પહેલા વર્ષમાં બતાવ્યું છે તે પરંપરા ચાલુ રહે તો અકે એથી સાવ જુદી ભાત પાડે છે. એ ચર્ચાતા મુદ્દા પર
સરસ સેવા તે દ્વારા થશે. ' . . કોઈ એક ફિરકાનું અનુસંજન કે બીજા ફિરકાનું વિરંજન કરવાની અહિંસા અને શાંતિ જગતમાં જો કદી પણ વ્યાપવાનાં નીતિથી સાવ મુકત છે. એ દૃષ્ટિએ જોતાં મને એમ લાગે છે હશે તે તેની એક મુખ્ય શરત એ છે કે, સમાજ અહિંસાનું કે “પ્રબુદ્ધજૈન ની દૃષ્ટિ-મર્યાદા કોઈ એક ફિરકાને જ વરેલી નથી. પાલન જીવનનાં અગેઅંગમાં વિચારશે ને આચરવા મથશે. પ્રબુદ્ધતે દરેક ફિરકાનું ૫ત્ર છતાં કોઈ એકજ ફિરકાનું પત્ર નથી. એ જૈન-સમાજે એ બાબતમાં આગેવાની લેવી ઘટે. અહિંસા ધર્મના
એની ખાસ વિશેષતા છેજે કમાણીની વૃત્તિ અને દષ્ટિસકાચના એ વારસે છે; આગેવાની એમની છે. “પ્રબુદ્ધ જૈન એ વ્યાપક * અભાવને જ આભારી છે. '
. . . . સેવાનું મુખપત્ર, બને એ જ અભિલાષા.
Page #90
--------------------------------------------------------------------------
________________
. પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૫-૪૦
सञ्चस्स आणाए उवट्ठिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
-
सत्यपूतं वदेद्वाक्यम्
મે ૩૧
- ૧૯૪૦
દીક્ષાનો કૂટ પ્રશ્ન - દીક્ષાના ફૂટ અને એક વખત જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંપ્રદાયના સમસ્ત વિભાગને ક્ષુબ્ધ બનાવી મુક્યો હતો. આ પ્રશ્ન ઉપર ધીમે ધીમે બે પક્ષો વિકાસ પામ્યા હતા. એક પક્ષ જુના વિચાર અને વલણવાળ-નાનાં મેટા જે કોઈ દીક્ષા લેવા માંગે તેને દીક્ષા આપીને જૈન સાધુઓની સંખ્યા જેમ બને તેમ વધારવાના આગ્રહવાળો હતો જે “શાસનપ્રેમી પક્ષના નામથી ઓળખાવા લાગે. બીજો પક્ષ “યુવક પક્ષના નામથી ઓળખાવા લાગે કે જેને વિરોધ શાસનપ્રેમી પક્ષના આક્ષેપ મુજબ દીક્ષાની શુભપ્રવૃત્તિ સામે નહેતે પણ નાનાં બાળકોને માબાપથી વિખુટાં કરીને અથવા તે માબાપને લોભ લાલચમાં ફસાવીને દીક્ષા આપવાની જે પ્રક્રિયા ચાલી રહી હતી અથવા તે મોટી ઉમ્મરનાં પુરૂષ બૈરી છોકરાંને એકાએક રઝળતાં મુકીને દીક્ષા લઈ લેતા હતા અને આ બધા પ્રસંગમાં સાધુઓ સંઘની સંમતિ લેવાની કદિ પણ પરવા જ કરતા હતા તે પ્રકારની અગ્ય દીક્ષા’ સામે એ પક્ષે મોટી ઝુંબેશ ઉઠાવી હતી. એ આખી ચળવળનું મોટું પરિણામ વડોદરા રાજ્ય કરેલા બાળદીક્ષાની અટકાયત કરતા કાયદામાં આવ્યું. એ ઉપરાંત અયોગ્ય દીક્ષાના બનાવો આજે બહુ જુજ બની રહ્યા છે એ પણ એ વખતની ઉગ્ર હીલચાલનું જ પરિણામ છે, એમાં કેઈથી ના કહી શકાય તેમ છે જ નહિ. એ હીલચાલના આડકતરા પરિણામ રૂપે સાધુસંસ્થાની પ્રતિષ્ટા ઘણી ઓછી થઈ અને કેટલાક વર્ગમાં સાધુઓ વિષે એક પ્રકારને અણગમો કેળવાયે એ પણ આજની પરિસ્થિતિ જે કોઈ જાણે છે તેણે સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી. આમ છતાં પણ શિકારી જેમ શિકારની શોધમાં ફર્યા કરે તેમ કેટલાક સાધુઓની શિષ્ય વધારવાની લાલસા હજુ એટલી ને એટલી તીવ્ર ચાલુ છે અને પરિણામે નાનાં છોકરા છોકરી મુંડાયાના કે લાયકાતને કશે પણ વિચાર કરાયા સિવાય જે આવ્યું તેને દીક્ષા અપાયાના બનાવે અવાર નવાર સંભળાયા જ કરે છે. તે બીજી બાજુએ શાસનપ્રેમી પક્ષને વડોદરાને બાલદીક્ષા પ્રતિબંધક કાયદો કે જેનો હજુ સુધી એક પણ વખત અમલ કરવાને પ્રસંગ આવ્યું નથી તે ખુબ ખુંચ્યા જ કરે છે અને તે કાયદો રદ કરાવવાની દિશામાં કોઈ પણ પ્રસંગને કે પરિસ્થિતિને લાભ ઉઠાવવાનું તેઓ ચુકતા નથી. તેઓ માને છે કે આ જાતનો કાયદો કરીને આપણા ધર્મની બાબતમાં ગાયકવાડ સરકારે હસ્ત પ્રક્ષેપ કર્યો છે જે કોઈ પણ ધર્મપ્રેમી માણસ કોઈ કાળે સહન કરી શકે જ નહિ. તે માટે તે કાયદો પહેલી તકે રદ થવો જ જોઈએ.
આજે દીક્ષાનો પ્રશ્ન પ્રસુખ દશામાં પડે છે. આજે એ કારણે કોઈ પણ ઠેકાણે કશે ખળભળાટ ઉભે. તે સાંભળવામાં આવતું નથી. આમ છતાં પણ હમણું. જેન . મુ. કોન્ફરન્સ
ની સ્થાયી સમિતિની બેઠક મુંબઈ ખાતે ભરાઈ ગઈ તે પહેલાં ઉપરોકત શાસનપ્રેમી પક્ષ જે કેટલાંક વર્ષો પહેલાં જુન્નેર ખાતે મળેલા અધિવેશનના અગ્ય દીક્ષા સામેના વિરોધને લીધે ત્યારથી તે આજ સુધી મજકુર કોન્ફરન્સથી રીસાઈને બેઠો છે તેને કેન્ફરન્સમાં એકત્ર કરવા માટે કેટલીક વાટાઘાટો ચાલી રહી હતી તે વાટાધાટોએ બાલદીક્ષા અને વડેદરા રાજ્યના તેને લગતા કાયદાના પ્રશ્નને જન જનતા સમક્ષ પુનઃ ઉપસ્થિત કર્યો હતે. અલબત્ત પ્રસ્તુત એકતાને લગતી વાટાઘાટ શાસન પ્રેમી પક્ષના કદાગ્રહી વળણને અંગે આજે ભાંગી પડી છે. એમ છતાં પણ ઉપસ્થિત થયેલી છાપાજોગી ચર્ચાએ અગ્ય દીક્ષા અને તેમાં પણ બાલદીક્ષા સંબંધમાં જે કાંઈ ભ્રમણાઓ ઉભી કરી હોય તે દૂર થાય અને દીક્ષાના આખા પ્રશ્ન સંબંધમાં સામાન્ય જનતાને સમ્યમ્ દષ્ટિ પ્રાપ્ત થાય એ આ લેખનું પ્રયોજન છે.
સર્વસ્વત્યાગી, આત્મોન્નતિ કરતા અને સાથે સાથે જગકલ્યાણ સાધતા સાચા સાધુઓની જરૂરિયાત કે ઉપયોગિતા વિષે બે મત છે જ નહિ. આવા સાધુઓ જગતને ખરેખર આશીર્વાદ સમાન હોય છે. જગત આજ સુધી ટક્યું છે કે આગળ વધ્યું છે એ આવા સન્ત સાધુપુરૂષોને જ આભારી છે. તેથી સામાન્ય વિચારે કોઈ પણ વ્યક્તિ સંસારનાં સ્વાર્થપરાયણ વ્યવહાર છોડીને આત્મ સાધનાના માર્ગે વિચરવાને પ્રવૃત્ત થાય એ આવકારદાયક જ લેખાવું જોઈએ.
પણ વાસ્તવિક દુનિયાની વાસ્તવિક પરિસ્થિતિના રૂપ રંગ, આજની સાધુ સંસ્થાનું સ્વરૂપ, કેટલાયે સાધુ નામ ધરાવતા છતાં સાધુત્વ વિહેણ સાધુઓની શિષ્ય વધારવાની ઘેલછા અને તેના અંગે ઉપજતા અનેક અનર્થો ધ્યાનમાં લેતાં કે કેને દીક્ષા જેવા આજીવન વ્રતથી કેવા રોગોમાં બાંધી શકે એ સંબંધમાં સામાજીક સ્વાથ્યની દૃષ્ટિએ અનેક બાબતેનો વિચાર કર્યા સિવાય ચાલે તેમ નથી. ' . પ્રથમ તે દીક્ષા લેનારની યોગ્યતા પ્રશ્ન વિચારવું જોઈએ. દીક્ષાવ્રત પરિપકવ વૈરાગ્યની સૌથી પ્રથમ અપેક્ષા રાખે છે આ દૃષ્ટિએ કાચી : ઉમ્મરનાં બાળકો અથવા તે ભૂખમરે કે અસહાયતાના કારણે દીક્ષા લેવાને ઉધત થયેલા સ્ત્રી પુરૂષ ભાગવતી દીક્ષા અંગીકાર કરવા માટે કેવળ અગ્ય ઠરે છે. આવી જ રીતે કોઈ પણ સાંસારિક આફતના કારણે એકાએક ઉછળી આવેલી વૈરાગ્યાર્મિવાળા માણસે પણ પરિપકવ વૈરાગ્યવાળા. ન જ ગણાય અને તેથી આવા લોકોને તુરતાતુરત દીક્ષા , આપી દેવાની પ્રવૃત્તિ પણ કોઈ પણ રીતે ઉચિત ગણું ન જ શકાય. બીજું દીક્ષા ભારે ગંભીર જબાબદારીવાળું અને આખી જીંદગી સુધી નભાવવાનું અતિકષ્ટમય વ્રત છે. એ વતની કઠિનતા અને ગંભીરતા દીક્ષા લેનારની પૂર્વ તૈયારીના પ્રશ્નને વધારે અગત્યને બનાવે છે. દીક્ષા લઈને લજવે એને બદલે દીક્ષા ન લે તે વધારે સારું આવી સર્વસ્વીકૃત માન્યતા છે. આમ હોવા છતાં પણ આજે અપાતી દીક્ષામાં પૂર્વ તૈયારીને તે કોઈ વિચારજ કરતું નથી. કેટલાક શિષ્યભને વશ થઈને આવે તેને મુંડી નાંખવાની વૃત્તિ ધરાવે છે તે કેટલાક એવી ભ્રમણા સેવે છે કે વૈરાગ્યને આ વેગ જેને આવ્યો તેને જલ્દીથી દીક્ષા આપી દેવામાં જ તેનું કલ્યાણ છે કારણ કે એ આવેગ ઉતરી ગયે એટલે પાછો એ બીચારે છવ સંસારની જાળજંજાળમાં ડુબી જ જવાને અને ભાગોમાં ભોગની લાલસાને ગુલામ બની
Page #91
--------------------------------------------------------------------------
________________
- ૩૧-૫-૪૦
પ્રિબુદ્ધ જૈન
- સમાજને સફળ બનાવે એજ સાચું દાન : : આપવાનું છે. તે વ્યકિત કેવી છે, કેવા પ્રકારની છે તેની તરફ . (આચાર્ય વિનોબા ભાવેના એક પ્રવચનમાંથી) ધ્યાન આપવું જોઈએ. કીસાને જ્યારે બીજ વાવે છે ત્યારે એક
- દાણુમાંથી સે દાણા મેળવવાની આશા રાખે છેતે ખુબ જ ': ', ' આ ભૂમિ પર અનેક સતે થયાં છે અને તેમણે ભારતીય *
કાળજીથી સારા દાણા વાવે છે. દાનની પણ એજ રીત છે. દાન જીવનને દાનભાવનાથી ભરી દીધેલ છે. તમે વર્ષભરમાં કોઈને
- એવી રીતે કરવું કે જેથી તેની કીંમત અનેકગણી વધે. એ દાન કોઈ દાન કરતા હશે. પરંતુ દાન કરતી વખતે તમે કોઈ વિચાર
એવું હોવું જોઈએ કે જે સમાજને સફળ બનાવે.. * * * * * કરો છો? * * * * * . આપણા વિચારને ચીરાગ બુઝાઈ જતાં આપણે આચાર અંધ બની ગયો છે. બુદ્ધિ ખુબજ મહાન વસ્તુ છે. દાન દેતી . ભગવાનને એ કાનુન છે કે દરેક માણસ આપણી પોતાની વખતે. તમે શું વિચાર કરે છે? ગમે તેને દાન આપવાથી મહેનતથી જીવે. દુન્યામાં શારીરિક શ્રમ વિના ભિક્ષા માંગવાને ધર્મ થાય છે?
અધિકાર માત્ર સન્યાસીઓને છે. કારણ કે તેઓ બીજી અનેક
"રીતે સમાજની સેવા કરે છે. પરંતુ આ સિવાય બીજા કોઈને * દાન તથા ત્યાગમાં ભેદ છે. આપણે એ વસ્તુને ત્યાગ નિષ્ક્રિય રહેવાને અધિકાર નથી.. . - ' કરીએ છીએ કે જે અનિષ્ટ છે. આપણી પવિત્રતાને વધારવા "
x
x તેમાં વાંધે કરનાર ચીજોને આપણે ત્યાગ કરીએ છીએ. આપણા ઘરને સ્વચ્છ કરવા માટે ઘરમાંથી કચરો સાફ કરીએ છીએ.
, ગમે તે આપી, દેવું ભોજન કરાવી દેવું, વગર વિચાર્યું
* *
| આપવું તેથી તે ઉલ્ટો અનર્થ થાય છે. જે કોઈ ગૌશાળાને . પણ દાનને અર્થ તે . નથી. આપણુ દરવાજે કોઈ ભીખારી કે બાવો આવી ચડે, તેને મુઠ્ઠી અનાજ આપ્યું છે કે
દાન આપવું હોય તે એ જોવું જોઇએ કે અહી ગાયની પૈસે ફેંકી દીધે તેથી પણ દાનક્રિયા થતી નથી. એ કાર્યમાં તે સંભાળ કેવી રીતે રખાય છે ને આંહી તેમની ઓલાદ સુધારવા એપવાઈ છે. તેમાં કોઈ હૃદય કે બુદ્ધિ નથી. બુદ્ધિ તથા ભાવનાનાં પ્રયત્ન થાય છે? આંહી સુંદર અને સ્વચ્છ દુધ મળે છે? સિહયોગથી જે ક્રિયા થાય છે તે ક્રિયા સુદર થાય છે. '
- ''; જ્યાં મૃતઃપ્રાય ગાય વતી હોય, જ્યાં ગંદકી હોય, આવી - જમીન વાવતી વખતે જેમ આપણે જમીન સારી : છે
જાતની પાંજરાપેળાને માટે દાન ધર્મ નથી.
"" કે નહિ તેને વિચાર કરીએ છીએ, તેવી જ રીતે જેને દાન : *
* જેવાને. આ પ્રકારની ભ્રમણાને વશ થઈને જે દીક્ષા માંગતા
દાનનું પણ એક શાસ્ત્ર છે. એ કાંઈ વિવેકશુન્ય ક્રિયા નથી. - આવ્યું તેની પૂર્વ તૈયારીને વિચાર કરવાની દીક્ષા આપનાર શાસ્ત્રમાં “દાન સંવિભાગ” એમ કહ્યું છે. તેને અર્થ એ છે કે ૫. કેટલાક સાધુએ જરા પણ જરૂર જતા નથી. દીક્ષા એ જીવનનું જે વસ્તુઓ એક સ્થળે એકત્રિત થાય તે સર્વત્ર વહેંચી દેવી.
- મૌલિક પરિવર્તન છે; એ કાંઇ લડાઈમાં લડવા જવા માટે ઉતે' ' જાય ક્ષણજીવી જુસ્સો નથી. એ સંગીન અને જીવનના અન્ત ' ' ' . . *
* * . . સુધી એક સરખી રીતે ટકી રહે તે માનસિક, વાચિક એને સૌથી શ્રેષ્ઠ દાન કર્યું છે તે વિષે સર્વ ધર્મોએ કરી કરીને કાયિક ત્યાગમાર્ગ છે અને તે ત્યાગ મર્મવ્યાપી ઉડા વૈરાગ્ય * એક વાત કહી છે, “ગુપ્ત દાન શ્રેષ્ઠ દાન છે.” વિના કદિ ટકી શકતા જ નથી. આવી ગ્યતા દીક્ષા લેનારમાં છે કે નહિ તે પિતા માટે તેમજ સમાજ માટે નિર્મીત કરવાને
' (પૃષ્ટ ૨૪ થી ચાલુ)... " અર્થે દીક્ષા લેવાને તત્પર થયેલાએ દીક્ષા લીધા પહેલાં બે . કહે છે કે તેમસરી કે બીજા કોઈ પણ સુરીને કિશું કરવાના ત્રણ વર્ષ સુધી દીક્ષિત જેવું વ્રત પચમ્માણ પરાયણ ત્યાગી છે ? એ રાજાને પણ સાંભળવાના નથી. હું એમને દરવાજે
વનું ગાળીને પિતાની યોગ્યતા સિદ્ધ કરી બતાવવાની ખાસ અનશન કરી મરી જઈશ તે પણ એમની અહિંસાં કદી એમના જરૂર રહે છે. આ ગાળામાં ધર્મશાસ્ત્રનું સંગીન અધ્યયન પણ મનમાં પ્રેમ, દયા અથવા ' સત્ય આવવા દેવાની નથી. દીક્ષાના ઉમેદવારે કરવાનું રહે છે. દીક્ષિત સાધુ સમાજમાં વન્દન- એવા પંચ મહાવ્રત ધારકને મારી આખરી વિનંતી છે કે ભારે રોગ્ય પ્રતિષ્ઠા પામે છે. આ વન્દનોગ્યતા માત્ર વેશપરિવર્તનથી છોકરો આપશો નહીં કેમકે હું એને ઉછેરૂં એવી હાલતમાં નથી. આવતી નથી પણ એ સામાન્ય માનવીની સરખામણીએ દીક્ષા ભલે તમારા પાસે રાખો પણ મને મરવાના પહેલા એકજ વખત લેનારમાં મહત્વને અન્તરપલટાની અપેક્ષા રાખે છે. આ અન્ત- દુરથો પણ મેટું જેવાં ધો. હું કાંઈ પણ કરી શકું કે " કરાવું રપલટો પણ દીક્ષા લેનારની પૂર્વતૈયારી સાથે ગાઢ સંબંધ. એવી હાલતમાં નથી આખરે મારી અનાથ વિધવો ગરીબ ખેડુત ધરાવે છે. દીક્ષા લેનાર સશકત અને બુદ્ધિશાળી હવે જોઈએ મજુરણની આ છેવટની ભરતી વખતની ઈચ્છા પુરી કરવા ‘પાછી અને તો જ તે દીક્ષા જેવું કંતિ વ્રત પાળ શકે અને તેના પછી કરગરીને વિનંતી છે કે એ શેત્રુજ્યના દાદા તું પુરી કર માટે સમાજને આદરભાવ આવી શકે. આજે તે જેમ ખેડાં એમ કહું છું. . ' ' . . . . . . ઢર નિભાવવાને પાંજરાપો' ઉભી કરવામાં આવે છે તેમજ .
: - મેઘીબાઈ કચરા રેવાસી કચ્છ વાગડમાં ગામ આજના નિર્માલ્ય અને બુદ્ધિજડ સાધુઓનાં વૃદે નિહાળીને સાધુસંસ્થા માણસની જાણે કે પાંજરાપોળ ન હોય એવા
ખારોઈ વાલીની સઈ દા. દેસી ડાભજી હંસરાજ. આપણને ભાસ થઈ આવે છે.
ગોરીબાઈ તથા મધીબાઈ રૂબરૂ કહેવાથી સઇ કરી આપી - - -પરમાનંદ. છે. સાક સુદ ૨ ગુરૂવાર સં. ૧૮૯૬
""
"
,B1-
+ " ' '
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૫-૪૦
મુજબ ધામાં નહી આવી
છે આકરી વગરબા
અયોગ્ય દીક્ષાના ખપ્પરમાં અપાયેલી ધણીની આહુતિ
(અગ્ય દીક્ષાની પ્રથાએ અનેકનાં ઘર ભાંગ્યા છે, અનેક સ્ત્રીઓને નપણીયાતી કરી છે અને અનેક માતાઓને છતે દીકરે વંધ્યા બનાવી દીધી છે. આ નીચે આપેલ એ જે એક કમકમાટી ઉપન તે કી છે. તેમાં મધી બાઈ નામની એક પછી બાઈએ પિતાની કમનસીબ કહાણી જેવી કહી તેવી પાલીતાણામાં અાવેલા જીવન નિવાસના મુનીમ શ્રી ડામજી હંસરાજે નેધી છે અને માલેગાવવાળા સુવિખ્યાત શેઠ કીસનદાસ ભુખણાસે અમારી ઉપર, મોકલી આપી છે. આ કરૂણા કીરસા સાથે સરીસમ્રાટ શ્રી વિજયનેમિનારીનું નામ જોડાયેલું છે. અહિંસા ધર્મને એક પ્રચારક વધારવા માટે આટલી બધી હિંસા ધર્મ સંમત બની જતી હશે ખરી? બાળ દીક્ષાના સમર્થકે અને વડેદરા રાજીના કાયદાના વિરોધીઓ આખા પ્રશ્નને અહિંસાની દષ્ટિથી કદિ નહિ જ. વિચારે ?
હું બાઈ મુંધી મરદ શામજી ગાવા ગામ ખાઈ, કચ્છ વાગડ તાલુકે ભચાઉ છ કચ્છ વાગડની રહીશ હાલ હું મારી ગરીબીના કારણે મજુરી કરવા માટે શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં [હું શ્રાવક હોવાથી આજે આઠ માસથી આવી છું. સાથે મારે ધણી અને મારે રન જે દીકરે વરસ સાત હતો. અમેએ પહેલા બે ત્રણ માસ અમારાથી બની તે મજુરી કરી, કેમકે તે વખતે માસુ હોવાથી અમે બને ધણી ધણીઆણુ બાબુ સાહેબ માધવબાબુની ધર્મશાળામાં ચોમાસુ કરવાને રહેલા. જાત્રાળુનું કામ કરી પેટ ભરતા હતા. પછી શેઠ મેતી સુખીઆની ધર્મશાળામાં મુનિરાજ શ્રી. કંચનવિજયશ્રી ઉપધાન તપ કરાવવાને ઢઢેરે થે. તે વખતે અમારા ગામ તરફને એક માણસ અરજણ વાલજી તથા પુનસી વાલજી આ અમારા નાતના બને ભાઈઓએ મને એમ સમજાવ્યું કે આ મજુરીથી શું મળે છે? ઉપધાનમાં દાખલ થાય તે તારે ખાવા પીવા સારૂં સારૂં મળશે, લાણીમાં . પણ મળશે, તમને પરવાને કપડાં લુગડાં બધા અપાવીશું. ધરમ થશે. એવી લાલચે બતાવી મને ઉપધાનમાં બેસારી. (જો કે મને એક શ્રી નવકાર મંત્ર જ આવડે છે. તે પણ ઉપધાનમાં બેઠા પછી ભણ્યા) તેના લીધે મારે મારા ઘેર જવાનું બંધ થયું અને તેમાંથી માળ પેરીને ઘરે આવી ત્યાં મારા ધણી બીમાર થયા તેને લીધે કલકતાના બાબુ શેઠ અને ખાવા તથા દવા અપાવતા કેમકે મારાથી તપસ્યાના લીધે મજુરી થાય નહીં. ધણી બીમાર એ પણ મજુરી કરી શકે નહી. આ અમારી લાચારીનો પુરે પુરો ખ્યાલ ઉપર જણાવેલા અમારા ગામના બન્ને ભાઈઅરજણ તથા પુનસીને હતો. તેણે મને વખત મળે ત્યારે એમ કહેવા માંડયું કે તારા ધણી તે છે ને નથી સરખા છે. તે તમે પછી
ક્યાં કમાવા જાશો ? માટે છોકરાને સારા કે મહારાજ પાસે મુકો તે તમારું સુધરી જશે. તે દરેક વખતે અમોએ ના પાડી. કે અમારે સાધુને છોક આપવો નથી. તે પણ એ ભાઈઓ અમારી ગરીબીની હાલતને લાભ ઉઠાવી છોકરાને ખાવાની લાલચ આપી કોઈ મહારાજ પાસે લઈ જાય. એને નવકાર તથા પંચ દીય એમ બે સૂત્ર ભણાવ્યા હતા. એવામાં પેલો અરજણભાઈ મારા ઘેરે મહાવદ ૪ ના સાંજે આવીને કહેવા લાગ્યું કે
“ “તમારે બાજરે જોઈએ છે તે આ જો.એમ કહીને ૫ શેર બાજરી, ૩ શેર મગ, ને. ૨ શેર તુવરની દાળ એમ દસ શર અનાજ આપીને પછે કહેવા લાગ્યો કે છોકરાને ભણવા માટે મહારાજ પાસે મુકે. એને ભવ સુધરશે ને તારે ભવ સુધરશે-
આમ કીધું ત્યારે મેં એને કીધું કે એ માને છે એને બાપ એને ભણાવશે. મારે મહારાજ પાસે છોકરો મેલ નથી. આમ ચેખું કીધા પછે તે ઊઠી ગયો ને બીજે દાડે મારા
જોડે રહેનાર અમારા દેશના ભાઈ મુરજી ઊકાની સાથે મારે છોકરો પુજા કરવા તળેટી ગયા. ત્યાંથી એ પાછા આવ્યા તે તેમના જોડે મારે છોકરે નામે વીરચદ આવ્યું નહી. જ્યારે મે પુછયું તો તે કહેવા લાગ્યા કે એ કયાં ગયે તેની ખબર નથી. ડુંગર ઉપર ગયે કે શું થયું તેની ખબર નથી. તે કારણથી અમો તળેટીએ જોવા ગયા. બધે જોયુ. ક્યાંએ પત્તો જડ નહીં. તેજ દાડે સાંજે અમેએ ફોજદારને કીધું. ડુંગર તપાસરાવ્યા. કુવા વાવડી તપાસાવી. કયાંએ પત્તો જડે નહીં. આખરે બીજે દહાડે પાછો પેલે અરજણ આવીને કાંઈ કાંઇ વાતે કરવા લાગ્યા. તેથી મારે તે પુરો શક એના ઉપર આવ્યા ને તે મુજબ હું ફોજદાર સાહેબ તથા કારખાને [આ. કે. પઢી] કીધું. કાંઈ પત્તો લાગ્યું નહીં આવી રીતે ૨૦-૨૫ દહાડા ગયા બાદ એવી ખબર પડી કે અમદાવાદમાં કોઈ એક વગર ધણીયા છે. તેથી કેમ કરી ભાડાને બંદોબસ્ત કરી છોકરાનો બાપ અમદાવાદ ગયા. ત્યાં છોકરે જે તે તે જુદે જ હોવાથી પાછા આવ્યા. પછી ખબર પડી શ્રી નેમિસૂરી પાસે છેગામમાં કરે છે તેથી વળી પાછા પડેગામ ગયા. ત્યાંના અપાસરા સામે એક વાણીને ત્યાં બેઠા છોક માળા પર જતા આવતા જોયે. તેટલામાં તે એક શિષ્ય એમની પાસે આવ્યા ને પુછયું કે કેમ શામજીભાઈ કેમ આવ્યા. તે એમણે કીધું કે હું દવા કરવા આવ્યો છું. એમ ખેમું બાનુ બતાવ્યું. તે પણ એમને એ શાનું સાચું લાગે ? મહારાજને ખબર થઈ. મહારાજે તરત પિતાના અંગરક્ષક વિગેરેને કહ્યું. એમને અંદર આવવાની મના થઈ ગઈ. તેઓ અપાસરાના દરવાજે જઈ મહારાજને વાંદવા જવા લાગ્યા, તે માણસોએ એમને મનાઈ કરી તેમણે વધુ કરગરીને કીધું તે તેમને ધકકા મારીને કાઢી મુક્યા. આખરે તે પાછા ઘરે આવ્યા. ને ત્યાંથી વળાગામ આવ્યા ને અપાસરામાં ઊતર્યા ત્યાં તે બીજે દીવસે મહારાજ આવી ચહ્યા ને શ્રાવકોને કીધું કે આ માણસને શા માટે અહીં ઉતાર્યા છે એમ કહી ધમકાવ્યા. આખરે મારા ધણીને ત્યાંથી હાંકી કાઢયા. તે પણ એ પાછા મહારાજને વાંદવાના નિમિતે જવા લાગ્યા તે મહારાજના માણસેએ સારોજ માર માર્યો. તેથી પછે છેવટે એમણે મને અહીંઆ પાલીતાણે તાર કર્યો કે “છોકરો ને મસૂરી પાસે છે આ, હું બીમાર છું” આવો તાર આવવાથી હું તરત મારૂં જે બે ચાર રૂપીઆનું દાગીનું હતું તે ભાંગી વળાગામ ગઈ. ત્યાં અપાસરાના સામે મારે ઘણી બેસેલ હતા. ત્યાં હું ગઈ તો તરત ગામના સારા દેખાતા વાણુઆ આવ્યા. અહીંઆ કાં આવ્યા છે છોકરે નથી કાંઈ નથી. ચાલ્યા જાવ. આખરે ભેગા થયેલા વાણીઆઓએ ને એમના માણસોએ અને મારપીટ કરી હાકાલી દીધા. છેવટે અમો બન્ને જણ અહીંઆ પાછા રેલથી આવ્યા ને બીજે દાડે ભારે ધણી એને બહુ ભાર લાગેલ હોવાથી મરણ પામ્યા ને હું એક ગરીબ ખેડુત મજુરણ કચ્છ વાગડની આપણા સ્વામીભાઈઓની સ્વામી ભક્તી દયા ધરમના ધેરી એમના ભરોસા પર આ પવિત્ર ને શીતળ શત્રજ્યની છાયામાં પેટ ભરવા આવી ત્યાં મને એક નવકાર પણ ન આવડે એવી મને ઉપધાન કરાવ્યું, દાણા ખાવા મળ્યા, ને તપસ્યાતી કરી પુજાવા લાગી ને આખરે બે ત્રણ મહિનામાં મારો પતિ ને દીકરે ખોઈ બેસી ને રોતી કકળતી
. હવે મને કેદ અનાજ આપતું નથી કે કામ આપતું હું લગભગ ગાંડા જેવી થઈ છું. પેટમાં ખાવાનું નથી કે ઉભું રહેવાને જગા નથી. કે મજુરી પણ મળતી નથી એવી થઈ છું. બધા
" ( અનુસંધાન પૃષ્ટ ૨૩)
Page #93
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૫-૪૦
કરે છે. નાસીકની ઉત્તરે ચારેક માઈલ દુર જૈન તીર્થસ્થાન છે
જે સિદ્ધક્ષેત્ર ગજપથાના નામથી ઓળખાય છે અને જે , પુના અને નાસીક મહારાષ્ટ્રનાં બે મુખ્ય શહેરે છે. પુના
દિગંબર વિભાગમાં બહુમાન્ય અને સુવિખ્યાત છે. ઉનાળાની તે મહારાષ્ટ્રનું પાટનગર ગણાય, પણ ધાર્મિક કેન્દ્રસ્થાન તરીકે
રજાના દિવસોમાં સહકુટુંબ થડા દિવસ નાસીક રહેવા જવાનું નાસીકની મહત્તા ઓછી ન ગણાય. પુનાની પ્રતિષ્ઠાનો પ્રારંભ બનેલું. એક દિવસ સાંજે ગજપથાજી જવાને અમે ઘોડાગાડી શિવાજી અને પેશ્વાઓના સમયથી. ગોદાવરી તીરે આવેલ નાસી
ભાડે કરીને નીકળ્યા. ચારેક માઇલ ઉપર મલુર” નામનું એ કની પ્રતિષ્ઠા ઘણી જ પુરાતન. આધુનિક કેળવણીનું પુના સુપ્રતિષ્ઠિત નાનું ગામડું આવે છે. ત્યાં એક મોટું જૈનમંદિર છે અને મથક. નાસીક પણ. એ દિશાએ આજે ઠીક ઠીક પ્રગતિ કરી
ધર્મશાળા છે. યાત્રાળુઓ અહિં જ આવીને ઉતરે છે અને રહેલ છે.
રહે છે. મંદિર સાદુ સુન્દર છે. ચેકમાં આરસને બહુ જ આકહિંદુ ધર્મની મુખ્ય ત્રણ શાખા બ્રાહ્મણ, જૈન ર્ષક એક ધર્મસ્થભ છે. અડધોએક માઈલ ગજપથાની અને બૌદ્ધ. બ્રાહ્મણ. ધર્મની બે ઉપશાખાએ વૈષ્ણવ ટેકરી છે. ટેકરીનું ચઢાણ શરૂ થાય છે ત્યાં પણ એક અને શૈવ, વૈષ્ણવ સંપ્રદાયના બે અધિષ્ઠાતા દેવે, ભગવાન નાનું મંદિર છે. ટેકરી ત્રિશંકુ આકારની એકદમ સીધ્ધી કૃષ્ણ અને મર્યાદાપુરૂષોત્તમ , શ્રી રામચંદ્ર. મથુરા અને છે. ઉપર સુધી પગથિયાં બાંધેલાં છે. પણ ચઢાણ જરા દ્વારિકાને કૃષ્ણના જીવનચરિત્ર સાથે સબંધ. તેવી જ રીતે આકરૂં છે. કેટલાંક પગથિયાં તે એક ફુટ-દોઢ ફુટના છે. . અધ્યા અને નાસીકને શ્રી રામચંદ્રના જીવન સાથે સંબંધ. ટેકરીની ટોચથી ડે નીચે મંદિર બાંધેલું છે. દરવાજામાં પ્રવેશ યમુનાતટ ઉપર આવેલ મથુરામાં જાઓ કે નીલાંબર સમુદ્રતટ કરતાં ભગવાન પાર્શ્વનાથની ઉંચી ભવ્ય કાળી પ્રતિમા જમણી ઉપર આવેલ દ્વારિકામાં જાઓ. બન્ને સ્થળે જ્યાં ત્યાં રાધા બાજુએ નજરે પડે છે. એ મૂર્તિ એક ગુફામાં વિરાજે છે કૃષ્ણનાં જ મંદિરે અને રાધાકૃષ્ણના જીવનપ્રસંગો સાથે જોડાયેલા અને કરીના કાળા પથ્થરમાંથી જ આખી કેરી કાઢેલી પુણ્ય સ્થળે જોવા મળવાનાં. આવી જ રીતે સરયુતટ ઉપર છે. આગળ ચાલતાં બીજી બે ગુફાઓમાં પણ નાની
આવેલ અયોધ્યા કે ગોદાવરીતટ ઉપર વસેલ નાસીકમાં જ્યાં ત્યાં મેટી છુટી છૂટી મૂર્તિઓ ગોઠવાયેલી છે. બહારથી નાનાં & રાજમહિમા જ દૃષ્ટિગોચર તેમજ શ્રવણગોચર થવાને.
નાનાં બે ત્રણ મંદિરને દેખાવ કરવામાં આવ્યો છે. પણ ' ' . ગોદાવરી, પંચવટી, તપોવન, દંડકારણ્ય આ બધાં
ખરી રીતે તે બે ત્રણ ગુફાએજ દેવસ્થાન બની રહેલ સ્થળેને રામના વનવાસી, જીવન સાથે કેટલો બધો ગાઢ સંબંધ છે. આ નાનાં નાજુક દેવસ્થાને, કઈ પણ વસ્ત્રાભૂષણે કે છે? રામચરિત્ર અને નાસીકને તે ચરિત્ર સાથે સંબંધ ટીલા ટપકાંથી વિકૃત નહિ થયેલી તીર્થકરોની મૂર્તિ, મૂર્તિના ખરેખર એતિહાસિક છે કે નહિ એ વિષે ગમે તેવા મતભેદ દર્શનની આડે આવે એવું કશું રાચરચીલું કે શોભા શણગાર અને મતમતાન્તરે પ્રચલિત હોય, પણ લોકમાનસમાં આજ હોય જ નહિ, શુદ્ધ અનુકરણ યોગ્ય સાદાઈ, પવિત્રતા ભર્યું સુધી સીતારામ જીવતા જાગતા છે જ અને નાસીકની આસ- વાતાવરણ, અખંડિત શાન્તિ; સાયંકાળનો વખત હતો. સૂર્ય પાસના પ્રદેશમાં ફરતાં ફરતાં એ પુણ્યાવતારની જીવનલીલા
અસ્તાચળ તરફ નમતા જતા હતા; તેને આછો તડકો માઈલેના આપણી કલ્પના સમક્ષ એટલી જ જીવતી જાગતી. ખડી થયા માઈલ સુધી પથરાયેલો પડ હતો. ત્રિશંકુ જેવી આ ટેકરીને વિના રહેતી નથી. શ્રી રામચંદ્ર અહિં રહેતા હતા. શપણમાં પડછાયો પણ બે ત્રણ માઈલ સુધી લંબાઈ રહ્યો હતે. પવન અહિં આવી હતી, રાવણ સીતાજીને અહિંથી ઉપાડી ગયા હતા, મદ મંદ કરી રહ્યો હતે. પશ્ચિમ ઘાટની શિખરાવલિ ક્ષિતિજને આ સરોવરમાં સીતાજી નહાતાં હતાં-આમ ભિન્નભિન્ન સ્થળેની રીભાવી રહી હતી. આસપાસ યો; મંદિરમાં બેઠાં ભગવાનનું સ્વાભાવિક રમ્યતા રામચરિત્ર સાથે જોડાયેલી જણાતાં અધિકાર
સ્તવન કર્યું, અપૂર્વ આનંદ-અનુપમ-શાન્તિ અનુભવતાં અનુમેહક બને છે. અનેક ભાવિક નરનારીઓ નાસીક આવે છે અને ભવતાં એસતા જતા પ્રકાશમાં અમે નીચે ઉતર્યા. ' ' . રામ સીતાના આદર્શની પિત પિતાના ચિતમાં પુનઃ પુનઃ
આ મંદિર અને તેની અંદર પ્રતિષ્ઠિત દેવમૂર્તિની સાદાઈ પ્રતિષ્ઠા કરે છે.
સાથે શ્વેતાંબર મદિર અને મૂર્તિઓના હાઠમાઠની સરખામણી નાસીકનો “આસપાસને પ્રદેશ ખરેખર બહુજ સુન્દર અને
વિચાર મનમાં એકાએક ફુરી આવ્યા અને શ્વેતાંબરેએ વીતરાગ
ભગવાનની મૂર્તિની ભાતભાતના આંગી આભૂષણથી કેટકેટલી આકર્ષક છે. લગભગ અઢાર ભાઇલ ઉપર આવેલ ચુંબકની બાજુના પર્વતમાંથી નીકળેલી ગેદાવરીને નાસીકના આંગણામાં
વિડંબના કરી નાંખી છે તેને આબેહુબ ખ્યાલ મન ઉપર તરી થઈને વહેતે પ્રવાહ કેવળ બાલ્યાવસ્થાને જ ગણાય, એમ છતાં
આવ્યું. મૂળ મતભેદ કે મૂર્તિને કચ્છને આકાર રાખો કે નહિ પણુ નાની મોટી શિલાઓ અને ખડકો વચ્ચે થઈને આમ તેમ
એટલેજ, પણ એક કચ્છની પાછળ કેટકેટલી વસ્તુઓ દાખલ થઈ. વહેતાં ગોદાવરીપ્રવાહની મેહકતા ખરેખર અનુપમ લાગે છે.
ગઈ છે અને વીતરાગની મૂર્તિને કેટલી બધી સરાગ અને એજ ગોદાવરી વધતે વધતે વિશાળકાય બનતી બનતી રાજમહેન્દ્રી
સપરિગ્રહ બનાવી દેવામાં આવી છે? શ્વેતાંબર સંપ્રદાયમાં અનેક આગળ બંગાળના ઉપસાગરને મળે છે. નાસીક આગળ જ મદ્ર
પંડિત અને અનેક આચાર્યો થઈ ગયા; પણ આ વિકૃતિનું તે મસ્ત દેખાતે પ્રવાહ સાગરસંગમના સ્થળે કેટલે બધે ભવ્ય
કે એ કદિ નિવારણ કર્યું જ નહિ ? જે મૂર્તિ તે પાછળ અને અદ્ભુત લાગતા હશે !.
રહેતા અધિષ્ઠાતા દેવનું દર્શન કરાવી ન શકે એ મૂર્તિને ઉપ
વેગ શું? મૂર્તિ ઉપર ઉઘાડી આંખ સૂચવનારાં ચક્ષુઓ ચોડીને સિદ્ધક્ષેત્ર ગજપત્થા
મૂર્તિની દયાનંનિમગ્નતા નષ્ટ કરી; આંગીએ ચઢાવી મૂર્તિનું હિંદુધર્મના તિલક સમા રામચંદ્રજીથી અધિણિત થયેલી નિષ્પરિગ્રહપણું આવરી લીધું; હીરા, મેતી . માણેકના દાગીનાં આ નગરીની ઉત્તરે તેમજ દક્ષિણે હિંદુધર્મની જૈન, તેમજં પહેરાવીને તેના સંન્યાસ-ત્યાગને લુપ્ત કરી નાંખ્યો. જાકીટ અને બૌધ્ધ શાખાના એક એક તીર્થસ્થાન આવેલ છે અને એ રીતે ઘડિયાળ પહેરાવીને તેની સર્વ વિશેષતાને નાશ કર્યો. કળા,'. નાસીક હિંદુધર્મની ત્રણે મુખ્ય શાખાઓને સુંદર સમન્વય રજુ “કલ્પના કે ધાર્મિકતા આ સર્વે દૃષ્ટિએ સ્પષ્ટ ભાસતી તીર્થંકર
Page #94
--------------------------------------------------------------------------
________________
(68)
૨૬:
પ્રબુદ્ધ જૈન
આરાગ્ય પ્રદર્શન
ગયા મે માસ દરમિયાન મુંબઇમાં ગોવાળિયા ટેંકના મેદાનમાં એક આરગ્ય પ્રદર્શન મ્યુનિસિપાલિટી તરફથી ભરવામાં આવ્યુ હતું. જો કે આ વિષયના ખાસ જાણકારને તે પ્રદર્શન બહુ સામાન્ય લાગ્યું હતું; પણ મને તે બહુ ગમ્યું હતું તેથી હું તે એ વખત જોવા ગયા હતા. પ્રદર્શન તે મુંબઇમાં ખુબ ભરાય છે, પણ બાળક અને વૃદ્ધ, સ્ત્રીઓ અને પુરૂષો-સૌને એક સરખું ઉપયોગી એવું પ્રદર્શન તા મારા ખ્યાલથી આ સૌથી પ્રથમ છે. તેના વિષય વનને સ્પર્શ કરતા બીજા બધા વિષયોમાં ઉપયેાંગિતાની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને આવે છે. તેથી આવા પ્રદર્શનની ખુબ જરૂર જણાયા કરતી હતી. વળી મુંબઇ જેવા શહેરમાં કે જ્યાં રહેવાને પૂરતી જગ્યાના અભાવે ખીચોખીચ ખડકાઇને રહેવુ પડે છે, ખાવાને ચાકખી ચીજો મળતી નથી, શ્વાસ લેવાને શુદ્ધ હવા હેાતી નથી, સૂર્યનાં અને પ્રકાશનાં સ્નાન કે પાન કરાતાં નથી, ટુકામાં જીવનને ટકાવવાની જ્યાં ઓછામાં ઓછી સગવડતા છે તેવા મુંબઇમાં તદુરસ્તીનું પ્રદર્શન કેટલું આવકારદાયી અને સ્તુત્ય છે? ખરેખર મુખવાસીઓ તરફથી . મ્યુનિસિપાલિટીને આ માટે ધન્યવાદ ઘટે છે,
પ્રદર્શનની શિક્ષણની દૃષ્ટિએ ઉપયેગિતા
આ પ્રદર્શનમાં કેટલા ખર્ચ થયો, કુલ કેટલા માણુસાએ લાભ લીધો, મ્યુનિ, ઉપર આ સ્તુત્ય પગલાની શી અસર થઇ તે તે તેનુ માઢું ખાતુ કદાચ રિપોર્ટ બહાર પાડશે ત્યારે જ દેવની મૂર્તિની આ વિડંબના આજે પણ કોઈને કઢંગી લાગતી નથી કે જરા પણ ખુંચતી નથી અને મૂર્તિ પાછળ મંદિરના ભભકા પણ વધ્યે જ જાય છે એ ખરેખર માનસશાસ્ત્રીની દૃષ્ટિએ એક મોટા કોયડા છે.
આવા વિચારો ચિન્તવતા અને ચર્ચતા અમે અમારી ગાડી પાસે આવી પહોંચ્યા, અંધારૂ થઇ ગયું હતું. આકાશમાં શુકલ પંચમીને ચંદ્ર અને શુક્ર ચળકી રહ્યાં હતાં. આખા પ્રદેશ લગભગ નિર્જન હતા. ગાડીમાં એા કે ગાડીવાળાએ અમને
લીલી દ્રાક્ષનો એક ઝુમખા આપ્યા. મે તે સ્વીકારતા સાચ દર્શાવ્યો, ગાડીવાળા કહે કે 'હું આજે કોઇ એળખીતાની વાડીએ ગયા હતા. વાડીવાળાએ દ્રાક્ષના એ ઝુમખા મતે આપ્યા હતા. એક હુ ખાઇ ગયા, અહિં આવ્યો એટલે મને થયું કે અહિં તે તમને પાણી ખાણી નહિ મળે. ઉપર ચઢી ઉતરીતે આવશે। એટલે તમે થાકી ગયા હશે!–તરસ્યા થયા હશે તેથી આ ઝુમખા મેં ખુલ્લા હવામાં રાખી મુકયા છે. તે ગરમ હતા તે હવે ઠંડા થઇ ગયા છે તેા તમને જરૂર કામ લાગશે ” ગાંડીવાળાની આ ભાવભરી ભેટથી અમને ભારે આશ્ચર્ય થયું. અમારી અને તેની ઓળખાણ કેટલી ? નાસીક શહેરમાંથી તેની ગાડીમાં અમે બેઠા ત્યારથી અહિં સુધીની. રસ્તામાં તેના સુખદુ:ખની કેટલીક વાતા પુશ્કેલી. એટલોજ અમારા અને તેને સંસર્ગ, ગાડીવાળે જાતને મુસલમાન–પણ હિંદુ મુસલમાન તે ઉપરના ભેદો. દરેકની અંદર તેા એકજ આત્મા અને એક સરખી માનવતા ભરેલી હાર્ય છે. ગાડીમાં એઠા અને અમારામાં તેણે સહાનુભૂતિનો અનુભવ કર્યો. એ અનુભવે તેનામાં માનવતા જાગૃત કરી અને તે તેના ભાવભર્યો સીડી દ્રાક્ષના ઝુમખામાં સ્મૃતિ મન્ત બની. ગાડી છેડતી વખતે ઠરાવેલ ભાડા ઉપરાંત દ્રાક્ષના બદલામાં મેં એ આના આપવા માંડયા, પણ તે મે આના તે તે કાંઇ લે ખરે ! નાના સરખા બનાવ અને નાની સરખી વાત, પણ તેની અમારા દિલ ઉપર સચાટ છાપ પડી ગઇ. પાન દ
(અપૂર્ણ)
r
તા. ૩૧-૫-૪૦
જણાશે. પણ પ્રદર્શનમાં શું શું હતું, લોકોને માટે તેણે કેવુ કામ કર્યું, લોકો તરફથી તેને કેવા આવકાર મળ્યા એ બધું તા સ્પષ્ટ જોઇ જાણી શકાયું છે. પ્રદર્શન એક સપ્તાહને બદલે એ સપ્તાહ ચાલુ રાખવુ પડયુ એ સૂચવે છે કે લોકોએ ધાર્યા કરતાં વધારે પ્રમાણમાં લાભ લીધા છે, તેમને તે ખુહુજ લાભપ્રદ અને એધપ્રદ નીવડયું છે અને મ્યુનિ. ના આ પગલાની તેમણે મુક ભાવે પ્રશંસા કરી છે.
ના
પ્રદર્શનમાં જુદા જુદા વિષયોને સ્પર્શતા તુલનાત્મક નમુહતા. અનેક વિધ મેધપ્રદ ચિત્રા હતા. દરેક વિષયની સમજણ આપતી અતિ સક્ષિપ્ત લેખન પાટી હતી.મેજીક લેન્ટ દ્રારા લોકોને જુદા જુદા રાગોની ઉત્પત્તિના, તેમના વિના શના ઉપાય વગેરેના ખાધ અપાતા. જુદા જુદા ડોકટરાનાં જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા વિષયેપર આધપ્રદ પ્રવચા થતાં. ટુકામાં મેન્ટીસોરી પદ્ધતિના ગમ્મત સાથે જ્ઞાન આપતા આદર્શ બાળમંદિરની માફક આ પ્રદર્શન એક આદર્શ માનવમંદિર હતું.
તેમાંના સ્વચ્છ અને ગદા ધરના જાજરૂના અને પ્રસૂતિગૃહના નમુના જોનારના મનમાં પ્રવેશ કરી જતાં અને શાંત ભાવે જોતાં માનવીના મનામ'દિરને ક્ષુબ્ધ કરી મુકતાં. ટાઈફાઇડ, મેલેરિયા, ક્ષયરોગ, મરકી કે રકતપિત્ત જેવા દરદોનો ચિત્ર અને લખાણ દ્વારા સહેલાઈથી પરિચય મળી જતા હતા. આદર્શ ગૃહવ્યવસ્થાનું પ્રદર્શન એક અતિ સુંદર, સુઘડ અને વ્યવસ્થિત ધરના નમુના દ્વારા કરવામાં આવ્યું હતું. હું ધારૂં છું કે દરેક સામાન્ય સ્થિતિનું કુટુંબ કે જે થોડી જગ્યામાં સારી વ્યવસ્થા રાખવા મથી રહ્યાં કરતું હશે તેના મન ઉપર તેણે ભારે છાપ પાડી હશે. જ્યાં ત્યાં થુકવાની, ગળફા ફેંકવાની કે નાકની લીટ ઉડાડવાની આપણી અતિ સામાન્ય રેત્રને ત્યાં સારી રીતે ટકાર કરવામાં આવી હતી. કૅમ દાંત સાફ કરવા, કેમ, કેટલું અને કેવુ ખાવું, કેમ એસવુ, કપડાં કેમ પહેરવાં અરે પાયજામાની, ધાધરાની કે ચડ્ડીની નાડી સુધ્ધાં કેમ બાંધવી એવી નાની મોટી બધી નિત્યોપયોગી હકીકતાનું વૈજ્ઞાનિક રીતે જ્ઞાન કરાવ્યું હતું.
ભારે ખર્ચે તૈયાર કરેલ આ પ્રશ્નની ખાસ વિશેષતા એ હતી કે તેની પ્રવેશ પી ન હતી. તેથી સામાન્ય અને ગરીબ લોકેાને જોવાની ઘણી પ્રેરણા મળી હતી. ભવિષ્યમાં પણ મ્યુનિ. એ પેાતાની આ નિઃશુલ્ક બતાવવાની નીતિ ચાલુ રાખવી જોઇએ. તેની અનેક ફરજોમાંની લોકોને સ્વચ્છતા રાખતા શીખવવાની પણ એક ફરજ છેજ. તેથી ભવિષ્યમાં પણ આવાં પ્રા ભરાતાં રહેશે એવી આશા વધારે પડતી તેા નજ કહેવાય.
પ્રદર્શનના લાભ લેનારાઓએ તેના અા અને હસ્તપત્રોના અભ્યાસ કરી પેાતાના વ્યવહારમાં વહેલામાં વહેલા જરૂરી ફેરફાર કરવા જોઇએ કે જેથી પોતે નીરોગી બની આસપાસનાંઓને તેમ બનવામાં પ્રેરણારૂપ બને. વનનું સર્વ પ્રથમ આવશ્યક સુખ નીરેાગિતા છે. તંદુરસ્ત શરીર જ આપણું ધન છે. તેજ આપણુ ધર્મ સાધન છે. અસાસની વાત એ છે કે મુંબઇમાં માણસે પોતાના વનપેાષક તત્વોની શુતા સંબંધી વિચાર। . જ કરતા નથી. ભૈયો દૂધ આપી જાય, આપણે ગટગટાવી જઇએ. મોદી ધી, તેલ દઇ જાય અને પતિના સુખેસુખી અને દુઃખે દુ:ખી થતી આપણી સ્ત્રીએ તેને રાંધી આપણી સામે મૂકે અને આપણે લુસપુસ ખાઇને ચાલતા થઇએ. આવી યામણી સ્થિતિમાંથી આવાં પ્રદર્શાના શિક્ષણુારા જો આપણી બધી રહેણી કરણી સુધારીશું તે આપણે સુખી અને તંદુરસ્ત અનશું અને આપણી ભાવી પેઢીને પણ આશીર્વાદ રૂપ બનશે.
પ’. ખુશાલદાસ, માકનચદ શાહ, ૪૫–૮૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ,
શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઇ, ૨
Page #95
--------------------------------------------------------------------------
________________
છે
આ
છે
છે.
કારણ
* *'' -
બિત યા માને છે
કિમત દેહ આને
તો આ બઇ ન જુવાર થઇ
શ્રી મુંબઇ જૈન યુવકસંઘનું પાક્ષિક મુખપત્ર
Regd. No. B. 266.
પ્રબુદ્ધ જેના
તંત્રી: મણિલાલ મોકમચંદ શાહ
લવાજમ
: :
માસીક
દરમિયાન પાંડવોને
મુંબઈઃ ૧૫ જુન ૧૯૪૮ શુક્રવાર
- રૂપિયા ૨ તે મુજબ સવારના નાહી ધોઈ તૈયાર થઈને બળદગાડીમાં બેસીને
બધાએ પાંડવગુફા જવું અને આખો દિવસ ત્યાં પસાર કરવા - ડવગુફા (ગતાંકથી ચાલું ) એ અમારા કાર્યક્રમ હતા. પાંડવગુફા અમારા નિવાસસ્થાનથી ': નાસીકનીક માઈલ ઉપર બેએ ચારોડની સાતેક માઈલ દૂર હતી. સવારના નવેક વાગ્યે અમે ઉપડયા. બન્ને બાજુએ
ઉભેલી છે. ડાબી બાજુની ટેકરી પાંડવ ગુફા મેં આંગળ અનેકવાર જોયેલી, એમ છતાં આજે મેટી છે, જમાદાણી ની ટેકરી નાની છે. મેટી ટેકરી ઉપર ત્યાં જવાની અને ત્યાં આખી બપર રહેવાની મારી
એક લાઈનમાં ઉતારી શકશેક નાની મોટી ગુફાઓ છે. આ આતુરતા પહેલા જેટલી જ ઉત્કટ હતી. રમણીય સ્થળની એજ . ગુફાઓ “પાંડવી નામથી ઓળખાય છે. અને ગુપ્તવાસ વિશેષતા છે કે પ્રત્યેક પરિચયે તે નવનવીનતાને જ અનુભવ
= અવળવાણ ===
કરાવે. અમારા નિવાસસ્થાએમ આપણને આપણી છે
આ દશ આ દશા સદ્ગુરૂ થકી આવે, ભલા રે આ દશા
2. ટેક.
નથી થોડેક આગળ ચાલ્યા : * આવે છે. કેટલીક
4
ઘાંચીને બાંધીને ફેરવે ધાણી, જલ અગ્નિને તપાવે. હારે હરિ લ૦ એટલે અમારી બળદગાડીએ . નાની મોટી મૂતિગત . બેબી જળ વિણ ધોતીયું છે, અન્ન મનુષ્યને ખાવે,
પાકી સડકને રાર્જમાર્ગે ' '' આ, મણિ યુધિષ્ઠિરની છે,
'
સોનારને સુવર્ણ તાવેઃ આ દશા ૧ છોડે.અને પાંડવગુફા સમીપ , * આ જીન છે, આ ભીમ દેખાય નિત્ય વદનમાં પણ, જનેનીને પુત્ર ઝલાવે, હાંરે હરિ જનની' ' લઈ જતા ગાડીના ચીલી છે, આ કૃષ્ણ છે એમ ગવાળને ચારવા જાય ગેધા, સાપ ગરૂડને ડરાવે. '
ઉપર આગળ ચાલવા માંડયું. ' જુદી જુદી મૂર્તિઓને મહા
'. : : ઉડે બાળકને ઉડાવેઃ આ દશા જ ગાડું પાલાવાળું હતું એટલે ભારતના કેટલાક પાત્ર સાથે તંગ ભીડે અસવારને તેરી, ઢેલીને ઢેલ બજાવે, હાંરે હરિ ઢેલીને માથા ઉપરના તડકાથી અમે જોડી દેવામાં આવેલ છે ' પુસ્તક બેસી પુરાણીને વાંચે, ખેડતને બીજ વાવે.
સુરક્ષિત હતા. પણ સમય : અને એ રીતે એ બાજુ
' બિન્દુ માંહ્ય સિધુ સમાવે; આદશા. ૩ ઉનાળાને હતે. બાજુએ : " જોવા આવનારની ધર્મ સંપ કરી શ્વાન કાશીએ ચાલ્યા, ચેપગને ચાર્ય આવે. હારે હરિ ચેપગ" આવતા તડકે અમને કે 'ડીક 5 શ્રદ્ધામાંથી પાઈ પૈસે ખેરવ- સિંહ ઉર્યો સસલાની શેહમાં, જનની સતાને ધાવે
ડીક તપાવતા હતા. પવનની , કે વામાં આવે છે. પણ કેાઈ
પાપી માંહ્ય ગંગા ન્હાવે, આ શા ૪ લહરીઓ કઈ ઠંડી તો કઈ * * પણ થોડું ઘણું સમજનારને આંખ સુણેને દેખાય કર્ણ, વાયુને વૃક્ષ હલાવે, હારે હરિ વાયુને ' જરા ગરમ અવાર નવાર પ્રથમ દર્શને જ માલુમ પડી " કાછનું શિષ હલાલ કરે અજ, ધનુષને તીર ચલાવે.
' ફરકયા કરતા હતા અને આવે છે કે આ ગુફાઓ
કુંભારને ચાક ફિરા:' આ દશા ૫ પ્રવાસને પ્રસન્ન બનાવ્યા અને તેમાં પ્રતિષ્ઠિત થયેલી પશુ ગરેડ સમે પંથ કાપે, મેને કીડી ઉઠાવે, હાંરે હરિ મેરૂને કરતી હતી. ધુળના પણ દેવમૂર્તિઓને પાંડવો સાથે બેબડે વેદ ચારે ચટ બોલે, અભણું ભણ્યાને ભણાવે, ગેટાઓ અમારાં નાક ગળાંને કશો સંબંધ છે જ નહિ. .
કે જીભ વિણુ ગંધર્વ ગાવે; આ દશા ૬ અવારનવાર ગુગળાવ્યા કરતા જેણે કેનેરી,. કાર્લી, કે અજ- અગ્નિને ટાઢ બારે માસ પડે, ભુખ્યાને લાંઘણુ ભાવે, હાંરે હરિભુખ્યા હતા. આમ તડકે, પવન ન્ટાની ગુફાઓ જોઈ હશે ચિત્ર ઉડી ચિતારાને રંગે, થાળને દેવ ધરાવે, , , અને ધુળને અનુભવ કરાવતા, તે આ ગુફાઓનું શિલ્પ,
રૂષિરાજ પથ્થર હસાવે; આ દશા ૭ સમુદ્રના ઉંચા નીચા મેજે.' કોતરકામ, બાંધણી તેમજ , , ,
હરજીવન કુબેરજી ત્રવાડી. એ ઉપર આમ તેમ લા. મૂર્તિઓના આકાર જોઈને તુરત જ કહી દેશે કે આ ' ખાતી હોડી જેવી સંમઅસમ ચીલાઓ ઉપર આમ તેમ ઢળતી * બધી બૌદ્ધ ગુફાઓ છે અને તેમાંની સર્વ મૂર્તિઓ ભગવાન અને અંદર બેઠેલાઓને આગળ પાછળ ઉછાળતી બળદગાડીને બુદ્ધની. અથવા તે તેમના જીવન સાથે સંબંધ ધરાવતી ભિન્ન, પ્રવાસ રોમાંચક લાગતું હતું. પાંડવગુફા અમારે મન એક ભિવ્યકિતઓની છે. આ રીતે આ સ્થળ બૌધ્ધોનું અને યાત્રાનું સ્થાન હતું. જદિ પહોંચવાની કે તુરત પાછા આવવાની
ભગવાન બુદ્ધ વિષે આદરમાન ધરાવતા સર્વ કોઈનું યાત્રાસ્થાન કેઈને ઉતાવળ નહોતી. એક દિવસમાં અનેક સ્થાને જોઈ નાંખેબની રહેલ છે.
વાની મેટરમાનસને અનુરૂપ અમને ઘેલછા નહોતી. યાત્રાની અક્ષયતૃતીયાનો દિવસ હતું. આગળથી નકકી કરેલી જન : ભાવના સાથે બળદગાડીને પ્રવાસ એટલો બધે સંગત લાગતે
આ
મેરને કીડી હવે
લભ વેદ ચારે ચટક
- - : ,
. 1 :.''
.
.
.
. . .
.
.
. .'..
Page #96
--------------------------------------------------------------------------
________________
૨૮
યુદ્ધ જૈન
હતા કે એ વખતે કોઇ મેટરવાળા આવીને નિમંત્રણ આપે તે પણ વાહન બદલવાનું અમારામાંથી કાઇને પણ મન ન થાય. ચેતરના પ્રદેશ વૃક્ષ-વિરલ હાવા છતાં ઉંચાણુ નીચાણ વાળા હેાવાથી અને ચારે બાજુનુ ક્ષિતિજ ઘણુ ખર્ નાની મોટી ગિરિમાળાથી આચ્છાદિત હાવાથી આસપાસનું દૃષ્ય અદ્ભુત અરણ્ય શાભા ધારણ કરી રહ્યું હતું. મધ્યાહ્ન કાળે અમે પાંડવ ગુફાની ટેકરી સમીપ પહોંચ્યા ઉપર ચઢયા. એક ઘણીજ વિશાળ ગુઢ્ઢા આરામ માટે પસંદ કરી.
આ ગુફ્રાના ગર્ભાગારમાં ભગવાન બુધ્ધની બેઠેલી અને ઉપદેશ આપતી એક ભવ્યમૂર્તિ છે. બન્ને બાજુએ એક ઉભી મૂર્તિ છે. આવી એક જ રીતે ગર્ભદ્વારની બન્ને બાજુએ એક મેટી અને એક નાની એમ એ મૂર્તિ નજરે પડે છે. આ મૂર્તિ દ્વારપાળ જેવી લાગે છે, આ શુક્ા સહેજે હજાર માણસાની સભા મેળવી શકાય એટલી વિશાળ છે. નાના સરખા અવાજને પણ મોટા પડો પડે છે. ગાનારને અનુગામી વાધની જરૂર પડતી જ નથી. ગાનારના અવાજ અને તેના પ્રતિધ્વનિ વચ્ચે હંમેશા હરીકાઇ ચાલે છે. પ્રતિધ્વનિ ગાયકને પહોંચી વળવા દોડાદોડ કરે છે, પણ ગાયકનું ગાન આગળને આગળ ચાલે છે. ગાયકના આરેાહ અવરાહની પાછળ પ્રતિધ્વનિના આરેાહ અવરેહની ભરત ઓટ કેષ્ઠ જુદો જ શ્રવણઆનંદ આપે છે.
ગુફાના એક ખુણે બધાંએ સાથે મળીને ભાજન કીધુ અને શ્રમસ્વસ્થ થયા બાદ મંડળીએ ગાનતાન આર્જ્યું. ભગવાન બુદ્ધની અમીદ્રષ્ટિથી પુનિત થયેલું પવિત્ર વાતાવરણ, ભકિત પ્રત ભજન અને સ્તવન, તેનુ ચાલુ પુનરાવર્તન કરતા ધેાર પ્રતિધ્વનિ, ગુઢ્ઢાના પ્રવેશદ્વારમાં પશ્ચિમાકાશ તરફ્ ઢળતા સૂર્યને વહી રહેલા પ્રકાશપ્રવાહ, ચાતર: જામી રહેતી અદ્દભુત શાન્તિ, દૂર દૂર નજરે પડતા સપાટ પ્રદેશ, ખેતરા અને નાસીક શહેરને લલિત વિસ્તાર આ સર્વના અનુભવ અને તેમાંથી નિપજતા આનંદ શબ્દવર્ણનની મર્યાદામાં સમાઇ શકતા નથી. અહિં જુદી જુદી ગુફામાં ભગવાન બુધ્ધની નાની મોટી ભિન્ન ભિન્ન આસન અને મુદ્રાવાળી અનેક મૂર્તિ છે. કેટલીક સાધારણ તે કેટલીક ખરેખર સુન્દર, કેટલીક મૂર્તિએ કદમાં મોટી હોય અને આકારમાં બહુ ઉતરતા પ્રકારની હાય; તેથી ઉલટુ કેટલીક મૂર્તિ કદમાં નાની છતાં કળાપૂર્ણ અને ભારે ભાવવાહી હાય.. કોઇ ઠેકાણે ધ્યાનસ્થ, કાઇ ઠેકાણે ઉપદેશ આપતી, ફાઇ ઠેકાણે ઉભેલી તા કોઇ ઠેકાણે નિર્વાણ સમયનું સૂચન કરતી શયનસ્થ—જ્યાં જીએ ત્યાં ભગવાન બુદ્ધનું જ દર્શન અને ભગવાન બુદ્ધની જ છાયા. પચ્ચીસ વર્ષ પહેલાં જીવનલીલા વિસ્તારનાર એ મહાન વિભૂતિની પ્રતિભા કે પ્રભુતા આજ પણ એટલી જ માનવ ચિત્તને મુગ્ધ કરી રહી છે. તે મહાન અને આપણે પામર. તેની અને આપણી વચ્ચે આટલું બધું અંતર કેમ ? શું તે કાઇ અજોડ બુધ્ધિશાળી પુરૂષ હતા? તેમના સરખી અને તેમનાથી પણ બુધ્ધિમત્તામાં ચડિયાતી અનેક વિભૂતિએ આ વિશાળ પૃથ્વીપટ ઉપર વિચરી ગઇ છે અને આજે પણ વિચરતી હશે. જે માટીના આપણે બનેલા છીએ તેજ માટીના ભગવાન બુધ્ધ બનેલા હતા. એમ છતાં આજે તેમને આખુ જગત વદે છે. આવુ વિશ્વવ્યાપી વન્દન પ્રેરે એવુ તે તેમનામાં શું હતું? તે સત્યના પરમ ઉપાસક હતા. સત્યની ખેાજ એજ તેમના જીવનના મુખ્ય હેતુ હતે. સત્યપાસના પાછળ ઐહિક જીવનના સુખબૈભવ તેમણે તુચ્છ ગણ્યા હતા. ખીજું તેમનામાં સર્વ ભૂત પ્રાણી માટે
તા. ૧૫-૬-૪૦
અપાર અનુકંપા હતી. તેમની સત્યશોધ માત્ર પોતાનાજ ઉધ્ધાર માટે નહાતી પણ તે વડે તેમની આકાંક્ષા જરા, વ્યાધિ અને મૃત્યુના ચગડોળમાં ચગદાતી અને પીડાતી જનતાને રાહત અને ઉન્નતિના માર્ગ શોધી આપવાની હતી. ત્રીજી વિશેષતા તેમનામાં રહેલી મંન વાણી અને કર્મની એકતા હતી. આ કારણત્રિપુટિએ તેમને બુધ્ધ બનાવ્યા અને આપણે તેના અભાવે અબુધ્ધના અબુધ્ધજ રહ્યા. તેમણે જગતને આપેલી સમજણું શું આપણને હસ્તગત નથી ? તેમણે સમજાવેલું સત્ય શુ આપણી બુદ્ધિને ગમ્ય નથી? આ બધું ય છે. એમ છતાં આપણામાં સત્યને જાણવાની ઝંખના જેને ‘બ્રહ્મજિજ્ઞાસા કહેવામાં આવે છે તે નથી; સત્ય પાછળ મરી ફીટવાની તમન્ના નથી; ઐહિક સુખપ્રાપ્તિ પાછળ આપણું ચિત્ત દિન રાત ભટક છે અને તેથી આપણી સ્થિતિ સતત ગતિમાન છતાં ત્યાંના ત્યાં એવી ધાણીના બળદ જેવીજ કેવળ વર્તુલગામિની રહે છે. વર્તુલના પરિધને છોડીને ઉન્નતિના ક્રમ ઉપર આપણે પગલાં માંડીએ નહિ ત્યાં સુધી આપણા ઉદ્ધારની પ્રબુદ્ધ જૈન બનવાની વાતા અર્થ વિનાના પ્રલાપ જ બને છે.
આવી વિચારશ્રેણિમાં વિચરતાં વિચરતાં સાંજ પડવા આવી અને અમે નીચે આવ્યા અને બળદગાડીમાં એસી નિવાસસ્થાન તરફ અમે કુચ શરૂ કરી. સૂર્ય ધીમેધીમે પશ્ચિમક્ષિતિજની કાર ઉપર આવીને ઉભા અને સુરમ્ય કિરણાવલી સકેલતા સકેલતા ક્ષિતિજને પેલે પાર અલાપ થઈ ગયો. એ જ ક્ષિતિજની ઉપર પશ્ચિમાકાશમાં અક્ષયતૃતિયાની ચંદ્રપાંદડી અને તેની ઉપર પૂર્ણ કળાએ ખીલી નીકળેલા શુક્રને ગ્રહ શંકરના કપાળ ઉપર શાભતા ત્રિલાચન અને ચંદ્રકળા માક શાભવા લાગ્યાં. આ ભય આકાશપ્રવાસીઓની અદ્ભુત તેજોભયતા વિષે મુગ્ધતા અનુભવતાં અનુભવતાં દિવસ જ્યારે રજનીમાં પલટાઇ ગયા અને ગાઢ બનતા જતા તિમિરમાં સૃષ્ટિના ઉંચા નીચા પદાર્થોં જ્યારે એકરૂપ બની ગયા ત્યારે અમા નિવાસસ્થાન અમારી સમીપ આવીને ઉભું રહ્યું. (સમાપ્ત)
પ્રકીર્ણ વર્તમાન
પરમાનંદ
શ્રી જૈન શિક્ષણ સમિતિ
શ્રી બ્યાવર જૈન ગુરૂકુલના ગત વિજયાદશમીએ ઉજવાયેલ વાર્ષિ કાત્સવ પ્રસંગે ગુરૂકુલની વર્તમાન શિક્ષણ પધ્ધતિ અને કાદિશા અંગે સલાહ અને સૂચના આપવા માટે જૈન જૈનેતર શિક્ષણ શાસ્ત્રીઓની એક સમિતિ નીમવામાં આવી હતી જેના સયેાજક શ્રી જતેન્દ્રકુમારજીને નીમવામાં આવ્યા હતા. તે મિતિની એક બેઠક તા. ૧-૬-૪૦ ના રોજ બપોરના ત્રણ વાગે શ્રી નાનાભાઇના પ્રમુખપણા નીચે હિરાબાગમાં મળી હતી જેમાં શ્રી. કાકા કાલેલકર, ૫.. સુખલાલજી, શ્રી જૈતેન્દ્રકુમારજી, મહાત્મા ભગવાનદીનજી, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વગેરે ઉપસ્થિત હતા. શરૂઆતમાં ગુરૂકુલના કુલપતિ શ્રી સરદારમલજી છાજેડે સૌનું સ્વાગત કરતાં સર્વેના આભાર માન્યા હતા. બાદમાં મિતિના સંચેોજક શ્રી જૈનેન્દ્રકુમારજીએ સમિતિ સમક્ષ કાર્યની રૂપરેખા રજુ કરી હતી, બહારગામથી આવેલ સંદેશ વાંચી સંભળાવ્યા હતા. ઉપરાંત આજની બેઠકમાં સૈદ્ધાન્તિક ચર્ચા જ કરવાની હાઇ ચર્ચાને પ્રારંભ કરતાં શ્રી. કાકાસાહેબ કાલેલકરે જણાવ્યું કે જૈનધર્મ તે જે કે અહિંસા સત્ય વગેરે જેનાનાં સિદ્ધાંતને માન્ય રાખે તેને સર્વ કાઇને અપનાવે છે. હું માનુ છું કે જૈનધર્મ તે વિશ્વધર્મ થવા સરજાયલા છે. એટલે
Page #97
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૬-૪૦
પ્રબુધ જૈન
ગુરૂકુલમાં જૈનેતર, વિદ્યાર્થી-હરિજન. વિદ્યાર્થીને પ્રવિષ્ટ કરવા રહી છે. કેળવણી ઉપર તે તેમને સૌથી વધારે પક્ષપાત. એક સબંધે પ્રશ્ન ઉપસ્થિત થાય જ નહિ. જૈન ધર્મમાં જે બાહોશ વ્યાપારી અને ઉચ્ચ ચારિત્રના સજ્જન. તેમનાં સ્મારક હરિજન સાધુ થઈ શકે તે પછી હરિજન આજે સ્થળે સ્થળે નજરે પડે. તેમાં પણ સાન્તાક્રુઝની હાઈસ્કુલ વિદ્યાર્થી ગુરૂકુલમાં કેમ પ્રવિષ્ટ ન થઈ શકે. આ સૌથી મોખરે છે. તેમની ઉદારતાને આંકડે આજે લગભગ ચર્ચા પરત્વે ઉપસ્થિત સર્વે એ પિતતાના વિચારે લંબાણથી રૂ. પંદર લાખને અડસટ્ટાય છે. પિતાને પ્રાપ્ત થયેલું અઢળક પ્રગટ કર્યા. ગુરૂકુલના કાર્યકર્તાઓ તરફથી જણાવવામાં આવ્યું કે ધન સારા ક્ષેત્રમાં વેરી વેરીને તેમણે આ ભવ તેમ જ પરભવને ગુરૂકુલમાં કોઈ પણ પ્રકારને જ્ઞાતિભેદ રાખવામાં આવતું નથી. સાર્થક કર્યા છે. આજ સુધી હરિજન વિદ્યાથીને દાખલ કરવાને પ્રશ્ન ઉપસ્થિત
ત્રીજી બેદપૂર્ણ નેંધ લેવી ઘટે છે શ્રી હિમાંશુરાયના અકાળ થયું નથી. ત્યારબાદ શિક્ષણ પધ્ધતિ ઉપર ચર્ચા શરૂ કરવામાંહ આવી હતી. જે ઉપર પણ લંબાણ ચર્ચા થયાં બાદ બન્ને પ્રશ્નો
અવસાનની. સીનેમાની દુનિયામાં તેમણે પ્રવેશ કર્યો તે પહેલાં શ્રી. નાનાભાઈ, શ્રી. જેનેંદ્રકુમારેજી, શ્રી. ચીમનલાલ ચકુભાઈ તથા
હિંદી સીનેમા બધી જ રીતે પછાત અને ઉતરતી કોટિએ હતે.
ઉંચા સંસ્કારી સ્ત્રી પુરૂષો સીનેમા સાથે સંબંધ ધરાવવામાં ભારે શ્રી વનેચંદ દુર્લભજી ઝવેરીની બનેલી પેટા સમિતિને સેંપી તે * દિવસનું કામકાજ પુરું કર્યું હતું.
હીણપત સમજતા. સદ્ગત હિમાંશુરાય અને દેવિકારાએ સીનેમા - બીજા દિવસની બેક રવિવાર તા. ૨-૬-૬૦ ના રોજ
ની દુનિઓમાં પ્રવેશ કરીને સીનેમાને નવી પ્રતિષ્ઠા અને પ્રતિભા બરના ૨-૩૦ વાગે તેજ સ્થળે મળી હતી જેમાં પેટા સમિ
આપી છે. હિમાંશુરાય ખરેખર એક સંસ્કારમૂર્તિ હતા. - તિને હેવાલ રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમિતિનું કાર્ય
તેમણે પિતાની સર્વ શકિતઓ આજના રજતને નવસંસ્કાર,
ઉચ્ચકોટિનું સૌન્દર્ય, અને ઉત્તમ પ્રકારના અભિનયથી વધારે આગળ ચાલ્યું હતું. ખાસ કરીને ગુરૂકુલની શિક્ષણ પધ્ધતિ ઉપર ખુબ લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી. જેના પરિણામે ગુરૂકુળની
આકર્ષક અને સમાજલ્પશી બનાવવા પાછળ ખર્ચી હતી. શિક્ષણ પધ્ધતિ સંપૂર્ણ સ્વતંત્ર હોવી જોઈએ, શિક્ષકે પણ
તેમના જવાથી હિંદી સીનેમાએ એક જબરે કળાકાર ગુમાવ્યો શારીરિક પરિશ્રમમાં સંપૂર્ણ સહકાર આપવો, સમિતિની સૂચના
છે અને દેવિકારાએ સાચે જીવનસાથી ગુમાવ્યો છે. મુજબ પધ્ધતિમાં ફેરફાર થતાં આર્થિક મુશ્કેલી આવી પડે તે લોકપ્રસિધ્ધિથી સાધારણ રીતે દુર રહેલા એમ છતાં ગુજરાત કાર્યકર્તાઓએ પુરા સહકારથી તેને સામનો કરી ગુરૂકુલને નવો કાઠિયાવાડના કાર્યકર્તાઓને સુપરિચિત વઢવાણના એક લોકસેવક આદર્શ અમલમાં મુ, ગુરૂકુલના નામ પ્રમાણે એવા આદર્શ
ચીમનલાલ વૈષ્ણવનું અકાળ અવસાન પણ ભારે ખેદપ્રદ બન્યું ગુરૂ મળી જતાં ગુરૂકુલનું તંત્ર તેમને સોંપી દેવાને તેમજ કોઈ
છે. વઢવાણુના ફુલચંદભાઈને આજે સૌ કોઈ જાણે છે. તેમની પણ ઉંચનીચ કે જાતિભેદ સિવાય વિધાર્થીઓને દાખલ કરવાને
સોડમાં રહીને શ્રી ચીમનભાઈએ વર્ષો સુધી એકસરખી લેકસેવા નિર્ણય કરી બીજા દિવસની મીટીંગનું કાર્ય પૂર્ણ કર્યું હતું. - ત્રીજા દિવસની બેઠક તા. ૩-૬-૭ ને સોમવારના રોજ
કરતાં કરતાં પિતાના જીવનને અંત આણે છે. શાન્ત ખુણે -
બેસીને કામ કરવાની ટેવવાળા હોવા છતાં માતાની હાકલ સાંભથઈ હતી. જે સમયે ગુરૂકુલને સાર્વજનિક રાખવું કે માત્ર જેને
ળીને છેલ્લી સવિનય સત્યાગ્રહની લડતમાં તેઓ જોડાયેલા અને માટે જ રાખવું તે વિષય ઉપર ખૂબ લંબાણ ચર્ચા થઈ હતી.
લાંબી મુદતને જેલવાસ તેમણે ભગવેલો. તે જેલવાસે તેમને છેવટ શ્રી. નાનાભાઈ, મહાત્મા ભગવાનદીનજી, શ્રી ચીમનલાલ ,
ક્ષયનું દર્દ આપ્યું જે આખરે જીવલેણ નીવડયું. તેમના ૩૩ ચકુભાઈ શાહ, શ્રી જૈનેન્દ્રકુમારજી, શ્રી. વનેચંદ ઝવેરી વગેરે પાંચની કમીટી ઉપર આ પ્રશ્ન છેડી સમિતિનું કાર્ય આપી
પત્રો એક પુસ્તકાકારે થોડા સમય પહેલાં બહાર પડેલ છે. તે લેવામાં આવ્યું હતું. ત્રણ દિવસની વિદ્વાનની સતત વિચારણાને
વાંચતાં તેમને આત્મા કેટલે સંસ્કારપ્રચુર હતા અને તેમનું
ભાનસ કેવા કેવા ઉન્નતિગામી મંથનમાંથી પસાર થયું હતું અંતે ગુરૂકુલના કાર્યકર્તાઓને અનેક નવા દષ્ટિબિંદુઓ જાણવાના -
તેની આપણને ઠીક ઠીક ઝાંખી થાય છે. જગજાણીતા ગાંધી કે મળ્યા. એક જૈન સંસ્થા તરીકે સાંપ્રદાયિક બની રહેવા છતાં
નહેરૂ એક જ છે, પણ જગપ્રસિદ્ધિ નહિ પામેલા. આપણા કેટલે કેટલે અંશે રાષ્ટ્રીય-વિશાળ બની શકે તે સંબંધી વિદ્વાન
દેશમાં ખુણેખાંચરે સેવા કરનારા અને સાચું વીરત દાખવનારા શિક્ષણ શાસ્ત્રીઓના બહુમૂલ્ય આદર્શી સમિતિમાં ઉપસ્થિત થયા
ગાંધી નહેરૂ અનેક છે. શ્રી. ચીમનભાઈ એમાંના એક હતા. તે એક યા બીજી રીતે સંસ્થાના ભવિષ્ય માટે ઉજવળ આશા તેમના પવિત્ર આત્માને આપણે પરમ શાન્તિ ઈછીએ. આપે છે. ગુરૂકુલના કાર્યકર્તાઓએ ગુરૂકુલને એક આદર્શ સંસ્થા શ્રીમતી ઇન્દુમતી બહેન મુંબઈ જૈન યુવક બનાવવાના જે કોડ સેવી રહ્યા છે તેમાં તેમને સળતા મળે
સંઘની કચેરીમાં. એજ પ્રાર્થના છે.
જૈન પ્રકાશમાંથી ' તા. ૮-૬-૪૦ રવિવારના રોજ અમદાવાદના જાણીતાં કાર્યમે માસનાં પરલોક ગામના
કર્તા શ્રીમતી ઇન્દુમતી ચીમનલાલ નગીનદાસ શેઠ સંધના એવે એક પણ મહીને ખાલી નહિ જ હોય કે જ્યારે ' મંત્રોના નિમંત્રણને માન આપીને સંધની . કચેરીમાં કોઈને કોઈ વિશિષ્ટ વ્યકિત કાળના કહેણને વશ બનીને આપણી આવ્યા હતાં જે પ્રસંગે સંઘની કાર્યવાહક સમિતિનાં વચ્ચેથી અલેપ થઈ ન હોય. આમાં પણ મે મહીને એ ગયે સભ્ય તેમજ અન્ય કેટલાક ભાઈ બહેને હાજર થયા હતા. કે જે દરમિયાન એક પછી એક આવા માઠા સમાચાર આપણે ઇન્દુમતી બહેન સાથેના વાર્તાલાપ દરમિયાન તેમણે જે સંસ્થા ચાલુ સાંભળતા જ રહ્યા. શરૂઆતમાં પ્રખ્યાત ક્રીકેટર અમરસિંહના
સાથે પિતાને ગાઢ સંબંધ છે તે શ્રી ચીમનલાલ નગીનદાસ પરલેકગમનના સમાચાર આપણે સાંભળ્યા. જેણે દેશ પરદેશમાં
વિદ્યાવિહારને ઉત્તરોત્તર કેમ વિકાસ થશે તે સંબંધમાં બહુ જ ઉત્તમ પ્રકારની રમત દેખાડીને દેશના ગૌરવમાં વધારે કર્યો હોય
ઉપયોગી નિવેદન કર્યું હતું. તે ઉપરાંત પ્રૌઢ શિતેના અવસાનથી ક્રીકેટની રમતમાં રસ ધરાવતા-ન ધરાવતા સ
શિક્ષની પ્રવૃત્તિમાં તેમજ ખાદી કાર્યમાં પિતાને થયેલા કેટલાક કોઇને ખેદ થયા વિના રહેજ નહિ.
અનુભવે તેમણે રજુ કર્યા હતા. દેઢ કલાક સુધી તેમની અને
અન્ય સભ્યો વચ્ચે બહુ રસમય વાર્તાલાપ થયો હતો. જેના બીજો બનાવ બન્ય સંત શેઠ આનંદીલાલ પદારના અને સામાન્ય ઉપાહાર બાદ સભા વિસર્જન થઈ હતી. સ્વર્ગગમનને. તેમની ઉદારતાની આજે ચોતરફ પ્રશંસા ગવાઈ
પરમાનંદ
Page #98
--------------------------------------------------------------------------
________________
30
सञ्चस्स आणाए उवडिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
જીન ૧૫ .
પ્રબુદ્ધ
પ્રબુધ્દ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
૧૯૪૦
દીક્ષાને ફૂટ પ્રશ્ન
[ગતાંકથી ચાલુ]
દીક્ષા લેનારની યોગ્યતાના વિચાર કરતાં એક બીજી પણ અતિ અગત્યની બાબત વિચારી લેવાની રહે છે. દીક્ષા જેમ નિર્માલ્યજનાને પેટ ભરવાની સગવડ આપનારી સંસ્થા નથી તેવીજ રીતે માથે ઉભેલી જવાબદારીઓને ડેલીને જ્યાં કોઇ પુછી શકે નહિ અને કા મેલાવી શકે નહિ એવી સામાજિક સગવડ કરી આપવી એવા પણ આ દીક્ષા પ્રવૃત્તિના પ્રયોજકાનો હેતુ હાઈ નજ શકે. કાપણુ ઉદાત્ત આદર્શે કે ધ્યેય પાછળ જીવનની સર્વશકિત એકત્ર કરવાનો કે જરૂર પડયે પોતાના સર્વસ્વતા બેગ આપવાને દરેક માનવીને સ્વાભાવિક હકક છે. માણસ સંયોગોને આધીન પ્રાણી છે એમ`છતાં સર્વકાળે સંયોગાની અધીનતા સ્વીકારીને જ માણસે ચાલવુ જ જોઈએ એવી ગુલામી સ્વીકારીને માણસે જન્મ લીધેા નથી. સંયોગેા ઉપર સ્વારી કરીને ચાલવામાં જ સાચા પુરૂષાર્થ રહેલા છે. પણ આનો અર્થ કાઇ એમ ન કરે કે તરંગ કે ન આવી કે માણસ પોતાની સર્વ જવાબદારી અને તેના અંગે ઉપસ્થિત થતા સર્વ કર્તવ્યધર્માં ફંગોળીને ચાલતા થઇ શકે છે. અન્ય માર્ગે જવાનો નિર્ણય કરવા પહેલા પોતાના માથા ઉપરની જવાબદારીના વ્યાજ અને વ્યવહારૂ નિકાલ માણસે કરવો જ રહ્યો અને તે માટે અન્ય માર્ગે જવામાં જેટલા વિલબ જરૂરી લાગે તે માણસે સ્વીકારવા જ રહ્યો. આનો અર્થ એ થયા કે બૈરી છોકરાંને એકાએક રઝળાવીને દીક્ષા લેનાર પેાતાને પ્રાપ્ત ધમની ઉપેક્ષા કરે છે અને અન્યના સુખ દુઃખની એપરવા કરીને દીક્ષા લેવામાં પેાતાના જ કેવળ સુખસગવડ શોધે છે. આ દીક્ષા પાછળ કશા પણ પરમાર્થ નથી પણ કેવળ સ્વાર્થ છે, જે ગૃહસ્થધર્મની જવાબદારી અદા કરી શકયા નથી તે શ્રમધર્મની જવાબદારીઓનું યાગ્ય વહન શી રીતે કરી શકશે એ પણ એક પ્રશ્ન રહે છે. આવે! ગૃહત્યાગ કેવળ ધાર્મિક બનાવ નથી પણ સામાજિક બનાવ છે અને સમાજને આવા શૃંખલ ગૃહત્યાગ આડે નિયંત્રણા મુકવાના સંપૂર્ણ હકક છે. રાજ્યે પણ બાબતમાં ઉચિત શાસન કરવું જ જોઇએ.
આ
કેઇ એમ કહેશે કે એક બાજુથી તમે એમ કહે છે કે પોતપાંતાના આદર્શ મુજબ માણસને જીવન ઘડવાનો સંપૂર્ણ અધિકાર છે અને બીજી બાજુથી આ કારણે કરવામાં આવતા ગૃહત્યાગના તમે વિરોધ કરેા છે. આ તે પરસ્પર વિરોધી વાત થઇ. પણ વસ્તુત: એમ નથી. મારે વિરેધ ખાસ કરીને ધુન આવતાં ઘર છેાડીને ભાગનાર સામે છે. જેનામાં સાચેા બૈરાગ્ય ઉગેલા છે, જેને સાંસારિક વિષયોમાંથી ખરેખર રસરાગ ઉડી ગયા છે તે બહુ લાંખા વખત કુટુંબ વર્તુલમાં પુરાઈને રહી શકતેાજ નથી. પેાતાના માથા ઉપરની જવાબદારીઓના મહેનત મજુરી તેમજ અન્ય સ્નેહીજનેાના અવલંબનથી કાંઈને કાંઇ નિકાલ તે થેડા સમયમાં લાવી શકે છે. વળી તેની કુટુંબજીવન વિષેની નીરસતા
જૈન
તા. ૧૫-૬-૪૦
અન્ય કુટુબીઓમાં કાળાન્તરે પ્રત્યાધાતી નીરસતા નિપજાવ્યા વિના રહેતી નથી અને એ રીતે અન્ય સ્વજનની સંપૂર્ણ અનુમતિ સાથે પેાતાના માર્ગે તે વિદ્યાય લઇ શકે છે. ખીજો એ પણ વિચાર ધ્યાનમાં લેવા જેવા છે અને તે એ કે અલબત્ત ત્યાગી સાધુ જીવનમાં આત્મસાધનાની કેટલીક સરળતા છે એમ છતાંપણુ વેશપલટામાં અને સસારના ઔપચારિક વિધિ વડે કરાયલા ત્યાગમાં આત્મસાધના શકય છે અને અન્યથા તેવી સાધના શકય જ નથી એ વિચાર કેવળ ભ્રમણામૂલક છે. સસારમાં રહીને ધર્મ સાધવાની કાયરતાના કારણે જ માણુ ઘણી વખત સાધુ થવાને લાભાય છે. ગૃહસ્થ જીવનમાં ઉત્કૃષ્ટ સાધુત્વની સાધના એ એક વીરેાચિત પુરૂષાર્થ છે. પણ આ ચર્ચા અહિં આપણને વિષયાન્તર કરાવે છે. અત્યાર સુધીમાં કાણે કેવા સંયોગામાં દીક્ષા લેવીયેાગ્ય છે તે પ્રશ્નની કેટલીક બાજુએ આપણે વિચારી. તેને સાર નીચે મુજબ છે.
દીક્ષા તે જ લઇ શકે અને તેને જ અપાવી જોઇએ કે:
(૧) ... જેનું ચિત્ત પરિપકવ વૈરાગ્યથી રંગાયલું હાય. (૨) જેની ઉમ્મર દીક્ષાને યોગ્ય હાય.
(૩)
જેનામાં દીક્ષા જેવુ કઠિન વ્રત પાળવા માટે સર્વ પ્રકારે યોગ્યતા હાય.
(૪) જેની દીક્ષા લેવા માટે પૂર્વ તૈયારી હાય અને જેને તે માટે એ ત્રણ વર્ષની તાલીમ હાય.
(૫) જે સાંસારિક જીવનને લગતી જવાબદારીઓથી મુકત થયા હેાય–અથવા તા પેાતાના કુટુબીજનાને સતૈય થાય એવી રીતે જેણે પાતાની જવાબદારીઓને પહોંચી વળવાની યોગ્ય વ્યવસ્થા કરી હોય.
આ તે। દીક્ષા લેનારની યાગ્યતાની વાત થઇ. પણ જ્યાં સુધી ઉપર મુજબની યોગ્યતાની ચેકકસાઇ કરવાની વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી શિષ્ય પરિગ્રહ બને તેટલા વધારવા એજ જ્યાં આજના કેટલાક સાધુઓનું એકાન્ત લક્ષ્ય જોવામાં આવે છે ત્યાં યોગ્યતાની સઘળી વાતો અધ્ધર જ રહી જવાની અને આજે જે પ્રકારની અવ્યવસ્થા ચાલે છે તે પ્રકારની અવ્યવસ્થા ચાલ્યાજ કરવાની. ઉપર મુજબના ચેાગ્ય ઉમેદવારને જ દીક્ષા આપવામાં આવે તે માટે ઉમેદવારના નિકટવર્તી સંબંધી જનાના તેમજ જે ગામ યા શહેરના સધને તે સભ્ય હાય તે ગામ યા શહેરના સંધના અનુમતિ પત્ર દીક્ષા આપનારે મેળવવા જોઇએ. તે ઉપરાંત જે ગામ યા શહેરમાં દીક્ષા અપાવાની હોય તે ગામ યા શહેરના સધની પણ અનુમતિ મેળવીને દીક્ષા આપનાર ગુરૂએ દીક્ષાના ઉમેદવારને જાહેરમાં દીક્ષા આપવી જોઇએ. આવું પાકું નિયમન થવું ઘટે છે. જેને ખરેખર દીક્ષા લેવી છે અને જે દીક્ષા લેવાને ખરેખર યોગ્ય છે તેને આવી અનુમતિ મેળવવામાં જરાપણ મુશ્કેલી આવતી જ નથી. જેવી રીતે લગ્ન કરવાની બાબતમાં વરકન્યાના માબાપને જ્ઞાતિની ચીઠ્ઠી રજુ કરવી પડે છે તેવી જ રીતે દીક્ષાની બાબતમાં દીક્ષા દેતા સાધુએ લાગતાવળગતા સા તેમજ સ્વજનાની અનુમતિ મેળવવી જ જોઇએ. આ યેાજના સામે એવા વાંધો રજુ કરવામાં આવે કે આવાં બધાં બંધના મૂકશો તે કાઇ દીક્ષા જ નહિ લે. આ વાત જો ખરેખર હોય તે એના અર્થ એમ જ થયે કે આજકાલ જે દીક્ષા અપાય છે તેમાં સાચી યોગ્યતાવાળુ કા હાતુ જ નથી. પણ ખરી રીતે આવી ભીતિ અસ્થાને છે. ખરી વાત એમ છે કે આપણા માનસ બંધારણમાં–જીવન સંસ્કારમાં ત્યાગનું –ભાવનાનું ઓછું વધતું સીંચન મૂળથી જ થએલુ હાય છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
!
તા. ૧૫-૬-૪૦
સામયિક
પ્રબુધ્ધ જૈન
સ્ફુરણ
વિશ્વવ્યાપી વડવાનળ
દુનિ
આજે સૌ કાઇનાં ચિત્ત એક જ વિષય ઉપર કેન્દ્રિત થઇ રહ્યાં છે. યુરેપમાં આજથી નવ માસ પહેલાં આરભાયેલા વિગ્રહે. છેલ્લા માસ દરમિયાન જે રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેણે આજે ખીજા બધા પ્રશ્નાને ગૌણ બનાવી દીધા છે અને હવે શું થશે એને લગતી ચિત્ર વિચિત્ર કલ્પના વડે માનવ માત્રનું માનસ ઘેરાઇ ગયુ છે. જર્મની સામે લડતા મિત્રરાજ્યે એક એક દિશાએથી પાછા પાતા જાય છે અને આજની પૃથ્વીના નકશાને ભારે રંગપલટ થઇ રહ્યો છે એ જોતાં આવતી કાલ કેવી પડવાની છે તે વિષે સૌ કોઇના મનમાં ભારે ચિન્તા પેડી છે. ધારા કે જર્મનીના ભીષણુ આક્રમણ સામે મિત્રરાજ્યે ટકી ન શકે અને પરિણામે જમનીનુ પ્રભુત્વ વિશ્વવ્યાપી અને તે આજની દુનિયાની અને આપણા દેશની શું સ્થિતિ થાય તેની કલ્પના ભારે ભયાનક લાગે છે. જર્મનીના વિજયમાં યાને માટે અને ખાસ કરીને હિંદુસ્થાન જેવા દબાયલા અને નિઃશસ્ત્ર દેશ માટે કશી પણ નવી આશા કે ઉત્કષઁનું કારણ દેખાતું જ નથી. આજે ભાવી જેટલું . અંધકારમય ભાસે છે તેટલું કિર્દિ કાઇ કાળે ભાસતુ નહાતુ. કોઇ પણ વિષમ પરિણામની કલ્પના સાથે આખા દેશમાં અશાન્તિ અને અનવસ્થાનાં કઈં કઇ કલ્પનાચિત્રો ઉભાં થાય છે અને મનને અસ્વસ્થ બનાવી દે છે. જે ભયંકર પ્રલયના ઝંઝાવાત યુરેપની દુનિયા ઉપર ઉતરી આવ્યા છે. તેની ઝાળ આ બાજુએ આપણા દેશ ઉપર પણ ગમે ત્યારે ફેલાય—તેવા સમયે આપણે શું કરવું અથવા તે આપણે શું કરી શકીએ એ પ્રશ્ન સરકારને તેમજ દેશનેતાઓને ખુબ મુંઝવી રહેલ છે. દેશની પ્રજાને નિઃશસ્ત્ર રાખી સૈકા સુધી દેશ ઉપર સ્વામિત્વ જાળવી રાખવાના લેાભ રાખનાર સરકારને પોતાની આખી રાજનીતિ કેટલા ખાટા ધારણ ઉપર રચાયલી હતી. તેનુ આજે ભાન થઇ રહ્યું છે. આજે તે દેશરક્ષણના કાર્યમાં પ્રજાને જોડવા માટે અનેક યોજનાઓ સરકાર રજુ કરી રહી છે અને પ્રજાને તેમાં બને તેટલા સહકાર આપવા નિમંત્રી રહી છે. આ યાજનાએ અણીના સમયે આપણને કેટલી મદ્દ રૂપ બનશે તે તે હવે જોવાનુ રહે છે પણ જે કાંઇ થઈ રહ્યું છે તે ઘણુ જ માડુ' છે એ કાઇ પણ તટસ્થ ભાવે જોનારને લાગ્યા વિના રહે આપણામાંથી અનેકને અવારનવાર ત્યાગ સંન્યાસના તરંગો આવતા જ હૈાય છે. આપણા તરંગે સ્થાયી હોતા નથી અને પરિણામે આપણે જ્યાંના ત્યાં રહીએ છીએ. જ્યારે આપણામાંથી એવા કોઇને કાઇ નીકળે જ છે અને નીકળવાના છે કે જેએ પૂર્વ સંસ્કારના બળ તેમજ
આ જીવનમાં પોષાતી ધાર્મિક ભાવનાઓના પરિણામે ત્યાગમય જીવન તરફ ખેંચાતા જ રહે છે, અને જે એક યા અન્ય પ્રકારના ત્યાગમય જીવનને સ્વીકારે ત્યાર પછી જ સાચી શાન્તિ અનુભવે છે. ઉપરની મર્યાદાએથી પેલા બૈરાગ્ય ઉપર ચાલી રહેલા આજકાલના શિષ્યવ્યાપાર બંધ થવાના જ, બીજી ભાનુ સ્વપરનું ખરેખર કલ્યાણ કરનાર સાચા સાધુ સમાજને મળવાના. સાધુઓની સંખ્યા અલ્પ થશે પણ એ અલ્પ સાધુઓ વડે સમાજ અને સસાર વધારે ઉજળા બનશે અને આપણા ધર્મના સાચા ઉદ્યોત થશે.
પણ
પાન દ
૩૧
તેમ નથી. યુધ્ધની શરૂઆતથી ગાંધીજી સરકારને પેાતાની રાજનીતિ હિંદુસ્થાનને અનુલક્ષીને સ્પષ્ટ કરવા વારંવાર કહી રહ્યા હતા. હિંદુસ્થાનને યુધ્ધના અન્તે સ્વાધીન શાસન બનાવી દેવાની અને તે ધ્યેય અનુરૂપ આજના રાજ્યતંત્રમાં તાત્કાલિક મહત્વના ફેરફારો કરવાની જાહેરાત સરકારે કરી દીધી હાત તે આજે આટલા ટુકા સમયમાં પણ હિંદુસ્થાન પોતાના બચાવ માટે ધણી તૈયારી કરી શકયુ હાત અને રાષ્ટ્રીય મહાસભાએ સરકારને આ દિશાએ ખુબ સાથ આપ્યા હાત. પણ આ દિશાએ સરકાર એક સરખી ઉદાસીન રહી અને પરિણામે આજે આખા દેશ એવી વિષમ સ્થિતિમાં મુકાયા કે જેના ઉકેલ સરકારને માટે કે આપણા માટે ખરેખર ઘણો જ અટપટા બની ગયા છે.
આજે ચેતર અશાન્તિ અને ગભરાટ જોવામાં આવે છે. ગરીબ કરતાં શ્રીમાના વધારે મુઝાયલા દેખાય છે; પ્રજા કરતાં કદાચ રાજાઓની મુંઝવણ વધારે હશે. આ સ્થિતિમાં આપણે શું કરવું તે સંબંધમાં ગાંધીજીએ બહુ દિશાસુચક નિવેદન બહાર પાડયું છે. તે આજના સંયેગમાં કશા પણ ગભરાટ અનુભવવાનું કારણ દેખતા નથી. જે જ્યાં હૈાય ત્યાં સ્થિર રહીને પોતપોતાનુ કાર્ય કર્યાં કરે– એકામાંની ડીપોઝીટા ઉપાડવા દોડે નહિ— અને સે।નું ખરીદી ખરીદીને જમીનમાં દાટે નહિ. જ્યારે આફત આવશે ત્યારે આ બેમાંથી એક પણ વસ્તુ કામ લાગવાની નથી. પોતે સ્વસ્થ અને નિર્ભય બને અને ચેતરફ એવુ જ વાતાવરણ ફેલાવે. આવા ગભરાટના ગુંડાઓ લાભ લેવાને સાધારણ રીતે પ્રેરાય છે. એ પરિસ્થિતિનો સામનો કરવાને પ્રજાના જુદા જુદા વર્ગો તૈયાર રહે. આ સામને ગુંડાએથી ડરવાથી નહિ થઇ શકે. માટે પ્રજા ડર છેડે, પુરૂષાર્થ કેળવે અને ભાઇભાંડુ કે પાડોશીના રક્ષણ અર્થે જરૂર પડયે પોતાના જાનમાલ ગુમાવવાને તૈયાર રહે. આજની પરિસ્થિતિમાં ગાંધીજી કહે છે તે જ સાચી સલાહ છે અને તે મુજબ વર્તવામાં જ આપણી ખરી સહીસલામતી છે.
કાળીપ્રકાપ
જગતે પૂર્વે કદિ નહિ જોયેલા કે સાંબળેલે એવા માનવ· સંહાર આજે યુરોપની રણભૂમિ ઉપર ચાલી રહ્યો છે. જે સંસ્કૃતિ અને વિજ્ઞાનવિકાસ જગતના સુખ, સગવડ અને સભ્યતા પોષવા અને વધારવાના દાવા કરતાં હતાં તે સંસ્કૃતિ અને વિજ્ઞાનવિકાસમાંથી જ આજના ઘેર સંગ્રામ અને અશ્રુતપૂર્વ માનવ સંહાર જન્મ પામ્યા છે. કામીવાદ અને સપ્રદાયવાદની સકતામાંથી દેશ દેશની પ્રજાએ છુટી થઇ અને વિશાળ દેખાતા રાષ્ટ્રવાદને વરી પોતાને દેશ આગળ કેમ વધે, દેશના વ્યાપાર ઉદ્યોગ કેમ વિકસે, બીજા દેશોની હરેાળમાં પેાતાના દેશને કેમ વધારે પ્રતિષ્ટા ભર્યું સ્થાન મળે એ ધ્યેય સામે રાખીને દેશ દેશની પ્રજાએએ અનેક યોજનાઓ હાથ ધરી અને અનેક પ્રવૃત્તિ ચલાવી. વિજ્ઞાનની નવી નવી શોધે થતી ગઈ અને તે શેવાનો લાભ પામીને કેટલાક દેશો ખુબ આગળ વધતા ગયા અને પછાત દેશને ચુસતા ગયા. આગળ વધેલા દેશો વચ્ચે હરીફાઇ વધી– રાષ્ટ્રીયતાના નામે પોતાના દેશ ગમે તે રીતે કેમ આગળ વધે અને ખીજા દેશો કેમ પાછા પડે એજ આગળ વધેલા દેશનુ એકાન્ત લક્ષ્ય બની ગયું. આ હરીકામાં જેને વધારે મળી ગયું તે ખીજાના ભાગ પાડે નહિં અને ન મળ્યુ તે દેશ કોઇ રીતે જંપીને બેસે નહિ. આજના કે આગળના યુરોપીય વિગ્રહનું મૂળ કારણ આ છે. એક કાળે ધર્મના નામે
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
"
તા. ૧૫-૬-૪ *
અનેક લડાઈઓ થયેલી અને અનેક માણસે કમેતે કપાઈ મુએલા. આજે પિત પિતાના રાષ્ટ્રના નામે માનવ જાતે પ્રચંડ આત્મ સંહાર આરંભ્ય છે અને તેમાં દિન પ્રતિ દિન અસંખ્ય આદમીઓ હોમાતા જાય છે. કોઈ મોટો ધરતીકંપ થાય છે ત્યારે તે પણ ઘણે ભેટે બેગ લઈ જાય છે પણ આજના યુરોપીય સંગ્રામ આગળ ધરતીકંપથી થતી માનવી કે મીતની હાનિ બહુ નજીવી લાગે છે. વળી જ્યારે ધરતીકંપ જે કુદરતી પ્રકોપ થાય છે ત્યારે માનવીના દિલમાં કદિ કલ્પવામાં ન આવે એ દયા અને અનુકંપાને પ્રવાહ વહેવા માંડે છે; માનવી એકદમ નમ્ર બની જાય છે અને આફતમાં સપડાયેલા માનવ બંધુને બને તેટલી મદદ પહોંચાડવાને પ્રેરાય છે. આમ કુદરતી પ્રકેપ
જ્યારે માનવીમાં ગુપ્તપણે રહેલી અનેક ઉચ્ચ વૃત્તિઓને જાગ્રત કરે છે અને પોષે છે ત્યારે આ માનવ પ્રયોજિત ભીષણ સંગ્રામ પારવિનાના માનવીઓ અને મીલ્કતને નાશ કરે છે એટલું જ નહિ પણ માણસના દિલમાં ઝેરવેર અને ક્રોવની નવી ટશરે જ્યાં ત્યાં ફુટી નીકળે છે અને પૂર્વકાળનાં બંધાયેલા વેર ઝેરની તૃપ્તિ સાથે જ નવાં વેરઝેરનું વાવેતર શરૂ થાય છે. માનવી આજે મગતરાંની માફક મરે છે; કુટુંબના કુટુંબો તારાજ થઈ રહ્યાં છે; કેઈને કોઈ મદદ કરી શકે- મરતાને બે ટીપાં પાણી આપી શકાય એ પણ કયાંય અવકાશ દેખાતું નથી. મરેલા, અધમુઆ માનવી એના દેહ ઉપર થઈને ચાલી જતી ટેકો યુધ્ધક્ષેત્ર ઉપર શબેના નવા ઢગલાઓ રચતી જાય છે. કાળીને ભારે ભયાનક કેપ આજે જગત ઉપર વરસી રહ્યો છે અને કોઈ કાળે નહિ કરેલું એવું–પગલે પગલે સમસ્ત વિશ્વને કંપાવતું-અને પ્રલયકાળને નેતરતું-એવું કાલકરાલ નૃત્ય કાળી નાચી રહી છે. દુનિયાને ખુણે બેઠેલો- જેને આ ઝેરવેર સ્પર્ધો નથી એવો કોઈ પ્રભુપરાયણ આદમી મૂકભાવે વિસ્મયપૂર્વક આ પ્રયતાંડવ જોઈ રહ્યો છે અને પિતાની અસહાયતા વિચારી અંદર અંદર સમસમી રહ્યો છે. એક ડગે – એક ડચકારે
છેલ્લા “ફુલછાબ'માં ભાઈશ્રી મેઘાણીએ ઉપરના મથાળાથી આજની દુનિયાની પરિસ્થિતિ ઉપર કટાક્ષ કરતું એક સુન્દર કાવ્ય રચીને પ્રગટ કર્યું છે જે નીચે મુજબ છે.
એક દિ ઠાકર ભાન ભૂલ્યો, એણે તાણેલ ભેદને લી; એકને થાપ્ય માનવીને એણે, એકને કીધેલ ઘેટે. માનવીને આવા ભેદ ને ભાવ્યા, ભૂંસી નાંખી ભેદ-રેખા; એક ડાંગે એક ડચકારે એણે, મેંઢા ને માનવી હાંક્યાં. ધાનની મુડી દેખાડીને દૂરથી, હાંકીયા ખાટકી વાડે; શિસ્ત’ કીધાં ભેળાં શિષ ઝુક્યાં સબ, કાતિલ કાળ કુવાડે. મેંઢાનાં બાળની મૂઢતા એટલી, નાંખી શેષ બેંકારા; માનવી ડાહ્યો,ન માં જ ફાડયુંએના, ખેડાણ ખંભ મિનારા. કોણ મેંઢા કે માનવી એવી, હાય ! ને રેત નિશાની;
સમરથ નીકળ્યા, જોધી કાઢી એણે, ખાંભિયું મેટીને નાની. . લશ્કરમાં લડતા દ્ધાઓ પાછળે ખાંભી, પાળીઆ કે મીનારા ચણીને તેમના સ્મરણને કાયમ રાખવાની પ્રથા ન હોત તે કવિ કહે છે કે “કેણ મેંઢા અને કોણ માનવી’ એની નિશાની ન રહેત; પણ આ તે આજે એ ભૂતકાળની વાત બની ગઈ છે કે - જ્યારે કતલખાનામાં ઘેટાંઓ કરતાં યુધ્ધના કારણે માનવીઓની કતલ પ્રમાણમાં ઓછી થતી હતી અને રાષ્ટ્ર ખાતર પ્રાણર્પણ કરતા વિરલ શુરવીરેનું સ્મરણ કાયમ કરવાની સમાજને ત્રેવડ હતી.. પણ આજના વિજ્ઞાનની મદદ વડે જે અસંખ્ય માણસને સંહાર થઈ રહ્યો છે તે પરિસ્થિતિમાં “કોણ ઘેટાં કાણું માનવી”
એ નિશાની જરાપણુ રહેવા પામી નથી. ઘેટાંઓની કતલ થાય છે તેને ઉપયોગ માણસના આહાર પુરતા પણ છે એટલી આપણે કાંઈકે રાહત ચિન્તવીએ પણ માકડ મચ્છર માફક આજે માણસ મરી રહ્યાં છે તેની પાછળ તે એક માણસની અથવા એક પ્રજાની મહત્વાકાંક્ષા તૃપ્ત થવા સિવાય બીજો કશો પણુ ઉદ્દેશ જોવામાં આવતા નથી. આજના ઘેર સંગ્રામમાં હોમાતા અસંખ્ય માનવીઓ માટે તે નથી ખાંભી કે નથી ફુલની પાંખડી. સર્વ સત્તાધીશ જરા સરખી ડાંગ ફેરવે છે કે ડચકારે કરે છે અને ભયાનક દાવાનળ ફાટી નીકળે છે અને લાખ માણસો તેમાં હોમાઈ જાય છે. તેથી આજે તો આગળની પંકિતઓ જ વધારે ઉચિત અને સત્ય અનુભવાય છે કે “ માનવીને આવા ભેદ ને ભાવ્યા ભૂંસી નાંખી ભેદરેખા” માનવી અને મેંઢાને આજે ખરેખર કશો જ ભેદ રહ્યો નથી !' અંધકારમાંથી ઉજાશ
દેશી રાજ્યમાં ઉગતુ પ્રજાતંત્રનું પ્રભાત
ગયે વર્ષે મહાત્મા ગાંધીજી હૃદયદ્રાવક નિરાશાને કડવે ઘુંટડે પીને રાજકોટથી પાછા ફર્યા ત્યારબાદ ચેતરફ એવી માન્યતા બંધાઈ રહી હતી કે આપણે જ્યાં સુધી અંગ્રેજ સરકાર સાથેના ઝગડાને છેવટને નીકાલ નહિ થાય ત્યાં સુધી દેશી રાજ્યમાં લેકશાસિત રાજ્યતંત્રના વિકાસની જરાપણ આશા. રાખવી નિરર્થક છે. આપખુદ રાજાઓ સ્વેચ્છાથી રાજસત્તા છેડે નહિ અને કોઈ રાજા કદાપિ આગળ આવીને પોતાની પ્રજાને જવાબદાર તંત્ર આપવા માંગે તે પણ અંગ્રેજ સરકાર તેને તેમ કરવા દે નહિ. પણ આજ કાલ બનતા બનાવો આ માન્યતાને
ડી ડી શિથિલ કરી રહી હોય એમ લાગે છે. વડોદરા સરકારે પોતાની પ્રજાને નવું બંધારણ આપ્યું અને તેમાં લોકશાસનનું તત્વ બહુ જ મર્યાદિત સ્વરૂપમાં દાખલ કર્યું. રાજકોટમાં વીરાવાળાની કુટિલ કારકીર્દીને તેમના અવસાન સાથે અન્ત આવ્ય; તેમની જ મહેરબાનીથી આગળ આવેલા શ્રી. ચીનાઈએ ચાર દિવસના ચાંદરણા જેવી દિવાનગીરી ભગવી, અને તેમના સ્થાને શ્રી. અંકલેશરી આવ્યા. આ નવા દિવાને કઈ કાળથી સુતેલી પ્રજા પ્રતિનિધિ સભાને જાગ્રત કરી છે અને આગળની રાજનીતિને થડે પલટે આપીને લોકશાસનની દિશાએ પોતે
ડાંક આગળ પગલાં ભરવા માંગતા હોય એમ તેમના કેટલાંક કાર્યો ઉપરથી ભાસ થાય છે. નિઝામના રાજ્યમાં તે વડોદરા અને રાજકેટ પહેલાં કેટલાંક નવા પગલાં ભરાઈ ચુકેલાં છે. આજ કાલમાં ભાવનગર મહારાજાએ પણ રાજકીય સુધારાને લગતી એક અગત્યની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ ૩૩ ચુંટાયેલા ૧૬ નિમાયેલા અને ૬ અધિકારની રૂઇએ
એમ કુલ ૫૫ સભ્યની એક ધારાસભા ઉભી કરવામાં આવશે છે અને આ ધારાસભામાં ચેકસ મર્યાદાઓ સાથે પ્રશ્નો પૂછવાની, ઠરાવે રજુ કરવાની, ખાનગી બીલ લાવવાની, બજેટની ચર્ચા કરવાની તેમજ ચેકકસ ગ્રાંટે પર મત આપવાની સત્તા સભ્યને આપવામાં આવી છે. વય, કેળવણી અને મીતની લાયકાતો ઉપર મતાધિકાર આપવામાં આવ્યું છે અને ભયા, ગરાશિયાઓ અને મુસલમાન જેવી લઘુમતી કેમેને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આજે આ રીતે અપાતી સત્તાઓ બહુજ મર્યાદિત અને અનેક પ્રકારના નિયંત્રણથી જટિલ બનાવેલી હોય છે અને આપેલું કોઈ પણ વખતે લઈ લેવાની રાજાઓની કુલ મુખત્યારી હોય છે પણ કેવળ અંધકાર અને દિશાશૂન્ય પરિસ્થિતિમાં આટલી શરૂઆત પ્રજાઓમાં
Page #101
--------------------------------------------------------------------------
________________
''
તા. ૧૫-૬-૪
મહાવીરજીવન અને
પ્રમુખ્. જૈન
આજની પરિસ્થિતિ
( અમદાવાદમાં *સરાજ પ્રાગજી હાલમાં તા. ૨૦-૪--૪૦ ના રોજ શ્રી અમદાવાદ જૈન યુવક સંધના આશ્રય નીચે મહાવીર જયંતી ઉજવવામાં આવેલી તે પ્રસ'ગે પડિત સુખલાલજીએ આપેલું મનનીચ વ્યાખ્યાન.)
ભગવાન મહાવીરની જયંતી ત્રણ રીતે ઉજવી શકાય. (૧) તેમની જીવનકથા સાંભળીને (ર) ઇતિહાસ સાહિત્યના આશ્રય લઈ ભગવાનનો જીવન સંબંધી વિચાર કરીને અથવા તે (૩) જે વર્તમાન પ્રશ્ના નિરાકરણ માંગી રહ્યા છે; હજુ પણ જેના નિરાકરણ માટે આપણે મુઝવણમાં છીએ એવા બધા ગુંચવણ ભરેલા પ્રશ્નેાની વિચારણામાં ભગવાનનું જીવન સહાયક થઇ શકે છે કે નહિ એ રીતે પણ વિચારી શકીએ છીએ. આજે મહાવીર જયંતી પ્રસંગે પહેલા બે પ્રકારો ઉપર વિચારવું હું ચિત ધારતા નથી, કારણ કે તે બન્ને પ્રકારાતા આશ્રય દરેક જયંતી પ્રસંગે લેવાયલા છે. એટલે મેં તે ઉપર જ વિચાર કરવાનુ પસંદ કર્યું છે આજસુધી નવી આશાનાં અકુરા રોપે છે અને જે પ્રજા પુરા લાભ લે તેા થોડા કાળમાં એવી બળવાન પ્રથા કરી શકાય અને મતાધિકાર અને ચુટણીઓનેા લાભ પ્રજાને રાજકારણમાં એટલી હદ સુધી કેળવી શકાય કે પરિણામે જે પ્રજાકીય તંત્રની નાના સ્વરૂપે આજે શરૂઆત કરવામાં આવી છે તેને અન્તિમ વિકાસની કોટિ સુધી લઈ ગયા સિવાય આજના રાજા સમક્ષ બીજો કોઇ મા રહે જ નહિ. અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની સત્ત્તર શરૂઆત થાય અને દેશી રાજ્યની પ્રજાએ સર્વ પ્રકારે સરકારી પ્રજાની રેલમાં જદ્ધિથી આવીને ઉભી રહે એવી આપણે આશા રાખીએ. હિંદી સંરક્ષણ કાયદા નીચે ચાલી રહેલી ધરપકડા
આ તકને
ઉભી
લઇને
જેના
આજ સુધી ત્રીજા પ્રકાર આપણે સૌ
આજે હિંદી સરક્ષણ કાયદા નીચે . ચોતરફથી ધરપકડો થયાના સમાચાર “નિક પત્રામાં પ્રગટ થઇ રહ્યા છે. એક પણ સિ એવા જતા નથી જ્યારે કોઇને કોઇ કાર્યકર્તાની એક યા અન્ય સ્થળે ધરપકડ કરવામાં આવી ન હાય. આજના બારીક સમયમાં સરકારના કોઇ પણ કાર્યની ટીકાને ઉપરના કાયદાની એક અથવા તે બીજી કલમ લાગુ પાડતાં બહુ મુશ્કેલી પડે તેમ નથી. જે સરકારને મોટું યુધ્ધ ચલાવવાનું છે તે પોતાની હકુમતના પ્રદેશમાં વધારે પડતી સાવધ બનીને ચાલે અને જેની પ્રવૃત્તિ ઉપર અદેશો આવે તેને અટકમાં પુરી દેવા પ્રેરાય તે સ્વાભાવિક છે. પણ આજે ચાલી રહેલી સખ્યાબંધ ધરપકડા ઉપરથી સંરકાર આજે પુરજોસમાં દમનનીતિના માર્ગે છે એવી માન્યતા સામાન્ય જનતામાં પેાષાવા લાગી છે. એક બાજુ પ્રજાના સરક્ષણ કાર્યમાં સરકાર પુષ્કળ સહકાર માંગે છે અને બીજી બાજુથી પ્રજાજનોનાં કાર્ય કરતા અનેક નાના મેટા માણસોને સરક્ષણના કાયદા નીચે જેલમાં પુરવામાં આવે છે
આ બન્ને બાબત પરસ્પર સંગત નથી લાગતી, સરકાર જે કાંઇ કરે છે તે પેાતાની દૃષ્ટિએ વ્યાજબી કરતી હશે પણ આવી ચાલુ ધરપકડાથી પ્રજાની લાગણી ખુબ ઘવાતી જાય છે. આ બાબત તરફ સત્તાધીશાનુ ધ્યાન ખેંચવું એ દરેક પત્રકારની ક્રૂજ છે. આજના સયોગામાં આથી વિશેષ સમાલોચના કરવી જરૂરી નથી તેમ ડહાપણુ ભરી નથી.
-પરમાનંદ
૩૩
સ્થિત માર્ગેજ ચક્કસ વસ્તુ સાંભળતા આવ્યા છીએ. જેમકે ભગવાન કારે જન્મ્યા, કયારે દીક્ષા લીધી. વગેરે; પરંતુ આપણે સ્વતંત્રપણે કંઇ પણ વિચાર કરતાં નથી. આથી ત્રીજીદૃષ્ટિએ વિચારણા કરવી બધી રીતે યોગ્ય થશે.
સૌથી પહેલી વાત તે એજ કે ભગવાન મહાવીરની જયંતી જૈતાની એકલાની નજ હાય; પરંતુ. આજે તા જતાજ એ જયંતીમાં માને છે. જંતામાં પણ ભાગલા છે. સૌ એક સ્થળે એકઠા થઇ એ જયતી નથી ઉજવતા અને ભાગલાય વહેંચાતાં વહેચાતાં ખુબજ વિભાગોમાં વહેંચાઈ ગયા, છે. આથી હવે : મહાવીર જયતીમાં કાઇને રસ રહ્યો નથી. ખીન્ન લેકે આપણી આવી મને ઈ-ત, પરથી સમજે છે. કે આ સમાજ નર્યાં વેપારી સમાજ છે અને વિદ્યાના પણ આવીજ ક્રીયાદ કરે છે. તે આવી જયંતીમાં રસ પણ લેતા નથી અને જ્યારે તેમને આવા પ્રસંગે ભાષણ વિગેરે માટે નિમંત્રણ આપવામાં આવે છે ત્યારે તેમાંથી માત્ર એક નાનકડા વર્ગ આવે છે. આનું કારણુ એ છે કે જનસમાજમાં વિચાર-દરિદ્રતા અને વિધાશુન્યતાનુ સામ્રાજ્ય પ્રસરેલું છે,
બીજા કોઇપણ ધર્મના દાખલા ઠ્યા, કૃષ્ણ વિષે વિવેચન કરનારા ઘણા મળી આવશે. રામ, કૃષ્ણ, ઇસસ, બુદ્ધ કોઇની પણ જયંતી પ્રસંગે ભાગ લેતા તમને દેખાશે કે એ જયતોમાં વિવેચન કરનારા વિદ્વાનો મેટા પ્રમાણમાં હશે. ઉત્તર હિંદુસ્થાન વિષે કહી શકાય કે અહિંની જયંતીમાં જેટલા શ્રોતાઓ રસ લઇ રહ્યા હાય છે, તેટલા જ વિદ્વાનો અને વિચારકો ત્યાં તેવી સભાએમાં હાજર હેાય છે. આ દૃષ્ટિએ જૈન સમાજ પછાત ગણાશે. આમાં. જૈન પરંપરાનીજ ખામી છે. જૈન સમાજમાં વિચારકા - ઓછા છે, વિવેચન કરનારા ઓછા છે, એ હકીકત ખરેખર દુ:ખદ છે. અત્યારે એમાં મુખ્ય કારણ આપણી સંકુચિત મનેશ્રૃતિનુ છે. આવી જયંતી ઉજવાય છે. તે એટલું સમજીને ઉજવાય છે કે તે વ્યકિત આપણી પરંપરાની છે. મહાવીર જયંતી પણ તે રીતેજ ઉજવાય છે; પરંતુ ખરી રીતે તે મહાવીરનું વન એ માનવજાતની સંપત્તિ છે. ભગવાન મહાવીર બિહાર અને મગધમાં વિચર્યાં, માટે એ પ્રાન્ત જયંતી ઉજવે તેમાં તે નવા હેવી ન જોઇએ પરંતુ દરેક પ્રાન્ત, દરેક સંપ્રદાય . મહાવીરની જયંતી ઉજવે, કારણ કે તે જયંતી એકલા જનાની નહિ પરંતુ માનવ માત્રની છે. અલબત એ જયંતી સૌ પહેલા આપણી છે. પરંતુ બધાને તે પર સરખા હકક હાવા જોઈએ, થોડાં વર્ષોપર બિહારી બ્રાહ્મણ બ્રાહ્મણેતર દરેક છાત્રાએ અનારસમાં મહાવીર જયંતી ઉજવી હતી. તે પ્રસંગે ડે. આનંદ શંકર ધ્રુવ પ્રમુખસ્થાને હતા. આ વસ્તુ ખીજાએ અપનાવવા જેવી છે. મહાવીર જયંતી ઉજવાતી હોય તે વખતે અન્ય સંપ્રદાયના વિદ્વાન અને શ્રોતાએ ભાગ લે, તે જ રીતે જ્યારે કૃષ્ણ 'જયતી કે બીજી જયંતીએ ઉજવાતી હોય ત્યારે જૈનોએ તેમાં રસ લેવા જોઇએ. મને તે મહાવીર જયંતીમાં જેટલી શ્રધ્ધા છે તેટલીજ શ્રધ્ધા બુધ્ધ, રામકૃષ્ણ, જીસસ વગેરેની જયંતીમાં છે અને હું માનું છું કે એવી શ્રદ્ધા દરેક વ્યકિતમાં હેવી જોઇએ. ભગવાન મહાવીરની વિશિષ્ટતા તેમની અહિંસામાં છે. એ હકીકત ૨૫૦૦ વર્ષ પહેલાંની છે. પણ તેના નામથી આજે આપણે ગૌરવ લઈએ છીએ. મારા જેવામાં પણ તેનાથી થોડી ઉષ્મા આવે છે. એક બાજુ આ રીતે આપણે અહિંસા વિષે ગૌરવ લઈએ છીએ અને તેની શ્રેષ્ટતાના દાવા કરીએ છીએ, જ્યારે બીજી બાજુ મંદિર,'ગ, શ્રાવક, સાધુ વગેરેના એક બીજા વચ્ચેના સંબંધેામાં પેદા
Page #102
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૬-૪૨.
થતી ધુને ઉકેલ પણ નથી કરી શકતા. એક બાજુ સફળ થાય તે પિતાને બચાવ એમ જરૂર કરવાના કે અમે એ અહિંસાની વાત કરીએ છીએ, અને બીજી બાજુ રીતે પાને ન ચઢાવ્યા હોત તે ગાંધીજી અને તેમના અનુયાયીઓ માનવતાને છાંય નહિ. ત્યારે શું ભગવાન મહાવીરની અહિંસા- જાગ્રત અને વ્યવસ્થિત ન થાત. અમારી સમાધાનવિધી હીલચાલ માં કાંઈ તેજ રહ્યું છે કે નહિ ? અથવા તે શું આપણે અહિ- અગર તે દેશવિભાગની હીલચાલ એ માત્ર ગાંધીજી અને સાના ખરા અર્થને સમજતા નથી? હું ધારું છું કે આપણે તેમના અનુયાયીઓને સાવધ તેમજ મકકમ કરવા પુરતી જ અહિંસાને ખરો અર્થ બરાબર સમજતા નથી. જનધર્મ 'હતી. એજે ન્યાયે અત્યારના નિવૃત્તિની ગેરસમજવાળા જેને નિવૃત્તિપ્રધાન મનાય છે, પણ આપણે નિવૃત્તિના અર્થને સમજ્યા પ્રવૃત્તિ ઉપર જ જીવવા અને નભવા છતાં, તેમજ પ્રવૃત્તિ વગર નથી. આપણે સૌ કઈ માનીએ છીએ કે નિવૃત્તિ એટલે ઉપાધિ- એક શ્વાસ માત્ર લેવા અશક્ત છતાં પ્રવૃત્તિની વિવિધ દિશાઓ માંથી મુક્ત થવું, છુટવું. તે પછી પ્રશ્ન એ થશે કે ઉપાધિ વિષે અસંબદ્ધ પ્રશ્નો કરે છે, એટલે ખરી રીતે નિવૃત્તિ અને એટલે શું ? સામાન્યતઃ વિચારતાં દરેક વ્યક્તિને પ્રવૃત્તિના અર્થને આપણે ભુલ્યા છીએ. એક દાખલાથી આ વાત કંઈને કંઈ ઉપાધિ જણાશેજ. કુટુંબની ઉપાધિ, સ્ત્રી પુત્રાદિની વધુ સ્પષ્ટ થશે. મુખ્યપણે મારવાડમાંજ સ્થાનકવાસી સંપ્રદાયમાં ઉપાધિ, પૈસાની ઉપાધિ, પતિ-પત્નીના ખટરાગથી થતી ઉપાધિ તેરાપથી નામને એક સંપ્રદાય છે. પૈસાની દ્રષ્ટિએ આવી તે કેટલીય ઉપાધિ-સામાજિક, રાજકીય કે આર્થિક દરેકને એ સંપ્રદાય મોભાદાર છે. એ સંપ્રદાયના આચાહોય છે. આવી ઉપાધિમાંથી છુટવા તે તે વ્યકિત જરૂર છે; એ ભગવાનની અહિંસાને અર્થ માત્ર નિતિ એજ પરંતુ એ કંઈ નિવૃત્તિ નથી. આજે તે શહેર સુધરાઈના પ્રમુખને
કર્યો અને એ નિવૃત્તિને એટલી હદ સુધી સ્વીકારવામાં રાષ્ટ્રીય સામાજિક કાર્યકરને વધુમાં વધુ ઉપાધિ હોય છે. આવી કે સામે મકાન બળતું હોય, તેમાં માનવભાઈઓ બળી ઉપર કહ્યા મુજબ ઉપાધિમાંથી છુટવું એનું નામ નિવૃત્તિ હોય રહ્યા હોય તે પણ તેને બચાવવાની પ્રવૃત્તિ કરવી નહિ. તે જૈન સમાજને કોઈપણ સભ્ય, શહેરસુધરાઈને પ્રમુખ કે સામાજિક વખતે તે સંપ્રદાયના સાધુ કે શ્રાવક એમજ કહેશે કે જે માણ. કે રાષ્ટ્રીય કાર્યકર પણ ન થઈ શકે; અથવા તો તેણે આ અર્થના સને બચાવીશું તે એ વધુ પાપ કરશે. આ એ લેને નિવૃતિ નિવૃતિ ભાર્ગને ત્યજીને કાર્ય કરવું રહ્યું. આ પ્રશ્ન મુંઝવણભર્યો ધર્મ છે. પણ ધારે છે તે જ વખતે કોઈ તેરાપંથી વ્રતધારી છે. પણ શું ભગવાનની અહિંસા મુંઝવણમાં નાખે એવી છે? | શ્રાવક કે સાધુ મકાનમાં બળી રહ્યો હોય તો એમને તે લોકે તેમણે બાર વર્ષનું તપ શું એટલાજ માટે કર્યું હતું? આજ બચાવશે કે નહિ ? જો બચાવશે તે શું બચનાર પોતાના જીવન મુંઝવણભર્યો પ્રશ્ન પ્રવૃતિ માટે પણ છે. આજે પ્રવૃતિ બંધનરૂપ નમાં કંઈ પણ અંશે કર્મબંધ નથી કરવાના? શું તે બચનાર મનાય છે. પ્રકૃતિ અથવા યુગ એ કર્મબંધનનું કારણ છે, સર્વથા વીતરાગ કે કર્મબંધમુકત છે? માટે પ્રવૃતિ કરવી જોઈએ નહિ, પરંતુ એ એક વિચારવા જેવું | દિગંબર સંપ્રદાયને એક દાખલો લઈએ:પ્રશ્ન છે કે ગૃહસ્થ કે ત્યાગીનું જીવનચક્ર પ્રવૃત્તિ વગર ચાલે ખરૂં ?
: ''
દિગબર સાધુઓ વસ્ત્રની ઉપાધિ રાખતા નથી. તેઓ તે જો તમે ન ચાલે એમ કહેતા હો તે એમ જ થયું કે પ્રવૃત્તિ જોઇએ જ. વળી પ્રશ્ન એ ઉભો થશે કે પ્રવૃતિ તે બંધનું
કહે છે કે એમાંજ સાધુતાની નિશાની છે. આ માન્યતા વધારે કારણ છે; એટલે વળી નવી મુંઝવણ ઉભી થાય છે. આ બધી
| નિવૃત્તિના વિચારમાંથી આવી છે. કંઈ પણ વા-પરિગ્રહ રાખમુંઝવણો તે કુરુક્ષેત્રમાં બે સૈન્ય વચ્ચે ઉભેલા વિવાદમર્યા અછું.'
- વાનો નહિ છતાં આશ્ચર્યની વાત તે એ છે કે જ્યારે એજ નની મુંઝવણ જેવી છે, બાણ ફેંકી પણ શકાતું નથી અને પકડી .
નગ્ન સાધુ વિહાર કરશે. ત્યારે પિતાના જીવન અને માનેલા રાખી પણ શકાતું નથી. અહિં મારે કહી દેવું જોઈએ કે આ બધી
* આચારધર્મને નભાવવા, પિતાની સાથે બળદગાડી અને બે ચાર
પરિચાર રાખશે. આમ કેમ ? તેમનું પિતાનું જીવન બચાવવા મુંઝવણોને ખુલાસે ભગવાન મહાવીરના જીવનમાંથી આપણને
કે આચારધર્મને નભાવવા માટે બીજાને ઉપાધિમાં નાંખવાની મળી રહે છે. ત્યારે હવે કોઈ એમ પ્રશ્ન કરશે કે નિવૃત્તિ ' સંબધી તે ઠીક, પણ પ્રવૃત્તિમાં ભગવાનની અહિંસા કે ભગવાન
કાંઈ જરૂર ? બીજાએ આ રીતે શા માટે તેમની ગુલામી
સ્વીકારવી ?” નનું જીવન કઈ રીતે સહાયક થઈ શકે. જેમકે લગ્ન એ પ્રત્તિનું કામ છે તે એમાં શી રીતે ભાગ લઈ શકાય ? આરંભ
પરંતુ દિગંબર અને તેરાપંથીને પરિહાસ કરે શ્વેતાંબર સમારંભ એ પણ પ્રવૃત્તિમાં જ ગણાય, તે એ શી રીતે થઈ
માટે સહેલું છે. હવે વેતાંબર પક્ષની એકાદ વાત લઈ તેમના શકે ? એટલે એમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. અને આ વિચાર
જ નિવૃત્તિ-પ્રવૃત્તિ સંબંધીના વિચારોની અસંગતિ જોઈએ. ણને એટલી હદ સુધી ખેંચી જઈ શકાશે કે ધર્મની
તેરાપંથી સંબંધી મેં મકાનને આગ લાગવાના ઉદાહરણથી વાત પેઢીઓ, ધર્મમંદિરે વગેરેની ચર્ચા પણ શી રીતે થઈ શકે?
કરી; પણ હું તે કહું છું કે જ્યારે આખા દેશને ગુલામીની પરંતુ ખરી વસ્તુસ્થિતિ એ છે કે હવે આપણે તર્ક જાળમાં પડી
આગ લાગી હોય અને ખાસ કરી દુકાળની આગ લાગેલી હોય આવી. ઉપેક્ષા ન દાખવી શકીએ. દલીલો તે ગમે તે રીતે થઈ
ત્યારે વેતાંબર સમાજને કોઈપણ સાધુ કે શ્રાવક એમાં નાશ શકે. ગાંધીજીને સફળતા મળે તે આજેજ કઈ કહે કે ગાંધીજી
પામતાં પશુ કે માનવીની ઉપેક્ષા કરી શકે ખરો ? આજ સુધી નવું શું કરે છે? મહાવીર અને બુધે અહિંસાને પહેલેથીજ જુદા જુદા ધર્મેસ્થાનેમાં લાખ રૂપીઆ એકઠા થયેલા પડયા છે. વિચારી આચરી બતાવેલ છે અને જે ધારી સફળતા ન મળે
તે કાં તે નકામાજ ઉપાધિ રૂપે પડયા રહે છે. અથવા તે જુદી કે મોડું થાય તે એમ કરી શકે કે ગાંધીજી, મહાવીર અને
જુદી રીતે ભરખાય છે. તે ધાર્મિક દ્રવ્ય જ્યારે કચ્છ અને બુધ જેટલી અહિંસાની ભૂમિકાએ ક્યાં હતાં? અગર તે
કાઠિયાવાડમાં દુષ્કાળ સર્વભક્ષી બની રહ્યો છે ત્યારે કામમાં નહિ રામ-કૃષ્ણ જેવી શસ્ત્રભૂમિકાએ પણ કર્યાં હતાં? આજના,
આવે તે ક્યારે કામમાં આવશે કાઠિયાવાડ અને કચ્છમાં તકે શાસ્ત્ર મોટે ભાગે માણસને ખુબજ ' કુતર્ક કરતાં શીખવ્યું
લગભગ સેએ પતેર ઢેર મરી ગયા છે એવે વખતે ભગવાનના છે. એક ઉદાહરણ જોઈએ. ગાંધીજીની પ્રવૃત્તિમાં
હાર, મુગટે, ઘરેણાં વગેરે શણગાર કે બીજું ધાર્મિકદ્રવ્ય જે આડખીલી કરનાર શ્રી સુભાષબાબુ અને ઝીણા પણ, ગાંધીજી જીવનસૃષ્ટિને બચાવવાના કામમાં નહિ આવે તો એથી વધારે
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રીવ્ઝ અઇ જૈન ચુવકસ`ઘનું પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તંત્રી : મણિલાલ મેાકમચંદ શાહુ, સુ’અઇ ઃ ૩૦ જુન ૧૯૪૦ રવિવાર.
ધારાળાના ગાર' શ્રી રવિશંકર મહારાજના અનુભવા
વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપ
( શ્રી રવિશ’કર મહારાજ જે ગુજરાતના એક અખંડ સેવાધારી સજ્જન છે અને જેમને ધારાળાનાં ગાર'નું બીરૂદ પ્રાએ બક્ષેલું છે, તેઓ પેાતાના સેવા--જીવનના રોમાંચકારી અનુભવા ભાગ્યે જ કાઇને કહે છે. તે પ્રસિદ્ધિથી દૂર ભાગનારા છે. કલમ હાથમાં લઇને લખવાના તે પ્રથડ વિરોધી છે. જીવનને મખ"ડ સેવામાં પરાવી દેવાની મુંગી દીક્ષા તેમણે લીધેલી છે. ત્યારે એવી કોઇ મંડળી જામી હાય કે ત્યાં તેઓ ભાવી સેવાયજ્ઞનાં બીજ જુએ છે, ત્યારે દિલ ખાલીને તેઓ વાતા કરે છે. આવી એક વાતચીત ચરોતર છાત્રાલયના વિદ્યાર્થી એ સમક્ષ તેમણે કેટલા વખત પહેલાં કરી હતી. તે અનુભવપ્રચુર હાઇને પ્રબુદ્ધ જેન'ના વાંચકા માટે ગુજરાત સમાચાર' માંથી સાભાર ઉષ્કૃત કરીને પ્રગટ કરવામાં આવે છે. વર્ષાના ઉદ્યોગા.
કિંમત ટાઢ આના
અક
:
:
จ
C
આ વાર્તાલાપની શરૂઆત ‘વર્ષાના સંબંધમાં આપ કાંઇ વધુ જણાવશે। ? મેં થોડું વાંચ્યું છે પણ વધુ જાણવુ છે’ એવા એક પ્રશ્નથી થઈ હતી. એ પ્રશ્નના ઉત્તરમાં વિશ'કર મહારાજે જણાવ્યું કેઃ—
“વર્ધા એટલે ગાંધીજી અને ગાંધીજી એટલે વર્ષા-એટલે એમાં કશું કહેવાનું હાય નહિ. ત્યાં એક શિક્ષણવર્ગ કાઢવામાં આવ્ય છે અને કેટલાક વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા છે. એક વર્ગ ૧ વર્ષને માટે, ખીજો ૬ વર્ષને માટે છે અને ત્યાં અભ્યાસ પુરા કર્યાં પછી દરેક વિદ્યાર્થીએ ગામડામાં કામ કરવા જવુ પડે છે. બીજું ત્યાં ચામડાના ઉદ્યોગ ચાલે છે. બંગાળમાં સતીશ બાબુએ ચામડાંના ઉદ્યોગ ઘણા જ ખીલવ્યા છે. કાઠીઆવાડના મારા એક ઓળખીતા ભાએ મને ઉદ્યોગ માટે પુછેલુ અને મે તેમને ત્યાં માકલેલા. પહેલાં તે તેમને સતીશખામુએ પાસે પડેલી એક મરેલી ભેંસનું ચામડું ઉતારી લાવવા કહ્યું. એ ભાઇ ચામડુ ઉતારતાં બેભાન બની ગયા. પરંતુ પાછળથી તે ટેવાઈ ગયા. તે ઉદ્યોગ શીખીને વતનમાં આવ્યા; પરંતુ સમાજના સાથેના અભાવે તે ઉદ્યોગ તે ખીલવી શકયા નહિ; એટલે કરીથી ત્યાં તેમને જવુ પડયુ. તે દરેક ચમાર ભાઇને પોતાના ધંધાના વિકાસ અર્થે લાવે છે અને ત્યાં તેમણે ધંધો શરૂ કરેલ છે. વતા ઢારના ચામડામાં કુમાશ વધારે હાય છે, જ્યારે મરેલા ઢારના ચામડામાં હાતી નથી; એટલે મરેલા ઢારના ચામડામાં વધારે કુમા લાવવા જેમ અને તેમ સારા પ્રયત્ન કરવામાં આવે છે.
તત્રી)
મહારાજે ઘણી લાંખી ચર્ચા કરી હતી. એમણે આજની કેળવણીને કેતુ અને ઉદ્યોગને રાહુ કહ્યા હતા. જ્યાં સુધી ઉદ્યોગ નહાય ત્યાં સુધી કેળવણી નકામી છે. કેળવણી વગરના ઉદ્યોગ પાંગળા છે. એટલે એ વસ્તુ ઘણી જરૂરી છે કે કેળવણી અને ઉદ્યોગને મેળ ખાવા જોઇએ. ઉદ્યોગવાળા મારા જેવા માણસને ઓછુ ખાવાનુ જોઈએ છે (અલબત વજનમાં નહિ), જ્યારે ભણેલા માણસને વધારે ખાવાનું જોઇએ છે. આ સંબધી એમણે શ્રી. અબ્બાસ સાહેબની વાત કરી હતી. એમણે કહ્યું. રવિશંકર ભાઇ, તમે કેટલું બધું ખાઓ છે ?' મેં તેમને જવાબ આપ્યો ‘તમારા કરતાં જ એછું. મારે દિવસ દીઠું ખારાકના ખ ફકત છ પૈસા છે અને હું તમારા કરતાં ભાત વજનમાં વિશેષ ‘ખાઉં છું, જ્યારે તમે વજનમાં ખારાક થોડા ખા છે! છતાં એ ઘણા કિંમતી હાય છે. એટલે તમે તમારા ખારાકની વધુ કિંમત આપે છે અને એ રીતે તમે! મારા કરતાં વધુ ખા છે. તમે તમારા પૈસા ખચવા જોઇએ અને એને બદલે વધુ ખરચે છે, જ્યારે હું એછા ખર્ચુ છું. પ્રૌઢ શિક્ષણમાં પદ્મથીધરાનું સ્થાન,
બીજો દ્યોગ ત્યાં તેલધાણી સંબંધીનેા છે. આખા હિંદમાંથી સારી જાતની ધાણીના નમુના એકઠા કરવામાં આવ્યા છે અને શામાંથી કેટલી સહેલાથી વધારે તેલ નીકળી શકે તેના પ્રયોગ કરવામાં આવે છે.
ત્યારખ઼ાદ પ્રૌઢ શિક્ષણના પ્રશ્ન છેડાયા હતા. તેમણે કહ્યું “તમે ગામડામાં જઇને શું કરો ? તમે ભણેલા હા; M. A. M. Sc. કે B. Sc. હે,. પણ ત્યાં તમારૂં ભણતર કામ આવે એમ નથી. ગામડાના લોકોને શાની જરૂર છે તેની તમેને ખબર છે ? તેમને જરૂર છે. રેટલાની અને રોટલામાં વધારો કરનારની; એટલે તમારે તેમને માટે એ વિચાર કરવાના કે તમા તેમને શું નવુ આપી-બતાવી શકે! એમ છે ? તમારા ભણુતરની એમને કિંમત નથી. તમારૂં ભણવાનું એમને નહિ ગમે અને ખૂકે શીખવવા જતાં કેટલુંક તમેજ એમની પાસેથી શીખીને આવશે। જે તમે જાણતા નથી. વિજ્ઞાનને વિદ્યાર્થી તેને શું આપી શકશે ? શું તે ગામના તળાવની લીલ સદંતર કાઢી નાખવાનો કોઇ પ્લાજ બતાવશે ? આંબાના મ્હારપર પડતાં તીડ અને છેડને નુકશાનકારક જીવડાં નિવારી શકશે ? એટલે કહેવાનું એટલુંજ કે તમે તેને કાંઇ ઉપયેગી થઈ પડા તે તે તમારૂ શિક્ષણ જરૂર ગ્રહણ કરે; પરંતુ તમારે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. સેવાભાવી એટલે તમને સેવા
•
:
ત્રીજો ઉદ્યોગ ત્યાં મધ બનાવવાનો છે. દરેક ફળ પુષ્પના ઉપરથી બંધ કેવી રીતે ઉતરે વગેરે શિખવવામાં આવે છે. વધુમાં કાંતવા વણવાનું એ એ પ્રધાન અંગો છે. જેના વિષે વધુ કહેવાનું કાંઈ છે નહિ.”
રાહુ અને કેતુ
છેલ્લો મુદો વર્ષા કેળવણીના છે. આ પ્રશ્નપર શ્રી રવિશંકર
(૫)
Regd. No. B. 4266.
સામ રૂપિયા ૨
Page #104
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રબુદ્ધ જૈન
ગમે છે. અગર ભાવે છે એમ નહિ. એટલે તમારે તેમના તરફથી સેવાનો સ્વીકાર કરવા ન જોઇએ, પણ તમારે તેમની સેવા કરવાની છે. તમારે તમારા અંગત ઉપયેાગની કેટલીક વસ્તુઓ ઓછી કરવી પડશે; કારણ તે નકલ કરવામાં શુરા હાય છે. તમારી ઉપરચેટીઆ વસ્તુ જે નૈતિક દૃષ્ટિએ આન ઉપયોગી છે. તેને તેઓ ગ્રહણ કરશે એટલે તમારે સાવચેતી રાખવાની કે તમારી અણધટતી વસ્તુઓ તે ગ્રહણ ન કરે. તમારે તમારાં સાધના ધણાંજ એછાં રાખવાં જોઇએ. બહારના ભપકા અને ટાપટીપવાળાં વસ્ત્રોના મેહ છોડવા પડશે. સ્વચ્છતા અને સાદાઇ રાખવી પડશે. નહિ તે તમારૂ ખાટુ અનુકરણ થવાના પુરા સંભવ છે. શહેરનું અનુકરણ,
હું એક વખત ધારાળાના ગામમાં ગયા હતા. હું તેમના ઘણાજ નિકટ સબંધમાં આવેલા હતા. તેમાંના એકને ત્યાં ગયા પછી મારૂ' સ્વાગત કરવા માટે એક માણુસ જીંજરની બાટલી લઇ આવ્યા. હું ચાં કે બીડી એવી કોઈ પણ વસ્તુના વ્યસનવાળા ન હેાવાથી તેમણે છંજરથી મારા સત્કાર કરવા ધાર્યાં, પણ મેં તે લેવાની ના પાડી. તેમણે મને સમજાવ્યું કે જીંજર તાવ મટાડે છે. મેં કહ્યું અને તાવ આવતા જ નથી, આવ્યા નથી. તેમણે કબુલ કર્યું કે મારૂં શરીર ઠંડુજ છે. મેં તેમને શીશી ફાડી નાખવાનું કહ્યું અને ફરીથી ન વાપરવાનો મોધ કર્યો. મને લાગી આવ્યું કે એક ખાટલીની કીંમત છ પૈસા થાય અને એટલામાં તે ત્રણ શેર ખાજરી લાવી પેાતાના કુટુંબનું પેષણ કરી શકે. તે લોકોએ તે કહ્યું કે એ બધી બાટલીઓની પેટી વડાદરાથી લાવવામાં આવે છે અને દરરાજ ગામમાં પણ પેટી વપરાય છે. એટલે મારૂ કહેવુ' 'એ છે કે શહેરની અણુધટતી અને ખેારૂપ કેટલીક વસ્તુઓ આ રીતે ગામડામાં ઘુસી જાય છે ?” ગામડાઓનુ` માનસ અને કેળવણી.
ત્યારબાદ તેને શ્રી. રવિશંકર મહારાજે પાટણના ગામડાંના લેાકેાના માનસની વાત કરી હતી. ગામડાંના ભરવાડા ધી વેચવા પાટણ શહેરમાં આવે. ધી વેચી પૈસા લીધા પછી હાટલમાં જઈ ચાવાળાને એક સ્પેશીયલ ‘કૈાપ' (કપ) બનાવવાનું કહે. ધોળી ખડી પીએ. તેલવાળાને ત્યાંથી ખેાબામાં એ પૈસાનુ માથામાં નાખવાનુ તેલ લઇ માથામાં નાંખે અને એક હાથમાં વીંટયા વિનાના ફેટા ને ખુલ્લું માથું રાખી આનંદ માણે, આવી રીતે સહેજમાં સવા આનાના ખરચો કરે છે કે જેના વડે તે આખા એક દિવસ પોષણ મેળવી શકે અને આ બધું તે શહેરમાંથી એટલે શહેરી પાસેથી શીખી અનુકરણ કરે છે. આપણામાંના ઘણા લેાકેાને રેંટી શિખવવા હાય તેા તેમને ઘણી અડચણ પડે છે; કારણ આપણે ભણેલા છીએ. માલ, ચમરખું કે દાખણી અગર ત્રાક સારી સ્થિતિમાં ન હોય તે શિખવનાર માણસની આપણને જરૂર પડે છે, જ્યારે રાનીપરજના લે!કાને આવી જરૂર પડતી નથી. ફકત જો આપણે તેમની પાસે બેસી રેંટીઓ ફેરવીએ અને પછી ત્યાં રહેવા દઇ ઉડી જઇએ તે આપણા ગયા બાદ તે તેજ રૅટીઆ પર બેસી આબેહુબ આપણા જેવુ કાંતે છે, એ મુશ્કેલીને આપમેળે ઉકેલ કરી. . લે છે. એક શિક્ષિત કાંતનારના કાળકા ભાંગી જતાં ત્રાક પરથી સુતર ઉતારવાની મુશ્કેલીથી કાંતવાનુ તેને બંધ રાખવુ પડે છે, જ્યારે રાનીપરજના લોકા તેજ જગ્યાએ ઘુંટણ અને પગની પાટલીના અંતરમાં અથવા એ ઘુંટણ વચ્ચેના અંતરમાં ત્રાક પરથી સુતર સારી રીતે ઉતારી શકે છે.
તા. ૩૦-૬-૪૦
લુટારાની વચ્ચે
ત્યારપછી તેઓશ્રીએ પાતાના વડાદરા સ્ટેટમાં આવેલા ધારાળા ગામને ત્યાંના લોક ચેરી, લુટફાટ અને ધાડનેાજ ધંધા કરતા હતા તેમને લગતા પોતાના અનુભવ કહ્યો. તે ગામમાં સેકડે ૯૯ ટકા ચેરની વસ્તી છે. તેમાં પણ કેટલાક ભગેલા હા જેવુ તેવુ લખી શકે છે. એક વખત પોલીસ અમલદારના સુચનથી હું ત્યાંના લોકોના સમાગમમાં આવવા લલચાયા અને તેમની પાસેથી ગોકળભાઇ નામના માણસનું સરનામું લઇ ત્યાં ગયા. ગામમાં એવા રીવાજ છે કે કોઇએ કાઇનુ ધર બતાવવું નહિ. મેં પુછ્યું પણ કાઇ બતાવેજ શાનું? હું પુછતા પુછ્યા પાંચ છ પટેલીઆ બેઠા હતા ત્યાં ગયા. જ્યાં ઉપલા ગાકળના પિતા પણ એઠા હતા. તેમણે પણ મને જવાબ આપ્યું નહિ એટલે હું ત્યાંથી ચાલતા થયા; પરંતુ ગાકળના પિતાએ આવી મતે જતા રે.કયા અને પેાતાના ઘર આગળ લઇ જઇ ‘ અમારી સ્ત્રીગ્મા લાજ કાઢે છે' એટલે ફળીમાં આગળ ન વધવાનુ કહી મને કોઢમાં બેસાડયા.
ત્યાં મેં તેને કેટલીક વાતો પુછ્યા માંડી. પ્રશ્ન “તમે! શું ધંધા કરે છે ? ઉત્તર-કાંઇ નહિ દાદા, ખેતીને
પ્રશ્ન ખેતી સારી ચાલે છે?
ઉત્તર—એવીસ્તા, વરસ એવોજ છે કે કાંઇ કસ ન મળે. પ્રશ્ન પહેલાંનાં વર્ષો કેવાં હતાં?
ઉત્તર -- ઘણાં સારાં દાદા, સારૂ મળતું પ્રશ્ન- કેવી રીતે?
ઉત્તર - ઝપાટી લાવતા, દાદા, હજુ કેકવાર ઝપાટી લાવીએ છીએ.
આટલી વાત થયા પછી ડેાસાને કાંઠે શક આવ્યો. એને લાગ્યું કે હું સરકારી માણસ હાશ. એટલે મને બેસાડી એ ગામના લાક પાસે ગયા તેણે તેમને બધી વાત કરી અને કહ્યું કે જો તે તેની સાથે નહિ આવે તો ભાળપણમાં તે બધી વાત મને કહી દેશે. એટલે તે બધાને ખેલાવી મારી પાસે વાતા કરવા આવ્યો. મે તેમને પણ ઉપર પ્રમાણે સવાલે પુછતાં તેઓ ઝપાટી લાવે છે એવી હકીકત કહી અને વધુમાં જણાવ્યું કે તેમની આ આદતને લઇને દિવસમાં ત્રણ વખત હાજરી લેવામાં આવે છે અને ગેરહાજર રહે તો પુષ્કળ દંડ થાય છે. તેમણે એ વિષે મને ફરીઆદ કરી કે આથી તેમને ઘણા ત્રાસ છે.
મેં કહ્યું—તમારી હાજરી નીકળી જાય તો ? તેઓએ જવાબ આપ્યા—દાદા ! એ ન નીકળે. મેં કહ્યું – ન નીકળે તેા કાંઇ નહિ; પણ. તમારે ખર્ચ કાં
કરવાના નથી. ફકત એક માણસને ખાવા માટે ખીચડી આપવી પડશે, પ્રયત્ન કરી જુએ સફળતા મળશે.
ધારાળાની વચ્ચે,
તેઓએ હા પાડી. પરંતુ ખીચડીની વાતને લઇને મારા ભાજન સબંધી પુછપરછ કરી અને મને ખાવા જણાવ્યું. મે હા પાડી. મને તળાવમાં જઇ નહી આવી એક ઘડા પાણી લાવી રાંધવા કહ્યું અને ખીચડી આપી. ત્યાંના લોકો ફકત ચામાસામાં નહાતા હતા એ ત્રણ ચાર માસે નહાતી અને તેમના શરીરમાંથી ધણી દુર્ગંધ છુટતી. આવી તેમની દુર્દશા હતી. મે ખીચડી ખાધી અને વિદાય થયા; પરંતુ એમના ઉદ્ધારને પ્રશ્ન મારા મનમાં રમતા થયા. મને લાગ્યું' કે'મારે તેમની વચ્ચે રહી કાંઇક શીખવવું જોઇએ અને મેં તેમને મારા વિચાર
が
Page #105
--------------------------------------------------------------------------
________________
- તા. ૩૦-૬-૪૦
પ્રબુદ્ધ જૈન
આપણે સાહસિક ધંધાદારી અને ઉદ્યોગપતિ
ક્યારે બનીશું, વર્ષો પહેલાં આપણો સમાજ વેપારમાં ઘણે આગળ વધેલો હતો. આપણા સાહસિક વેપારી બંધુઓ દૂરદૂરના દેશ-દેશાવરમાં ભ્રમણ કરી લાખોનો વહીવટ કરી પુષ્કળ દેલત ભેગી કરતા હતા અને તેમણે વેપારી આંટ ખુબ વધારી હતી. ઉપરાંત તેઓ દરીઆપારની જહેમતભરી મુસાફરીઓ ખેડવામાં ખુબ પ્રખ્યાત હતા. આવા સાહસિકપણાને લઇને આપણે સમાજ તે વખતે ખુબ વૈભવી હોવા સાથે રાજદરબારમાં પણ તેની પ્રતિષ્ટા ખુબ હતી. પણુ ક્રમે ક્રમે જેમ જેમ આપણામાંથી વેપારી સાહસિકપણું ઓછું થતું ગયું તેમ તેમ આપણો વૈભવ અને પ્રતિષ્ટા ઓછી થતી ગઈ. આજે આપણે સમાજ ઘણાભાગે નિર્માલ્ય દશા અનુભવે છે. તેમાં એક નાને વર્ગ ખુબ શ્રીમત છે, તેમને માટે ભાગ સટ્ટામાં હજારો રૂપીઆની હંમેશાં હાર-જીત કરે છે. આ વર્ગનું ઉધોગ તરફ બીલકુલ ધ્યાન ખેંચાયું નથી. આ ખરેખર દુઃખદ બીના છે. આપણા સમાજમાં અમુક શ્રીમતે કે જેની સંખ્યા ગણી-ગાંડી છે તેમણે પિત–પિતાના ક્ષેત્રમાં નામ કાઢયું છે. અમદાવાદવાળા શેઠ અંબાલાલ સારાભાઈ અને શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ મીલ ઉદ્યોગ હાથ કરી પિતાને બનાવ્યું છે. મહારાષ્ટ્રમાં વાલચંદ હીરાચંદે સીધીઆ ટીમ નેવીગેશન કંપનીમાં જોડાઈ વહાણવટાના ધંધાને પરદેશી હરિફાઈમાંથી ફતેહમંદ રીતે પસાર કરી એ કંપનીને આ દેશમાં પહેલે નંબરે મુકી છે અને તે ઉપરાંત રેલવે અને ગવર્નમેન્ટ ખાતાના મોટા મોટા ઓર્ડરે મેળવી લેવામાં પણ પરદેશી કુ. એની હરિફાઈમાં તેઓ મોખરે રહ્યા છે. વળી દેશના ખાંડના ઉદ્યોગમાં સફળતા મેળવી આપવા માટે તેમણે ખુબ જહેમત ઉઠાવી છે. તેમજ તેમના ભાઈ શેઠ લાલચંદ હીરાચંદે “મહારાષ્ટ્રમાં શેરડીને પાક વધુ પ્રમાણમાં મેળવવા લાખો રૂપિઆના ભંડળની લીમીટેડ કંપની ઉભી કરી છે. આવી રીતે બીજા પ્રાંતમાં પણ કેટલાક જને ઉદ્યોગ તરફ ઢળેલા હશે, પણ શ્રીમતેિને માટે ભાગ તે પિતાના ચાલતા સટ્ટાના જ ધંધામાં પડ પાથર્યો રહે છે. તેવા શ્રીમતને મારવાડી ભાઈઓનું અનુકરણ કરવા અને પિતાની મુડી ચાલુ આવક આપનારા ધંધા અને ઉદ્યોગમાં રોકવા વિનંતિ કરું છું. મારવાડી ભાઈઓ જેવા કે શેઠ આણંદીલાલ પેદાર, ગોવિંદરામ શેખશરીઆ, વીસભર, બીરલા, પીરામલ કે જેઓ સટ્ટા વડે જ ગરીબાઈમાંથી શ્રીમત બનેલા છે. તેઓએ પિતાની મુડી સારી આવક આપનારા બીજા ધંધા અને ઉદ્યોગમાં રોકી હજારેની ચાલુ આવક આવતી કરી છે, આ તેમની વ્યાપારી કુનેહ બતાવે છે આપણા સમાજમાં બેંકીંગનું, વીમાનું, વેપારનું અને વિજ્ઞાનનું જ્ઞાન ધરાવનારા યુવક સારા પ્રમાણમાં બહાર પડયા છે કે જેઓ આજે મદદના અભાવે અને આર્થિક સંજોજણાવ્યા. પણ તેમને મારા પર વિશ્વાસ ન હતું અને હું સરકારી હોવાને તેમને સંદેહ રહેતો એટલે ગામને પાદર એક બાવાની ખાલી નવ ફુટ પહોળી ને બાર ફુટ લાંબી ઓરડીમાં મને રહેવા જણાવ્યું. હું તેમને ગેર હોવાથી દરરોજ તેઓ દાળ, ચેખા, મીઠું, હળદર ને કેકવાર ધી આપી જતા. મારે તળાવમાં નહાવા જવું પડતું. મેં સારી રીતે બેસી નવાય એવું. સાધન માગ્યું ત્યારે એક લાકડાનું ઢીમચું આપ્યું, જેના પર હું નહાતા અને પંચીયું, બંડી છે. હું આખો દિવસ રંટી કાંત અને રાતના કંઈક વાંચતા. (અપૂર્ણ)
-ગુજરાત સમાચારમાંથી
ગેના લીધે બેકારી ભેગવે છે. તેઓના જ્ઞાનને લાભ આપણા શ્રીમતિ મેળવે અને અનુભવી કુશળ કાર્યકરોની સીધી દેખરેખ નીચે નાના મેટા ઉોગોમાં પિતાની મુડી રોકી ચાલુ આવકને ઝરે શરૂ કરી સમાજમાં વ્યાપેલી બેકારીનું બને તેટલું નિવારણ કરે. કેટલાક નાના ઉદ્યોગ પાંચ દશ હજારથી શરૂ થઈ શકે તેમ છે અને સારી આવક આપી શકે તેવા હોય છે. આવા ઉદ્યોગોના જાણકાર યુવાનોને સાથ મેળવે. આવી જનાઓને વધુ અભ્યાસ કરે. આ ઉપરાંત કસાએલાં અને અનુભવી માણસને સહકાર સાધી મોટા ઉદ્યોગમાં પણ ઝંપલાવે અને તેમ કરી સમાજની બેકારી દુર કરવા માટે જરૂર પિતાને ફાળે આપે. સટ્ટાના વેપારી શ્રીમતાએ “સટ્ટાની લક્ષ્મી ખુબ ચંચળ છે' એ સૂત્ર યાદ રાખવા વિનવું છું અને સાહસિક ધંધાદારી અને ઉદ્યોગપતિ થવા તેમને પ્રાર્થ છું.
* * મણિલાલ મકમચંદ શાહ - પ્રકીર્ણ વર્તમાન , ઉદાર સખાવત,
શ્રી શકુન્તલા જૈન કન્યાશાળામાં ચાલુ બજેટ મુજબ જેટલી કન્યાઓને દાખલ કરી શકાય તેથી ઘણી વધારે અરજીઓ આવતાં શ્રીમાન કાન્તિલાલ ઈશ્વરલાલે. દર વર્ષના રૂા. ૫૦૦૦) એમ બે વર્ષ માટે કુલ રૂા. ૧૦૦૦) આપીને આવેલી બધી અરજીઓ મંજુર કરવાની સરળતા કરી આપી છે તે માટે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે. આ મેટ્રીકની પરીક્ષામાં પહેલા નંબરે.
શ્રી વાલજી ગોવિંદજી દેસાઈ જેમને ગુજરાત કાઠિયાવાડના સંસ્કારી અને વિદ્યાપ્રિય વર્ગમાંથી કોઈ ન જાણતું હોય એમ બને જ નહિ. તેમના જેષ્ઠ પુત્ર શ્રી મહેન્દ્ર આ વર્ષની મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં પહેલા નંબરે - ઉત્તીર્ણ થયા છે, અને સંસ્કૃત ભાષાના વિષયમાં ૧૦૦ માંથી ૯૭ માર્ક તેમણે મેળવ્યા છે. વાલજીભાઈની - યુનીવર્સીટીની કારકીદ ખુબ ઉજ્જવલ હતી જ, પણ ભાઈ મહેન્દ્રની કારકીર્દી એથી પણ વધારે સ્વી અને ઉજ્જવલ બનશે એવી આ અસાધારણુ ફતેહ ઉપરથી આશા બંધાય છે. તેમને આ યશપૂર્ણ વિજય પ્રસંગે જૈન સમાજના હાર્દિક અભિનંદન ઘટે છે. જનતા જાણતી નહિ હોય પણ ભાઈ મહેન્દ્રનું આવું સુંદર પરિણામ કોઈ પણ શિક્ષણ સંસ્થાને જરા પણ આભારી નથી. શ્રી. વાલજીભાઈએ નરમ ગરમ તબિયતના ગાળામાં અને નાના મેટા હવાફેરના પ્રસંગે દરમિયાન પિતાના પુત્રને જે શિક્ષણ આપેલું તેનું આવું પ્રશસ્ય પરિણામ આવ્યું છે. આ રીતે પુત્ર સાથે પિતાને પણ ખરેખર ધન્યવાદ ધટે છે. . .
એક સુધારા તા. ૩૧-૫-૬૦ ના અંકમાં પ્રગટ થયેલ શ્રી. રામનારાયણ વિશ્વનાથ પાઠકને લેખ કેટલાક સમય પહેલાં અમદાવાદ જૈન યુવક સંધ તરફથી જાયેલ પર્યુષણ વ્યાખ્યાન માળામાં તેમણે આપેલા એક વ્યાખ્યાન ઉપરથી તૈયાર કરવામાં આવ્યું છે એમ જણાવ્યું છે તેમાં અમદાવાદ જેન યુવક સંધના બદલે જૈનત્વ પ્રચારક મંડળ સમજવું. અમદાવાદના જૈન યુવક સંઘે પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ કરી તે પહેલાં ઉપર જણાવેલ જૈનત્વ પ્રચારક મંડળ તરફથી આવી વ્યાખ્યાનમાળા જવામાં આવતી હતી. આ વ્યાખ્યાનમાળામાં અપાયેલા અને હજુ સુધી પ્રગટ નહિ થયેલાં પં. સુખલાલજી વગેરેનાં કેટલાંક ઉપયોગી વ્યાખ્યાને હવે પછી અકેમાં પ્રગટ કરવામાં આવશે.
Page #106
--------------------------------------------------------------------------
________________
सच्चस्स आणाए उवठ्ठिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
જુન ૩૦
પ્રબુધ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
પ્રબુદ્ધ જૈન
૧૯૪૦
જીવનસ ગ્રામ
જ્યારે ફરવા નીકળું, બહાર શહેર બજાર, બહુ દુખિયા નજરે પડે, નહિ સુખીયા સ`સાર.”
ક . ડી.
ઉપર લખી સ્થિતિ જોયા પછી જ હિંદુધર્મના મહાન પ્રચારક વેદાંતકૅસરી સ્વામી વિવેકાનન્દે ધર્મ આડે માનવને ભૂલતા સમાજને અનુલક્ષીનેજ કહ્યું હતું કે
Religion we have plenty, but what we need is a piece of bread to be put in hungry mouths in India to-day. Bread is the only religion at present in India.
ધર્મભૂમિ આર્યાવર્ત માં ધર્મભાવના તો પૂરતા પ્રમાણમાં છે. પરન્તુ આજે તે ભારત વર્ષના મુખ્ય બળતા પ્રશ્ન રીટીનો જ છે. રેાટલી એજ આધુનિક હિન્દના ધર્મ છે.
પેટના અન્યા ગામ બાળે તેમ,
ખે ધમ નીતિ ખળી જાય; ગાપાળા આ લે તારી માળા, ભૂખ્યા ભજન રો’થાય !
ભારતમાં હવે તા પૃથ્વીભરમાં રેટીના પ્રશ્ન, બેકારીના પ્રશ્ન એટલે કે, જીવનકલતુ. એટલી કટાકટીની સ્થિતિએ પહેોંચ્યા છે કે જો તેને ઉકેલ 'સવેળા નહિ આવે તેા ભાનભૂલ્યા માનવ સમાજ એક દિવસે
તેમ નીતિ, રીતિ, માણસાઇ અને માનવ સંસ્કૃતિ બાળી દેશે. જડવાદી જગતમાં આજના ભીષણ . ઘર્ષણા કરૂણૢ જીવનકલહના અણુઉકેલ્યા પ્રશ્નને કારણેજ છે. Haves and havenots–સાધનસંપન્ન અને સાધનવિહીન વચ્ચેની અથડામણુનુ પરિણામ છે. તેથીજ જગત આજે પરમાત્માને ભૂલ્યું છે ... સ્વાર્થ આડે પરાર્થને ભૂલ્યુ છે, અને પશુતા પામતું જાય છે. વર્ગવિગ્રહ આ વાતનો અચુક પૂરાવે છે.
જીવનકલ એટલે કપરા બનતા જાય છે કે તે સંગ્રામમાં માણસ આગળ પાછળનો કપણ વિચાર કર્યો વિના જે કંઇ સાધન મળે તેથી ઝુઝે છે. અને તેની એથે “ ટકવા માગે છે. ” જ્યાં સુધી પોતાની પાસેનુ સારૂં હથિયાર હોય છે ત્યાંસુધી તેથી પછી જેમ જેમ સાધનની તંગી પડતી જાય છે તેમ તેમ દુરનુ, પારકાનું જે કદ પ્રાપ્ત થઇ શકે તેનો ભેગ આપીને અને છેવટે પેાતાની પ્રજા દેશ, ઉન્નત ભાવના અને સારાસારના વિચાર ભૂલીને “ પડને ” પશુ ભાગ આપી ટકી શકાતુ હાય તા ટકવા માગે છે. આ વખતે માણુસ માણસ મટી ‘ટકવાની' ધૂન અને કામનાવાળુ કાઇ ફળપૂતળુ જ બને છે. જેમાં પુનઃ મનુષ્યત્વ –માનવતા સજીવન કરવી હાથ તા બહુજ પ્રબળ પુરૂષાર્થની અપેક્ષા રહે છે. ભયંકર
તા. ૩૦-૬-Yo
જાતના ગુન્હેગારા, કાયદાભંગી બહારવટિયા અને પારકાનું ખૂંચવી જનારા હરામખારા કે ક્ષેાહીપિપાસુ રાષ્ટ્રનેતા જીવન—કલહને ન સભાળી કે ઉકેલી શક્યા તેનાં જ સ્વાભાવિક પરિણામે છે. આધુનિક જગત આ જાતનાં ફળપૂતળાંઓનું જ ભરેલુ છે તેમ સામુદાયિક અશાન્તિ ઉપરથી લાગે છે.
આજે તાકાવાન, જ્ઞાનવાન સગી આંખે પોતાની શકિત અને સમજને પેાતાની સામે જ વેડફાતી જોઇ બેઠો છે.
આજે જીવનની અતિ અગત્યની જરૂરિયાતને પણ મેળવી ન શકતા આદમી આલીશાન પ્રાસાદા અને સ્વાદુ પ્રસાદો સામે ટગર ટગર જોતા ખેઠો છે!
આજે. દિલ દેહના દર્દી જગતના વિપુલ સાધના સામે જ્ઞાનની વચ્ચમાં તદન વિસરાયેલા પડયા છે!
આજે પોતાની મહેનત અને પસીનાથી મળેલી રાજી કે રોટલીને કાઇ તાકાવાન લક્ષ્મી કે જુથ્થના બળે કે કાઇ સંગ્રાહક વાલી કે વડિલના સંગ્રહઅને લૂંટાતી જોઇ રડતા, નિસાસા નાંખતા ભેઠા છે!
2
આજે વર્ગ, વર્ણ, સ્થિતિ કે સંસ્કારભેદના કારણે પોતાની રોટલી અને વનનિર્વાહની આડે ભયંકર અંતરાયા ઉભી થયેલી જોઇ માનવી હતાશ થઈને લમણે હાથ દઈને બેઠો છે!
આજે સ્ત્રી કે બાળકો પૃથ્વીને પાટલે સૃષ્ટિનું સૌદર્ય વધારવાને બદલે પૃથ્વીની શિકલ બદસુરત કરતા શ્રાપિત વ્યક્તિ સમ ઉભા છે!
જીવનકલહનો ઉકેલ ન કરી શકવાથી ઉપલી સૌ વ્યકિત આજે ગમે તે રીતે, ગમે તેવા સાધને, ગમે તે પરિણામ આવે તેની પરવા કર્યા વિના ઝુઝી રહી છે. જેથી નથી તે તે પૂરેપૂરા ઝુઝી. શકતા કે નથી. જગતમાંથી દુ:ખી વ્યકિતની સંખ્યા કમી કરી શકતા, ઉલટું: દુઃખના ઉપાયામાંથી નવુ દુ:ખ દુનિયા માટે જાગે છે.
આજે જીવનકલહ એક પ્રજાને ગુલામીમાં નાંખે છે; બંધનમાં નાંખે છે તે ખીજી પ્રજાને મારણહાર, સર્વ સત્યાનાશક વૈજ્ઞાનિક શોધે અને તે દ્વારા જગતના પ્રલય કરવાનુ સુઝાડે છે.
આજે એક પ્રજા અતિશયતાથી—અતિવિલાસથી ભરે છે તે બીજી પ્રજાના પ્રાણ તંગીમાં સીજી જાય છે, પણ ધર્મના પોકારા, પ્રભુની પૂજા અને પ્રજ્ઞાનના પ્રવચને જેમના તેમ ચાલ્યા જ કરે છે, માત્ર વચ્ચમાં કાઇ કાઇ વખતે કાઇ કાવતાને વખાણે છે તે કઇ અણુગમતાને નિન્દે છે. અને તે સૌ જીવનકલહથી દૂર હાય–પર હાય તેમ ધર્મનાયકા “ જગત પાપી થયું છે. ” કહી દૂર ભાગે છે. સમકિતધારી આ રીતે જ મિથ્યાલીઓના ત્યાગ કરે છે, પણ કોઇ પણ માયનો પુત ધર્મના સાચે મર્મ અને કર્યું બતાવતું નથી. આજનું જગત્ આટલા આટલા સૈકાઓના ધર્મપ્રવચનો, પુસ્તકો, શાસ્ત્ર અને નીતિરીતિની મર્યાદાઓની મીમાંસા સુણી સુણીને પણ વધુને વધુ ધર્મવિમુખ થતું જાય છે, તેનું કારણ ધર્મનું સાચું ક્ષેત્ર સમજવાન અભાવ તે નહિ હાય ને ?
માનવજીવનકલહ અને તેના નિવારણ માટે જીવનસંગ્રામ નિરતરના છે. અને વનસાથે જડાયા જ છે. પછી ભલે તે માનવી રામયુગમાં હાય કે રાવણુયુગમાં, સતયુગમાં હોય કે સેતાનયુગમાં, પણ તેના ગુદોષની ન્યુનાધિકતા તા સંગ્રામની રીતિ ઉપર જ અવલએ છે.
માનવી સવારે જાગે છે અને રાત્રે સુએ છે ત્યાં સુધીમાં
Page #107
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૬-૪
પ્રબુધ જૈન
તેને મુખ્ય સમય આ જ કલહ અને તેના ઉપાય કરવામાં જ જાય છે. રાત્રે કદાપિ કપરી સ્થિતિમાં સ્વપ્ના પણ આવતા હોય તે ના ન કહેવાય ! : આ પૃથ્વી અઢળક સાધન સામગ્રીથી ભરેલી છે. પણ તેને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવા માટે તેના પૃથક્કરણ, કે સમી. કરણ, એકીકરણ કે વિનિમય કરી કરી કુદરતના ઢાંકયા ભેદે ખેલી બેલી, કુદરતના અનેક તો સાથે સંગ્રામ ખેલ ખેલીને જ માનવીને ટકવાનું-જીવવાનું અને આગળ વધવાનું–રહેલું છે, એક ડાહ્યા માણસે જીવનને સંગ્રામ અને નિરંતર ગતિ કરતા પ્રવાહ કહે છે.
આખા માનવજીવનને બારીક અભ્યાસ કરવામાં આવે તે સમજાય છે કે ગર્ભાવસ્થામાં બાળકો બીજી કોઈપણ જાતની સાનભાન કે ચેતના નથી પામતાં પણ “ટકવાની’ સાન અને તે માટે પિષણ મેળવવાનું જરૂર જાણે છે.'
જમ્યા પછી સમજણો થાય ત્યાં સુધી તેનાં જીવનકાર્યો બીજાએ જ કરવાનાં હોય છે, પણ ‘ટકવાનું” અને તે માટે પ્રત્યેક પ્રત્યેક અણુઓ પરમાણુઓ દ્વારા સંગ્રામ ખેલવાનું છે તે જાણે છે. જે જે વાતો અને સમજ તે મેળવવા માગે છે તેમાં પણ મુખ્ય ધ્વનિ તે “ટકવાનો જ હોય છે. આ ‘ટકવા” માટે જે પુરૂષાર્થ કરે પડે છે તે જ જીવનસંગ્રામ !
સમજણ આવ્યા પછી, દુનિયાના. જ્ઞાનીઓના પ્રવચને સાંભળ્યા પછી, દુનિયાની અસારતા જાણ્યા પછી, અને ધર્મ અને મોક્ષ કે મુક્તિની અગમ્ય વાતમાં ચંચપાત કર્યા પછી પણ તેનું મુખ્ય કાર્ય તે “ટકવાનું, જીવનસંગ્રામ ખેડી જીવન કલહ શમાવવાનું જ હોય છે, દિવસના ચોવીસ કલાકમાંથી માનવીને વધુમાં વધુ સમય, શકિત અને સમાજને ભાગ આ જીવનસંગ્રામ પાછળ જ જાય છે. એ તે આપણે જ જોઈએ છીએ.
કોઈને આ સંગ્રામ સાધારણ પ્રયત્ન એટલેજ લડવું પડે છે તે કોઈને આત્મા વલોવાઈ જાય તેટલે વિકટ હોય છે. આ વિકટ સ્થિતિમાં કુદરતને જેટલે હાથ છે તે કરતાં વધુ હાથ સમાજની ગેરવ્યવસ્થા અને સંગ્રામ ખેડવાની અણુ-આવડતને છે.
- સાધુઓ.અને ત્યાગીઓ, મહાનુભાવ મહાત્માઓ અને મદાંધ મહારાજાઓ માટે પણ એ જ અટલ કુદરતને નિયમ છે. તે સૌની આંખ સામે એ જ જીવનકલહ અને એજ જીવનસંગ્રામ ઉભા છે. •
• કોઈ કહેશે કે ધનિકે, મહારાજાઓ અને સાધુઓને કયાં જીવનસંગ્રામ ખેડવા પડે છે ? તેને જવાબ એટલે જ કે તેને લડવાને સંગ્રામ બીજાં લડી આપે છે. એટલે બીજા ઉપર બમણે બે નાંખીને તેઓ પિતાના જીવનને પ્રશ્ન પતાવી દે છે. આ જાતની પતાવટ હવે જગતને સાલવા માંડી છે.
દયા, દાન કરનારા પણ શું કરે છે? # ને મદદ કરે છે એટલે હવે પિતાને જીવન સંગ્રામ પૂર લડી શક્તા નથી તેથી જ ર ની વતી તેને સંગ્રામ લડે છે. આ વાત સૌ ક્રિયાએમાં એકસરખી-જ્યાં જ્યાં મદદ, દયા, કે દાનની અપેક્ષા હેય છે ત્યાં ત્યાં સમજવાની ! રાજાને લડવો પડતે જીવનસંગ્રામ પ્રજા લડે સાધુઓને સંસારીઓ લડે, બાળકને તેના માવિત્રે લડે, વૃદ્ધમાવિને તેનાં સંતાન. લડે આ સામાન્ય વાત છે. સ્વેચ્છાપૂર્વક લાગણીથી અનુકંપાથી જ્યાં બીજાના સંગ્રામે લડવાની વૃતિ હોય છે તેને દયા, દાન, વાત્સલ્ય,
કે તેવા ઉચ્ચ નામથી આપણે ઓળખીએ છીએ. પણ જ્યાં કે સંગ્રામ બળંપૂર્વક ફરજિયાત બીજા પાસે લડાવવાનું હોય છે
ત્યાં તેને ચોરી, લુંટ, જુલમ કે પશુતા કે એવા હલકા નામથી ઓળખવામાં આવે છે. આ એક જ. આધુનિક વર્ગભેદના ઝેરનું કારણ છે. પહેલી જાતની સંગ્રામભૂમિ માણસના આત્માને વિકાસ બતાવે છે. બીજી રીતિ પતન !
આપણે હિન્દુઓ તે કર્મ અને પુનર્જન્મના સિધ્ધાંતને માનીએ છીએ. પશ્ચિમની પ્રજા પણ ધીમે ધીમે પુનર્જન્મ અને કર્મના અટલ નિયમને માનતી થતી જાય છે. ફેર માત્ર એટલે કે Evolution , Revolution? ઉત્ક્રાન્તિવાદ કે કર્મથી થતા જતા ક્રાન્તિ ? આ બન્ને વચ્ચે હજુ સાત્વિક ભેદ ચાલું છે. આપણે આપણી હિંદુ સંસ્કૃતિ પ્રમાણે “ક” તેવું વન”
જ્યારે માનીએ છીએ ત્યારે જ આપણુને ધર્મ, નીતિ, અને અમુક સિધ્ધાંતને અનુલક્ષીને ઘેરાયેલા જીવનની કિંમત અને અર્થ સમજાય છે. ઉત્ક્રાન્તિવાદના સિધ્ધાંત મુજબ ધીમે ધીમે અમુક ચોકકસ સ્થિતિ નકકીજ છે એવી બીનજવાબદાર આશા-માનવામાં પ્રગટે છે, જ્યારે. ‘કર્મ તેવા જીવન માં પુરૂષાર્થ અને ભાવનાની પ્રેરણા જાગે છે. કર્મ મુજબ જીવનનું ઘડતર થતું હોવાથી તેના માટે ચોકકસ નિયમન અને મર્યાદા જરૂરી છે.
જગની માનવદુનિયામાં જીવનકલહ અને સંગ્રામજ - એક અગત્યનું કર્મ છે તેથી તે કર્મ જેમ વધુ નિર્દોષ, સ્વપરને લાભદાયક, અને સરળ બને તે કાયમ જોવાનું છે. ડાહ્યા જગના અનુભવી અને દીર્ધદ્રષ્ટિવાળા યુગપ્રધાન પુરૂષોએ અમુક રેખા દોરી આપી, જીવનસંગ્રામ કેમ સરળ અને સુંદર બને તે જગતને બતાવ્યું, જેથી માનવીને સંગ્રામ ખેડવા છતાં પણ અશાન્તિ ન રહે, ઉપાધિ ભર્યું જીવન હોવા છતાં પણ તેથી મુંઝાઈને આડે માર્ગે ચાલવા ન માંડે, કાયમનાં ઘર્ષણ હોય છતાં પણ સ્વ-પથી પર કઈ અખંડજીવન વહન ચાલ્યું જાય છે અને તેનાં આપણે સૌ બિન્દુએ છીએ તે ખ્યાલ નિરંતર જાગ્રત રહે અને પોતાને સંગ્રામ બીજાના જીવન કલહને વધારનારે ન બને. આ માર્ગ સૂચન, આ સાંદી અને ઉપયોગી સલાહ એટલે ધર્મ ! ધર્મનું મુખ્ય કે કાય માનવજીવનકલહને- જીવનસંગ્રામને શુધ, ઉપયોગી, નિરૂપવી અને સરલ રાખવાનું છે. બાકીના બીજા ધર્મનાં વિધાને તેની ચિત્તશાન્તિ, આત્માના આહાદ, દ્રષ્ટિ અને આંતરિક જીવનસૃષ્ટિ નિર્મળ રાખવા માટે જ છે. આ માર્ગ સૂચન સતત ચાલુ રહેવું જ જોઈએ. જેથી કાયમ માનવ જાગૃત રહે, સજગ રહે, પાકું ચણતર કરનાર જેમ તે ચણતર પાકું બને ત્યાં સુધી તેને પાણી છાંટયા જ કરે છે, તેમ જેને જીવનચણતર પાકું કરવાનું છે તેણે આ ધર્મજળ પિતાના કર્મને છાંટયા જ કરવું જોઈએ. કાચા કાદવિયા મકાનને તેને ખપ ન હોય, કારણ કે તેનું આયુષ્ય જ અલ્પ કલ્પીને જ તેનું ચણતર કરવામાં આવે છે. ' ધર્મ અને માનવને સંબંધ-ધર્મ અને જીવનસંગ્રામ (કર્મ) ના સંબંધ ઉપરથી આપણે સમજી શકીશું. છતાં પણ અફસની વાત છે કે આજે ધર્મને ખરે ઉપગ અને દૃષ્ટિ સમાજમાંથી લુપ્ત થઈ ગયાં છે. ધર્મને સીધો મુકિત સાથે જોડી દેવામાં આવ્યું છે ત્યારથી માનવી અને ધર્મને સંબંધ ઢીલું પડે છે. કર્મ અને મુકિતને અવશ્ય સંબંધ છે. ધર્મનું કાર્ય કર્મ (જીવનસંગ્રામ) ને શુધ્ધ
Page #108
--------------------------------------------------------------------------
________________
૪૨
યુદ્ધ જૈન
રાખવાનું છે. મુક્તિ આપવાનું સીધે સીધું નહિ જ. છતાં પણ આજે આખા જીવનમાં જેટલા મુકિતના વિચાર થઈ રહેલા છે તેટલા . બલ્કે તેથી ઓછા પણ માનવજાતને, માનવજીવનના થતા નથી. જ્યારે જ્યારે ધર્મ આધા માર્ગસૂચન કરતા હોય છે, જયારે જયારે નીતિ નિયમેાની ચર્ચા થતી હાય છે, ત્યારે ત્યારે આપણે કઇ ખીજીજ દુનિયામાં એસી, જીવનની બીજી કોઇ જરૂરિયાત, ખીજી કોઇ બાજુ ખીજો કોઇ પ્રશ્ન ન હેાય તેવા જડ પૂતળાંની ચર્ચા કેમ કરતા ન હાઇએ તેમ લાગે છે. માનવીને જન્મવાનું, જીવવાનુ અને તે અંગે પ્રત્યેક કાર્ય કરવાનુ હોય છે. તે કેમ ધર્મમય બને, તેટલા માટે સમાજવ્યવસ્થા સુરૂપ રાખવાનું અતિ ઉપયોગી કાર્ય કરવાને બદલે આજે ભજન અને ભક્તિ,તપ અને તાન, મુકિત કે મેક્ષ, જપ અને ક્રિયાકાંડમાંની દુટ ચર્ચા જ થાય છે, જેથી મુક્તિ તા મળતી નથી, પણ જીવનસંગ્રામ પણ શુધ્ધ અને સરલ નથી રહેતા. ચારી, જુઠાણાં, લૂંટ, બદમાશી, હરામખારી, દ્રોહ, અસત્ય અને એવાં પતન વ્યક્તિગત જીવનસંગ્રામની અશુધ્ધિનું પરિણામ છે. જ્યારે સતા, લેાભ, લડાઇ, સંહાર, કારસ્થાના હત્યાકાંડા, સ્વદેશ પરદેશના વૈમનસ્યો અને ભાઇ ભાઇ વચ્ચેના ભેદની દીવાલે રાષ્ટ્રીય જીવનસંગ્રામની અશુધ્ધિનું પરિણામ છે તેથી જ્યાં સુધી આ અશુધ્ધિ ન અટકે ત્યાં સુધી લડાઇ ન અટકે, નાકાબંધી ન અટકે અને નિરંતરના વેર ન અટકે ! ધર્મ પેાતાનું કર્તવ્ય ભૂલ્યા છે-ત્યાં રાયે શું વળશે?
*
આર્યાવર્તના ધાર્મિક સ્થાપત્યોને દેખીને આપણે તેના ભારાભાર વખાણ કરીએ છીએ, તેને નિભાવી રાખવા કરાડનું ખર્ચે રાખવામાં આવે છે, પરદેશી યાત્રાળુઓને તેની કળા જોવા નાતરીએ છીએ, કવિએ તેની ઉપર કાવ્યા અને લેખકે લેખા લખીને કૃતકૃત્ય થઇ, જાય છે. અને તેના નિયતાને અજ લિયા આપે છે.
તા. ૩૦-૬-૪૦
સઘનુ` સા જનિક પુસ્તકાલય તથા વાંચનાલય શ્રી મુંબઈ જૈન યુવક સંધના પુસ્તકાલયને આજ સુધીમાં નીચે મુજમ્ પુસ્તક ભેટ મળ્યાં છે.
૧૦૨૩ તા. ૧૫-૪૦ ના પ્રમુધ્ધ જૈન'ના પ્રગટ થયેલા લીસ્ટ મુજબ.
આવાં સ્થાપત્યો માં તા શાભાના ગાંડિયા જેવા ખીનઉપયોગી પડયાં રહે છે કાં તો કોઇના મૃતદેહ આત્મા અને આંખે વીંચીને છેલ્લા આરામ તેમાં પામતા હોય છે—કાં તેા હવા ઉજાશ કે માંદગીની જ્વત અસર કદીપણું ન સ્પર્શી શકે તેવા દેવ-દેવીઓને તેમાં પધરાવીને પૂજવામાં આવે છે. તે સ્થાપત્યોની અરાબર સામેજ પડેલા જીવતા માણુસાના ઝુંપડા અને તેના માટેના સ્થાપત્યોની કલ્પના પણ તે મંદિરના ઉપાસકોને આવતી નથી. આ ઝુંપડામાં જીવતા દેહધારી દેવ ચેવીસ ક્લાક રહેવાના છે, તેનાં વૃદ્ધ માવિવે અને નાંના ખાળકા જીવવાના છે તેનુ ગૃહસ્થી જીવન વિતવાનું છે અને તેના જીવનને હવા ઉજાશ, અને સુંદરતાના સ્પર્શ વડે નુતન દૃષ્ટિ અને પ્રાણ આપવાનાં છે. આવા માનવીના આવાસની કલ્પના જેમ શિલ્પીઓને, શિલ્પીઓના આશ્રિતાને અને તેના પ્રેરણાદાતાઓને આવતી જ નથી તેમ મુકિત, સ્વર્ગ, મેક્ષ, દેવસ્થાન, દેવલાક અને તેવી તેવી સૌ ભય દ્રષ્ય અને અદ્રષ્ય કલ્પના આડે ધર્મ નાયકાને જેના માટે ધર્મ છે તેવા માનવીના જીવનની કલ્પના પણ આવતી નથી. કારણ કે ધર્માંની વિકૃત ભાવનાએ માનવી કરતાં દેવને વધુ માટેા કલ્પ્યા છે. તેથી દેવ માટે વધુમાં વધુ સુ ંદર વસ્તુ, વધુમાં વધુ ચર્ચા કે લક્ષ્ય અપાય તેમાં પુણ્ય અને પુણ્યથી મુક્તિ મનાય છે, તેવીજ રીતે ધર્મોનું પરમ કર્તવ્ય જીવન સગામનું નિયમન કરી તેને શુધ્ધ, ઉપયાગી, સરળ અને નિરૂપવી રાખવાનુ છે તે વિસરીને મુકિત માર્ગોની
૮૦ શ્રીયુત ચીમનલાલ પોપટલાલ તરફથી વલ્લભદાસ ફુલચંદ વાડીલાલ સાંકળચંદ
૮
કાન્તિલાલ ડી. કારા વાડીલાલ ગગલભાઈ
૨૨
"3
૧૨૫ શ્રી જૈન ધર્મ પ્રચારક સભા જન્મભૂમિ કાર્યાલય
૧૫
૨૦
૩૩
33
22
23
..
X
13
22
- ૧૩૨૬
ઉપર મુજબ પુસ્તકા ભેટ આપનાર બધુ તેમજ સંસ્થાને અન્તઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે. હજુ સુધી પુસ્તકાલયમાંથી પુસ્તકા આપવાનું શરૂ કરવામાં આવ્યું નથી. સારી સંખ્યામાં પુસ્તકો એકઠા થાય અને ભિન્ન ભિન્ન રૂચિવાળા વાંચકાને જોઈતુ સાહિત્ય આ પુરતકાલયમાંથી મળી રહે એટલો સગ્રહ થાય ત્યારબાદ પુસ્તકો બહાર વાંચવા આપવાનું શરૂ કરવાની ધારણા છે. આ પ્રવૃત્તિ વિષે સદ્ભાવ ધરાવનાર સર્વે બધુને આ પુસ્તકાલય સમૃધ્ધ કરવાની દિશાએ જે રીતે બની શકે તે રીતે મદરૂપ થવા આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે.
X
X
સંઘના વાંચનાલયનો લાભ દિનપ્રતિદિન વધારેને વધારે ભાઈએ લેતા જાય છે, આસપાસ આટલુ સમૃધ્ધ સાર્વજનિક વાંચનાલય છે નહિ. એવું એક પણ અગત્યનું પત્ર કે સામયિક . નથી કે જે આ વાંચનાલયમાં ન આવતું હાય. વળી લડાઇના સમય છે તેથી લોકેામાં સમાચારે વાંચવાની ઉત્તેજના ખુબ રહે છે. અત્યારે સરેરાશ ૩૫ થી ૪૦ ભાઇ નિયમિત વાંચવા આવે છે. વાંચનાલય સવારના ૮ થી ૧૧ અને સાંજના ૫ થી ૮ વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. જે ભાઇ હજુ સુધી આ વાંચનાલયમાં ન આવ્યા હાય તેમને મુલાકાત આપવા વિનતિ કરવામાં આવે છે.
અમીચ'દ ખેમચંદ શાહુ મંત્રી, પુસ્તકાલય વાંચનાલય સમિતિ અટપટી ગલ્લીઓમાં ગેટવાઇ ગયું છે તેથીજ માનવજીવન વિકૃત થયું છે.
*
X
જીવનકલહ, જીવનસંગ્રામ અને ધર્મ આ લોકના માનવીએ માટે છે તેથી ધર્મે આ લોકને સંપૂર્ણ વિચાર અને નિયમન કર્યુંજ છુટકા છે. આ લોકો વિચાર કર્યાં વિના પરલેાકના વિચાર ખરી રીતે નહિ જ થઈ શકે. વનકલહ અને જીવનસંગ્રામને સંપૂર્ણપણે નહિ સમજવામાં આવે—તેના ઉકેલ કાઢવામાં નહિ આવે તે ધર્મ કે નીતિના કંઇ ઉપયેગ રહેશે જ નહિ.
માનવજીવનના અનેક પ્રશ્નો તે તેના કલહ, તેના ઉકેલ કરવાના પ્રયત્ન તે સંગ્રામ અને એ સંગ્રામનું નિયમન કરનાર માર્ગ તે ધર્મ' આટલું જ સમજાય તે ધર્મ અને જીવન વચ્ચે વળી ગયેલું અંતર કાપી શકાશે, ધર્મ, ગુરૂ અને માનવસમાજને સંબંધ સમજી શકાશે અને માનવજીવન ધન્ય બનાવી શકાશે. વૃજલાલ ધ, મેઘાણી.
Page #109
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૬-૪૦
પ્રબુધ જૈન
ગર્ભમાં
આ પ્રસિધ્ધ થયેલા લેખમાં બાળકના બાબતે
ભાદ્ધમાં અને
અને બાળકને
બાળી દીક્ષા દીક્ષાને કૂટ પ્રશ્ન એ મથાળા નીચે પ્રબુધ્ધ જૈનના આગલા બે અકોમાં પ્રસિધ્ધ થયેલા લેખમાં બાળદીક્ષા સંબંધમાં હું શું ધારું છું એનું સામાન્ય સુચન આવી જાય છે. એમ છતાં પણ આ વિષય વધારે વિગતવાર સમાલોચના માંગે છે એમ સમજીને આ લેખ લખવા હું પ્રેરા છું.
જૈનદીક્ષા એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપી પંચ મહાવ્રતનું અણિશુદ્ધ અનુપાલન કરવાનું જીવનવ્રત. આ વતની કઠિનતા વિષે બેમત છે જ નહિ. આ વ્રતને અંગીકાર કર્યા પછી ન ફાવે ત્યારે છોડી દેવાય એવી કોઈ વ્યવસ્થા જ નથી. એટલે કે એક વખત સાધુ થયા પછી કોઈ સંસારમાં પાછા આવવા ધારે તે તેને કાયદાથી કોઈ અટકાવી શકતું નથી, પણ એમ કરવાથી ધર્મ સમાજમાં તેની ખુબ જ અપ્રતિષ્ટ થાય છે અને તેને કઈ કશી મદદ કરતું નથી કે ટેકો આપતું નથી, તેથી સમાજમાં તેની દશા ઘણું ખરું ત્રિશંકુ જેવી જ થાય છે. આ કારણે સાધારણ રીતે દીક્ષા લીધા બાદ સંસારમાં પાછા આવવાને કોઈ વિચાર કરતું નથી, પણ એની એ સ્થિતિમાં ઠીક ઠીક રીતે પિતાનું જીવન પુરૂં કરે છે. આ વ્રત જીવનના અન્ત સમય સુધી પાળવાનું છે એવી દીક્ષા દેતી વખતે સમજણ આપવામાં આવે છે.
પણ આ સમજણ વ્રતની કઠિનતાનું આ ભાન તે કાચી ઉમ્મરે જે બાળકને દીક્ષા અપાય છે તેને પુપુરૂં હોય છે એમ માની લેવામાં આપણે આપણું અજ્ઞાન પ્રદર્શિત કરીએ છીએ અને એમ માનવામાં અન્ય જિનેને આપણે છેતરીએ છીએ.
પણ વાત તે એમ છે કે જેઓ આવી બાળદીક્ષાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા હોય છે તેમને દીક્ષા લેનાર દીક્ષાની કહીનતા કે ગંભીરતા નથી સમજતા હતા તે તે ઉલટું ઈષ્ટાપત્તિ સમાન બને છે. તેમની વૃત્તિ બાળકની અજ્ઞાન દશાને લાભ લેવાની જ હોય છે. તેઓ કેટલાક એવી ડહાપણભરી દલીલ રજુ કરે છે કે કાચી અને અપરિપકવ સ્થિતિમાં દીક્ષા આપવાથી તેના ઉપર ધાર્મિક સંસ્કારો વધારે મજબુતપણે બેસાડી શકાય અને તેને પાકો ધર્મિષ્ટ બનાવી શકાય. આ સાધુ જ ધર્મને સાચે ઉત કરી શકે. આવી સમજણ ફેલાવીને કેટલાકને ભેળવવામાં આવે છે અને અન્યના છોકરાઓને ભગાડવામાં તેવા લોકોને ઉપયોગ કરવામાં આવે છે-આમ ધર્મના નામે અધર્માચરણની પરંપરા ચાલ્યા કરે છે.
કેઈ પણ અપરિપકવ વયના છોકરાને જીંદગી સુધી પાળવાના કોઈ વ્રત નિયમથી બાંધી લેવો એ ગ્ય નથી તેમજ, ધર્યું નથી. કોઈ પણ બાળક વ્રતકાન્વિના અજ્ઞાનને કારણે તમે કહો તેવું વ્રત અંગીકાર કરવા તૈયાર થશે, પણ ઉમ્મર વધતાં અને માનસિક શકિતઓ અને વૃત્તિઓ વિકાસ પામતાં તે વ્રત તે તેડવાનેજ છે. પોતે અજ્ઞાન દશામાં લીધેલું જીવન વ્રત તેડયા વિના તે રહી શકતું નથી અને સાથે એ વ્રત પિતે તેડી રહ્યો છે એનું ચાલુ ભાન એક પ્રકારની અનિષ્ટ નૈતિક હાનિ નિપજાવે છે અને તેની જાતને વિષે. અશ્રધ્ધા ઉત્પન્ન કરે છે. દીક્ષા જેવા વ્રતથી કોઈ પણ બાળકના આખા ભાવીને બાંધી દેવાને કોઈ પણ માણસને અધિકાર છે જ નહિ. વળી આ પ્રથા બીજા પણ અનેક અનિપ્ટથી ભરેલી છે. કોઈના છોકરાં ભગાડવાં, આર્થિક ભીડમાં આવેલા માબાપને લેભ લાલચમાં ફસાવવા, અનેક સાચાં જુદાં
કરવાં, માબાપને અધ્ધર રાખી છોકરાને મુંડી નાંખવા- આ બધું બાળદીક્ષાના ગર્ભમાં સમાયેલું હોય છે. આ બધી બાબતે વિચારતાં અઢાર વર્ષ પહેલાં કોઈને પણ દીક્ષા આપવાની પ્રવૃત્તિ સમજી સમાજે ચાલવા દેવી ન જ જોઈએ.
જેમ જેમ વધારે વિચાર કરું છું તેમ તેમ બળદીક્ષા અને બાળલગ્ન વચ્ચે મને ઘણું મોટું સામ્ય દેખાય છે. બાળલગ્નતા સમર્થનમાં જે દલીલ વાપરવામાં આવતી હતી તે જ દલીલે બાલદીક્ષાના પક્ષમાં વાપરવામાં આવે છે. પહેલી દલીલ શાસ્ત્રસૃતિના સમર્થનની. મનુસ્મૃતિમાં પુત્રીને રજોદર્શન પહેલાં પરણાવી દેવાની સ્પષ્ટ આજ્ઞા છે. જૈન ધર્મશાસ્ત્રમાં નાની ઉમ્મરના બાળકોને દીક્ષા દેવાને કોઈ પણ ઠેકાણે નિષેધ કરવામાં આવ્યું નથી. બાળલગ્નની પ્રથાએ કન્યાવિક્રયના અનિષ્ટને જન્મ આપ્યા. બાલદીક્ષાની પ્રવૃત્તિએ કેટલાક માબાપને પતિત બનાવ્યા. બાળલગ્નના સમર્થનમાં કેટલાક નાનપણમાં પરણેલા માણસનાં ગૃહજીવન કેટલા સુખી હતાએવા દાખલાઓ રજુ કરવામાં આવતા. આવી જ રીતે બાળદીક્ષાના હિમાયતી હેમચંદ્રાચાર્ય જેવાના દાખલાઓપિતાની પ્રવૃત્તિના ટેકામાં રજુ કરે છે. એવા અપવાદ દષ્ટાંતથી કોઈ પણ વાંધા ભરેલી પ્રવૃત્તિ સમર્થિત થઇ શકતી નથી. શા નિધ ન કર્યો હોય એવી અનેક બાબતે કાળભેદે કરીને અને ભૂતકાળના કડવા અનુભવો ધ્યાનમાં લઈને નિષિર્થ કરવી પડે છે. હેમચંદ્રાચાર્ય બનવાની જે આભામાં શકયતા હશે તે પકવ ઉમ્મરે દીક્ષા લેશે તે પણ હેમચંદ્રાચાર્યજ' બનવાના છે. " કેટલાક એવી દલીલ કરે છે કે “વૈરાગ્યને ઉમ્મર સાથે કે પણ પ્રકારને સંબંધ નથી. કેટલાકને વૃધલ સુધીમાં પણ કંઈપણ પ્રકારને વૈરાગ્ય ઉપજતે નથી તે કેટલાક બાળપણથી ધર્મપરાયણ હોય છે. આનું કારણ પૂર્વભવના સંસ્કાર છે. પૂર્વકર્મના સંસ્કાર બળે : વૈરાગ્યવાસિત બાળકને દીક્ષા લેતાં શા માટે અટકાવવો? આ દલીલ અવળી વાતને ઉજળાં કપડાં પહેરાવવા બરાબર છે. આ દલીલ સ્વીકારીએ તે પણ આ વૈરાગ્યવાસિત બાળક અઢાર વર્ષ સુધી બેટી શા માટે ન થાય? પૂર્વકર્મપ્રેરિત વૈરાગ્ય કાંઈ એવો કાચા પોચે હૈઈ ન શકે કે ઉમ્મર વધતાં એકાએક કાચા રંગની. માફક ઉડી જાય. તેના વૈરાગ્યની સ્થિરતામાં આપણે અશ્રધ્ધા શા માટે રાખવી? એક અપવાદ સંમત કરવા જતાં બીજી બધી રીતે અનિષ્ટ લાગતી પ્રથાને કેટલું બધું ઉતેજન મળે? જે બાળકનું માનસ વિશિષ્ટપણે ધર્મપરાયણ લાગતું હોય. અથવા તે જે બાળક ભવિષ્યમાં માટે સાધુ બને એવી તેના માબાપની ભકામના હાય- અને આવી અનેકામના મને તદન સ્વાભાવિક : અને ઉચિત લાગે છે- તે બાળકને સાધુજીવનને અનુરૂપ વાતાવરણમાં ઉછેરવામાં આવે, સાધુઓના ચાલુ સહવાસમાં રાખવામાં આવે અને ઉચ્ચ પ્રકારની તેને ધાર્મિક કેળવણી આપવામાં આવે અને અઢાર વર્ષની ઉમ્મર પુરી થયે તે બાળકની સ્વાભાવિક ઇચ્છાને માન આપીને તેને દીક્ષા આપવામાં આવે તેમાં કશું વાંધે કાઢવા જેવું. મને લાગતું નથી. પણ બાળલગ્નની માફક ' - કાચી ઉમ્મરે દીક્ષિત બનાવવાની પ્રથાને તે હવે ઉચ્છેદ થવેજ જોઈએ.
કેટલાક લોકો આ વિચાર તે સ્વીકારે છે પણ વોરા રાયે આ બાબતમાં નિયમન કરનારો જે કાયદે કર્યો છે તે સામે તેમને માટે વિરોધ છે. તેમનું એમ કહેવું છે કે “દીક્ષા આપવાની બાબત કેવળ ધાર્મિક છે અને આ કે અન્ય ધાર્મિક બાબતમાં
કે
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા: ૩૦-૬-૪૦
કોઈ પણ રાજ્ય હસ્તક્ષેપ કરે એ કોઈપણ રીતે ઈચ્છવા યંગ્ય કર્થને ખરે માર્ગ તે એ છે કે જેવી રીતે પ્રીસ્તી લોકો ગણી ન શકાય.’ આના જવાબમાં પ્રથમ તે એ કહેવાનું છે કે પિતાના ધર્મ પ્રચારઅર્થે ઉંચી કોટિના પાદરીઓ તૈયાર કરવા નાનાં બાળકેને દીક્ષા આપવાની પ્રવૃત્તિ કેવળ ધાર્મિકક્ષેત્રમાં માટે મેટી મેટી ધર્મસંસ્થાઓ ઉભી કરે છે કે જ્યાં પાદરી અન્તર્ગત થતી નથી, પણ સામાજિક ક્ષેત્રને નિકટપણે સ્પર્શ બનવાને મરથ સેવતા ઉગતી ઉમ્મરના વિદ્યાર્થીઓ પિતાના કરતી બાબત છે. સમાજને ધર્મ કુટુંબના સ્વાસ્થ અને હિતની તેમજ અન્યના ધર્મશાસ્ત્રની રીતસરની તાલીમ પામે છે અને રક્ષા કરવી અને તેને બાધક કઈ રૂઢિ, પ્રથા કે પ્રકૃતિનો જેને રીતસર પાદરી બનવા પહેલાં ભિન્ન ભિન્ન કોટિની પરી• અટકાયત કરવી તે છે. માબાપ અને બાળકોનાં બનેલાં કુટુંબમાં ક્ષાએ પસાર કરવી પડે છે અને એ અભ્યાસક્રમ દરમિયાન
બાપ કમાતો હોય, માં ઘર સંભાળતી હોય અને છોકરાઓ જેને આ સંસ્થા છેડીને અન્ય માર્ગે જવાની ઈચ્છા થાય મેટાં થતા . હાય, આવી સર્વસાધારણ સુઘટિત કુટુંબ તેને તેમ કરવાની સંપૂર્ણ છુટ હોય છે આવી સાચા રચનાને લાત મારીને ઈ એકાએક દીક્ષા લેવા માટે અને સમર્થ સાધુએ તૈયાર કરવાની સાધનસંપન્ન ઘર છોડીને ભાગી જાય અથવા તે આવા કુટુંબમાં ઉછરતા શિક્ષણ સંસ્થાઓ ખોલવી જોઈએ. આવી સંસ્થાઓમાં બાળકોમાંથી કોઈને ભગાડી મુકવામાં આવે અથવા ભવિષ્યમાં સાધુ થવાના ઉમેદવારને જરૂરી અહિક જ્ઞાન, વૈજ્ઞાનિક તે કઈ બાપ લેભ લાલચ કે ધર્મઘેલછાને વશ થઈને પોતાના કેળવણી, ધર્મપ્રચારમાં ઉપયોગી થાય તેવી ભિન્ન ભિન્ન ભાષાએકાદ બાળકને કોઈ જોગી સંન્યાસી કે સાધુને જાથુક માટે એનું જ્ઞાન, અનેક દર્શનશાસ્ત્રોને ! મર્મગ્રાહી પરિચય અને સેપી દે તે એવી મનસ્વી રીતે વર્તન ચલાવતા શરીર ખડતલ બને અને મન મજબુત બને એવી તાલીમ બાપને અટકાવવા તેમજ તેની બેવકુફીથી હોમાઈ મળવી જોઈએ અને સાથે સાથે જૈન ધર્મશાઓમાં પણ બધી જતા બાળકને બચાવવાને સમાજને હકક છે એટલું જ રીતે નિપુણ બને. જોઈએ. આવી રીતે છ સાત નહિ પણ સમાજની એક અનિવાર્ય ફરજ છે અને જ્યારે ધર્મ- વર્ષને અભ્યાસક્રમ પુરો કરે, જુદી જુદી પરીક્ષાઓમાંથી અને ગુરૂએ કે સંઘસમુદાય આવી બાબતમાં કશું પણ નિયમન કર- કસોટીઓમાંથી પસાર થાય ત્યારે જન દીક્ષા અંગીકાર કરવાને વાને સમર્થ નથી કે ઇચ્છતા નથી એમ માલુમ પડે ત્યારે ખાસ
તે યોગ્ય બને. જેઓ સાધુ સંસ્થાની મહત્તા સ્વીકારે છે તેમને કરીને અને એમ ન હોય તે પણ સમાજસ્વાની આવી
ઉપર જણાવેલી ખ્રીસ્તી સંપ્રદાયની પાદરીઓ તૈયાર કરવાની મૌલિક બાબતમાં જરૂરી અનુશાસન કરવાની દરેક રાજ્યની પણ
સંસ્થાઓ જાતે નિહાળવાની હું ભલામણ કરું અને તે ધેરણ અને ખાસ ફરજ છે. કોઈ પણ માણસ દીક્ષા ન લે ત્યાં સુધી સમાજ
ઢબ ઉપર સાચા અને સમર્થ સાધુઓ. તૈયાર કરવાની સંસ્થા જન બંધારણને અનુસરીને ચાલવાનું બંધાયેલો છે. દીક્ષા લીધા બાદ સમાજમાં ઉભી કરવાને હું આગ્રહ કરું. સાધુસંસ્થા વિષે મમત ભલે તે પિતાને સંપ્રદાયગુરૂ કહે તેમ વર્તે. કેવળ દીક્ષા શબ્દ ધરાવનારને એ આગ્રહ હોવો જોઈએ કે અમારા સાધુઓમાં વપરાવાથી કોઈ પણ વર્તન ધાર્મિક ક્ષેત્રની હકુમતનું બની એવો એક પણ હોવો ન જોઈએ કે જેને જોઈને જગત હસે જતું નથી. '
અને એ રીતે જૈન ધર્મને હાંસીપાત્ર બનાવે. ઉપર જણાવેલી પણ કંઈ પણ બાબત ધાર્મિક ગણાય છે એટલા માટે
સંસ્થાઓ જ “ સાચી યેગ્યતાવાળા સાધુઓ નિષ્પન્ન કરવાને તે સંબંધે કોઈ પણ રાજ્ય કશે કાયદે કરી ન શકે એ દલીલ
સાચે માર્ગ છે. એવી સંસ્થામાંથી પસાર થયેલ સાધુ જન પણ વ્યાજબી નથી. હિંદુસ્થાનમાં ધર્મના નામે એટલી
સમાજની તે ખુબ સેવા કરશે, પણ વિશાળ જનતાની પણ બધી કુરૂઢિઓ પિવાય છે અને એટલા બધા સડાઓ
અનેક કલ્યાણ કરતી પ્રવૃતિઓમાં પણ સંગીન ફાળો આપી અને પાખંડે ઉંડા મૂળ ઘાલીને બેઠા છે કે આ સર્વ
શકશે. આજના સાધુને પિતાના ઉપાશ્રયથી અન્યત્ર ઉભા રહેવાનું બાબતેને ધાર્મિક ગણવામાં આવે તે હિંદુસ્થાન કેઈ
કશું ઠેકાણું જ નથી. પિતાને વન્દન કરનાર નાની સરખી કાળે ઉચે આવવાની આશા રાખી શકે જ નહિ. સતીને રીવાજ
ટાળીની બહાર તેને વિષે કોઈ ઠેકાણે આદર સન્માન નથી. પણ ધાર્મિક જ હતું. બાળલગ્નને પણ કેટલાય ધાર્મિક સ્વરૂપ
સામાજિક કે સાહિત્યના કોઈપણ ક્ષેત્રમાં તેમને કહ્યું સ્થાન નથી. આપે છે. વિધવાવિવાહના પ્રશ્નને પણ ધર્મ સાથે જ ઘણા
મહાન ક્રાન્તિકારી ભગવાન મહાવીરના આવા નિર્માલ્ય સત્ત્વહીન જોડે છે. દેવદેવીઓ આગળ ધરાતાં સંખ્યાબંધ પશુઓનાં
વારસો અગ્ય દીક્ષા પધ્ધતિને જ આભારી છે. કાં તો આ બલિદાન પણ ધાર્મિક જ ગણાય છે. દેવસ્થાની વેડફાઈ
સંસ્થાને મૂળમાંથી સુધારવી રહી ! નહિ તે માટે ભાગે નિર્માલ્ય રહેલી લાખ કરોડની મિલ્કત ધાર્મિક હકુમતની જ
અને સંસારમાં જેને કશું કામ કે ઠેકાણું ન હોય એવા માણસોને લેખવામાં આવે છે. આ બધી બાબતોમાં સમાજને આગળ લઈ
પષનારી પાંજરાપોળ જેવી આ સંસ્થાને બંધ કરવી રહી. આ જવાના ધ્યેયવાળી સરકારે કાયદાઓ કરવાના જ રહ્યા. જ્યાં જ્યાં
સંસ્થા બંધ થશે તે અવશ્ય કેટલીક આદગ્ય ધર્મપરંપરાને મનુષ્યના સ્વાભાવિક હકકોને કે જરૂરી વિકાસને અવરોધ થતા
લેપ થશે તેમજ ભોળાં શ્રદ્ધાળુ નરનારીઓનું એક મહત્વનું અવજોવામાં આવે ત્યાં ત્યાં પ્રગતિવાંછુ સરકારે કાયદેસર પગલાંઓ
લંબન તુટી જશે, પણ તે સામે જેમ દેશી રાજાઓ આજે લીધે જ છુટકે છે. આ દૃષ્ટિએ વિચારતાં વડોદરા સરકારનું બાળ
સરકારી હિંદની સ્વાતંત્ર્ય પ્રાપ્તિમાં ખેતી આડખીલ બનીને દીક્ષાની અટકાયત કરનારું પગલું ખરેખર આવકારદાયક છે અને અન્ય રાજ્ય તેમજ સરકારે અનુકરણ કરવાગ્ય છે એમ કબુલ
બેઠા છે તેમ સામાજિક સર્વપ્રગતિને રૂવિ રહેલા આજના કર્યા સિવાય ચાલે તેમ નથી.
ધર્મધુરંધર અલેપ થતાં સામાજિક પ્રગતિનો માર્ગ ઉલટ વધારે ' જે આજે આગળ વધતા દેશકાળને સ્થિતિચુસ્ત વર્ગ સરલ થશે એવું મારું નમ્ર મન્તવ્ય છે. વિવેકપૂર્વક વિચાર કરે તે તેમને જરૂર લાગવું જોઈએ કે ધર્મ - સાધુ સંસ્થાને ઉદ્ધારવી કે નષ્ટ કરવી એને નિર્ણય સંસ્થાને સાચે ઉતકર્ષ આવી અગ્ય દીક્ષાઓને પિષવાથી કે - આજની અને આગામી જનપ્રજાએ કરવાને છે. ઉત્તેજન આપવાથી સાધી નહિ શકાય, પણ તેમને માટે ધર્મો- શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૫-૪૭ ધનજી ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાનઃ સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨
Page #111
--------------------------------------------------------------------------
________________
કિમત ટાઢ આને
ધી સુ`બઈ જૈન યુવક સલ વાંચનાલય.
વર્ષ : ૨
' : E
શ્રી મુંબઇ જૈન યુવકસ ઘનું પાક્ષિક મુખપત્ર .
પ્રબુ
ધારાળાના
લેાકસેવા અને લેાકેાના વિશ્વાસ
તે
આ અરસામાં એક દિવસ ફ્રાજદાર આવ્યા. તેમણે ગામલોકાને મારા વિષે પૂછતાં તેમણે મારૂં નામ ફોજદારને જણાવ્યું. ફેાજદાર મને એળખતા હતા. લોકાની ગેરહાજરીના કારણે તે કેસ કમીટ કરવા આવ્યા હતા. તેણે મને ખેલાવવા માકલ્યા તે પહેલાં ‘એક જણા પાસેથી રૂા. ૫] લેવાની વાત મારા કાને આવી હતી. મેં તેના કહેણુને પાછું વાળ્યું, પરંતુ તેની ઘણી વિનંતિ પછી મારે જવુ પડયું. તેણે મને નમન કર્યું. મેં તેની સાથે એક મીનીટ વાત કરી અને કહ્યું કે 'કાંઇ લીધુ હાય પાલ્કુ આપી દેજો'. તેણે કહ્યું કે હું કાંઇ લેતા જ નથી'. મે કહ્યું 'એ તે જરા ટેવ હાય તેા છેાડી દેવી. ખીજું શું ? પછી હું ત્યાંથી ચાલી ગયા. આથી તેના ત્રાસ ઓછા થયા અને લોકોને મારામાં થોડા વિશ્વાસ પેદા થવા લાગ્યા. પછીથી એક હાજરીફેાજદાર આવ્યા અને કેટલાક પાસેથી કેસબજવણીના રૂપિયા લીધા. આથી એક ભાણુસ ખેલાવવા આવ્યો. મેં ચોખ્ખી ના પાડી. પરંતુ તેણે જણાવ્યુ કે મારા જવાથી તેમને રાહત મળશે. હું ગયા, તેમને જામીન પર છેડાવવા પડતા અને તેના ફેજદાર એ રૂપીયા લેતા. મેં ફેાજદારને પૈસા પાછા આપવા કહ્યું. તેમણે હાથમાં લીધેલા કૅસ સિવાયના બધા પૈસા પાછા આપી દીધા. આકીના ત્રણેને છેડાવવા માટે મારી પાસે સાધન ન હતું. મે મેાતીભાઇ અમીનને વડાદરા કાગળ લખ્યો કેઃ 'તમે ચાણસ્માના મુન્સને કંઇ કહી શકો એમ હા તે મને પત્ર લખશે.' તેમણે મને પત્ર મેળવી આપ્યા, જે મારે મુન્સને આપવાના હતા. હુ પત્ર લઈને ચાણસ્માના મુન્સફ્ પાસે ગયા. દરવાજે મળવા માટે પુછતાં સાહેબે ‘વખત નથી' એમ જણાવ્યું. પણ નાકર મને જવાબ આપે તે પહેલાં હું તેમની પાસે ઠેઠે ઘુસ્યો. તવે. અનુભવ
તંત્રી : મણિલાલ મેાકમચંદ શાહ, મુંબઇ : ૧૫ જુલાઇ ૧૯૪૦ રવિવાર,
ગાર' શ્રી રવિશંકર મહારાજના અનુભવા
વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપ ( ગતાંકથી ચાલુ )
મુન્સફે પુછ્યુ તમા મને મળવા માગે છે? મેં કહ્યું --જી હા. મુન્સક્-શુ કામ છે ?
:ડ મેં જવાબ આપ્યા—આ કાગળમાં લખેલુ છે. મે કાગળ આપ્યા )
મુન્સફે કહ્યું—હમણાં કંઈ નહિ. કામાં આવજો. શી વસ્તુ સંબંધી વાત છે?
Regd. No. B. 4266,
મેં જણાવ્યુ~તમારી કોર્ટમાં ધારાળાના ત્રણ કેસ આવવાના છે, તેમની માફી માટે આવ્યો છું.
જૈના
શ્રી સુબઈ જૈન યુવક અને વાંચનાલય.
લવાજમ
રૂપિયા ૨
મુન્સફે પુછ્યું—મારી માટે તમે શુ કહેવા માંગા છે ? મે કહ્યું——કત આઠ આના દંડ અને કેદની સજા માફ્ મુન્સકે ઉત્તર આપ્યા—એ મારાથી નહિ બની શકે. મારે ઉપરી અમલદારને જવાબ આપવાને છે.
મેં જણાવ્યું.--જવામ હું લાવી આપું. જેની કહા તેની ચીઠ્ઠી આપું.
એક પછી એક સેવા પ્રસ`ગા
આ સાંભળી સાહેબ ચોંકી ગયા. તેમણે કાગળ માંગ્યા અને વાંચ્યા અને જમવાનો આગ્રહ કરતાં મેં ના પાડી. તેમણે જણાવ્યું કે : તે ત્રણ દિવસની સજા કરી તેમને છોડી મુકશે. એક રાત્રે જેલમાં પુરી ખીજે દિવસ રાખી ત્રીજે દિવસે ડી મુકશે, હું ત્યાંથી ચાલી નીકળ્યો. આ દરમિયાન ગામલોકો મારા વિષે ખુબખુબ વિચાર કરવા લાગ્યા અને હું કર્યાં ગયેા હાશ. તે માટે પણ વિચારવા લાગ્યા. મારા પાછા ગયા પછી મને જણાવ્યું કે તમારે મદદે આવવુ પડશે. મદદનો અર્થ હું સમજ્યા નહિ, પણ પાછળથી મુદત એવુ સમાયુ. મેં ઘણી ના પાડી અને તેમણે ઘેાડુ તથા બીજાં સાધનો આપવા મને સમજાવ્યો. મેં કહ્યુ' કે ‘હું આવીશ નહિ. સાહેબ ઘણા દયાળુ છે અને ત્રણ દિવસની ધટતી શિક્ષા કરી છોડી દેશે'. લેાકા ભારી પાસેથી નિરાશ થઇ પાછા ફર્યાં; પણ જ્યારે દંડ વગરની ત્રણ દિવસની સજા થઈ ત્યારે તેઓએ મને જણાવ્યું કે ફકત ત્રણ સિની સજા થઇ. આથી એ લોકોને મારા ઉપર વધુ ને વધુ વિશ્વાસ આવવા લાગ્યો. ગામમાં તળાવ ખાવાના, કુવા ખાવાને અને નિશાળ અધાવવાના વિચાર થયા. તેમણે મદદ માટે રૂા. ૮૦૦) આપ્યા. ફરી ગયા એટલે ૧૫૦૦) આપ્યા અને ત્યારપછી રૂ।. ૨૫૦૦) આપ્યા એટલે તળાવનુ કામ પુરૂ થયું. કુવા પણ ખાદાવ્યા અને નિશાળ પણ શરૂ થઇ તળાવનું કામ શરૂ થયુ તે વખતે એ લાકા પાસે ખાવા અનાજ ન હતુ. એટલે મેં અમદાવાદ મારા મિત્રને કાગળ લખવાથી તેણે એ આની ખેટ ખાઇ જવાર વેચવાની શરતે મને જવાર આપી. ગામમાં દર વધુ હતા એટલે તે મારે ત્યાંથી લઈ જતા, પરંતુ મને રોકડા પૈસા આપવા પડતા. પણું પૈસા ન હૈાવાથી તે ત્રણ રૂપીએ મણુ જવાર ઉધારે લેવા મંડયા. મને ઘણું દુ:ખ થયું. મેં સમજાવ્યા, કારણ કે તેથી તેમને ધણુ નુકશાન થતું હતું. હું જવાર સવા રૂપીએ વેચતા હતા. તેમણે ઉધાર માંગી. મે વિશ્વાસ રાખી ઉધાર આપી અને દિવાળી પર પૈસા આપવાનું વચન આપ્યું
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૭-૪
અને મારા પૈસા ચુકતે આપી દીધા.
મેહનભાઈએ પુછયું “તમે આમ શા માટે કરે છે ? પાણી કયાં બીન આવડતે સેવાભાવ નિષ્ફળ કેમ જાય?
ખુટી જવાનું છે ? ” તેમણે કહ્યું “તમે જે આખો લેટ મેટું લોકોને સેવાભાવી કરવા હોય તે કાંઈ સૂત્રો સાથે રાખીને
ધોવા માટે વાપરો છો તેમાંનું અધું પાણી વગર ઉપયોગે દેળી જવાની જરૂર નથી. જ્યારે આપણે સેવાના કાર્યમાં
દે છે.” ગાંધીજી પાણીનું એક પણ ટીપુ જમીન ઉપર પડવા પડવું હોય ત્યારે સેવા તરત જણાઈ જાય
' છે અને
મા દેતા નથી અને બધું પીચદાનીમાં ભેગું કરે છે અને આ રીતે મેં ઉપલી હકીકત માટે કાંઈ વિચાર કર્યો ન હતો, પરંતુ મને
પાણીને પણ વ્યાજબી ઉપયોગ કરે છે. એક વખત મેહનભાઈ મદદ અનાયાસે મળી ગઈ અને મારે સેવાભાવે સફળ થયો.
દિશાએ ગયા. ત્યાંથી એક માટીનુ મેટું તેડું લઈને આવ્યા. કેટલીક વખત ખોટી છાપ પડવાને લઇને સેવા અફળ પણ
ગાંધીજીએ કહ્યું “તમારે વાપરવું થોડું અને આટલા મોટા ઢેફાનું નીવડે છે. દાખલા તરીકે વેલચંદ બેંકર અને મોહનભાઈ. એ બે
શું કામ ? આથી તે ઉલટું બાકીના ઢેફાથી તમે ગંદગી વધારશે ઘાડા મિત્ર હતા. મોહનભાઈ એમની પાસે ગરીબ વિષે વાત
અને ઘર આગળ રોગ ફેલાવશે.” સમજવાનું એટલું કે દરેકે કરતાઃ એથી એમને ગરીબની પાછળ પૈસા ખર્ચવાનું મન થયું.
વ્યાજબી વસ્તુ શું હોઈ શકે તેને પ્રથમ ખ્યાલ કરે ઘટે. પાટણ પાસેના એક ગામમાં જમીન વેચાતી રાખી. ખેતી કરાવી
ન્યુ એરા હાઇસ્કુલના વિદ્યાથીઓ સાથે વાતચીત લેકેને મજુરી આપવા માંડી. ભુખે મરતા લોકોએ ચાર આનાનો એક વખત ન્યુ એરા હાઈસ્કુલના વિદ્યાર્થીઓને ગામડામાં દર ઘણી ખુશીથી સ્વીકાર્યો. પણ વેલચંદભાઈએ પાંચ આના આવવા આમંત્રણ આપ્યું. પહેલાં તો તેઓ મસુરી અને બીજા આપવા માંડયા. લોકોએ ધાર્યું કે આ લોકો દાન કરવા આવેલા હવા ખાવાના સ્થળે જતા, પણ ગામડાને આ તેમનો પહેલે જ છે. જોકે એ મજુરીના દર વધારે માંગવા માંડ્યા. ખેડાણ જમીનમાં પ્રવાસ હતા. અમે શુકલતીર્થ મુકામે ગયા. જ્યારે હું તેમની પાસે પિતાનાં ઢોર પેસાડવા માંડયાં અને ઘણું નુકસાન કરવા માંડયું. વાતચીત કરવા બેઠા ત્યારે તેઓ બધા એકદમ વાતચીત લખવા આથી તેમને લાગ્યું કે આ લેકે કાંઈ દેવ નથી પણ રાક્ષસ મંડી પડયા. મેં કહ્યું “લખવાની કોઈ જરૂર નથી. તમે ફક્ત છે. તેઓ મારો હેતુ સમજી શકતા નથી અને મને લૂંટવા ધારે છે. સાંભળી લ્યો અને મગજ પર ઠસાવી લે.” પરંતુ આશ્ચર્ય એ એટલે તેમની સાથે કેવી રીતે વર્તવું તેની સમજ ન પડવાથી કે તેમણે મારી સૂચના પણ લખી લીધી. કહેવાનું એટલું કે તેમને તે અખતરે નિષ્ફળ ગયો.
તેઓ આટલા જ વ્યવહારૂ જ્ઞાનવાળા હતા. મેં તેમને ગામનાં મેંધી સધી વિગત.
ધરો બતાવ્યાં અને શહેરના ઘરે વચ્ચેનો તફાવત સમજાવ્ય શહે
રમાં નાવાને, બેસવાને, સુવાને, ખાવાને દરેક વસ્તુ માટે જુદા ' મેંધી વસ્તુ એટલે જુલ્મ અને સધી વસ્તુ એટલે છેતર
ઓરડે હય, જ્યારે ગામડામાં એક જ ઘરમાં સર્વે વસ્તુને પીંડી. આપણે સધી વસ્તુ લેવા માંગીએ પરંતુ વેચનારને તેની
સમાવેશ કરવો પડે. મેં ખર્ચ વિષે તેમને અંદાજ પુછે તે કેટલી કીંમત પડી હશે તેને ખ્યાલ આપણને આવતો નથી.
તેમણે કહ્યું કે “માણસ દીઠ તેમનો પરચુરણ ખર્ચ માસિક જરૂરને વખતે વેચનાર ખરીદીથી ઓછી કિંમતે વસ્તુને વેચે
છ થી સાત રૂપિયા હશે.” મેં જણાવ્યું “મારે દિવસનો સરેરાશ અને આપણને થાય કે આપણે છેતરાતા નથી. પરંતુ દુ:ખ થતું
પરચુરણ ખર્ચ ત્રણ પૈસાનો છે એટલે માસિક દૃઢ રૂપીયો.” નથી કે આપણે તેને છેતર્યો. તેના જીવનને આપણને ખ્યાલ
આ સાંભળી તેઓ ચંકી ગયા. જ્યારે મારે તેમના ખર્ચના આવતું નથી.
આંકડા તપાસવા પડે છે ત્યારે મને સમજણ નથી પડતી કે મેંધી વસ્તુ એટલે ફકત જુલ્મ છે. ડોકટર, વકીલ કે કોઈ તેઓનો ખર્ચ કર્યું નભાવે છે? કારણ કે આવક અને જાવકના ધંધાદારી વ્યક્તિ ગજા ઉપરાંત ચાર્જ કરે છે અને આપણી આંકડા મળતાજ નથી. તેનું નાવ પ્રભુ ચલાવે છે. વંદે માતરમ્. જંદગીને ખ્યાલ કરી શકતા નથી. આપણે તેમને આપી શકીશુ. (સમાપ્ત)
ગુજરાત સમાચારમાંથી. કે નહિ એને તેમને વિચાર આવી શકતું નથી. કોઈ લકકડ
'લાંબુ જીવન કેમ જીવાય ? ફેડાને બે આનાથી વધુ માંગે તે બીલકુલ આપવા કોઈ તૈયાર થતું નથી, જ્યારે ઉપલી વ્યકિતઓ તેમની ખરેખર અલ્પ સેવા - ન્યુયોર્કના એક જાણીતા પત્રકાર શ્રી. વીલીયમ લીરીનું બદલ રૂા. ૨૭ થી ૨૫ સુધીને આકરે ચાર્જ લે છે કે જે ગરીબ તેમની એકાશીમી વર્ષગાંઠ પ્રસંગે અભિનન્દન કરતા તેના કેટમાણસની વર્ષની કમાણી હેઈ શકે. આપણે કરકસર શીખવી લાક સ્નેહીઓએ તેઓ આટલું લાંબુ આયુષ્ય શી રીતે પ્રાપ્ત જોઈએ. કરકસરને હું ખાનદાની સમજું છું, જ્યારે કંજુ- કરી શક્યા તે વિષે માર્ગદર્શક સૂચનાઓ માંગી તેના ઉત્તરમાં સાઈને પાપ સમજું છું.
તે પત્રકાર મહાશયે નીચેની શિખામણ આપી હતી. અજબ અપરિગ્રહ,
૧ કદિ પણ પ્રોમીસરી નોટ–ફુરજા- ઉપર સહી કરે નહિ હું મારી જાત માટે ફકત બે બંડી શીવડાવું છું. હાથે કાંતે
કે તે સંબંધમાં કોઈની વતી બાંહેધરી આપે નહિ. છું. બે ધોતીયાં અને એક ટોપી બનાવી લઉં છું. તે સિવાય
૨ કદિ વાયદાનું વેચાણ કરે નહિ –જે તમારૂં પિતાનું બીજું કાંઈ પહેરતો નથી અને વર્ષ માટે આથી વધુ વસ્તુની
ન હોય અથવા તે તમારા પિતાના કબજામાં ન હોય તેનું જરૂર નથી. કપડાં જાતે ધઉં છું અને લાંબી મુદત ટકી શકે
વેચાણ કરે નહિ. તે માટે જ્યાં બેસું ત્યાં ચીવટ અને સાવચેતી રાખું છું. જે - ૩ તમારા ખીસ્સામાં શું પડે છે તે કરતાં પણ તમારા હું આમ ન કરૂં અને વધારે ખરચું તે મને જરૂર લાગે કે પેટમાં શું પડે છે તે સંબંધમાં વધારે સંભાળ રાખે. મેં મારા દેશની વધુ સંપતિ વાપરી છે. આપણે બચાવ કેમ ૪ સવારે પુરો નાસ્ત કરે કરે તે જાણવું જોઈએ. દાખલા તરીકે ગાંજી એક ઘણા જ
૫ આઠ કલાક બરોબર ઉ. . નાના આસન પર બેસે છે. મેટું દેવા માટે એક ૬ મધ કે એવા કેઈ ઉતેજક દ્રયનું કદિ સેવન ન કરે. નાની લેટીમાં પાણી અને નાની પીચદાની રાખે છે. એક વખત
. પરમાનંદ
Page #113
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૭-૪૦
'પ્રબુદ્ધ જૈન
હી છે તેવી ધાતી લિંની સિદ્ધિને
તે કાર્ય ધ
હરેકે બ્રિટનવાસી પ્રત્યે
ગાંધીજીની પયગંબરી વાણી ( એવું એક પણ અગત્યનું સામયિક પત્ર નહિ હોય જેણે મહાત્મા ગાંધીજીને આ લેખ પ્રગટ કર્યો નહિ હોય. તે પછી એ જ નિવેદનની અહિં પુનઃ પ્રસિદ્ધિ શા માટે? આજે યુરોપમાં ચાલી રહેલ માનવસંહારથી દુનિયાના મોટામાં મોટા “હરિજન'ની આંતરડી કકળી ઉઠી છે. તેમને એક થા અન્ય પક્ષની ' યુદ્ધની નીતિરીતિમાં કશે મહત્વનો તફાવત રખાતા નથી. ગ્રેટબ્રિટન ઉપર જન સેનાની આંધી ચઢી આવવાની આજે ઘડીઓ ગણાઈ રહી છે, સંભવ છે કે આ પ્રગટ થાય તે પહેલાં જર્મનીના રાહ જોવાતા ભીષણ હુમલાની શરૂઆત થઈ ગઈ હોય. આ આધીની આગલી ઘહિએ દુનિયાના એક મહાન પુરુષે ગ્રેટબ્રિટનના જતનીઓએ અહિંસાના દયને સ્વીકારીને કેમ વર્તવું અને શું કરવું એ સંબંધમાં કેટલીક સ્પષ્ટ સ્પષ્ટ વાત કહી દીધી છે. એમના પ્રત્યેક ઉદ્ગાર પાછળ ભગવાન મહાવીર, બુદ્ધ કે ઈસુપ્રીસ્તને આમાં ખેલી રહ્યો છે–પોકારી રહ્યો છે. કહેનારે કહી નાંખ્યું છે–સાંભળનાર સાંભળે યા ન સાંભળે. “પ્રબુદ્ધ જેનના વાંચકે એ * નિવેદન ફરી ફરીને વાગોળે એ આશયથી અહિં તે પુનઃ પ્રગટ કરવું જરૂરી લાગ્યું છે. પરમાનંદ)
સને ૧૮૯૬ માં દક્ષિણ આફ્રિકામાં મજુરો, વેપારીઓ તેમના કરતાં વધુ નહીં તે તેમના જેવા પાવરધા બને જ છુટકો. અને તેમના ગુમાસ્તા તરીકે ગયેલા મારા દેશભાઈઓની બીજી કોઈ શરતે તમારાથી લડાઈ જિતાવાની નથી. બીજા વતી એ દેશમાં વસતા પ્રત્યેક બ્રિટનવાસીને ઉદ્દેશીને એક શબ્દમાં કહું તો તમારે નાઝીઓને માથે પછાડે એવા અપીલ મેં બહાર પાડી હતી. એની અસર થયેલી. તે ઘાતકી થવું રહ્યું. ગમે તેવા ન્યાય કાર્યને સારૂ પણ અત્યારે કાળનું મારું કાર્ય મારી નજરે ગમે તેટલું મહત્ત્વનું છતાં મિનિટે મિનિટે જે નરી આંધળી કતલ ચાલુ છે તેવી કતલ આજે જે કાર્યને ખાતર હું આ અપીલ કરવા પ્રેરાઉં છું ધર્મ ગણી શકાય નહિ. હું કહું છું કે જે કાર્યની સિદ્ધિને તેની સરખામણીમાં તે તદ્દન નજીવું હતું.
- ખાતર અત્યારે ચાલી રહી છે તેવી ઘાતકી ક્રિયાઓ કરવી પડે હરેક બ્રિટનવાસીને—પછી તે અત્યારે ગમે ત્યાં વસતા તે કાર્ય ધર્મ કે ન્યાયસરનું કહી શકાય નહિ. બ્રિટન હારે એમ હોય–ઉદ્દેશીને હું અપીલ કરું છું કે ભલા થઈ તલવાર હું નથી માંગતા. તેમ નર્યાં પશુબળમાં–પછી તે ભુજબળ છે મ્યાન કરે અને પ્રજાઓ વચ્ચેના અરસપરસ સંબંધ તેમજ કે ભેજાનુંતે જીતે એ પણ હું નથી માંગતા. તમારું ભુજબળ બાબતોની સમજુતીને સારૂ લડાઈને બદલે અહિંસાને માર્ગ 'સાબિત થઈ ચૂકેલી વસ્તુ છે. તમારું બુદ્ધિબળ પણ ભુજબળનાં અખત્યાર કરે.
જેવું જ નાશકશકિતમાં અદ્વિતીય છે એનું દર્શન કરાવવું શું તમારા રાજધુરંધરોએ પિકારીને જાહેર કર્યું છે કે આ
જરૂરી છે? મને ઉમેદ છે કે નાઝીઓ જોડે એવી હીણી લડાઈ લોકશાસનની રક્ષાને ખાતર છે. બીજી પણ ઘણી
- હરીફાઈમાં ઊતરવા તમે નહિ ઉં
. . દલીલે એની તરફેણમાં અપાઈ છે. તે બધી તમારી જીભને
હું તે તમને એથી વધુ ઉદાત્ત અને વધુ શુરાતનભર્યો અગે છે. મારે મુદ્દો એ છે કે લડાઈને અંતે-ગમે તે પક્ષ માર્ગ સૂચવવાનું સાહસ કરું છું જે શૂરામાં શૂરા સિપાઈને જિતે તે—-લોકશાસનનું પ્રતિનિધિત્વ કરવા કોઈ લેકશાસન પણ શોભા આણે. હું માનું છું કે તમે શસ્ત્ર છોડીને નાઝીવાદ જ રહેવા પામશે નહિં. આ લડાઈ માનવજાતિ ઉપર શાપ અને સામાં ઝૂઝે. –અગર જો હું યુધ્ધની જ પરિભાષા વાપરીને ચેતવણીરૂપે ઉતરી છે.
કહું તે—તમે અહિંસક શૌથી લડે. નાઝીવાદને સામને આ લડાઈ શાપરૂપ છે, કારણકે આજસુધી કદી ન જાણેલી
તમે વગરહથિયાર કરે. ઈચ્છું છું કે તમારા હાથમાં રહેલાં હદ સુધી એ માણસને હેવાન બનાવી રહી છે. એમાં લડનારા
હથિયાર તમારૂ કે માનવજાતિનું રક્ષણ કરવા અસમર્થ છે એ
ઓળખીને તમે તે હેઠાં મૂકી ઘો. ન લડનારા એવા ભેદભાત્ર ભૂંસાઈ ગયા છે. કોઈ માણસને કે કઈ ચીજને મૂકવાની વાત નથી. જૂનું તે જાણે શાસ્ત્ર બની
મારું માને તે તમે હર હિટલરને અને સીનેર મુસલીગયું છે. નાના દેશની રક્ષા કરવાને બ્રિટનને કેલ હતા. એ
નીને બેલાવીને જેને તમે તમારા કબજાના મુલકે કહે છે બધા એક પછી એક ભરખાઈ ગયા. ઓછામાં ઓછું હાલ
તેમાંના જે તેમને જોઈએ તે ઉપાડી લેવા કહી ઘો. અસંખ્ય તુરતને માટે તે તેમની હસ્તી ઊડી ગઈ.
સુંદર મકાને સાથે તમારે સુંદર ટાપુ પણ ભલે તેઓ
કબજે લે. એ બધાને તમે એમને સુખે કબજે લેવા દેજે. . આ લડાઈ ચેતવણીરૂપે પણ છે. ચેતવણી એમ કે જે
- એક માત્ર તમારા આત્માને કબજે ન આપજો. તમારા મનને માણસ ઈશ્વરને હાથ જઈને ચેતશે નહિ તે તે પશુ જ
કબજો ન આપજો. એ ભાઈઓને તમારાં ઘરબાર લઈ લેવાં હોય બની જશે. સાચે જ, આજે એ પિતાનાં કરતૂકેથી હેવાનને
તે તમે એમને ખાલી કરી આપજે. તમને ખાલી કરી ચાલ્યા પણ શરમાવી રહ્યો છે. આ લડાઈ જાગી ત્યારે જ મને
જવા પણ ન આપે તે તમે પુરૂષ સ્ત્રી બાળકે તમામ ભલે કતલ થઈ આ આગાહી થઈ હતી. પણ તે પિકારીને કહેવાની મારી
જજે, પણ એમનું શરણું ન કબુલ. આ ક્રિયાને અગર રીતને જ હિંમત નહોતી. પણ અતિ મેડું થાય તે અગાઉ એને પિકાર
મેં અહિંસાત્મક અસહકારને નામે ઓળખાવી છે, જેને પગ હિંદમાં કરવાની અને ઈશ્વરે મને હિંમત આપી છે.
પુષ્કળ અંશે સફળ થઈ ચૂકી છે. તમારા હિંદમાના પ્રતિનિધિઓ હું હથિયાર મ્યાન કરવા તમને અપીલ કરું છું તે એટલા મારા આ દાવાને કદાચ ઇનકાર કરશે. જો તેઓ તેવું કરે સારૂ નહિ કે તમે થાકીને આવી રહ્યા છે, પણ એટલા જ તે મને તેમને માટે શોક જ થાય. તેઓ કદાચ તમને સારૂ કે લડાઈ મૂળે જ ભૂંડી વસ્તુ છે. તમારે નાઝીવાદને એમ પણ કહે કે અમારે અસહકાર શુધ્ધ અહિંસાત્મક નાશ કરે છે. અધકચરી રીતે એને સ્વીકારીને તમે નહોતે, ટ્રેષમાંથી તે જન્મ્યા હતા. જે તેઓ એવી સાક્ષી તેમ કદી નહિ કરી શકે. તમારા સિપાઈઓ જર્મના જેવું પુરશે તે હું એ વાતને પણ ઈનકાર નહિ કરે. જે એ પ્રયોગ ' જ નાશનું કાર્ય કરી રહ્યા છે; ફેર એટલો જ છે કે કદાચ સશે અહિંસાત્મક હોત, જે બધા અસહકારી તમારા પ્રત્યે તમારા સિપાઈઓ એ કામમાં જર્મના જેટલા પાવરધા સભાવથી સભરભર્યા હતા તે તે હું એટલે સુધી કહેવાની નથી.. જો એમ હશે તે તમારા સિપાઈઓને પણ જલદી જ
( અનુસંધાન પૃષ્ઠ પર )
Page #114
--------------------------------------------------------------------------
________________
४८
.
પ્રબુદ્ધ જૈન
તા. ૧પ-૭-૪૦
પ્રબુદ્ધ જૈન
सच्चस्स आणाए उवहिए मेहावी भारं तरति । પ્રજાને મોટે ભાગે સાંપ્રદાયિક ધર્મમાંથી-મઝહબી ધર્મમાંથી સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
છુટવાની વૃત્તિવાળા બનતું જાય છે, છતાંય વ્યવહાર, રાજ્યકીય કારણો અને સમાજથી અલગ ન થવાની ભિરૂતાભરી ભાવનાથી હજુ સંપ્રદાયને, મઝહબને વળગી બેઠો છે. બાકી તે હૃદયથી તે સંપ્રદાયની બાબતમાં હાથ ધોઈનેજ બેડે છે.
વિશેષ ધર્મને બદલે સામાન્ય માનવધર્મ ધર્મના મૂળભૂત सत्यपूतं वदेद्वाक्यम्
સિધ્ધાંતે- તરફ લોકે આજે વળતા જાય છે. અલબત આ જુલાઈ ૧૫
૧૯૪૦
ફેરફાર માન્યતામાં કે વાણીમાં જ બહુધા દેખાય છે. ક્રિયામાં
વર્તનમાં તેઓ સમય સમયના પલટા લેતા અચકાતા નથી. આપણું ઘટતી જતી સંખ્યા
માનવી જડવાદી બનતું જાય છે છતાં પણ આધ્યાત્મવાદને જેનોની ઘટતી જતી સંખ્યા ઉપરને ક્રિયાશુન્ય પ્રલાપ ઝભે એઢયા વિના તે રહેતો નથી. તી અને તરવાર, સંહાર અને આજે જન-જગતુમાં નહેર છે. ધર્મના ઝંડાધારી સાધુઓ અને સર્જનહારની પ્રાર્થના, એક પિતાને સૌ પરિવાર એવી માન્યતા અને તેના અનુગામી સંસારીઓ સૌ એક સરખી રીતે શુક-વાણીમાં છે અસ્પૃશ્યતા સાથેસાથ જતાં આપણે કયાં નથી જોતા ? આ આ પ્રલાપ કર્યો જ જાય છે; છતાં ભાગ્યે જ જણાય છે કે આ વિષમતા જ્યારે સામાજીક વ્યવસ્થા સુધરશે અને સામાન્ય માનવ પ્રલાપ શા માટે અને કઈ દ્રષ્ટિએ છે ? જનત્વની ભાવના ઘટતી ધર્મને મહત્વ મળતું થશે ત્યારે ધીમે ધીમે સુધરશે જાય છે તેથી છે કે ગણિતની દૃષ્ટિએ વસ્તીપત્રકમાં જનોની છેલ્લા છેલ્લા થયેલા મહાન પુરૂષ ટલ્સટોય, લેનીન, સંખ્યા કમતી દેખાય છે અને રાજ્યકીય બાબતમાં મહત્વ પણ રોમાંરેલાં, ગાંધીજી અને ટાગોર જેવા જગતુશિક્ષકોના માર્ગદર્શનથી ન મળે તેટલી હદે સંખ્યા ઘટી ગઈ છે તેથી છે? આ એક લોક મઝહબી ધર્મમાંથી માનવધર્મ તરફ વળતા જાય છે. ભાવધર્મ પ્રશ્ન છે. છતાં પણ દિનપ્રતિદિન આપણી ઘટતી સંખ્યા કેમ કરતાં કર્મધર્મને વધુ પ્રાધાન્ય આજે મળે છે. ભિન્નભિન્ન દર્શને જોતાં અટકાવી શકાય તેને ઉપાય ભાગ્યે જ થાય છે. પ્રલાપ કરનારાઓ અનુભવીઓ એમ લાગ્યું છે કે “જૈનદર્શન એટલે નિર્ભેળ આ દિશામાં શું કરી શકે, અને ઘટમાં તથા ધટના ઉપાયમાં માનવ ધર્મ, આટલા માટેજ બનાર્ડશ જેવા જમ્બર તેની કેટલી જવાબદારી છે તે વિચારતું પણ નથી. સૌને પ્રસંગ વિચારક અને ક્રાન્તિકારી તત્વને એક વખત ઉચ્ચાયું હતું કે આવ્યે નિરર્થક રડવું સુઝે છે. પણ રૂદન અટકાવવાનું, આંસુ “તે પિતે કોઈપણ સંપ્રદાયમાં (મઝહબમાં) માનતા નથી, છતાં લૂછવાનું સુઝતું નથી. એટલે રૂદન તે અટકતું નથી જ, પણ પણ દર્શન તરીકે તેને પસંદગી કરવાની જ હોય તે તે જનઅશ્રપાત ઉપર રૂદન કરવાનું કામ વધે છે, પરિણામે નિર્બળતા મતને જ, દર્શનને જ સ્વીકારે, કારણકે તે સંપૂર્ણ દર્શન છે. અને નિર્માલ્ય કારૂણ્ય સિવાય કંઈપણ વધું ફળ સમાજ પામતે સંપૂર્ણ માનવધર્મ છે અને તે ધર્મ જ જગતને એક સાંકળે નથી.
કેઈ વખતે પણ સાંકળી એક કરશે.” આતે પંચમ આરે છે, અતિ વિષમ છે, તેમાં ધમ આખા જૈનદર્શનમાં વ્યકિત પૂજા કયાંય પણ દેખાતી નહિ રહે” આવું આવું કંઈક શ્રી કેવળી ભગવાન ભાખી ગયા નથી. ગુણપૂજાને જ સ્થાન છે. જૈનમતનું શિક્ષણ જીવનના છે તે કોઈ પણ ઉપાયે મિથ્યા ન જ થઈ શકે તેવી જુઠ્ઠી દ્રઢ પ્રત્યેક કાર્યમાં અને પ્રત્યેક સ્થિતિમાં, પ્રત્યેક સમયે અને પ્રત્યેક માન્યતા અને આશ્વાસને અને શ્રી ભગવાનના પરમ સત્યરૂપ માનવીથી જીવનમાં પ્રત્યક્ષ ઉતારી શકાય તે જાતનું છે. કઈ વાકાને બેટા કરવાની ધૃષ્ટતા સંસારીઓને ન શોભે, તેથી તે ગુરૂગાદીની મહત્તા પર કે દિવ્ય ચમત્કાર ઉપર આ ધર્મનાં જૈન સમાજ મંગા થઇને નથી બેઠો ને ? પરમ જ્ઞાની અને દીર્ધ- મંડાણ નથી. “જૈન ધર્મ નર્યો કુદરતી મનુષ્યનો સહજ ધર્મ છે.” દ્રષ્ટિવાળા મહાનુભાવોના માનસ દર્શનને જગત આવી રીતે સમજશે અહિંસા, સત્ય, અસ્તેય અને ચારિત્ર્ય તે સામાન્ય રીતે તેમ તે કેઈએ નહિ જ ધાર્યું હોય! માનવજીવનની વિકૃતિ અને દરેક ધર્મના સિધ્ધાંત છે જ. પણ જેમત તે ઉપર વધુ ભાર પતનની આગાહી ચેતવણીની લાલબતીરૂપ લેખવાને બદલે મૂકે છે અને ધર્મના મહાન વ્રત તરીકે માને છે. પણ આજની, સ્વીકૃત, અચલાયતન સિદ્ધાંત તરીકે સમજવામાં જ મોટામાં મોટી સુધરેલી અને આગળ વધેલી નૂતન દુનિયા સમાજવાદના જે સુ ભૂલ થઈ છે. તેમ કહ્યા વિના ચાલે તેમ નથી. પ્રગતિ માટેના બધે છે અને જેની તરફ જગત આખું મીટ માંડીને ઉભું છે તે પ્રજાના પુરૂષાર્થને અટકાવી દે તે જાતની નિશ્ચયાત્મક સ્થિતિની સૂત્રથી પણ વધારે ઉન્નત કોટિના સૂત્રો જન મતના મહાન વ્રત રૂપે આગાહી કરી પ્રજાના ઉત્સાહ ઉપર ઠંડુ પાણી રેડવાનું ઘોર પાપ (પાંચમું અપરિગ્રહવત અને છ દિશાઓની મર્યાદા બતાવતું વ્રત) કોઈ અદને માણસ પણ ન કરે ત્યારે જગતના તિર્ધર પ્રજા પાસે ક્યારના રજુ થયેલા છે જ. : તે કેમ જ કરે ?
- માનવતાભુલ્યા જગતને સાચો ધર્મ મહાત્મા ગાંધીજી, ટોલ્સજડવાદી પરદેશીઓના સંસર્ગો, વિલાસની અતિશયતાઓ, ટોય કે લેનીન જેવા જ બેધી રહેલા છે. જગતું આજે ચકિત ખડતલ જીવનના અભાવે અને સમાજની નિયમન શકિતની થઈને તે માર્ગ તરફ વળતું જાય છે. એટલે લાગે છે કે ભલે ખામીએ કરીને અલબત્ત જૈનોની જનસંખ્યા મોટા પ્રમાણમાં સાંપ્રદાયિક, ક્રિયાકાંડી, અને અહેવાલમાં લખાતે “જન” ઘટતે ઘટી છે અને આ ઘટ સરકારી અહેવાલોમાંથી દેખી શકાય છે. હશે, પરંતુ જૈનત્વની ભાવના દિન પ્રતિનિ વધુને વધુ વ્યાપક (જનેને પોતાનું સ્વતંત્ર વસ્તિપત્રક નથી, પરંતુ “જૈનભાવ” બનતી જાય છે. જગના વિવાદગ્રસ્ત પ્રશ્નોની છણાવટ કે ચેખવધ્યો છે કે ઘટયો છે તેજ અતિ મહત્વનો પ્રશ્ન છે. છેલ્લા વટ સૈદ્ધાંતિક રીતે કરવાની ભાવના જગતભરમાં તીવ્ર બનતી દાયકા થયા લેકેના ધાર્મિક વિષય સંબંધના માનસમાં જમ્બર જાય છે. આમાં એકનું જૈનત્વ જ ભર્યું છે. સાંપ્રદાયિક દ્રષ્ટિએ ફેરફાર થયેલ છે. લોકેનું ધર્મઝનુન-ધર્મરાગ અને અમુક તે સૌ જ નથી એમ લાગ્યા કરે છે. પણ મહાત્રીરમાર્ગને ધર્મના જ ગણવાની અભિરૂચિ ઓસરી ગઈ છે. દેખીતી રીતે ' જન વધે છે તે શંકા વગરની વાત છે. '
આવી રીતે
અને
તે છે અને ધર્મ
Page #115
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૭-૪૦
પ્રબુધ જૈન
'
સંપ્રદાયમાં સિદ્ધાંતની ઝીણવટ અને સૂક્ષ્મ વિગતે અને તેના આચાર વિચારનું મહત્વ વધુ હોય છે એટલું સ્વીકાર્યા વિના રહેવાતું નથી સાંપ્રદાયિક રીતે જનની સંખ્યા અવશ્ય ઘટતી જાય છે. તે જરૂર અટકાવવાની જરૂર છે. આપણે જેની સંખ્યા કોઈ પણ રાજ્યધારી. પ્રશ્ન સિધ્ધ કરવા માટે નથી વધારવી, આપણે બીજાને મુકાબલે સંખ્યામાં ઉચ્ચ સ્થાનમાં આવીએ તે આપણો હેતુ નથી. પરંતુ જનમત તે સંપૂર્ણ માનવ ધર્મ છે, તે તેના સંપૂર્ણ સ્વરૂપે સંપૂર્ણ વિગતે અને ઝીણવટ સાથે વધુમાં વધુ માણસેના હૃદય સુધી પહોંચી પુનઃ મનુધ્યત્વ પ્રગટાવે, ચારે કેરથી માતા વિષને વિદારી મૈત્રી સાધી આપે અને “જેની નાની મોટી સૌ નીકેમાં એક અખંડિત જીવન વહેન વહી રહેલું છે તે સમજાવી જગતું ભરમાં “અભય” નું વાતાવરણ ઉભું કરે તેટલા માટે આવા ઉન્નત દર્શનનો પ્રચાર 'કર જરૂર છે.
કોઈપણ સિધ્ધાંતિક માન્યતાવાળાની સંખ્યા ભાવનામાંથી જન્મે છે અને ભાવના વાતાવરણમાંથી ઘડાય છે. વાતાવરણ તૈયાર કરવાનું ગુણકાર્ય પ્રચાર અને સાધુઓનું છે, જેઓ વાણી
અને વર્તનથી જગતને પિતાના તરફ આકર્થી જે માર્ગ ઉપર પિતે ચાલતા હોય છે તે માર્ગ ઉપર બીજાને ચાલતા કરી શકે છે. સાધુઓને સાંપ્રદાયિક રીતે આ મહત્વને ઉપયોગ છે.
જગતું એક વખતે જડવાદી' હતું, સંહારક, હત્યારું બની ગયું હતું, અનેક દેવદેવીઓમાં અને તેની તૃપ્તિ નિમિતે અનેક નિર્દોષ પ્રાણીઓના રક્તપાતમાં માનનારું હતું. જીવનમાં કમળ લાગણી જેવું તત્વ નહોતું રહ્યું, તેવા સમયે એકલા હાથે પિતા મહાવીર અને બુધ ભગવાને પ્રબળ પુરૂષાર્થથી લોકોને નૂતન દ્રષ્ટિ આપી હતી.
આફ્રિકાના અંધારા ખંડમાં કે જ્યાં ભાગ્યે જ બહારના કોઈપણ માનવબળે પગ પણ કર્યો હશે, જ્યાં ભાગ્યે જ કોઈ પણ પ્રકારને સંદેશો કોઈએ પહોંચાડ્યો હશે, ત્યાં જઈ પશુ જેવા માનવીઓની વચ્ચમાં વસી સાધુઓએ માનવસેવા દ્વારા શરૂઆત કરી જગતુને પિતા ઈસુને પ્રેમસ દેશ પહોંચાડે છે અને તેમ કરતાં તે ભેખધારીઓએ પિતાના વહાલા વતનને, સુખસગવડતાને, કુટુંબકબીલાને ત્યાગ કરી, જંગલી સાથે જંગલી થઈ તેની ભાષા, રીત રીવાજ, પહેરવેશ, ખેરાક અને જીવનની રીતિ સ્વીકારી શ્રમથી ખતમ થઈ જવાય કે રોગથી બેજાર થઈ જવાય ત્યાંસુધી કાર્ય કર્યું છે. ત્યારે જ વાતાવરણ, ભાવના અને સંખ્યા વધ્યા છે.
હઝરત પયગમ્બર સાહેબે જંગલીઓને ઇસ્લામની દીક્ષા પ્રબળ પુરૂષાર્થથી આપી છે અને તેમ કરતાં કંઈ એવું સહન નથી કર્યું.” - બૌદ્ધ પુંગીઓએ- બૌદ્ધ મતના ફેલાવા માટે અંધારા જંગલ ઉલેચ્યા છે, યાતનાઓ ભેગવી છે અને ભ્રમણ કરી કરીને પૃથ્વીને પગ તળે કાઢી છે- બીજી પ્રજાઓની ભાષા શીખી- તેમાં બૌદ્ધ સિદ્ધાંતે વણી પ્રજાને ભગવાન બુધ્ધનો સંદેશ પહોંચાડે છે.
હિન્દભરમાં માત્ર વીશ વર્ષના અલ્પ સમયમાં પૂજ્ય મહા- માજી જેવા એકલ સુકલકડી કાયાધારી માનવી નૂતયુગ પ્રવર્તાવી શક્યા છે તે વાત સુવિખ્યાત છે. એક સાચા મીશનરીના માફક ભ્રમણ કરી લેકસમુદાય સાથે સંપર્ક સાધી તેના આભા સુધી નૂતન સંદેશ પોંચાડે છે તે જ તેમના વિજયની ચાવી છે. | ઉપલી બધી વાતોના મુકાબલે આધુનિક જનસમાજ કયાં ઉમે છે?- સાધુઓની સંખ્યા- અલબત અગાઉ કરતાં કમી થઈ
ગઈ છે તેપણ જૈનત્વનું વાતાવરણ ફેલાવવા માટે સંખ્યા ઠીકે પ્રમાણમાં છે. છતાંય શા માટે મહાવીરના માર્ગના અનુયાયીઓની સંખ્યા ઘટતી હોવાની ફરિયાદ છે? પ્રચારના પુરૂષાર્થની ખામી તે નથી ને? કારણ કે આજે વાતાવરણ સૈકાઓનું જામેલું પડયું છે, વાતાવરણના ફેલાવનારા મોટી સંખ્યામાં તૈયાર ઉભા છે, જગતનું અજ્ઞાન અને અજવું વાતાવરણ બદલાઈ સમજંદાર, ભાવનાશીલ અને ઓછું વહેમી બન્યું છે. છતાંય શા માટે સંખ્યા વધવાને બદલે ઘટે છે? લોકેને જૈનત્વનો ખ્યાલ આપનારા જૈનમંદિર અને ઉત્સવો પ્રજાની વચમાં છે. છતાં ય કેમ વાતાવરણ કેળવાતું નથી અને સંખ્યા વધતી નથી ? આ પ્રશ્નોને ઉત્તર દુઃખદ છે. વાતાવરણ તૈયાર કરનારે ખાસ વર્ગ તે આપણે સાધુવર્ગ છે. પણ કમભાગ્યે તે સાધુઓ વિશ્વના હોવા છતાં પણ વિશ્વના લગભગ મટી માત્ર વાણિયાના ગરજી જ બની બેઠા છે. આજે તેમને વાણિયાઓની ધી ચેપડી કુણી-જેટલી, વંદના, વૈયાવચ્ચ અને આલીશાન હવાશીલ ઉપાશ્રયની બહાર ડોકુ ઉંચી કરવાની . ફુરસદ કે જરૂરિયાત નથી. નિત્યે યંત્રવત્ અરધોક કલાક કોઈક . અગમ્ય વાતે, જોડકણાં , અસ્પષ્ટ ભાષામાં સંભળાવી પિતાના કાર્યની તિથી થઈ માને છે અને કૃત્યકૃત્ય થઈ જાય છે. શ્રાવકમાં પણ અતિ પરિચયથી અવજ્ઞા જન્મે છે તેથી લોકલાજે યંત્રવતું સાંભળી યંત્રવત્ આવ્યા તેમ ચાલતા થાય છે. મેટે ભાગે ક્રિયાકાંડી ધર્મને બોધ આપવામાં આવે છે, જે સાંભળી સાંભળી સમાજ લગભગ ર થઈ ગયો હોય છે.
શ્રાવકે તે મહાવીરના સંદેશાને સમજી ચૂકેલા છે, પણ જેના કાન પર કદી પણ આ સંદેશો પડયે નથી તેવાઓની પાસે ભાગ્યે જ સાધુએ જતા હશે. ગામડામાં ખુદ જૈનો માટે
જ્યાં સાધુઓને સદંતર અભાવ છે, ત્યાં જનેતરની તે વાત જ શી કરવી ? સાધુઓને મેટા શહેરને મેહ વધતા જાય છે એટલે નાના નાના ગામડાઓ કે જ્યાં જૈનેતરને પણ સંપર્ક પુરી રીતે સાધી શકવાને યોગ હોય છે ત્યાં જતા જ નથી એટલે વાતાવરણુ, ભાવના અને સંખ્યા કેમ વધે ? "
જૈન સાહિત્ય જ્યારે રચાયું હતું ત્યારે લોકભાષામાં જ રચાયું હતું. સંશોધનકારો કહે છે કે સંસ્કૃત જેવી દેવ ભાષાને તજીને સન શાસ્ત્રકારોએ તે વખતની અર્ધમાગધી ભાષા કે જે તે વખતે લેકભાષામાં હતી. તેમજ સાહિત્ય રચ્યું છે. આજે તે ભાષા લોકભાષા કે પ્રચલિત ભાષા રહી નથી તે ચાલુ લોકભાષાઓમાં શા માટે જૈન ગ્રન્થને નથી ઉતારવામાં આવતા કે જેથી જૈન અને અજન સૌને સહજ અને સરળ બને? પુરાણી મૃતઃપ્રાય ભાષા મેટા ભાગને માટે અગમ્ય છે. એટલે કદાચ તેવા ગ્રન્થ થોડા ભાગમાં વંચાતા હશે તે પણ તેનું હૃદય તે નહિંજ સમજાતું હોય. લોક ભાષામાં શાસ્ત્રનું સર્જન ભાવના ફેલાવવાની દૃષ્ટિએ અતિ મહત્વનું છે.
જ્યાં જ્યાં મહાવીર ભગવાનનું કામ દેખાય ત્યાં ત્યાં જન દૃષ્ટિ ન દેખવાની કરૂણ નિબળતા કે સંકુચિતતા આપણી આ ભાવનાને વિસ્તીર્ણ થતી અટકાવે છે. જ્યાં જ્યાં અહિંસાનું કાર્ય હાય, જ્યાં જ્યાં અસ્તેય કે સત્યના પાલનની પ્રવૃત્તિ હોય..
જ્યાં જ્યાં ચારિત્ર્ય અને અપરિગ્રહની ભાવના હોય ત્યાં ત્યાં અપગટપણે જન દર્શન જ પ્રગટ છે એમ માની તેને સાથ આપવામાં આપણે ખુબ ઢીલા રહેલા છીએ.
જૈનત્વ વધારવા માટે તે– ' '
(૧) સાધુઓની કેટલીએક રૂઢ મર્યાદાઓને પુનઃ વિચાર કરે અને સમયાનુસાર થોડાક ફેરફારો કરવા કે જેથી તે વધારે
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ
સામયિક
સ્ફુરણ
વર્ષા આવી.
રૂતુરાણી વર્ષા આવી. પૃથ્વીને તપાવતી અને જીવનને મેચેન બનાવતી ગ્રીષ્મ ચાલી અને સૃષ્ટિને નવપલ્લવિત બનાવતી અને નિરસ વનને જળસીચિત કરતી વર્ષાં આવી. આકાશમાં જળથી ભરેલાં વાદળાં ઉભરાય છે અને જ્યાં ત્યાં એમાંના પાણી ઠલવાય છે. સમુદ્ર આજે મસ્ત બન્યા છે અને તેના પ્રચંડ મેાજા કીનારાના બધા તાડી રહેલ છે. નદીનાળાંએમાં પાણી વહેવા લાગ્યાં છે અને ચેતરફ લીલી હરીયાળી પથરાઇ રહી છેઃ આકાશ ગરજે છે અને ઝમકતી વીજળી Àારઅધાર રાત્રીને આંખને આંજી નાંખતા પ્રકાશથી ક્ષણુ એ ક્ષણુ અજવાળે છે. ઝાડપાન નવા પાણીમાં નહાય છે અને ચાતરફ વીંઝતા વાયુમાં ડેલે છે. પર્વતશિખરોને ધુમ્મસના ઢગો ઘેરી વળે છે અને શુષ્ક અને બિહામણા લાગતા ટેકરા ટેકરીઓ આજે કાષ્ઠ જુદી જ ભવ્યતા ધારણ કરે છે. વિરામ અનુભવતાં ઝરણાંએ ખળખળ વહી રહ્યાં છે અને આસપાસના પ્રદેશને મુખરિત બનાવી રહ્યાં છે. ગ્રીષ્મમાં સંભળાતા પંખીઓના કલરવ કાંઇક . આછા બન્યો છે પણ મુંગી અને અને શુષ્ક લાગતી વનસ્પતિના કલ્લેાલ વધ્યો છે. છુટથી ધર્મ પ્રચાર કરી શકે. સાધુઓએ એછા સુખશાળિયા થઇ ખડતલ થવું અને લોકગણમાં ભળી શકાય તેવા બનવુ જરૂરનું છે.
(ર) અર્જંનેના પરિચય વધુને વધુ સાધી, જ્યાં અજૈનત્વ દેખાય ત્યાં વધારે સમય અને શકિત આપી પ્રજાને સત્યમાનુ દર્શન કરાવવું. હિંસાની વચ્ચમાં જઇને અહિંસાના એધમહાવીર ભગવાનને સ ંદેશા—લને જ્યારે · મર્દ સાધુ ' ગંભીરતાથી “મા હુણા મા હણા,” કહીને ઉભા રહેશે ત્યારે કેાઈ પણ વખતે જગતે તેને સાંભળવા પડશે તે શકા વગરની વાત છે.
(૩) સરળ અને સર્વમાન્ય ધર્મ સાહિત્યસર્જન લોકભાષામાં કરી પ્રજામાં ખુબ ફેલાવવું.
(૪) જ્યાં જ્યાં જનત્ત્વનાં તા દૃષ્ટિગચર થાય, જેની જેની પ્રવૃતિમાં જૈનત્વને ભાવ દેખાય તેને સક્રિય સહાય અને સહકાર આપવા. આજે મ. ગાંધીજી આખા યુગપલટા, દેશ પલટા અહિંસાના વિધાનપર કરવા માંગે છે. જનાના તે પ્રવૃતિમાં સંપૂર્ણ સાથ હાવા જ જોઈએ, જો મહાવીર પ્રભુના સિધ્ધાંતાના ફેલાવા ઇચ્છતા હોઇએ તા.
(૫) જૈનત્ત્વના પ્રચાર કરવા અસાધુએ જેવા યુતિ અને વીરસધની યોજના, હિન્દ સેવક સંધની પધ્ધતિ ઉપર ઉભી કરવી.
(૧) જૈનસસ્થાઓમાં તેમ જ જૈન ઉત્સામાં અર્જાને આકર્ષી જૈન સિધ્ધાંતમાં રસ લેતા કરવા.
(૭) જૈનાએ પોતાનુ સ્વતંત્ર ‘કેળવણી મંદિર' ખાલી નાનાં બાળકાથી જ જૈનભાવનાની શરૂઆત કરાવવી અને માત્ર ક્રિયાકાંડી ધર્મ નહિ પણ સિદ્ધાંતિક ધર્મ સમજાવશે.
આટલુ થશે તેા એક દિવસે પણ આપણી ઘસાતી સંખ્યા અને સખ્યા ઉપર વેરાતા સુઝ્મા લૂછાશે. લૂખા અરણ્ય રૂદનને કાઇ સાંભળતું નથી પરમ પુરૂષાથી ધમ, કેવળીભાખ્યા પચમ આરાને પણ પલટાવી શકે છે એટલુ સમજાય તે જૈનત્વના ફેલાવા કોઇ મેાટી વાત નથી. પણ.................. ?
વ્રજલાલ ધ. મેઘાણી.
જૈન
તા. ૧૫-૭–૪૦
અખિલ સૃષ્ટિ આજે અપાર રમ્ય બની છે અને નવસર્જનથી પુલકિત બની રહી છે. વરસાદની રાહ જોતી ચિન્તામગ્ન બનેલી જનતા આવતી વર્ષાને વધાવી રહી છે અને નવી આશા પડે પ્રઝુલ્લ બની રહી છે.
કાઇ કહે છે કે
તુએમાં વસન્ત શ્રેષ્ટ છે. પશ્ચિમના દેશમાં ભીષણ શિશિર પાછળ આવતી કલ્યાણકારિણી વસન્ત ત્યાંના લોકોને મન કદાચ સર્વશ્રેષ્ટ લાગતી હશે, પણ પૃથ્વીને નવયૌવન અર્પતી અને સર્વત્ર શીતળતા અને પ્રસન્નના પ્રસરાવતી વર્ષાં તા ખરેખર અજોડ છે. આમ તે દરેક રૂતુ ચોકકસ વિશેષતા ધરાવે છે પણ કુદરત અને માનવ-ઉભયને મત બનાવતી ડાલતી અને ડાલાવતી—રસ સીચતી અને રસિકતા ઉ-તેજતી વિશ્વના ગર્ભમાં રહેલા અનન્ત સૌન્દર્યને પ્રગટાવતી અને શ્રમિત માનસને પ્રફુલ્લ બનાવતી વર્ષાં તે ખરેખર અવર્ણનીય છે.
વર્ષા આવી પણ ઉલ્લાસ કેમ નથી ?
આમ વર્ષા તે આવી અને વરસવા પણ લાગી. એમ છતાં માણસનાં મન આજે કેમ અસદ્ઘ ચિન્તાના બેજા નીચે દબાયલાં–ઉદ્વિગ્ન અને ક્ષુબ્ધ- દિસે છે? ચેતરફ આનંદમંગળનું નાટક ભજવાઇ રહ્યુ છે એમ છતાં માણસને એમાં કેમ કો પણ રસ નથી ? એનુ કારણ તે એ છે કે આજે આપણી દુનિયામાં જે ઉલ્કાપાત ઉભા થયા છે અને જેની જ્વાળા ચેતરફ ફેલાતી ચાલી છે તેણે માણસજાતને બેચેન બનાવી દીધી છે. આજે બળીયાના એ ભાગ' ‘મારે તેની તરવાર એ જ ન્યાયનીતિએ શક્તિશાળી પ્રજાનાયકાના માનસના કબ્જે લીધે છે. જર્મનીનો કાલકરાલ પો સ્વસ્થ ખેડેલી પ્રજાઓને થયરાવી રહ્યો છે. પેાલાન્ડ, ડેન્માર્ક, તાવે, હાલાન્ડ, બેલ્જિયમ અને છેવટે ફ્રાન્સ આટલા દેશ ઉપર આજે જર્મનીની આણુ ફ્રકી રહી છે. સદીએૌથી સદા સ્વતંત્ર ફ્રાન્સ વીશ વર્ષ પહેલાં જે દેશને પોતે નમાવ્યા હતા તે જ દેશની શકિત અને સત્તા સામે ઢળી પડયું છે, ઈંગ્લાંડ સામે ઇતિહાસમાં કદિ નહિ બનેલા એવા જર્મન હલ્લાનો ભય ઝઝુમી રહ્યો છે. તકનેા લાભ લેવા પાછળથી જર્મની સાથે જોડાયલુ ઇટાલી પણ પડેલા ફ્રાન્સને કાવે તેમ ચુસી રહ્યું છે. સ્પેનની આંખ પાચુંગાલ તરફ કરડી થયેલી સંભળાય છે. જાપાન ઇન્ડાચાયના ઉપર રકે છે. રશીયાએ ફીગ્લેન્ડ, લીથુનીઆ, એસ્થાનીઆ અને લેટવીઆ જેવા બાલ્ટીક સાગર આસપાસના દેશા ઉપર તે પેાતાની સત્તા જમાવી દીધી છે અને હવે પેાતાના બાહુ બાલ્કન રાજ્યો તરફ લંબાવી રહેલ છે. મુંબઇની નજીકમાં અરબ્બી સમુદ્રમાં ‘પઠાણુ’ સ્ટીમર દુશ્મનોએ ડુબાડી છે. એડન ઉપર ઇટાલીએ મેળમારા ક છે અને હવે તેા ફ્રાન્સનું જીબુટી તેમના હાથમાં આવી રહ્યું છે. આપણા દેશ ઉપર પણ જાણે કે બહારના હલ્લા અને અંદરની અશાન્તિનાં ભયે ઝઝુમી રહ્યાં લાગે છે. આજ કરતાં આવતી કાલ ઉત્તરાત્તર વધારે ને વધારે બિહામણી અનતી જાય છે. વ્યાપાર બધા સ્તબ્ધ અને શૂન્ય બની ગયા છે. મીલ્કતવાળાને જાનમાલની ચિન્તા પડી છે; સાધારણ માણસાને આવતી કાલ કેમ વટાવશું તેની મુંઝવણુ આવી પડી છે. નાણું ક્રતુ બંધ થયુ છે અને સારા સારા વ્યાપારીએની આં તુટતી ચાલી છે. અસહાય દેશ અને નિ:શસ્ત્ર પ્રજા જાણે કે કશાં પણ અવલંબન વિનાની બની ગઇ હાય એવી કે વિચિત્ર મનોદશા અનુભવી રહી છે. આ સ્થિતિમાં અને આવા સંયોગેમાં આથી હજારગણી વધારે રમ્ય વર્ષા પણ
Page #117
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૭–૪૦
માણુસના મનને પ્રષુલ્લ બનાવી શકે તેમ છે જ નહિ. રાષ્ટ્રીય મહાસભા અને ગાંધીજી
પ્રબુધ્ધ જૈન
રામગઢની રાષ્ટ્રીય મહાસભાએ આવા કટાકટીના સમયમાં રાષ્ટ્રીય મહાસભાને યોગ્ય માર્ગે દોરવાની જવાબદારી મહામા ગાંધીજી ઉપર નાંખી હતી. થેોડાક સમય પહેલાં વર્ષો ખાતે મળેલી કાર્યવાહક સમિતિએ ગાંધીજીને આ જવાબદારીથી મુક્ત કર્યાં છે. આ ઉપરથી લોકોમાં અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે. કેટલાક કહે છે કે આ ઠરાવથી ગાંધીજીએ કૉંગ્રેસ સાથેને સર્વ સંબંધ તોડી નાંખ્યો છે; બીજા કહે છે કે રાષ્ટ્રીય મહાસભાએ અહિંસાની સ્વીકૃત નીતિને હવે ફેંકી દીધી છે. આ બન્ને માન્યતા વધારે પડતી અને તેથી જ ખાટે માર્ગે લઈ જનારી છે. ગાંધીજીના કોંગ્રેસ સાથેના સબંધ એમ તેડયા તુટે એવો નથી અને કોંગ્રેસ એમ અહિંસાની નીતિને હંમેશના માટે તિલાંજલિ આપતી જ નથી. આ તો આપણા દેશ માટે જે અસાધારણ સંચાગ ઉભો થઇ રહ્યા દેખાય છે તેમાં કૉંગ્રેસે શું કરવું અને કેમ વર્તવુ એ પ્રશ્ન ઉપર સાધારણ અહિંસાવાદી અને સંપૂર્ણ અહિંસાવાદી વચ્ચે ઉભા થયેલા મતભેદની આ રાવથી સ્પષ્ટતા કરવામાં આવી છે. આપણે અહિંસાની મેટી મોટી વાત કરતા હાઇએ છીએ, પણ આપણા જીવનમાં એ અહિંસા ખરેખર કેટલી ઉતરી છે અને કયા સંયોગામાં આપણે અહિંસાને વળગી રહીએ છીએ અને કયા સંયોગામાં અજાણપણે પણ આપણે તે અહિંસાને છોડીને ચાલીએ છીએ તેનું આપણને સ્પષ્ટ ભાન હેતુ નથી. અહિંસાના સ્વીકારને અંગે આપણે કાઇ ઉપર આક્રમણ ન કરીએ કે અળજોરી ન વાપરીએ એ બરાબર છે. પણ ધારા કે કા મે લુચ્ચા લફંગા આપણા ઘર ઉપર ચઢી આવ્યા તે તેવા વખતે આપણે કેમ વર્તીશું ? આપણે સ્વાભાવિકપણે એમ કહી દેવાના કે એવા પ્રસંગે તો એ લુચ્ચા લગાને મારી હઠાવીને કાઢી જ મુકવાના. આ પ્રસંગે કોઇ શુધ્ધ અહિંસાવાદી એમ કહે કે આવા વર્તનને અહિંસાના સિદ્ધાન્ત સાથે મેળ નથી મળતા. તે આપણે તેને એમ જ જવાબ આપીશું કે એ મેળ ન મળતા હોય તે! ભલે અમે એટલા ઓછા અહિંસાવાદી ગણાઇએ, પણ એન કાં એવા લુચ્ચાલક ગાને ઘરમાં દાખલ થવા ન દેવાય. આજ મતભેદ કૉંગ્રેસની કાર્યવાહીના સૂત્રધારા અને ગાંધીજી વચ્ચે પડયા છે અને તે બાબતની જ ઉપરના ઠરાવથી ચેખવટ કરવામાં આવી છે. કૉંગ્રેસે જુદા જુદા પ્રાન્તાનેા વહીવટ કર્યો તે દરમિયાન તાન અને કોમી હુલ્લડો દબાવવા માટે કોંગ્રેસ સરકારને બળ અને હિંસાને આશ્રય લેવા પડયા હતા. આવા બળ અને હિંસાના ઉપયોગ સામે ગાંધીજી અવારનવાર લખ્યા કરતા હતા અને આપણી કહેવાતી અહિંસા કેટલી પેાલી છે તે તરફ પ્રજાનું ધ્યાન ખેંચ્યા કરતા હતા. પણ એમ છતાં ગાંધીજી કૉંગ્રેસને નીભાવતા હતા અને જરૂરી દોરવણી આપ્યા કરતા હતા. અત્યારે તે પ્રશ્ન ઉભો થયો છે કોઈ પણ પ્રકારના હલ્લા, હુલ્લડ કે તેાફાનના પ્રસંગે પ્રજાને જરૂરી રક્ષણ આપવાના. આ રક્ષણ શસ્ત્રસજ્જતા માંગે છે અને જરૂર પડે ત્યારે પશુબળ’ ના ઉપયોગનો અપેક્ષા રાખે છે. આ પ્રસંગે પ્રજાગાની પ્રતિનિધિ હોવાના દાવા “કરતી રાષ્ટ્રીય મહાસભાએ શું કરવું ? આવતા હલ્લા કે તફાનને રીતસર સામના કરવાની તૈયારીઓ કરી પ્રજાને બને તેટલુ રક્ષણ આવું કે શુદ્ધ અહિંસાના પરિધમાં જે સમાઇ શકે તેટલા અને તે રીતનેા સામના કરી ખાકી અને તે જોયા કરવું અને થાય તે થવા દેવું? પહેલા માર્ગ અહિંસાને એકાન્તપણે અને નિરપવાદ
૫૧
રીતે નહિ સ્વીકારનાર કાર્યવાહક સમિતિના સભ્યોના હતા. બીજો માર્ગ ગાંધીજીના હતા. આ પ્રશ્ન ગાંધી અને કાર્યવાહક સમિતિ વચ્ચે લાંખા વખતથી ચર્ચાયા કરતા હતા; પણ છેવટનીચેાખવટ થતી નહેાતી. આજની અસાધારણ પરિસ્થિતિએ બન્ને પક્ષને ચેાખવટ કરવાની ફરજ પાડી. ગાંધીજીની આજ સુધી જે રીતે રાષ્ટ્રીય મહાસભાને દારવણી ભળતી હતી તે રીતે દેરવણી નહિ મળે એટલી મહાસભાની તેમજ આખા દેશની કમનસીબી ગણાય. એમ છતાં પણ આ પ્રશ્ન સંબંધેની ચોખવટ તે આવકારદાયક જ ગણાવી જોઇએ. સન્તના પગલે આપણે ચાલી શકતા ન હેાઇએ તે તે પાછળ ખાલી ઘસડાવાને કાંઇ અર્થ જ નથી. આપણે માર્ગ આપણે જ શોધી લેવો રહ્યો. આમ છતાં પણ ગાંધીજી હું હંમેશા આપણી સાથે જ છે અને પેાતાના સિધ્ધાન્તને આધ ન આવે એમ આપણને દોરવાના પણ છે જ એ આપણુ મોટામાં મોટુ આશ્વાસન અને અવલખન છે. ગાંધીજી જુદા પડે છે એમ છતાં આપણી પડખે જ છે એ આપણે કિંદ ન ભુલીએ આ રીતેવિચારીએ,તે એમ પણ કહી શકાય કે ગાંધીજી અને આપણી વચ્ચેની મીલનભૂમિકા આ ઠરાવથી વધારે ચોખ્ખી અને સ્પષ્ટ થઈ છે અને એ રીતે બન્ને વચ્ચેનું અત્તર વધવાને બદલે ઘટયુ છે, કાઇને કશું જ મનમાં રાખીને વર્તવાનું કારણુ હવે રહેતુ નથી અને પરસ્પર ગેરસમજુતી ઉભી થવાના ભય સદાને માટે દૂર થયો છે. ગાંધીજી દુનિયાના મહાન જ્યંતિર્ધર છે. તેમની પાસેથી પ્રકાશ મેળવીએ અને આપણી ચાલે ચાલીએ. સન્તપુરૂષ અને સાધારણ માનવી વચ્ચે આવેા જ વ્યવહાર ઘટે છે. છેલ્લાં છેલ્લાં પ્રગટ થયેલા ગાંધીજીને ‘મુદ્દાના પ્રશ્નો’ ઉપરના લેખ અને રાષ્ટ્રીય મહાસભાની કારાબારી સમિતિનો ‘સહકાર જોઇતા હેાય તે સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપે' એવી માંગણી રજુ કરતા રાવ ગાંધીજીની દારવણી અને આપણી મર્યાદાના પુરેપુરા નિદર્શક છે. ગાંધીજી દુર રહીને પણ આપણને દેારવાના જ છે. એમાં શકા છે જ નહિ. પ્રેમાનંદ.
પામરતાનું મૂળ સર્વસાધારણ સાત ભૂલા
માનવીને માનવદેહ મળ્યો છે મહાન બનવા માટે- પશુમાંથી દેવ બનવા માટે પણ સાધારણ રીતે માનવી મહાન બનતા નથી અને આવ્યા તે- પામરને પામર રહી- મળેલું આયુષ્ય પુરૂં કરી વિદાય થાય છે. એક અનુભવી સન્નારીએ રજુ કરેલી સાત ભૂલો અથવા તે સાત પ્રકારની ભ્રમણામાંથી મુકત અની માનવી પોતાનું વન ઘડે તે તે કેટલો મહાન અને અને તેની સાથે જગત પણ કેટલું આગળ વધે?
૧. બીજા લોકોને ધ્રુદીને જ આગળ વધી શકાય છે એવી ભ્રમણા.
૨. જેમાં ફેરફાર થઇ શકે તેમ ન હાય કે સુધારા થ શકે તેમ ન હેાય એવી બાબતમાં ચિન્તા કરવાની ટેવ.
૩. અમુક બાબત આપણે કરી શકતા નથી તેથી તે આબતને અશકય માની લેવાને તેમ જ મનાવવાના આગ્રહ.
૪. મહત્વની બાબતે સિદ્ધ કરવા ખાતર નાની નાની આખતા જતી કરતા શિખવાની ના.
4.
વાંચન અને અભ્યાસ વડે મન અને બુદ્ધિને સંસ્કારવાની તેમ જ વિકસાવવાની બાબતમાં ચાલુ મેદરકારી.
૬. આપણે જે રીતે માનતા હોઈએ અને જે રીતે રહેતા હોઇએ તે રીતે અન્ય લોકોને માનવા માટે અને રહેવા માટે ફરજ પાડવાના પ્રયત્ન.
૭. કરકસરની ટેવને અભાવ.
પાન દ
!$
!19
s ST
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
શ્રી મહાવીર જૈન વિદ્યાલય.
તા. ૧પ-૭-૪૦
દેશી રૂ. ૧૨૦, કેશવલાલ છોટાલાલ શાહ રૂ, ૧૨૦, ચીમનલાલ "
છોટાલાલ શાહ રૂ. ૧૨૦, ચીમનલાલ કાનજી શાહ રૂ. ૧૮૦, શ્રી સારાભાઈ મગનભાઈ મોદી ઉથ અભ્યાસ શિષ્યવૃતિ ટ્રસ્ટ
1. નટવરલાલ નાથાલાલ શાહ રૂ. ૧૮૦, ભેગીલાલ મુળજીભાઈ શાહ લેન માટે કુલ ૧૩૯ અરજીઓ આવી હતી તેમાંથી
રૂ. ૧૨૦, ચંદુલાલ ખીમચંદ શાહ રૂ. ૨૦૦, રસીલાલ જેઠાલાલ ૧૦૦ અરજીઓના રૂ. ૧૬૮૮૫ મંજુર કરવામાં આવ્યા તેની શોહ ૨૦૦, નાગુરામ દીપચંદ મારવાડી રૃ. ૧૫૦, નાથાલાલ વિગત નીચે મુજબ છે.
પુખરામ શાહ રૂ. ૧૬૦, હાઉસીલાલ સાકરચંદ રૂ. ૧૮૦, હીરાલાલ ચુનીલાલ કૃષ્ણચંદ ગજ્જર, રૂ. ૧૨૦, શાન્તિલાલ દેવચંદ
લલ્લુભાઈ શાહ રૂ. ૧૫૦, સુરજમલ માવજીભાઈ મેરખીયા રૂ.૧૮૦, શાહ, રૂ. ૧૨૦, અમૃતલાલ કસ્તુરચંદ શાહ, રૂ. ૧૮૦, શાન્તિ
ચીનુભાઈ ભીખાભાઈ શાહ રૂ. ૨૦૦, કુમારી કાન્તાબેન ખીમચંદ ગાંધી લાલ દયાળજી દોશી, રૂ. ૧૨૦, મેહનલાલ કરસનજી મહેતા,
રૂ. ૩૦૦, કુમારી અનસુયા અમૃતલાલ શાહ રૂ. ૨૦૦, રમણી૨. ૧૨૦, ગેબર રવજી મહેતા, રૂ. ૨૪૦, રસીકલાલ ચીમનલાલ
કલાલ છોટાલાલ તલસાણીયા રૂ. ૧૮૦, કાન્તીલાલ રતનચંદ શાહ શાહ, રૂ. ૧૮૦, અમૃતલાલ મોતીલાલ શાહ, રૂ. ૧૮૦, મણિ
૨. ૧૮૦, માણેકલાલ વાડીલાલ શાહ ૨. ૨૦૦, બાલચંદ સેમલાલ ગીરધરલાલ શાહ, રૂ. ૧૮૦, ભોગીલાલ સેમચંદ શાહ,
ચંદ શાહ રૂ. ૨૦૦, વિનેદકુમાર અંબાલાલ દતારા રૂ. ૧૫૦, રૃ. ૧૮૦, વીરચંદ કેસરીચંદ શાહ, રૂ ૧૮૦, કેશવલાલ પુછ
ચીનુભાઈ મણિલાલ શાહ રૂ. ૨૫૦, ચંદુલાલ વિસનજી ગાથાની રામ શાહ, રે. ૧૮૦, જયંતિલાલ શંકરલાલ કાપડીઆ, ૩, ૨૦૦,
રૂ. ૨૦૦, શ્રીપાલ દલીચંદ સાખલા રૂ. ૧૫૦, છબીલદાસ રતરસિકલાલ મુળચંદ શાહ, રૂ. ૧૮૦, દલીચંદ જેચંદ રાહ,
નસી શાહ રૂ. ૧૨૦, મહેન્દ્રકુમાર ગુલાબચંદ મરચન્ટ રૂ. ૧૫૦, રૂ. ૧૮૦, રમણલાલ ભોગીલાલ મહેતા, રૂ. ૧૮૦, જેચંદભાઈ
- ( પટ ૪૭ થી ચાલુ ) ચુનીલાલ શાહ, રૂ. ૨૦૦, અમૃતલાલ મણીલાલ મહેતા,
હિંમત કરત કે એ સ્થિતિમાં તમે જે હિંદના માલેક હતા તે રૂ. ૧૮૦, બાબુલાલ ઘેલાભાઈ શાહ રૂ. ૧૮૦, રમણીકલાલ નાર- તેના નિશાળિયા બનતુ અને અમારા કરતાં કયાંએ વધુ કુશળતા ણદાસ બગડીયા, રૂ. ૧૨૦, ભાઈલાલ લલ્લુભાઈ શાહ, રૂ. ૧૮૦, દાખવીને આ અમોધ શસ્ત્રને તમે સંપૂર્ણ બનાવી લીધું હોત ભૂપતરાય વચ્છરાજ દેશી રૂ. ૨૦૦, કેશવલાલ નરોતમદાસ શાહ
અને તે વડે આજે તમે જર્મને અને ઈટાલિયન મિત્રોના
ભયને સામને કર્યો હોત. જો આમ થયું હોત તે ૨. ૧૮૦, વિરચંદ ભાઈચંદ શાહ રૂ. ૨૨૦, કાન્તિલાલ દીપચંદ
ખરેખર
યુરોપને છેલ્લા થોડા મહિનાનો ઇતિહાસ કેઈ જુદી જ શાહ રૂ. ૧૮૦, મણીલાલ પુત્તમ દોશી રૂ. ૧૮૦, ઇંદ્રવદન રીતે લખી હોત. નિર્દોષનાં લોહીના દરિયા વહેવડાવવામાંથી, સારાભાઈ નાળીએરવાલા રૂ. ૧૮૦, રસીકલાલ ચંદુલાલ શાહ . આટલી બધી નાની પ્રજાઓના બળાકારમાંથી અને દેષના રૂ. ૧૮૦, અમૃતલાલ લક્ષ્મીચંદ વાઘર, રૂ. ૧૮૦, નેમીચંદ પુનમ- તાંડવમાંથી યુરેપ બચી ગયું હત. ચંદ એસવાળ રૂ. ૧૫૦, દીપચંદ મોતીચંદ શાહ,
આને એવા માણસની અપીલ ન ગણજે કે જે પિતાનું ૩. ૧૮૬, સાકરલાલ ભાઈચંદ શાહ રૂ. ૧૨૫, ઇટાલાલ
કામ જાણતા નથી. ૫૦ થી વધુ વર્ષના અરસાથી અખંડપણે નવલચંદ શાહ રૂ. ૨૦, રાયચંદ મુલચંદ શાહ રૂ. ૨૦૦
અહિંસા અને તેની શકયતાઓનું હું શાસ્ત્રીય ચોકસાઈપૂર્વક હિંમતલાલ હરખચંદ મેહતા રૂા. ૧૮૦, નેમીચંદ ચીમનલાલ આચરણ કરતો આવ્યો છું. કૌટુંબિક, સંસ્થાગત, આર્થિક કુવાડીયા રૂ. ૧૫૦, કાતિલાલ મોતીચંદ શાહ રૂ. ૧૨૦, ગુણવંત તેમજ રાજદ્વારી ક્ષેત્રમાં-તમામ જીવનવ્યવહારમાં–મેં એને લાલ પુનમચંદ ગાંધી રૂ. ૨૦૦, અંબાવીદાસ નરસીભાઈ દેશી
અજમાવી જોઈ છે અને મને એક પણ એ દાખલ યાદ ૨, ૧૨૦, રમણીકલાલ દુર્લભજી ટોલીયા રૂ. ૧૨૦, દુલેરાય નથી જેમાં એ નિષ્ફળ ગઈ હોય. જ્યારે ક્યાંક તે નિષ્ફળ પ્રભુદાસ ભાટલીઆ રૂ. ૧૨૦, ધીરજલાલ મગનલાલ ઝવેરી
નીવડયાને ભાસ આવ્યા છે ત્યાં મારી પિતાની અપૂર્ણતાઓને રૂ. ૨૦૦ લખમસી ભારમલ નીસાર રૂ. ૨૦૦, મોહનલાલ
જ મેં તેને સારુ જવાબદાર ગણી છે. હું મને પિતાને સંપૂર્ણ ભીમરાજ ભટેવરા રૂ. ૧૨૦, મનસુખલાલ લલુભાઈ માસ્તર
માનતો નથી, પણ સત્ય-જે ઇશ્વરનું જ બીજું નામ રૂ. ૧૨૦, શાંતિલાલ ચીમનલાલ શાહ રૂ. ૧૮૦, હીરાલાલ હર- છે—તેને ઉત્કટ શેાધક હોવાનો દાવો મેં કર્યો છે. એ ગોવીદદાસ ગાંધી રૂ. ૨૦૦, રસીકલાલ જેસીંગલાલ શાહ રૂ. ૨૦૦
શોધમાંથી મને અહિંસા જડી છે. એને પ્રચાર મારૂં જીવન
કાર્ય છે. એ કાર્યને ચલાવવા સિવાય જીવનમાં અને બીજે કાંતિલાલ ભોગીલાલ શાહ રૂ. ૧૮૦, જયંતિલાલ શકરચંદ શાહ કશે રસ નથી. બ્રિટિશ પ્રજાને જીવનભરને અને સાવ ૨. ૨૦૦, વસંતલાલ દુર્લભજી ટોલીયા રૂ. ૧૨૦, રમણલાલ નિસ્પૃહ મિત્ર હોવાને મેં હમેશા દાવો કર્યો છે. એક કાળે કેદરલાલ શાહ રૂ. ૨૦૦, ડાહ્યાલાલ ભોગીલાલ શાહ રૂ. ૧૮૯, હું સલ્તનતને પણ ચાહનારો હતે. મને લાગતું કે બ્રિટિશ ચંપકલાલ એછવલાલ દેસી રૂ. ૮૦, ચંપકલાલ મગનલાલ શાહ
સલ્તનત હિંદને કલ્યાણકારી હતી. જ્યારે મેં જોયું કે એ
સલ્તનત એની હાડપ્રકૃતિથી જ એવું કશું ભલું કામ કરી ૨. ૧૫૦, નવીનચંદ્ર જયંતિલાલ શાહ રૂ. ૧૨૦, લાલજી દેવ
શકે એમ નહોતું, ત્યારે પછી એ સામ્રાજ્યવાદનો સામને રાજ શાહ રૂ. ૧૮૦, પુનમચંદ ફતેહચંદ શાહ ૧૬૦, નવલચંદ કરવા સારૂ અહિંસક રીતને મેં પ્રયોગ કર્યો ને હજુ કરી રહ્યો કુંવરજી માટલીયા રૂ. ૧૦૦, શાન્તિલાલ કુવરજી શાહ રૂ. ૧૫૦,
છું. મારા દેશનું અને જે થવાનું હો તે થાઓ તમારા સેવંતિલાલ પુનમચંદ શ્રોફ રૂ. ૧૮૦, નેમચંદ લલ્લુભાઈ શાહ
પ્રત્યેને મારો પ્રેમ કાયમ છે અને રહેશે. એમાં એટ નહિ
આવે. મારી અહિંસા વિશ્વવ્યાપી પ્રેમ માગી લે છે અને તમે ૨. ૧૮૦, અમૃતલાલ મણીલાલ શાહ . ૨૦૦, દલસુખભાઈ
એના નાનાસુના અંશ નથી. એ પ્રેમને પ્રેરાય હું આ અપીલ અમૃતલાલ મહેતા રૂ. ૨૦૦, મણીલાલ ખુસાલભાઈ પટેલ રૂ. ૧૮૦, તમને કરી રહ્યો છું. ઈશ્વર મારા એકેક શબ્દમાં એનું બળ બાબુલાલ મણીલાલ મહેતા રૂ. ૨૦૦, ભોગીલાલ હડીસીંગ
પૂરે. એનું નામ લઈને જ હું આ અપીલ લખવા બેઠે ને
એને જ નામે હું એને પૂરી કરું છું. પ્રભુ તમારા રાજધુરધરાને શાહ રૂ. ૧૮૦, જયંતીલાલ મગનલાલ કાપડીઆ રૂ. ૧૫૦,
મારી આ અપીલને સાદ સાંભળવાનું શાણપણ અને હિંમત આપે. નાગજી જેચંદ મેરખીએ રૂ. ૨૦૦, જેસંગલાલ ત્રીભોવનદાસ
ના. વાઇસરોયને મેં કહ્યું છે કે મારી આ અપીલના શાહ ૧૮૦, ચિનુભાઈ વાડીલાલ શાહ રૂ. ૧૮૦, પિપટલાલ પાના
હેતુને પાર પાડવાની દિશાએ સમ્રાટની સરકારને મારી સેવાઓ ચંદ શાહ રૂ. ૧૨૦, અમૃતલાલ હેમચંદ શાહ રૂ. ૧૨૦, કરશા વહેવારે ખપની જણાય છે તે આપવા હું તૈયાર છું. ' કેશરીચંદ મણીલાલ શાહ રૂ. ૧૨૦, મનસુખલાલ અમૃતલાલ નવી દિલ્લી, ૧-૭-૪૦ મેહનદાસ કરમચંદ ગાંધી
નથી
જમરાજ ભરવાની ભારમલ નીચા જલાલ મગનલાલ દુલેરાય
રાહ
મણીલાલ
, ૨૦૦,
બાબુલાલ મણલાલ
Page #119
--------------------------------------------------------------------------
________________
તા: ૧૫-૭-૪૦
શાસ્ત્ર અને શત્રુ
પ્રબુધ્ જૈન
શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શે। ફેર ?
શસ્ત્ર રાખનાર,
હિન્દુસ્તાનમાં શાસ્ત્રને ઉત્પન્ન કરનાર, તેને સાચવનાર, વિકસાવનાર અને તે દ્વારા શકય હોય તેવી બધી પ્રવૃત્તિ કરનાર જે વર્ગ તે બ્રાહ્મણ તરીકે મુખ્યપણે જાણીતા છે. એજ રીતે વાપરનાર જે વર્ગ તે મુખ્યપણે ક્ષત્રિય તરીકે જાણીતા છે. શરૂઆતમાં બ્રાહ્મણ વર્ગનું કાર્ય શાસ્ત્ર દ્વારા લાકરક્ષા એટલે સમાજરક્ષા કરવાનું હતું, તેમજ ક્ષત્રિય વર્ગનું કાર્ય શસ્ત્રદ્રારા સમાજ રક્ષણ ફરવાનું હતું. એ બન્ને રક્ષણ છતાં તેનું સ્વરૂપ મૂળમાં જુદુ હતું. શાસ્ત્રમૂર્તિ બ્રાહ્મણુ જ્યારે કાઇને બચાવવા માંગે ત્યારે તેના ઉપર શાસ્ત્રના પ્રયાગ કરે એટલે તેને હિતબુદ્ધિથી, ઉદારતાથી અને સાચા પ્રેમથી વસ્તુસ્થિતિ સમાવે. આમ કરી તે પેલા આડે રસ્તે જનારને કદાચ બચાવી જ લે અને તેમ કરવામાં સફળ ન થાય તે પણ તે પોતાની જાતને તે ઉન્નત સ્થિતિમાં સાચવી રાખે જ. એટલે શાસ્ત્રનુ કાર્ય મુખ્યપણે વકતાને બચાવવાનુ રહેતું જ. સાથે સાથે શ્રોતાને પણ બચાવી લેવાનું બની આવતું અને જો કાવાર તેમ ન અને તે શ્રોતાનું અનિષ્ટ થાય તેવા ઉદ્દેશ તે ન જ રહે. શસ્ત્રમૂર્તિ ક્ષત્રિય જો કોઇના આક્રમણથી પોતાની જાતને બચાવવાના હેાય તે તે શસ્રારા પેલા આક્રમણકારીને મારીનેજ પોતાને બચાવી લે. એ જ રીતે બીજા કોઇ નિર્બળને બચાવવા માંગે ત્યારે પણ પેલા બળવાન આક્રમણકારીને મારીને જ અગર હરાવીને જ નિબંળને બચાવી શકે. એટલે શસ્રરક્ષણમાં એકની રક્ષા કરવા જતાં મોટે ભાગે બીજાના નાશ સભવે છે. એટલે કે સામાને ભોગે જ આત્મરક્ષા કે પરરક્ષા સભવે છે. આટલા તફાવતને લીધે જ શાસ્ત્રના અર્થ એવે છે કે શાસન કરી એટલે સમજાવીને કાઈને બચાવવાની કિત જે ધરાવે તે શાસ્ત્ર અને બીજાને હણી એકને બચાવવાની શકિત જેમાં હોય તે શસ્ત્ર. આ તફાવત - સાત્વિક અને રાજસ પ્રવૃત્તિના તફાવતનું સૂચક છે. એ તફાવત હેાવા છતાં બ્રાહ્મણુ અને ક્ષત્રિય પ્રકૃતિ જ્યાં સુધી પોતાના સમાજરક્ષાના ધ્યેયને યથાર્થ - પણે વાદાર રહી, ત્યાં સુધી તે બન્ને પ્રકૃતિએ પેાતાની મર્યાદા પ્રમાણે નિઃસ્વાર્થપણે કામ બજાવ્યા કર્યું" અને શાસ્ત્ર કે શસ્ત્રના માભા સચવાઇ રહ્યો.
પણ વખત જતાં એ શાસ્રારા પ્રાપ્ત થએલ પ્રતિષ્ઠાનાં ળે ચાખવાની અને ભાગવવાની લાલચ પેલા શાસ્ત્રમૂર્તિ વર્ગમાં દાખલ થઇ. એ જ રીતે શસ્ત્રમૂર્તિ વર્ગમાં પણુ શસ્ત્રસેવાદારા જામેલ પ્રતિષ્ઠાનાં કળા આસ્વાદવાની ક્ષુદ્ર વૃત્તિ જન્મી. પરિણામે ધીરે ધીરે સાત્વિક અને રાજસ્ પ્રકૃતિનું સ્થાન તામસ પ્રકૃતિએ લીધું અથવા તેમાં તામસપણું દાખલ થયું અને એવી સ્થિતિ આવી કે શાસ્ત્રમૂર્તિ વર્ગ શાસ્ત્રજીવી બની ગયા અને શસ્ત્રમૂર્તિ વર્ગ શસ્ત્રથ્વી બની ગયા. એટલે કે બન્નેનુ મુખ્ય ધ્યેય રક્ષણ મટી આજીવિકા પુરતું થઇ ગયું.. શાસ્ત્ર અને શસ્ત્ર દ્વારા મુખ્યપણે આજીવિકા સાધવી, પેાતાની ભેગવાસના તૃપ્ત કરવી, આવી વૃતિ જમતાં જ શાસ્ત્રજીવી બ્રાહ્મણવર્ગમાં તડા પડયા. એક બીજાની અદેખાઇ કરવા લાગ્યા. ભકતા, અનુયાયી અને શિષ્યો કે જેમને અજ્ઞાન અને મુસ્કારથી બચાવી લેવાનુ પવિત્ર કામ બ્રાહ્મણવર્ગને સેાપાએલુ હતુ તેમેને તે રીતે બચાવવાને બન્ને પેલાં શાસ્ત્રી વર્ગ પોતાના હાથમાં પડેલા અભણુ અને ભેળા વર્ગની સેવા શકિતના અને તેટલો પેાતાના લાભમાં વધા
૫૩
રેમાં વધારે ઉપયોગ કરવાની હરીફાઇમાં પડયા એટલે શિકારીની પેઠે એક શાવી પેાતાની શાસ્રજાળમાં બને તેટલા વધારેમાં વધારે અનુયાયીઓને આંધી રાખવા બીજા શાસ્ત્રની સાથે વિવિધ રીતે કુસ્તીમાં ઉતરવા લાગ્યા અને આચાયૅ સિધ્ધસેન કહે છે તેમ એક માંસના ટુકડા માટે લડનાર એ શ્વાનામાં કયારેક મૈત્રી બધાય, પણ એ સગા ભાઇ શાસ્ત્રસ્ત્રી એટલે વાદી હાય તા તેમાં મૈત્રીનો કદી જ સંભવ નથી હોતાં એ સ્થિતિ સમાજમાં આવીને ઉભી રહી. ખીજી ખાજુ શસ્ત્રમૂર્તિ વર્ગ પણ શસ્ત્રજીવી થઇ ગયા. એટલે તેમાં પણ બેગવૈભવની હરીફાઇ અને કવ્યસ્મૃતિ દાખલ થયાં. તેથી અનાથ અગર આશ્રિત પ્રજાવતુ પાલન કરવામાં પોતાની શકિત રાકવાને બદલે એ વસત્તા અને મહત્તા વધારવાની પાછળ ગાંડાતુર થયેા. પરિણામે એક શસ્ત્રવી અને ન્ત શસ્ત્રજીવી વચ્ચે કોઇ અનાથ અગર નિર્બંળની રક્ષાને કારણે નહિ પણ અંગત દ્વેષ અને વૈરને કારણે યુદ્ધ શરૂ થયાં અને એ યુદ્દાગ્નિમાં જે લાખા અને કરાડાની રક્ષા વાસ્તે તે વર્ગો સર્જાયા હતા અગર જેએની રક્ષાને નિમિ-તે તે વર્ગને આટલું ગૌરવ પ્રાપ્ત થયું હતુ' તેજ લાખા અને કરોડો લોકો હેમાયા. આ રીતે આપણા આર્યાવર્તના ઇતિહાસ શાસ્ત્ર અને શસ્ત્ર બન્ને દ્વારા વિશેષ કલુષિત થયા અને એ જ સબબ છે કે આ દેશમાં લાખા નહિ પણ કરાડા શાસ્ત્રજીવી વર્ગની વ્યક્તિએ હેવા છતાં અજ્ઞાન અને વિખવાદનો પાર નથી, એટલું જ નહિ પણ ઉલટુ એ વગે અજ્ઞાન અને વિખવાદ વધારવામાં કે પાષવામાં પણ નાના સુના ભાગ નથી ભજવ્યો. શુદ્ર અને સ્ત્રી વર્ષાંતે તે જ્ઞાનના અધિકારી ગણી તેવગે તેમની પાસેથી માત્ર સેવા જ લીધી છે. પણ ક્ષત્રિય અને વૈશ્યવર્ગ કે જેમને જ્ઞાનના અધિકારી ગણ્યા હતા તેમનામાંથી પણ અજ્ઞાન દૂર કરવાના પેલા શાસ્રવી વર્ગે પોતાનાથી શક્ય હેાય તેવા કઇ વ્યવસ્થિત પ્રયત્ન વ્યાપક રીતે કરેલા નથી. શસ્રની વ પણ અંદર અંદરની અદેખાઇ, ભાગવિલાસ અને કોષને પરિણામે પરરાષ્ટ્રના આક્રમણથી પોતાના દેશને બચાવી ન શકયા અને છેવટે પોતે પણ ગુલામ થયા. વડવાઓએ હાથમાં શાસ્ત્ર કે શસ્ત્ર લેતી વખતે જે ધ્યેય રાખેલુ તે ધ્યેયથી તેમની સંતતિ દ્યૂત થતાંજ તેનું અનિષ્ટ પરિણામ એ સંતતિ અને એ સમાજ ઉપર આવ્યું. શાસ્ત્રજીવી વર્ગ એટલા બધા નબળા અને પેટભરૂ થઇ ગયા કે તે પૈસા અને સત્તા માટે સત્ય વેચવા લાગ્યો. તે શાસ્ત્રજીવી વર્ગ રાજા મહારાજાઓની ખુશામત કરે અને મેટપ માને. શસ્ત્રજીવી વર્ગ પણ કર્તવ્યપાલનને ખલે દાન દક્ષિણા આપીનેજ પેલા ખુશામતી વર્ગ દ્વારા પોતાની ખ્યાતિ સાચવી રાખવાના પ્રયત્ન કરવા લાગ્યો. આમ બન્ને વર્ગના બુદ્ધિ અને સત્તાના તેજમાં ખીા આશ્રિત લોકો ચગદા ગયા અને છેવટે આખા સમાજ નિર્મૂલ થઇ ગયા.
આપણે આજે પણ મોટે ભાગે જોઇએ છીએ કે કોઇ ઉપનિષદ્ અને ગીતાપાડી તે શાસ્ત્રા વાંચી પાછળથી હિસાબ મુકે છે કે દક્ષિણામાં કેટલું ઉત્પન્ન થયું. સપ્તાહમાં ભાગવત વાંચનાર બ્રાહ્મણની દૃષ્ટિ માત્ર દક્ષિણા તરફ હાય છે. મેઢું અભ્યાસતે લીધે બબ્બે શ્લોકા ઉચ્ચાયે જાય છે અને આંખ કાણે દક્ષિણા મુકી અને કોણે ન મુકી એ જોવા તરફ કર્યા કરે છે. દુર્ગા સપ્તશતિના પાઠ કરનાર મોટે ભાગે દક્ષિણા આપનાર માટે કરે છે. ગાયત્રીના જપ પણુ દક્ષિણા દેનાર માટે થાય છે. એક યજમાન પાસેથી દક્ષિણા કે સીધું મેળવવા શાસ્રજીવી વર્ગની અંદરઅંદર જે મારામારી થાય છે તેને એક રેટીના ટુકડા માટે લડતા
Page #120
--------------------------------------------------------------------------
________________
(70)
૫૪
પ્રબુદ્ધ જૈન
એ શ્વાનો સાથે સરખાવી શકાય. જમીનના એક ટુકડા માટે પણ એ શસ્ત્રજીવીએ હવે કોર્ટે એજ રીતે લડે છે, વિશેષ શુ ? શાસ્રવીવર્ગમાં જે સ્વાર્થ અને સ ંકુચિતપણાના દોષ દાખલ થયા તેની અસર બૌધ્ધ અને જૈનના ત્યાગી ગણાતા ભિક્ષુકવર્ગ ઉપર પણ થઈ. આ એ વર્ગમાં અંદરાઅંદર કુસંપ અને વિરાધ દાખલ થઇ ન અટકતાં તે તેના પેટાભેદોમાં પણ દાખલ થયા. દિગંબર જૈન ભિક્ષુ શ્વેતાંબર ભિક્ષુને અને શ્વેતાંબર ભિક્ષુ દિગંબરને હલકી દૃષ્ટિથી જોવા લાગ્યા. ઉદારતાને ખલે બન્નેમાં સંકુચિતતા વધવા અને પોષાવા લાગી. અંતે એક શ્વેતાંબર ભિક્ષુવર્ગમાં પણ શાસ્ત્રને નામે ખુબ વિરેશધ અને તડ જન્મ્યા અને આધ્યાત્મિક ગણાતાં તેમજ આધ્યાત્મિક તરીકે પૂજાતાં શાસ્ત્રાનો ઉપયોગ એક યા બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરવામાં, વિરાધી સાથે કડવાશ વધારવામાં અને પોતપોતાની અંગત દુકાના ચલાવવામાં થવા લાગ્યો. આ રીતે શાસ્ત્ર શસ્ત્રનુ સ્થાન લીધું અને ખરી રીતે તે શુદ્ધ શસ્ત્રનુ પણ નહિ પરંતુ ઝેરી શસ્ત્રનું સ્થાન લીધું. તેથીજ આજે જો લેષ કંકાસનાં બીજ વધારે દેખાતાં હોય અગર વધારે વ્યાપક રીતે કલેષ કંકાસ ફેલાવાની શકયતા દેખાતી હોય તો તે ત્યાગી કહેવાવા છતાં શાસ્ત્રથ્વી વર્ગમાં જ છે અને એની અસર જ્યાં ત્યાં આખા સમાજ ઉપર વ્યાપેલી દેખાય છે.
આ તો બધી અત્યાર સુધીની ભૂતકાળની વાત થઇ. પણ હવે વર્તમાનમાં અને ભવિષ્યમાં શુ કરવુ એ એક પ્રશ્ન ઉભા થાય છે. શુ શાસ્ત્ર. નિનિ-તે પ્રસરેલું વિષ કે શસ્ત્રારા ફેલાયેલુ વિષ શાસ્ત્ર અને શસ્ત્ર બન્નેના નાશથી-સથી-દૂર થઇ શકે ? કે તે માટે બીજો કોઇ રસ્તો છે? એ બન્નેના નાશથી કદી કલેષ વિશ્વનેા નાશ થઈ ન શકે. યુરેાપમાં શસ્ત્ર ઘટાડવાની અને નષ્ટ કરવાની વાતે ચાલે છે, પણ વૃત્તિ સુધાર્યો સિવાય એ શસ્ત્રના નાશથી કદી શાન્તિ આવવાની નથી આવી શકે નહિ. કાઇ કહે કે. એક જ વેના ઝંડા ફરકે તો કલેષ, કંકાસ અને ઝધડા જે અનેક પંથે નિભિ-તે થાય છે તે ન થાય. કાઇ કુરાનભકત
પણ એમ જ કહેવાના. પણ આપણે ભ્રમમાં ન રહેવું જોઇએ કે એક વેદના અનુયાયીએ અને એક કુરાનને માનનારાઓ વચ્ચે પણ એટલી જ મારામારી છે. જ્યારે એક ઝંડાની નીચે ખીજા વધારે આવશે ત્યારે પણ અત્યારે હશે તે કરતાં મારામારી વધશે. ત્યારે એવા કયા ઉપાય છે કે જેથી વેરનું ઝેર મટે ? ઉપાય એકજ છે અને તે ઉદારતા તેમજ જ્ઞાનશક્તિ વધારવી તે. જો ઉદારતા અને જ્ઞાનશકિત આપણામાં વધે તે આપણે ગમે તે શાસ્ત્રને માનતા હઇશું છતાં અથડામણીનું કારણ બીજા સાથે કે અંદરઅંદર આપોઆપ દૂર થશે. આજે પંથ કે સમાજ જે માગી રહ્યાં છે તે તે શાંતિ અને એકસપી. આ તત્વ ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિ સિવાય કદી સંભવી નથી શકતુ. ભિન્ન ભિન્ન શાસ્ત્રને અનુસરનાર જુદાજુદા પંથે અને વર્ગો માત્ર ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિને બળે જ હળીમળી એકસપીથી કરવાનાં કામો કરી શકે. આપણે ઘણાં ય એવા પુરૂષોને જોઈએ છીએ કે જેએ એક પંચ કે એક શાસ્ત્રના અનુગામી નથી, છતાં એકલિ થઇ સમાજ અને દેશનું કામ કરે છે. અને આપણે એવા પણ ઘણા માણસા જોઇએ છીએ કે જે એક જ સંપ્રદાયના શાસ્ત્રને સરખી રીતે માનવા છતાં એક બીજા સાથે મળીને કામ કરવાની વાત તે
તા. ૧૫-૭-૪ ø
બાજુએ રહી પણ એક ખીર્જાનું નામ પણ સહન કરી શકતા નથી. આ વસ્તુસ્થિતિ આપણને શું સૂચવે છે. તે હવે કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. જ્યાં સુધી મનમાં મેલ હશે, એકબીજા પ્રત્યે આદર અગર તટસ્થતા નહિ હેય અને લેશ પણ દેખા હશે ત્યાં સુધી ભગવાનની સાક્ષીએ એક શાસ્ત્રને માનવાના અને અનુસરવાના વ્રત લેવા છતાં કદી એકતા નહિ સધાવાની, શાન્તિ નહિ જ સ્થપાવાની. એ વસ્તુ જે ધ્યાનમાં ન ઉતરે તે કહેવુ જોઇએ કે તે ઇતિહાસ અને માનસશાસ્ત્રને સમજી નથી શકતા. આપણા સમાજ અને દેશ કલેષના વમળમાં સડેાવાયા છે. તે આપણી પાસે વધારે નહિ તે એટલી આશા રાખે જ છે કે હવે આપણે કલેષ ન પોષીએ. આપણે ઉદારતા અને જ્ઞાન વૃત્તિ કેળવીએ તો જ સમાજ અને દેશની માગણીને આપણે વફાદાર રહી શકીએ. જૈનતત્ત્વજ્ઞાનમાં અનેકાંતને અને જૈન આચારમાં અહિંસાને મુખ્યસ્થાને મુકવામાં આવેલ છે. તેને ઉદ્દેશ માત્ર એ જ છે કે તમે જૈન તરીકે અંદરો અંદર અને ખીજા સમાજો સાથે ઉદારતાથી અને પ્રેમથી વર્તો. જ્યાં ભેદ અને વિરાધ હાય ત્યાંજ ઉદારતા અને પ્રેમનુ કામ પડે છે અને ત્યાંજ તે અંતઃકરણમાં છે કે નહિ અને છે તે કેટલા પ્રમાણમાં છે એની પરીક્ષા થાય છે. એટલે આપણે જૈનપણાને જો સમજતા હાઇએ તે સીધી રીતે કબુલ કરવું જોઇએ કે ઉદારતા અને પ્રેમવૃત્તિ દ્વારા જ આપણે ધર્મરક્ષા કરી શકીએ અને ખીજી કાઇ રીતે નહિ જ. શાસ્ત્રની ઉત્પત્તિ અને તેના ઉપયોગને ઉદ્દેશ એજ છે, જો એ ઉદ્દેશ એનાથી ન સાધીએ તા એ રક્ષણને બદલે ઝેરી શસ્ત્રની પેઠે ભક્ષણનુ કામ કરશે અને શાસ્ત્ર પેાતાનું માત્રાગૌરવ નષ્ટ કરી શસ્ત્ર સાબીત થશે.
ઉદારતા એ જાતની, એક તા વિરોધી અગર ભિન્ન ધ્યેયવાળા પ્રત્યે તટસ્થપણુ કેળવવાનો અને ખીજી આદર્શ મહાન અનાવવાની. જ્યારે આદર્શ તદ્દન આંકડા હાય, અંગત કે પંથ પુરતાજ હાય' ત્યારે માણસનું મન સ્વભાવે જ વિશાળ તત્વનું બનેલુ હાવાથી એ સાંકડા આમાં ગભરાય છે અને ઝેરવેરની
બારી બહાર આવવા શોધે છે. એ મનની સામે જે વિશાળ આદર્શ રાખવામાં આવે તે તેને જોતું ક્ષેત્ર મળી જાય છે અને તેની શક્તિ લેષકકાસ વાસ્તે ફાજલ રહેતીજ નથી. એટલે ધર્મપ્રેમી થવા ઇચ્છનાર દરેકની એ ફરજ છે કે તે પેાતાના આદર્શ વિશાળ ડે અને તે માટે મનને તૈયાર કરે બીજું માણસને જ્ઞાનની ભૂખ સ્વભાવે જ હેાય છે. એ ભૂખ તેણે જુદા જુદા પંથેાના, ધર્માંના અને ખીજી અનેક શાખાઓના શાસ્ત્રના સહાનુભૂતિપૂર્વક અભ્યાસ કરીનેજ શમાવવી. જો સહાનુભૂતિ હાય તે જ બીજી બાજુને બરાબર સમજી શકાય,
આ રીતે આપણામાં આજે ઉદારતા અને જ્ઞાનવ્રુધ્ધિ પ્રગટાવવાની ભાવના આપણે પેદા કરીએ.
પંડિત સુખલાલજી. (જૈનત્વ પ્રચારક મ’ડળ તરફથી યાાયેલ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલા વ્યાખ્યાન ઉપરથી. )
પ્રબુદ્ધ જૈન
જૈન સમાજનું અજોડ સંસ્કારપ્રચુર પાક્ષિક શ્રી સુભ જૈન યુકસધના મુખપત્રના ગ્રાહક થા» :—વાર્ષિક લવાજમ રૂા. ૨]. સભ્ય અને વાર્ષિક લવાજમ રૂા. ૩].
લખા :—તંત્રી, પ્રબુદ્ધ જૈન ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુંબઈ-૩.
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
Page #121
--------------------------------------------------------------------------
________________
અબુધ જન
'; ,
,
,
,
લાલ મકસદ શાહુક કરો .
મુબઇ મ્યુન જુલાઈ ૧૯૪૦માં વિર્ય ના , , ગાંધીજીની આગમવાણી , તેમાં અહિસા અહિંસા, અહિસા -
તે મા, કરી શકાય છે, જે હોય ઉંચા કરી, બુમ પાડી કહું, તોય મહા નહિ સાંભળે છે તો કોણ જ A (મહાત્મા ગાંધીજીને છેલ્લા જુન માસની બાળકી રાષ્ટ્રીય મહરિભાની કારોબારી માધ્યતિએ રાષ્ટ્ર હારવણીની લોન લીધી મુકી છે. જિયો , હાલેક, બનાવન ખાન વિશે મળેલી માની સતા ખિલાસમા સાંસાપાજીએ હિંદી ભાષામાં એક ભારે માંગારું વચન કર્યું હતું, જે ચાના નેતા છે કે સાસમા આ મામગટ થયું હતુંઆ મવચન અહિ સારા ઉપાસકોટ અતિ ઉપગી લાગવાથી પણ લાંબુ હોવા છતાં ગુજરાતી ભાષામાં ઉતારા સહિરોની
કરવામાં આવે છે. આ પ્રવચનમાં ગાજીએ પાતાને હડકંડલખ્યું છે, આમાનો એકરાર કંપની છે અહિ સામો મોક પિતાની સાથે નાના પતિ ની વાહવાની લ હેર કર્યું . આ પ્રવચન એકસળગ કાળે છે, તેમાં સામેવાણ ખાતે એક બે ક કા ચિલી આ પી
તો એ માને છે અને હાયન્સયા, બલિની કરડ પરમાનદ ) [ 2 . . . . ; ; ; , , , કિમી છે પોતાની
. . . અહિંસક બની શકતાં નથી. માંસાહારી જુદી ક્યા છે. તે પણ વિચાર અને કામ થયો છે એમ એ હવા જશે. ગત સંમા અતિ સાં અને મા-ઉધો. હિંદુસ્તાનેમાં થોડાક આદધાણા અને સ્ત્રીને આદર કરતાં મોમામાં છે
સધળા લોક માંસાહારી છે, છતાં પણ તે અવસાન પૂરતી માં માને છે પાસે કાર સિદ્ધારમાર પડયા હતા, અથવા તે મા બાપ છે. આપણી માંસાહારમા હિસાણી મા ની વાત સારી છે કામ કરતા કરી લીધો હતો. પરંતુ તે છતાં એ વિષય પર માણુમાનસિાહારી છે તે બધા હિસાવાદી પારસી શાક છે - મારા લોકો વિચાર તો છે જ પચાસ વર્ષ સુધી એક મનુષ્ય અહિસા નથી એમ હું કેવી રીતે કહી ના એક ના
કરાવ્યાનની સાધના કરી છે. ભલે એ નાનપૂર્વક વિસારા સાહિ કેર્યો . વધારે અહિંસક મનુષ્ય કયાં મળશે. પરંતુ તે પણ હિલીતાણી - હાતેમ વિચારી તો થતી જ રહ્યા છે. એને તમે મારા રૂમ માંસાહારી જ હતા. પાછળથી તેમણે માંસાહાર છોડી દીધા હતાઆ 2 . સરગવો રે ઓ ભવનું પરિણામ કહા એ જે છતાં માંસાહારી હતા ત્યારે પણ તેઓ અસિક હતા તીવારી
. આપણી સમક્ષ રજુ કરું છું. પચીસ વર્ષથી હુ એની છડયા પછી પણ કોઈ કોઈ વખત, જ્યારે તે પોતાની રીત કાર કે કોઇ... વિધાતા
અકરમાં અવાજ સાંબળા રહ્યો છું. જ " ત્યાં જતા, ત્યારે માંસ ખાઈ લેલી, અથવા ટોકતો ય કરતી, કાકા અહિ સાર શાખના નિષધમકતા મ" "
એ છે ત્યારે પણ તેઓ માંસ ખાઈ લેતા હતા. પરંતુ હૃથી તમારા જે અહિંસક છે તેના હાથમાં ચાહે તે ધધા હોય પરંતુ અહિસા થોડી ઓછી થઈ જવાની હતી. તેથી અહિ આ ગામમાં 1. તેમાં તે વધારે ને વધારે અહિસા લાવવાનો પ્રયત્ન કરશે જ અહિંસાની વ્યાખ્યા પરિમિત છે. આપણી અતિભા ભવ્ય સુધારો, કરી સ્થિતિ એ છે કે હિંસા વગર કોઈ પણ ઉધોગ ચાલી મર્યાદિત છે
. - નિરાકત નથી. એક રીતે જીવનને માટે હિસા અનિવાર્ય માલમહિંસક અને અહિંસક ઉઘાથી પણ
આ યો છે. આપણે તેમાં હિંસા ધટાડવા ઇચ્છીએ છીએ અને બની હોય છે. શક તેને સારી કરવા ચાહીએ છીએ. મતલબ એ છે કે
છેપરંતુ માંસાહારી અંહિસા પણે ચાકમ સામે આપણી હિંસા કરીએ છીએ, પરતુ અહિંસા તરફ ગેલા પ્રતીમા કંદ ભાગ લેરો હિમોગરો નહિ,
તે છે. જેમકે તે કોઇ દિવસ સિરિતોફિક હિમાં માળા છીએ એ વિસાની મગની આપણી સપનામાંથીજ - બનાની અને તેથી આપણને નિરધામક
ખાઓમાં કારખાનામાં , શોધ કરી હતી
જે એનાધાર નવા રાચની અને તે એવી માઇ અરે
Page #122
--------------------------------------------------------------------------
________________
પ
ઘટાડી શકીએ.. અથવા એને અપરિહાર્યું–હિંસા સુધી લઇ જઈ શકીએ છીએ. કારણ કે આખરે કયા ઉદ્યોગને અહિંસા સાથે અનિવાર્ય સબંધ છે એ આપણે કહી શકતા નથી. એ તે આપણી ભાવનાપર નિર્ભર છે. જે આપણું હૃદય અહિંસક હશે તે આપણા ઉદ્યોગામાં પણ અહિંસા લાવીશું.
પ્રબુદ્ધ જૈન
અહિંસાં માત્ર બાહ્ય વસ્તુ નથી. માની લો કે એક માણસ છે. તે પુરતું કમાય છે અને સુખથી રહે છે. કાનુ દેવુ' કરતા નથી. પણ બીજાની માલ મિલ્કત પર હંમેશાં દૃષ્ટિ રાખે છે. એક કરોડના દ્શ કરોડ કરવા માંગે છે. તો આવા માણસને હું અહિંસક નહિ કહું., એવો એક પણ ધંધો નથી કે જેમાં હિંસા થતી નહિ હોય. પરંતુ કેટલાક ધધાજ એવા છે. કે તે હિંસાને વધારે છે. અહિંસક “માણસાએ તેવા ધધાને વર્જ્ય ગણવા જોઇએ. બીજા અનેક ધંધાઓમાં જે હિંસાને સ્થાન છે, તે અહિંસાને પણ સ્થાન છે—જો આપણા ક્લિમાં અહિંસા ભરી હશે તા. આપણે અહિંસક વૃતિથી જ એ ધંધા કરીશું. આપણે એ ઉદ્યોગોના દુરૂપયોગ કરીએ એ જુદી વાત છે. પ્રાચીન ભારતની અર્થવ્યવસ્થા.
મારી પાસે કોઈ અતિહાસિક દાખલેો નથી. પરંતુ હિંદુસ્થાન કેટલાક સમય સુખી રંઘુ હતુ એવી મને ખાત્રી છે. એ જમાનામાં લોકો પોતાના ધંધા પર પકારસુધ્ધિથી કરતા હતા. એમાંથી આજીવિકા તા પ્રાપ્ત કરતા જ હતા. પરંતુ એ ધંધા સમાજને હિતકારી જ હતા. મારા કંઇક એવા ખ્યાલ છે કે જેમણે હિંદુસ્થાનમાં ગામડાંઓનુ નિર્માણ કર્યું, તેમણે સમાજસગઠ્ઠન પણ એવા પ્રકારનું કર્યું, કે જેમાં શોષણને કે હિંસાને માટે કમમાંકમ સ્થાન રહે. એમણે મનુષ્યના અધિકારનો ખ્યાલ નહિં કર્યાં, પરંતુ તેના ધર્મનો ખ્યાલ કર્યો. તે પોતાની પરંપરા અને યોગ્યતા, અનુસાર સમાજના હિતને પોષક ઉદ્યોગ કરતા. એમાંથી એને રોટલા તા મળી રહેતા હતા એ જુદી વાત હતી. પરંતુ એમાં કરાડાને ચૂસવાની ભાવના ન હતી. લાભની ભાવનાને બદલે ધર્મતી ભાવના હતી. તે ધર્મનું આચરણ કરતે અને શટલા તેા તેને . આપો-આપ મળી રહેતે. ઉદ્યોગ કરવાના ઉદ્દેશ વ્યક્તિગત નફો કરવાને નહિં હતા. ‘સમાજનું સંગઠ્ઠન જ એવા પ્રકારનું હતું. દાખલા તરીકે ગામમાં સુતારની જરૂર પડતી હતી; તે ખેતી માટે એજારા બનાવતા. ગામ તેને પૈસા નહિં આપતું, પરંતુ તેને અનાજ આપવામાં આવે એવુ બંધન ગ્રામ્ય સમાજ પર નાખવામાં આવ્યું હતું. સુવ્યવસ્થિત સમાજમાં તેને ન્યાય મળતા હતા. એ જમાનાનો સમાજ સુવ્યવસ્થિત હતા એમ હું માનું છું. તે વખતે આ ઉદ્યોગામાં હિંસા ન હતી. એક ઉદાહરણ.
મારી માન્યતા પાછળ પુરતી સાબીતી છે. નાનપણમાં હું જ્યારે કાયિાવાડનાં ગામડાંઓમાં જતા ત્યારે લોકેામાં તેજ હતુ. તેમનાં શરીર હૃષ્ટપુષ્ટ હતાં. આજ, તે નિસ્તેજ થઇ ગયા છે. ઘરમાં કે વાસણા પણ નથી. આ ઉપરથી મને એમ લાગે છે કે તે વખતે આપણા સમાજ સુવ્યસ્થિત હતા. તે વખતે તેનુ જીવન અહિંસક હતું. અહિંસક જીવનને માટે જરૂરના સઘળા ઉદ્યોગા સારી રીતે ચાલતા હતા. અહિંસક વન માટે જે ઉદ્યોગ અનિવાર્ય છે તેમને અહિંસા સાથે સીધે! સબંધ છે. શરીરશ્રમ,
/
તા. ૩૧-૭-૪
વીઘા જમીનના એ ચારજ માલીક થઇ જાય તેા બાકીના બધા મન્નુર થઇ જાય છે. હિંસા વગર આમ બની શકતુ નથી. કદાચ તમે એવુ કહેશે કે તે મજુર નહિ રાખે, યાથી કામ ચલાવશે. તે પણ હિંસા આવી જ જાય છે. જેની પાસે એક લાખ વીધા જમીન પડી છે, તેને એ અભિમાન તે। આવી જાય છે કે 'હું આટલી જમીનનો માલિક છુ”. ધીમે ધીમે ખીજાઓ ઉપર સત્તા, જમાવવાની તેને લાલચ થાય છે. યંત્રાની મદદથી તે દૂર દૂરના લાકોને પણ ગુલામ બનાવી લે છે અને તેને ખબર પણ પડતી નથી કે તે ગુલામ બની રહ્યા છે. એ લોકોએ ગુલામ બનાવવાની એક સાદાર યુકિત શેાધી કાઢી હાય છે. ફોર્ડને તે તમે જાણો છે ને? તે એક કારખાનું બનાવી એ છે. કેટલાયે લોકા તેને ત્યાં કામ કરે છે, તે પ્રક્ષેાભના આપે છે, જાહેરખબરો કાઢે છે. એણે હિંસક પ્રવૃત્તિના એવા મેહક રસ્તા શોધી કાઢયા છે કે આપણે તેમાં જને ક્રૂસાઇ જઇએ છીએ અને આખરે ભસ્મીભૂત થઇ જઇએ છીએ. આપણે એ બાબ તને વિચાર કરવાના છે કે આપણે એમાં 'ક્સાવા ચાહીએ છીએ કે ખેંચી જવા ચાહીએ છીએ. મારા વધારે દાવા.
એમાં શારીરિક મહેનત પણ આવી જાય છે. માણસ પોતાના શ્રમથી ચેડી જ ખેતી કરી શકે છે. પરંતુ જો લાખા
જો આપણે આપણી અહિંસાને અખંડ રાખવા માંગતા હાએ તે એને આપણે રસ્તા શોધવા પડશે. મારે તો એ દાવો છે કે સત્ય, અહિંસા વગેરે જે યમે છે, તે રૂષિ મુનિએ માટે નથી. જુના લોકો એમ માને છે કે મનુએ જે યમે બતાવ્યા છે, તે રૂષિ મુનિએ માટે છે, વ્યવહારૂ મનુષ્યો માટે નથી. મેં આ વિશેષ દાવા કર્યો છે કે અહિંસા સામાજિક વસ્તુ છે; માત્ર વ્યકિતગત નથી. · મનુષ્ય કેવળ એક વ્યકિત નથી; એ પિંડ પણ છે અને બ્રહ્માંડ પણ છે, એ પેાતાના બ્રહ્માંડને ભાર પોતાની ખાંધે લઇને કરે છે. જે ધર્મ વ્યકિતની સાથે ખતમ થાય છે તે મારા કામના નથી. મતલબ એ `કે આખા સમાજ અહિંસાનું પાલન કરી શકે છે અને આજ પણ તે કરી રહ્યો છે. મેં એ વિશ્વાસ પર ચાલવાની કૅશિષ કરી છે અને મને લાગે છે કે એમાં હું નિષ્ફળ નથી નીવડયા. અહિંસા સમાજને પ્રાણ છે.
મારે માટે અહિંસા સમાજના પ્રાણસમાન છે. એ સામાજિક ધર્મ છે. વ્યકિત સાથે ખતમ થનારી ધર્મ નથી. પશુ અને મનુષ્યમાં એજ ભેદ છે. પશુમાં જ્ઞાન નથી. મનુષ્યમાં તે છે. અને તેથીજ અહિંસા તેની વિશેષતા છે. એ સમાજં માટે પણ સુલભ હેવી જોઇએ. સમાજ એના બળ પરજ ટકી રહ્યો છે. કાઇ સમાજમાં એના થોડા વિકાસ થયા છે તે કાઇમાં વધારે પરંતુ એના વગર સમાજ એક બિડ પણ ટકી શકે નહિં. મારા આ દાવામાં કેટલું સત્ય છે તેની તમે તપાસ કરો. તમારૂ' કન્ય
હું જે એમ કહ્યા કરૂં છુ, કે સત્ય અને અહિંસાથી જે શકિત ઉત્પન્ન થાય છે, તેની તુલના ખીજી કોઈ શકિતની સાથે કરી શકાય નહિં. શું એ સાચુ છે ? એની પણ તમારે તપાસ કરવી જોઈએ. આપણે એ શકિતની સાધના કરીને આપણા જીવનમાં તે બતાવવી જોઇએ. ત્યારે જ આપણે તેનું પ્રત્યક્ષ પ્રમાણ આપી શકીએ. મારા દાવાની પરીક્ષા કરવી એ ગાંધી સેવા સધનું કર્તવ્ય છે. શું અહિંસા લેાકેાએ કરવા જેવી ચીજ છે ? શું વ્યવહાર માટે હિંસા અહિંસાનું મિશ્રણ જરૂરી છે ? શું અહિંસા જુના પુરાણા સામાજિક થમ છે ? આપણે એની (અનુસંધાન પૃષ્ટ ૬૧)
Page #123
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૭-૪૦
પ્રબુદ્ધ જૈન
ગાંધીજીનું વસિયતનામું * [ આજથી પચીસ વર્ષ પહેલાં, દક્ષિણ આફ્રિકાની લઢતને અંતે ગાંધીજીને ખબર મળેલા કે એમનું ખુન થવાનું છે. એ સમયે એમણે પોતાના ભાઈને , કટુંબની વ્યવસ્થા કરવા માટે જે પત્ર લખેલે તે અહીં “ગાંધીજીની સાધના'માંથી લઇને મુકે છે. આ પુરતમાં ગાંધીજીના દક્ષિણ આમિકાના જીવનના કેટલાયે અદ્દભુત પ્રસંગે સંધરવામાં આવ્યા છે. ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લેવા ઇચ્છનારે આ પુસ્તક વાંચી જવા જેવું છે. તંત્રી ]
કેપટાઉન તે વર નહિ મળે ત્યાં લગી રાહ જોઈશું અને કરીને ધીરજ ચિ, છગનલાલ ' ફાગણ સુદ ૧૪, ૧૮૭૦ રાખતાં શીખવીશું. આમ કરતાં વાત સાંભળવી પડશે, તિરસ્કાર . આ ઘડીએ મને ફુરસદ છે. જોહાનિસબર્ગમાં મારા પ્રાણુ
થશે, તે બધું પ્રેમપૂર્વક સહન કરીશું. જે આપણું વર્તન અખલેવાના પ્રયત્ન પાછા થાય છે એમ મેઢ લખે છે, એમ બને તે ડિત રહેશે તે કશી અડચણ નથી આવવાની. પ્રજાની ઉત્પત્તિ ઈચ્છવા એગ્ય છે ને મારું કાર્ય સંપૂર્ણ થયું ગણાશે. તે કરવી એ આપણા ધર્મનું અંગ નથી. સંસારને ફેલાવે એ કારણથી કરીને ભારે જહાનિસબર્ગથી દર નથી રહેવું. એવા આપણું કર્તવ્ય નથી. જે સંસાર છે તેમાં ખરડાયા વિના એ સંજોગેથી કે બીજે પ્રકારે પણ મારૂ અચાનક મૃત્યુ થાય તે પ્રમાણે રહેવું કે જેથી આપણને અને બીજાને મોક્ષ સુલભ મેં ખીલવેલા કેટલાક વિચારે તમારી પાસે મેં નથી મૂક્યા એ થઈ પડેએ જ જિદગીનું રહસ્ય જણાય છે. ને તેમાં આપઅહીં લખી નાંખવા ધારું
સેવા, કુટુંબસેવા, કમસેવા ને રાજસેવા આવી જાય છે. એ કુટુંબસેવા પ્રથમ કરવી એ વાક્ય પરમાર્થષ્ટિએ બહુ
દશા આવે ત્યાં આપણે થોભવાનું નથી. વાસ્તવિક છે. તે જેનાથી થઈ શકે તે જ કમસેવા કે દેશસેવા ઉપરના વર્તનમાં જે ભળશે તે પણ કુટુંબી જ થશે. તેમાં કરી શકે છે. કુટુંબસેવા કેને કહેવી એજ વિચારવાનું રહ્યું છે. રાવજીભાઈ, મગનભાઈ, પ્રાગજી ને જે કોઈ બીજા આવશે તેને લઈશું શુદ્ધ વર્તન એ વિચાર સહેલાઈથી બતાવી દે છે એમ લાગે છે. મારું અકાળ મૃત્યુ થાય તે ઉપર પ્રમાણે તમારે વર્તન
" મને એમ જણાય છે કે આપણે જે ચાકરીની કે રાજ- કરવું એવી મારી ભલામણ છે. તમારે ફિનિકસ એકાએક ન દ્વારી જીંદગી ભોગવતા આવ્યા છીએ એ અનિષ્ઠ છે. આપણું છોડવું. પણ ઉદ્દેશે ધ્યાનમાં રાખી રહેવું. મગનલાલની મને પૂરી કુટુંબ પંકાયેલું છે, એટલે લૂંટારાની ટોળીમાં આપણે ઓળખાઈએ આશા છે. જમનાદાસ ઘડાઈ જાય તે તેનામાં તે સત્ત્વ છે. છીએ. વડીલેને દોષ કાઢયા વિના કહી શકાય કે, તેઓએ પ્રજાની તેનામાં આગ્રહ પણ છે. ' ચાકરી તે કરી હશે પણ આપ-સ્વાર્થને અંગે એ થઈ છે. મારા મૃત્યુથી વિધવાઓ, જેને બે મારે ખાસ ઉપાડવાને સાધારણ દૃષ્ટિએ જોતાં તેઓએ ઠીક ન્યાય કર્યો જણાય છે. રહ્યો છે, તેમને સારૂ તમારે પૈસા દાક્તર મહેતા પાસે માગવા.. એટલે કે, રેયત પર જુલ્મ થડે કર્યો. અત્યારે કુટુંબ પાયમાલ તે ન મળે તે તમે જે ઉપરના ઉદ્દેશેને મળતા છે તેમણે સ્થિતિમાં છે. જે નેહરી મળે તે બધા રખડે. ભારે નજર અનેક સંકટ સહી, વેઠ કરીને પણ એટલું પુરૂ પાડવું. પહોંચતા નારણદાસ મુંબઈમાં ગુલામી કરે છે. બીજા કુટુંબીઓ હરિલાલે પિતાનું જોઈ લેવું પડશે. છોકરાઓને તમને કે રખડે છે અથવા રાજખટપટમાં પડયા રહી પિટિયું મેળવે છે. જે દેશમાં હોય તેને સેપે. ફુલીની પાસે પૈસે છે એટલે બધા પ્રજાની ઉત્પત્તિ કરવામાં અને પરણાવવા વગેરેમાં રોકાયા તેને કાંઈ આપવાપણું નથી. હવે રહ્યાં ગોકીબેન, છે. મા વહુને મહાન લેભ પિતાના છોકરાને પરણાવવાનું છે. નદકેરભાભી ને ગંગાભાભી તથા ગેકુળદાસની વહુ. તે સાથે રહે
આમાંથી કેમ ઉગરીએ ? રસ્તે બની શકે તે ફેરવે. તે તેમની મહેરબાની, તેમનું ભૂષણ, જો ન રહે તે દરેકને પ્રથમ તે ખેડૂત જ બનવું. તેમાં અસહ્ય કષ્ટ આપણા કણ
નેખું પોષણ આપવું. છોકરાંઓને કબજો સોંપી દઈએ. પણ ભાગ્યને લીધે પડે તે વણકર વગેરેની મજૂરી કરવી. જે દશાએ
જે જ્યાં બીજાં રહેતાં હોય ત્યાં આવે તે વધારે ઠીક ગણાશે. ફિનિકસમાં રહીએ છીએ તે દશાએ રહેવું. ઓછામાં ઓછી
આમ કરતાં તેઓના પોષણને બે બધે મળીને રૂ. ૪૦ હાજતે રાખવી. ખોરાકની પદ્ધતિ બને તેટલી જે વિચારી છે તે
નથી આવવાને. બાને પણ તે જ વરાડ સમજ. બાએ તે સાચવવી. દૂધને પવિત્ર વસ્તુ માની છે તે લેવી તે પણ અપ
સમજવું જોઈએ કે તેઓની સાથે જ રહે. તેણે પણ છોકરા- . વિત્ર ગણીને લેવી. આ મહાન ફેરફાર છે. તેનાં મૂળ ઉંડાં છે
એને સેંપી દેવા જોઈએ. જે છોકરા પિતાની માને છે ને તેનાં પરિણામ સજ્જડ છે. તે બધાને માન્ય છે કે ન હે ઉપાડે તેને તે છૂટ જ હોય. ઉપરને જવાબ જે છોકરાઓ એ જુદી વાત છે. પણ કરડેને તે વસ્તુ અલભ્ય છે એ. આપણી મદદ માગે તેને સારૂ છે હરિલાલ બાને બે ઉપાડી જાણીને પણ તજવા યોગ્ય છે. એ શુદ્ધ માંસ છે ને અહિંસા- તેને રાખે તે ભલે. નંદકેરભાભીને રાખે તે વિશેષ. ગોકીબહેનનું ધર્મનું વિરોધી છે એ વિચાર કોઈ કાળે મારા મનમાંથી જનાર ને ગેકાની વહુનું જ પછી તે રહે, તથા ગંગાભાભીનું. કાકુ નથી. આ દેહે દૂધ, ઘી આદિ તે લેવાય એમ સૂઝતું નથી. પિતાની બાને એ ઉઠાવે તે પણ ઠીક જ છે. ને સામળદાસ બને તેમ અગ્નિને ઓછો ઉપયોગ કરી રહેણી ચલાવવી. કુટુંબના
પિતાની માને. તમે જે રહેણીએ રહો તેથી વિશેષની આશા જે છોકરાઓ આવવા માગે તેને આપણે રાખવા ને લેવા. કઈ નહિ રાખી શકે. એ જ રહેણીને હું શ્રેષ્ઠ ગણું છું. ત્યાં તેઓ ઉપરના વિચારને અનુસરે તે ન રહી શકે. વિધવાઓ ઉપરના વિચાર કર નથી લાગતા. આ ન્યાય ગરીબી પાયા ઉપર જે આવી રહેણીમાં ન દાખલ થવા માગે તેને માનપૂર્વક જણે- છે ને તે જબરે પાયે ગણાય છે. વવું કે એ રહેણીને ઘેરણે ચાલતાં જણ દીઠ જે ખર્ચ થાય મારા મરણ પછી આ કાગળને ઉપયોગ ગમે તેને તેથી હું તેમને આપીને ઋણ પતાવીશું. એ સિવાય બીજુ બતાવવામાં કરજે. હાલ તે મગનલાલ, રાવજીભાઈ, મગનભાઈ, નહિ આપી શકીએ. કોઈને પણ વરાવવા પરણાવવાની ઉપાધિમાં પ્રાગજી અને જમનાદાસ વાંચજો. આટલા જણા બીજે કયાંય પડવું જ નહિ. મેટ થયે પરણવા માગશે તે પિતે જોઈ તેની ચર્ચા ન કરે એવું હું માગી લઈશ. એટલાએ પણ ન લેશે. છોકરીઓ હોય તેને સારૂ વર શેધ જ પડશે. તે જે વાંચવું જોઈએ એમ તમને લાગે કે તમે જેને મેગ્ય લાગે તુલસીને પત્રે વરશે તેને દઈશું. એક પાઈનું ખર્ચ નહિ કરીએ. તેને જ વંચાવજે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૫૮
सचस्स आणाए
महावी मारं तरति ।
સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
જુલાઈ ૩૧
પ્રબુધ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
પ્રબુદ્ધ જૈન
૧૯૪૦
અહિંસાની ઉત્ક્રાન્તિ
ભૂતકાળના ગર્ભાગારમાં ઉંડે ઉંડે આપણે નજર નાંખીએ છીએ તે અહિંસાના વિચાર માનવીમાં માનવતા પ્રગટી તે થી પ્રાદુર્ભાવ પામ્યા હાય એમ માલુમ પડે છે એ ઘડિ કઇ હતી તે તે આજ સુધીમાં શેાધાયલા ઇતિહાસ કહી શકે તેમ નથી. પણ એક કાળે એવી સ્થિતિ કલ્પી શકાય છે કે જ્યારે માનવી અને પશુ વચ્ચે માનવીની કર્મ કુશળતા સિવાય બીજે કશે। પણ તફાવત નહિ હોય, જ્યારે માનવી મનુષ્યેતર સૃષ્ટિને કાવે તેવા ઉપભાગ કરતા હશે, એટલું જ નહિ પણ સશકત માનવી પેાતાના સ્વાર્થ ખાતર અન્ય નિબંળ આદમીએ ઉપર પણ ગમે તેવાં આક્રમણ કર્યે જતા હશે અને કાષ્ઠની ગરદન ઉપર થિ યાર ચલાવતાં તેના હાથ જરા પણ પા પડતા નહિ હૈાય. આવી પરિસ્થિતિ ચાલતી હશે એવામાં એકાએક તેને વિચાર આવ્યો હશે કે “મારા કોઇ પ્રાણ લેવા આવે તા જેમ મને ભારે દુઃખ થાય છે તેમ જેને પ્રાણ લેવાને હુ પ્રવૃત્ત થાઉં છું તેને પણ એટલું જ ભારે દુ:ખ કેમ નહિ થતુ હાય ? જે મને ન ગમે તે તેને પણ કેમ ગમે ? અને જો આમ છે તેા જેમ સામેના માણસ મને જરા પણ ઇજા ન થાય એમ વર્તે એવી હું તેના તરફથી અપેક્ષા રાખું છું તે મુજબ તેને પણુ મારાથી જરાએ ાિ ન થાય એવી રીતેજ મારે તેની સાથે વર્તવું જોઇએ. અન્યથા વતું તે યોગ્ય ન કહેવાય” આ વિચારમાળામાંથી અહિંસાવૃત્તિનો ઉદ્ભવ થયો હશે; ધર્મબુધ્ધિની જાગૃતિ થઇ હશે.
અનેક પશુપક્ષી પણ એ કાળે નિર્દોષ જીવન ગાળતા હતા અને આજે પણ ગાળે છે. કેટલાંય પશુપક્ષી એ કાળે નિરામિષ આહારી હતા અને આજે પણ છે. આ કારણે તેમને અહિંસક કહેવા એ વ્યાજબી નથી. પશુપક્ષી સંજ્ઞાપ્રધાન પ્રાણીઓ છે; તેઓ પેાતાની સંજ્ઞાના આદેશ અનુસાર હિંસા~~ અહિંસા આચરે છે. આ ઉપરથી તે ખરી રીતે હિંસક કે અહિંસક રતા નથી. હિંસા અહિંસાને જાગૃત હૃદય અને બુધ્ધિ સાથે સંબંધ છે અને એ જાગૃત હૃદય અને બુધ્ધિ માત્ર માનવ જાતને જ વરેલી છે. એક જ સરખા સંયોગામાં એક માણસ બુધ્ધિપૂર્વક માંસાહાર કરે છે,
મને લાગે છે કે કાગળ એટલા સંપૂર્ણ છે કે તમને જે પ્રશ્નો ઊઠશે તેના જવાબ તમને તેમાંથીજ મળી રહેશે. છતાં જે કાંઇ રહી ગયેલું લાગે તે મને પૂછો, મારી સાથે ચર્ચા કરવી હાય તે પ્રશ્ન લખી રાખજો. મારાથી મતભેદ થાય તે એધડક થઇ જણાવો.
a
તમને પેાતાને વિશેષ પડતી જવાબદારી લાગે તે તે પણ જણાવજો. જે તમને સૂઝે તે બધી ટીકા કરહે.
મેાહનદાસના આશીર્વાદ.
તા. ૩ મણિલાલ ત્યાં નથી. નહિં તે તેને પણ વાંચવાની રત્ન આપત. હાલ આ કાગળની નકલ ન કરો, ઠીક લાગે તેા રજીસ્ટર કરી તેને વાંચવા મેાકલો ને પાઠ મ‘ગાયો
તા. ૩૧-૭-૪
બીજો માણસ બુધ્ધિપૂર્વક નિરામિષ ભાજન સ્વીકારે છે; એક માણુસ સમજી કરીને અન્ય ઉપર શસ્ત્ર પ્રયોગ કરે છે, બીજો માણસ અન્યથા વિચાર કરીને કા ઉપર હિંસક આક્રમણુ કરતાં અચકાય છે—પા કરે છે.. જેવા જેને નિણૅય અને તે મુજબ જેવી જેની પ્રવૃત્તિ હાય છે તે મુજબ તે માનવી હિંસક યા તે અહિંસક રે છે.
ઉપર જણાવ્યું એ મુજબ માનવીના માનસમાં એક વખત અહિંસાની વૃત્તિના ઉદ્ભવ થયો, પછી તે તે વ્રુત્તિ દિન પ્રતિદિન પોષાવા અને સંવર્ધિત થવા લાગી. તેજ વિચાર અને વૃત્તિના આધારે માનવીટુએ અને માનવસમાજની રચના થવા લાગી. તે જ ભાવનામાંથી મેાટી મેટી ધર્મસંસ્થાઓ ઉભી થવા લાગી. તે જ કલ્પનામાંથી જેમ આસપાસ વસતા માનવીએ પ્રત્યે તેમ જ ચેાતરમ્ વિચરતી પશુસૃષ્ટિ પ્રત્યે પણ અહિંસાની દયાની ભાવના ફેલાવા લાગી. આ અહિંસાવિકાસના ઇતિહાસનુ મોટામાં મોટુ સીમાચિહન તે ભગવાન બુદ્ધ અને મહાવીરનો યુગ. ભગવાન બુદ્ધે જગતને માનવબન્ધુતાના સંદેશ આપ્યો અને માનવીના જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુનાં દુઃખા જોઇને કાપરાયણ અનેલા તેમણે જગતના લોકોને તે દુઃખચક્રમાંથી ઉગરવાનો માર્ગ દર્શાવ્યો. ભગવાન મહાવીર આથી પણ આગળ ગયા અને માત્ર મનુષ્યસૃષ્ટિ નહિ, માત્ર પશુસૃષ્ટિ નહિં, પણ જડ ગણાતી છતાં ચૈતન્યથી ભરેલી વનસ્પતિની સૃષ્ટિ સુધી તેમણે અહિંસાની પરિધરેખાને લખાવી અને મિત્તિ મે લચ્ચ મૂત્તુ, ચર માં ન કાર્ । એ સૂત્રની તેના વાસ્તવિક અર્થમાં ઉદ્ઘાષણા કરી. માણસે પેાતાના જીવનમાં અહિંસા કેવી રીતે ઉતારવી અને સંપૂર્ણશે આચરવી એ પ્રશ્નની અપૂર્વ ઝીણવટભરી તેમણે મીમાસા કરી અને અહિંસક આચારનું અદ્ભૂત શાસ્ત્રીય વિજ્ઞાન રચ્યું. આ આખુ અહિંસાશાસ્ત્ર વ્યકિતના આધ્યાત્મિક મેાક્ષને ધ્યેયસ્થાને રાખીને રચવામાં આવ્યું હતું. સમાજના અહિક કલ્યાણ અકલ્યાણની દૃષ્ટિ તેમાં ગૌણુ હતી. સસાર તે છે એવેને એવા ચાલવાના છે; સમાજનુ ચક્ર પણ હિંસા અહિંસાના ચિત્રવિચિત્ર ચીલા ઉપર ચાલ્યા કરવાનુ છે; રાજકારણનો તે પાયા જ હિંસા ઉપર છે; સમાજ સુધારવાની વાત કરવી તે આખરે કાઠી ચાઈને કાવ કાઢવા જેવુ છે. અનાદિ કાળથી આભા કર્મ બંધાથી જકડાયલા છે; તે કર્મબંધાનુ મૂળ રાગદ્વેષ અને તેમાંથી પરિણમતી હિંસા છે. સમાજ સાથે જેટલો ગાઢ સબંધ તેટલા રાગદ્વેષના નિમિત્તો વધારે અને તે નિમિત્તો હિંસક આચાર તરફજ વ્યકિતને આખરે ધસડી જવાના. માટે જે વ્યકિતને કર્મબંધાથી મુકત થઇને આધ્યાત્મિક મેાક્ષપારલૌકિક મુકિત—મેળવવાની આકાંક્ષા હાંય તેણે સમાજ સાથેના સંબંધ તોડી નાંખવા અને દેહના અધ્યાસ બને તેટલા કમી કરવા, રાગદ્વેષનાં મૂળ છેવાં અને હિંસાને પોતાના જીવનમાંથી સંપૂર્ણશે નાબુદ કરવી.
આ રીતે પ્રરૂપાયેલી અહિંસાએ માનવવ્યકિત માટે તે એક ભવ્ય આદર્શ અને તેને પહોંચી વળવાને યોગ્ય કાર્યક્રમ રજુ કર્યો પણ સમાજનાં વહેણ તે વહેતાં હતાં એવાં જ લગભગ વહેતાં રહ્યાં. શુધ્ધ અહિંસકની દૃષ્ટિએ રાજકથા-દેશકથાવર્જ્ય ગણાવા લાગી. આ અહિંસાશાસ્ત્રમાં સમાજથી પેાતાને સબંધ ઉત્તરાત્તર કમી કરીને આધ્યાત્મિક દિશાએ આગળ વધવા ઈચ્છનાર માટે ઉત્તરાત્તર ઉચ્ચતર ગુણસ્થાનકાની સરસ આયેાજના કરવામાં આવી હતી. પણ સમાજમાં રહેનાર માણસે કેમ વવું, સમાજના અને રાજ્યસત્તાના
Page #125
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૭-૪
અન્યાયો અને ત્રાસા નિવારવા માટે શું કરવુ, એક રાજ્ય અન્ય રાજ્ય ઉપર આક્રમણ કરે ત્યારે પ્રજાજનાએ શા શા ઉપાય હાથમાં લેવા એ બધી બાબતે સબંધમાં અહિંસાની દૃષ્ટિએ કશે! ખુલાસા તત્કાલીન અહિંસાશાસ્ત્રમાં જોવામાં આવતા નહિ. એ વખતની અહિંસામાં માણસે હિંસા ન કરવી એ વાતની મુખ્યતા હતી પણ કોઈને રક્ષણ આપવાની કે ઉગારવાની, પીડિત, ત્રાસિત અને તિરસ્કારાયલા વર્ગને બચાવવાની, અથવા તે સમાજના કે રાજ્યના અઘટિત શાસનાના સામના કરવાની બાબત મુખ્યતાએ નહેાતી. ‘સમાજ તે એવા જ હેાય; રાજ્ય તે એમ જ ચાલે; દરેક વસઁની ઉંચી નીચી સ્થિતિ તેમના કર્મને આધીન છે” આવુ જ વલણ એ સમયની અને લગભગ આજસુધી ચાલી આવતી અહિંસાની દૃષ્ટિમાં જોવામાં આવે છે. ઉલટું જે જૈનધર્મ વ્યકિતને પોતપોતાના કુટુંબ અને સમાજને પરિત્યાગ કરીને એટલે કે તે સાથે અસહકાર કરીને નિવૃત્તિમાર્ગ લેવાનું કહે છે તે જ જૈનધર્મ રાજ્યો અને રાજ્યાધિપાને શાન્તિ ઇચ્છે છે. એનો અર્થ એટલો જ છે કે એ બધા તા ચાલતા હાય તેમ ભલે ચાલે! તુ ં તેને સુધારનાર કોણ? તું તારૂ સભાળ અને તારા આત્મકલ્યાણું વિચાર કર ! આ સાર તત્કાલપ્રરૂપિત અહિંસામાંથી નીકળતા હાય એમ લાગે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે એ અહિંસાના વિચાર પાછળ વ્યકિતનું કલ્યાણ મુખ્યપણે જોવામાં આવે છે. અહિંસાનું વ્યકિતગત આચરણ જરૂર સમાજકલ્યાણમાં પરિણમે છે, એમ છતાં પણ એ ઈષ્ટ પરિણામ ધ્યેયના સ્થાને નહેાતું, કેવળ આનુષંગિક હતું.
પ્રબુધ્ધ જૈન
આ વિવરણના અર્થ કે એમ ન કરે કે આ રીતે અહિંસાના પૂર્વદૃષ્ટા કેષ્ઠ રીતે ન્યૂન હતા અથવા તે તેમની દૃષ્ટિ સકુચિત હતી એમ કહેવાના કે સૂચવવાને મારે આશય છે. કાળે કાળે યુગપુરૂષો પાકે છે, જનતાના સુખકલ્યાણને પોષક સનાતન જીવનસિદ્ધાન્તા રજુ કરે છે, પાતપોતાના કાળને અપેક્ષીને તેમાંના કોઈ એક સિદ્ધાન્ત ઉપર તે। કાઇ અન્ય સિધ્ધાન્ત ઉપર વધારે ભાર મૂકે છે અને તેને અનુલક્ષીને તત્કાલીન પરિસ્થિતિને અનુરૂપ જીવનવ્યવહાર અને આચારનિયમા તારવે છે. પોતાના કાળને ઉપેક્ષીને તે કાંઇ કહે એ તે અને જ નહિ. એ તે અપ્રસ્તુત આલાપ કહેવાય. પેાતાના કાળને અપેક્ષીને તેમણે જે કાંઇ. વિધાનો કર્યા હાય તે તે આકારમાં જ આગામી કાળને લાગુ પાડી શકાય જ નહિ, કાળની મર્યાદા ‘સર્વન’-અલ્પન- સૌ કોઇને લાગુ પડે જ છે.
ભગવાન બુધ્ધના અને મહાવીરના સમયમાં અને આજના સમયમાં કેટલો ફેર છે ? તે કાળએ હતા કે જ્યારે સમાજની સમસ્યા આટલી અધી જટિલ નહાતી, ઉંચા—નીચાને ભેદ આટલા તીવ્ર નહોતા, વનસંગ્રામ આટલો કઠણ નહાતા, એક રાજ્યનું અન્ય રાજ્ય ઉપરનું આક્રમણ પ્રજાના ચાલુ જીવન ઉપર આજની માફક બહુ વ્યાપક અસર કરતું નહતું, વિજ્ઞાન કેવળ બાલ્યાવસ્થામાં હતુ અને તેની સંરક્ષક કે સંહારક, સુખદાયક કે દુ:ખવર્ધક શકિત આજની સરખામણીએ કેવળ નવી હતી, કામ ઓછું હતું, નવરાશ વધારે હતી, શહેર આછાં હતાં અને તે પણ આટલાં વિસ્તૃત નહાતા, ગ્રામ્યજીવન જ મુખ્ય સ્થાને હતું, અને એકાન્ત અને શાન્તિ પુષ્કળ હતાં. ચાલુ વાતાવરણ જ પારલૌકિક વિચાર અને ચિન્તનને પોષક હતુ અને સમાજવ્યવસ્થામાં આધ્યાત્મિક જીવનને મહત્ત્વનું સ્થાન હતું. આ પરિસ્થિતિમાં અહિંસાનું વધારે વ્યાપક નિરૂપણુ એ સંભવિત જ નહતુ.
કાળે
૫૯
સામયિક સ્ફુરણ
એક નવા જ અનુભવ
થોડા દિવસ પહેલાં એક ભાઈના અણધાર્યો મેળાપ થયા. તેમની પાસેથી દીક્ષાની ઘેલછાની એક નવી જ કથા સાંભળી. આજ સુધી અયોગ્ય દીક્ષાના જે કાંઇ બનાવા સાંભળેલા તેનુ વર્ગીકરણ કરવુ હાય તે સાધારણ રીતે ચાર રીતે થઈ શકે. (૧) એરી કરાંને એકાએક રઝળાવીને દીક્ષા ગ્રહણ કરનાર યુવાનના કીસ્સા (૨) ચોરી છુપીથી ભગાડેલા છોકરાને ખાનગી રીતે અપાતી દીક્ષાના બનાવેા. (૩) લાભ લાલચને વશ અનાવી માબાપા પાસેથી દીક્ષા આપવા માટે પડાવી લેવામાં આવતા છેકરાઓના કીસ્સાએ (૪) કેવળ ભુખમરા કે અસહાયતામાંથી છુટવા માટે લેવાતી દીક્ષાએ. પણ આ એક એવા માબાપની કથા સાંભળી કે જેઓ પોતાનાં સંતાનને તેમની ઇચ્છા હાય કે ન હેાય તેા પણ દીક્ષા અપાવવામાં જ જીવનની પ્રતિકર્તવ્યતા માને છે અને જે એ જ રીતે અને એ જ ધ્યેયથી પોતાનાં કરાંને ઉછેરે છે અને ક્રૂરજિયાત કાણુ વન ગળાવે છે. આ માયાપ અમદાવાદના વતની છે. તેમને ચાર દીકરી અને બે દીકરા છે. દીકરાઓ ઉપર તેા બહુ બળાત્કાર ન ચાલે, પણ દીકરી ઉપર તે બહુ જ સખ્તાઇ વાપરે. ધાર્મિક ગણાતા સ નિયમો બહુ સખ્તાઈથી
દીક્ષાની ઘેલછા
ખીજું અહિંસાને મનુષ્યજીવન સાથે સીધો સંબંધ હાવાથી જેમ જેમ માનવજીવન પલટાતું જાય છે અને સમાજ રચના વધારેને વધારે જટિલ બનતી જાય છે તેમ તેમ અહિંસાને લગતા ખ્યાલામાં ફેરફાર તેમ જ સુધારા તથા વધારા થતા જ જાય છે, અહિંસાના સિદ્ધાંત એક અને સનાતન એ ખરેાબર, પણ તે સિધ્ધાન્ત ઉપરથી નિપજતા આચારવિચાર પલટાતા જાય છે. વળી આજે એક ક્ષેત્રને અહિંસાના વિચાર લાગું પાડવામાં આવે તે આવતી કાલે માણસની બુધ્ધિ આવા કલ્યાણુકલ્પદ્રુમને બીજા ક્ષેત્રમાં વાવવાના શા માટે વિચાર ન કરે ? વળી જો અહિંસાથી વ્યકિતનું પારલૌકિક શ્રેય થતુ હાય તે તેનું અહિક શ્રેય પણ અહિંસાઅે કેમ ન સધાય ? જે અહિંસાને વ્યક્તિગત જીવન ઉપર લાગુ પાડવામાં આવે તે સામાજિકવન ઉપર પણ શા માટે લાગુ ન પાડવી ? જે વ્યકિત અહિંસક બનીને, પોતાની જાતનો ભોગ આપીને સમાજ કલ્યાણ સાધી શકે તે સમાજ એવી જ રીતે અહિંસક બનીને, પોતાના ટુંકા સ્વાર્થીના ભેગ આપીને રાષ્ટ્રને ઉન્નત કેમ ન બનાવે અને એવી જ રીતે રાષ્ટ્ર અહિંસાને અખત્યાર કરીને જગતના સમગ્ર ઉદ્દાર કેમ ન સાધે? અહિંસા જો સાચા અને સનાતન સિદ્ધાન્ત હાય તે તેની માત્ર વ્યકિતગત મેાક્ષસાધના પુરતી જ ઉપયોગિતા હાઈ ન શકે, પણ વ્યકિત તેમ સમાજના અહિક વનના સર્વ અગઉપાંગા ઉપર પણ તે લાગુ પડવી જોઇએ અને તેનાથી સાર્વત્રિક કલ્યાણુ થવુ નેએ. આવી રીતની વિચારસરણીમાંથી આજે ગાંધીજીના અહિંસાવાદના જન્મ થયા છે. આજ વિચારના ટોલ્સ્ટોય, થેારા જેવા અનેક પુરાગામી થઇ ગયા છે, પણ તેને ચોક્કસ આકાર આપનાર અને આખી દુનિયાના તારણુહાર તીર્થ તરીકે રજુ કરનાર ગાંધીજી છે. આ ગાંધીવાદના વિચાર અને તેને અનુસરવા મથતા આપણી મર્યાદાએના વિચાર હવે પછી કરીશું.
(અપૂર્ણ.)
માનદ..
Page #126
--------------------------------------------------------------------------
________________
સ
૬૦
પળાવે. કંદમૂળ તે શ્રાવકના ધરમાં હાય જ નહિ; રાત્રે ખવાય નહિ; બાર તિથિ લીધેાતરી નહિ; ઠંડુ પાણી પીવાય નહિ; તળાઈ ખાટલા ઉપર સુવાય નહિ: સ્વાદિષ્ટ ભાજના કરાય નહિ; ઉજળાં કપડાં પહેરાય નહિ; કપાળમાં ચાંદલા થાય નહિ; કાઇના લગ્ન ઉત્સવમાં ભાગ લેવાય. નહિ સામાયિક પ્રતિક્રમણ ફરજિયાત કરવાના. વિવાહ સંબંધની વાત ન જ થાય. માત્ર દીક્ષા-દીક્ષા-દીક્ષાનુ જ રટણ કરવાનું કરી કયારે મેટી થાય અને કાઇ સાધ્વીને વહેારાવુ એની જ માબાપ રાહ જોયા કરે. માબાપની ઇચ્છા પ્રમાણે જ તે બધાં બાળકો ધડાયા હૈાત તો પ્રગતિના નામ ઉપર તાળું દેવાત. માબાપની કડકા બધાં કરાં સહન કરી શકતાં નથી. તે રીતે મેટી દીકરી માબાપ સામે થને પરણી ગઇ; બીજી બે દીકરીને ‘ગરણીજી’ બનાવવાની મુરાદમાં માબાપ સફળ થયા, હવે આવ્યા વારા ચેથી દીકરીનેા, પાણી પહેલાં પાળ બાંધવી જોઇએ એ દ્રષ્ટિએ મુનિ રામવિજયજીએ- આજના રામચંદ્રસુરીએ– તે બહેનને નવ વર્ષની ઉમ્મરે ચાથા વ્રતની - આજીવન બ્રહ્મચર્યની બાધા આપેલી. નવ વર્ષની ઉમ્મરે આ વ્હેન બ્રહ્મચર્ય શુ અને અબ્રહ્મચર્ય શુ– એમાં શું સમજતી હશે ? પણ એ ન સમજે એ જ મહારાજને મન ટાપત્તિ હશે. આ બહેન મેટી થઇ તેમ માબાપના દમન સામે તેનુ મન બળવા કરતુ ગયું. તેણે ભોંય રસથારા છેડયા - ગરમ પાણી પીવું બંધ કર્યું. આમ અનતાં માબાપના જુલમ વધતા ચાલ્યા. ઠેકરીને સંસાર તરફ ખેંચા જોઇને માબાપ રાષે ભરાય. ‘તારે તેા ટ્રેડને પરણવુ છે. ભ’ગીને પરણવું છે. મુસલમાનને પરણવુ છે' એમ મેણાં ભારે અને રેય ઉપર કાશ્રુ નહિ રહેતાં કિર્દિ પેાતાની દીકરીને વેલણે વેલણે મારે. છેકરીની ઉમ્મર વધતી ગઇ તેમ તેનું મન સંસાર તરફ વળતું ગયું અને મારા માબાપ મને બળાત્કારે કાઇકને કંઇક ઠેકાણે દીક્ષા અપાવી દેશે એ ભયથી તે ખુબને ખુબ મુઝાવા લાગી. પોતાના કાઇ નજીકના સગાની તેણે મદદ માગી. મને જે મળે તેની સાથે પરણાવી ધો. તે ગરીબ હાય, ન કમાતા હાય તેને મને વાંધો નથી. તે ન ધર્મી હાય તો બસ છે.' આ નજીકના સગા આ વ્હેનને એ રીતે ઠેકાણે પાડવાની તજવીજ કરવા લાગ્યો અને તેને હાથ પકડવાને તૈયાર હોય એવા કાઇ બાને તેણે શોધી કાઢ્યા. આ બધી વેતરણ ચાલતી હતી એવામાં સુરતથી એ છેકરીના માબાપ ઉપર પત્ર આવ્યો કે ચાર પાંચ દિવસ બાદ બીજી એક કરીને દીક્ષા આપવાની છે તો સાથે સાથે તેમની દીકરીને દીક્ષા અપાવવાના વિચાર હાય તે તેમણે તેને લઇને તુરત જ સુરત આવવુ.” આ પત્ર ઉપરથી ત્રણ ચાર દિવસ બાદ એ માબાપે પેાતાની લગભગ ત્રીશ વર્ષની ઉમ્મરની દીકરીને લઇને સુરત જવાના નિય કર્યાં. આ બાબતની પેલી બહેનને ખબર પડી અને તેના મનમાં ફાળ પડી. તે દોડી પોતાના સલાહકાર સગા આગળ અને આગળની ગોઠવણ મુજબ બીજે દિવસે સવારના નવ વાગે દેરાસર દર્શન કરવા જવાના બ્હાને ઘેરથી નીકળી અને સંકેત કરેલા સ્થાને પહેાંચી ગઇ. ત્યાં તેનું નક્કિ કરેલા એક યુવાન સાથે વિધિસર લગ્ન થયું. છેકરી દેરાસરથી પાછી આવી નહિ એટલે માબાપે શોધાશોધ કરી મુકી. છોકરીને રાત્રે પતે ખાધો. માબાપ સગા વહાલાં અને બે ચાર પાણી સાથે કરી જ્યાં હતી ત્યાં ગયાં અને બારણાં તાડી છોકરીને કબજે કરીને ઘેર લઇ આવ્યા. આજે એ બનાવને બે માસ થવા આવ્યા છે. કરી આજે એના નજીકના સગાના મજામાં છે. છેકરી કહે છે તે સત્ય હોય તે તેની સ્થિતિ એલમાંથીગુલમાં પડવા જેવી
પ્રબુધ્ધ જૈન
તા. ૩૧-૭-૪°
બની છે. તેના કહેવા મુજબ તે પરણવા ઇચ્છતી હતી જૈન વાણીયાને અને પરણી ખેડી છે કોઇ ઉતરતી ગણાતી જ્ઞાતિના યુવાનને. હવે તે નથી દીક્ષા લેવા માંગતી, નથી પેાતાના માબાપ સાથે રહેવા માંગતી અને નથી પોતાના પરણ્યા પતિ પાસે જવા ઇચ્છતી. પરણનાર કહે છે કે હું એક મુઝાયલી આને હાથ પકડવા ગયા અને આજે બધેથી હું રખડી પડયો. આમાંથી કોણ સાચું અને કાણુ ખાટું અને કાણે શુ કરવુ જોઇએ અને કોણે કેમ વતવુ જોઇએ એ બધા પ્રશ્નોને અહિં કાં નિર્ણય કરવાને નથી. પણ દીક્ષાની ઘેલછા કવા અનર્થા નિપજાવે છે તેનું આ સૂચક દૃષ્ટાન્ત છે. અહિં જણાવેલી સર્વ હકીકત હું સમજ્યો છું ત્યાં સુધી તદ્દન સાચી અને ખરાખર બનેલી છે. ઉપર વર્ષાં વેલા માળાપની ઘેલછા તેમજ નિષ્ઠુરતા કાઇ અજબ પ્રકારની છે. પોતે ગૃહસંસાર ચલાવ્યે જાય અને પ્રજોત્પત્તિ કયે જાય અને પોતાનાં જણ્યાં બાળકોને એમ કહે કે તમારા માટે તે ઍધે અને મુહપત્તિ છે' જાણે કે કાષ્ઠ શિષ્યલે।ભી સાધુ કે સાધ્વીને આ રીતે શિષ્યા પુરાં પાડવાનો તેણે લેખિત કરાર કર્યો ન હાય !
શ્રી. ઝીણાની તાડાઇ.
થોડા સમય પહેલાં રાષ્ટ્રપતિ મૌલાના અબુલ કલામ આઝાદે શ્રી મહમદઅલી ઝીણાને પાકીસ્તાનની યેાજના બાનુએ રાખીને હિંદુમુસલમાનની એકતાને લગતી કા યોજના વિચારવાને કાંઇ અવકાશ હોય તો જણાવવાની વિનંતિ કરનારા એક તાર કર્યો હતા. તેના શ્રી. ઝીણાએ તારથી જે તેાછડાઇ ભરેલા જવાબ આપેલો અને પ્રગટ થવા માટે છાપાઓ ઉપર મેકલી આપેલો તે સૌ કોઇ જાણે છે. શ્રી. ઝીણાના આ વિનિપાત કેવળ સ્વાભાવિક છે; તેમની પ્રકૃતિના મૂળમાં ગુંડાગીરીનું તત્વ રહેલું જ હતું એમ ઘણા લોકો માને છે. આમ છતાં પણ તેમનું જાહેરજીવન પ્રારંભમાં પુરી સભ્યતાવાળુ અને રાષ્ટ્રીય ભાવનાથી ભરેલું ગણાતું. એક વખત રાષ્ટ્રીય નેતામાં તેમને અગ્રસ્થાન હતું. જ્યારથી રાષ્ટ્રીય મહાસભા ઉપરથી વિનીતાનું પ્રભુત્વ અસ્ત પામ્યું, અસહકાર અને સત્યાગ્રહનો યુગ શરૂ થયા, ગાંધીજી અને જવાહિરલાલ આગળ આવ્યા ત્યારથી તેમનું પ્રભુત્વ લય પામ્યું. પોતે ગુમાવેલું અગ્રસ્થાન પાછું મેળવવાની શેાધમાં તેમને કામીવાદ હાથ લાગ્યા અને ત્યાં પેાતાના અડ્ડો જમાવ્યો. આજ તા તે મુસ્લીમ લીગના મુખી બની બેઠા છે. અને જે કે તેમની સામે આવે તેના તરફ તેએ ઘુરકે છે. તેમની ચૌદ માંગણી પુરી કરા ત્યાં ચેાત્રીશ માંગણીઓ રજુ કરે છે અને એ ચેાત્રીશ માંગણીઓ સતાવાને વિચાર કરી ત્યાં પાકીસ્તાનની ચેોજના લાવીને સામા ધરે છે. હિંદુઓ સામે તેના દિલમાં હાડાહાડ ઝેર ભર્યું” હાય તેમ તેનાં ભાષણા અને નિવેદનો ઉપરથી સ્પષ્ટ દેખાય છે. રાષ્ટ્રીય મહાસભાને જ્યાં ત્યાં ઉતારી પાડવામાં તેઓ કોઇ વિજેતાના આનંદ અનુભવતા લાગે છે અને હિંદુ મુસલમાનની એકતાની વાતને તે હાલતાં અને ચાલતાં એ મારે છે. આ બધું કેવળ. ગુંડાગીરી જ છે. આમ છતાં પણ તેમણે જે હદે મૌલાના અબુલ કલામ આઝાદ ઉપરના જવાબમાં વાણીની સભ્યતા ગુમાવી દેખાય છે તે હદ સુધીની અસભ્ય:ના આગળ ઉપર કદી દાખવ્યાનું જાણુવામાં નથી. આજે જેવા ઝીણા અંદર છે તેવા જ બહાર પ્રગટી નીકળ્યા છે. અદી જ્યાં દિન પ્રતિદિન અધ:પતન થઈ રહ્યુ હાય ત્યાં ઉપરની શિષ્ટતા કર્યાં સુધી જળવાઇ રહે ? તેમના આ પ્રકારના વર્તનથી આપણને તે આધાત લાગ્યા છે જ; પણ તેની (અનુસંધાન પૃષ્ઠ ૬૫)
Page #127
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૭-૪૦
પ્રબુધ જૈન,
(પૃષ્ટ પ૬ થી ચાલુ) પાછળ મંડયા રહેવું કે એ છોડી દેવી ? આ બધી બાબતને નિર્ણય તમારે કરવાનું છે. આપણા જીવનધારા અહિંસાની શક્તિ પ્રગટ કરવી એ આપણું કર્તવ્ય છે. આપણે આજ સુધી અહિંસાને પ્રયોગ કર્યો નથી.
આપણે એ કર્તવ્ય નથી કરી શક્યા એને અનુભવ કાલે થયે. મહાસભાના મહામંડળે (High command) કાલે જે ઠરાવ કર્યો તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે પરીક્ષામાં આપણે ઉત્તીર્ણ નથી થયા. મહામંડળ માટે એ શરમની વાત નથી. એ તે મારા માટે શરમની વાત છે. મારામાં એટલી શક્તિ નથી કે મારી વાત તીરની માફક સીધી તેમનાં હૃદય સુધી પહોંચી જાય. કેગ્રેસમાં પણ હું તે મુખ્ય કાર્યકર્તા હતે. પરંતુ હું એમના દિલ ઉપર મારી અસર કરી શક્યો નહિ. એમાં શરમ તે મારી છે. એનાથી એ સિધ્ધ થયું કે આજ સુધી જે અહિંસાને આપણે આશ્રય લીધે તે એ સાચી અહિંસા નહિ હતી. એ નિઃશસ્ત્રોની અહિંસા હતી. પરંતુ હું તે કહું છું કે અહિંસા બળવાનું શસ્ત્ર છે. આપણે આજ સુધી જે કાંઈ કર્યું છે તે અહિંસાને નામે બીજું જ કાંઈ કર્યું છે. એને આપણે બીજું કાંઈપણ કહીએ, પરંતુ અહિંસા તો નહિ જ કહી શકીએ. એ શું હતું એ હું નહિં બતાવી શકે. કાકા સાહેબ, વિનેબા કે કિશોરલાલને પુછે. 'આપણે આજ સુધી કર્યું તેને શું નામ આપવું તે તેઓ બતાવે. પણ હું એટલું જાણું છું કે એ અહિંસા નહોતી. મારી આગળ તે શસ્ત્રધારી પણ બહાદુરીમાં અહિંસક વ્યકિતની બરાબરી કરી નથી શક્ત. એ શસ્ત્રધારી શસ્ત્રની અપેક્ષા રાખે છે એટલા માટે તે અશક્ત છે. અહિંસા અશકતોનું શસ્ત્ર નથી. મારે દોષ,
તે પછી તમે મને પૂછશે કે મેં શા માટે જનતા પાસે એ શસ્ત્રને ઉપયોગ કરાવ્યું ? શું તે વખતે એ નહોતો જાગ્રુતે ? હું જાણતો તે હતા. પરંતુ તે વખત મારી દૃષ્ટિ એટલી શુદ્ધ થઈ ન હતી. મારી દૃષ્ટિ શુદ્ધ હોત તો મેં લેકેને કહ્યું હોત કે “હું તમારી પાસે જે કાંઈ કરાવી રહ્યો છું તેને તમે અહિંસા ન કહેજો. તમે અહિંસાને લાયક નથી. તમે ડરપક છે. તમારા દિલમાં હિંસા ભરેલી પડી છે. તમે અંગ્રેજોથી ડરે છો. જો તમે હિંદુ છે તે મુસલમાનેથી ડરે છે. અને મુસલમાન હો તે તગડા હિંદુઓથી ડરે છે. એથી જ જે, પ્રગ તમારી પાસે હું કરાવી રહ્યો છું તે અહિંસાનો પ્રયોગ નથી. આખે સમાજ ડરથી ભરેલો છે. તેઓ માને હું એક છું.” મારે સાફ સાફ કરી દેવું જોઈતું હતું કે “આપણે સામનો કરવાની જે નીતિન પ્રવેગ કરી રહ્યા છીએ, એ સાચી અહિંસા નથી.” મેં જાતી ભાષાને પ્રયોગ કર્યો. જે હું એમ નહિં કરત, તે આ કરૂણ કથા જે કાલે બની તે અસંભવિત થાત. એને માટે હું મને પિતાને ગુન્હેગાર માનું છું. આપણે હેતુ શુધ હતો.
* એ કરૂણ કથા તે છે જ, પરંતુ તેમ છતાં મને તેનું દુઃખ નથી. આપણે ખેટ પ્રયોગ મલે કર્યો હોય, પણ તે શુધ્ધ હૃદયથી કર્યો હતો. જે અહિંસા નહિ હતી તેને અહિંસા માની આપણે કામ કર્યું. આપણું કામ તે બગડી ગયું. પરંતુ એમાંથી એક પાઠ મળે. આજ સુધી આપણે જે કાંઈ કર્યું તે આપણે ડરના માર્યા કર્યું. એથી જ રફળતા નથી મળી. પરંતુ આપણે હેતુ શુધ્ધ હતા અને તેથી જ આપણને ભગવાને બચાવી લીધા. ખેતી નીતિને ખરી સમજીને આપણે અધિકાર સ્વીકાર
પણ કર્યો. ત્યાં પણ અહિંસાની પરીક્ષામાં આપણે ઉતીર્ણ નહિં થયા. ત્યારથી જ મને તે લાગતું હતું કે આપણે અધિકારત્યાગ કરજ પડશે. ભગવાને આપણી લાજ રાખી. ગમે ત્યારે આપણે અધિકારનો ત્યાગ કરવાને જ હતો. ભગવાને જ આપણને નિમિત્ત આપી દીધું. આપણે આપણી મરજીથી જ અધિકાર ત્યાગ કર્યો. કોઈએ આપણને ત્યાંથી કાઢી મૂક્યા નથી. આપણામાંથી ઘણાના દિલમાં અધિકારનો મેહ પેિદા થયો હતો. કેટલાક લોકોને થોડા પૈસા પણ મળવા માંડયા હતા. પરંતુ મહાસભાને હુકમ થતાંજ સૌ પોતપોતાના અધિકાર છેડી અલગ થઈ ગયા હતા. જેમ સાપ પિતાની કાંચળી ફેંકી દે છેતેમ એદ્ધાઓને ત્યાગ કરી સૌ અલગ થઈ ગયા. આપણે જાણી લીધું કે એદ્ધા નકામાં છે. આપણે ત્યાં બેઠા હતા ત્યારે પણ સરકારે આપણને લડાઈમાં સામેલ કરી દીધા અને આપણને તેની ખબર સુદ્ધાં ન પડી. ભગવાને જ આપણી લાજ રાખી; કારણ કે આપણે ત્યાં રહ્યા હેત તે આપણી દુર્બળતાનું જ પ્રદર્શન થાત. શુદ્ધ અહિંસક પ્રાગને અવસર.
આજ આ બીજો અવસર આવી ગયો. યુરોપમાં મહાયુધ્ધ શરૂ થઈ ગયું. જગતને બળવાન અહિંસાને પ્રયોગ બતાવવાને : અવસર આવી ગયે. આ આપણી પરીક્ષાને સમય છે. એમાં આપણે ઉતીર્ણ નથી થયો. આજ દેશને બાહ્ય આક્રમણને ભય નથી. મને લાગે છે કે બાહ્ય આક્રમણ નહિં થાય. પરંતુ સલ્તનત કમજોર થશે તે ગુંડાઓને મો મળશે. ચેર ડાકૂ વગેરે આપણુ ઘપર હુમલા કરશે. જે આપણી અહિંસા બળવાનની અહિંસા છે, તે આપણે એના પર ક્રોધ નહિ કરીશું. તેઓ આપણને પત્થર મારશે, ગાળ દેશે, તે પણ આપણે એના પર દયા રાખીશું. આપણે તો એમ કહીએ કે તેઓ મુર્નાઇમાં આવું કરે છે. આપણે એમના પર દેશ ન કરતાં દયા રાખવી જોઈએ અને મરી ફીટવું જોઈએ. જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી તેઓ એક પણ બેટીને હાથ લગાડી ન શકે એવા પ્રયત્નમાં આપણે મરવું જોઈએ. કારોબારી સમિતિની સ્થિતિ.
એ પ્રમાણે ચેર, ડાકુ અને આતતાયીઓ હુમલાઓ કરે તે લોકે પિતાનું રક્ષણ કેમ કરે ? એ એક પ્રશ્ન ઉપસ્થિત થયો. મહાસભાના મહારથીઓએ જોયું કે શાંતિ-સેના તે ઉભી થઈ શકે તેમ નથી. ત્યારે મહાસભાએ લેકેને આદેશ શું આપ ? શુ મહાસભા નાબુદ થઈ જાય ? એથી એમણે ગઈકાલને હરાવ કર્યો. એમણે જોયું કે સંપૂર્ણ અહિંસાને પ્રગ દેશની શકિત બહાર છે. દેશને લશ્કરની જરૂર છે. ' મારા પર હમેમાં પત્રો આવે છે કે “અંધાધુંધી થવાની છે. તમે રાષ્ટ્રિય સેના બનાવે, અને એને માટે લોકોની ભરતિ કરે.પણ મારાથી એ થઈ શકે એમ નથી. મારી સ્થિતિ,
મેં તે અહિંસાની જ સાધના કરી છે. હું ડરપેક હાઉં કે ગમે તે હોઉ પણ બીજી સાધના કરી શકતા નથી. પચાસ વર્ષ સુધી મેં અહિંસાની જ સાધના કરી છે. મહાસભા દ્વારા પણુ હું એજ વાત સિદ્ધ કરવા માંગતા હતા. હું ચાર આનાને સભ્ય પણ નહિ હતા. પરંતુ હું કહેતા હતા કે હું ચાર આના વાળા સભ્ય કરતાં વધારે છું, કારણ કે મહાસભાના કાર્યક્રમનું નેતૃત્વ હું કરતો હતો. મારી નૈતિક જવાબદારી ચાર આના વાળા સભ્ય કરતાં વધારે હતી. હવે હું એ નૈતિક બંધન પણુ કાલથી છોડી આવ્યો છું. કારણ કે હવે હું મારો પગ કેની દ્વારા કરૂં? આજ સુધી તે કોંગ્રેસ દ્વારા કરતે હતે.
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૭-૪૦
કારોબારી સમિતિ અને હ.
અસહકાર કર્યો અને સવિનયભંગ કર્યો. જેલમાં જઈ બેઠા આજ સુધી મહાસભાએ મને સાથ આપ્યો. પરંતુ જ્યારે ત્યાં નખરા કર્યા. વર્તમાન યુદ્ધ શરૂ થયું અને હું સીમલાથી પાછો ફર્યો ત્યારથી અહિંસાના નામને પ્રભાવ. . વાત બીજી બની. સીમલામાં મેં વાઈસરાયને કહ્યું હતું કે મારી પરંતુ તેમાંથી પણ કાંઈક સારું પરિણામ આવ્યું. અહિંસા સહાનુભૂતિ તમારી તરફ છે. પરંતુ અમે તે અહિંસક છીએ. આપણી જબાન પર હતી. એનું કાંઈક શુભ પરિણામ આવ્યું. અમે તે માત્ર આશીર્વાદ આપી શકીએ. જે અમારી અહિંસા થોડી ઘણી સફળતા મળી ગઈ. રામનામના વિષયમાં મેં સાંભળ્યું બળવાનની અહિંસા છે તે અમારા નૈતિક આશીર્વાદથી જગ- છે કે રામનું નામ લેવાથી આપણે તરી જઈએ. તે પછી રામ તમાં તમારું બળ વધશે.” પરંતુ મેં જોયું કે મારા વિચાર સાથે પિતે જ આવી જાય તે શું થાય ? અહિંસાના નામે પણ મહાસભાના મહારથીઓ સહમત થઈ શકતા નથી. એમણે આટલું કર્યું, તે જે આપણા દરેકમાં સાચી અહિંસા આવી એમનું જુદા પ્રકારનું વક્તવ્ય રજુ કર્યું. જે તેમણે મારી નીતિ જાય તે આપણે આકાશમાં ઉડવા લાગીએ. સ્વીકારી હોત તો મહાસભાને ઈતિહાસ જુદે જ લખા હોત. જે ઉડવાની શકિત હીટલરનાં વિમાનમાં નથી, તે શકિત આપ- જો મેં બળપૂર્વક કહ્યું હતું કે મારી નીતિ માનવીજ ણામાં આવશે. આપણા શબ્દ આકાશને ભેદી ચાલ્યા જશે. આ જોઈએ, તે રાજેન્દ્ર બાબુ, રાજાજી અને બીજા સભ્ય માની પૃથ્વી આસમાન બની જશે. લેત. તેઓ કહી દેત કે “અમે તમારી સાથે ચાલીશું. પરંતુ ગાંધી સેવા સંઘનું કર્તવ્ય. એ તે દગાબાજી કહેવાત. એમાં અહિંસા નામની પણ નહિં રહેત આજ સુધી ગાંધી સેવા સંઘે જે કામ કર્યું છે તે નકામું અહિંસાનું પહેલું લક્ષણ સચ્ચાઈ અને ઈમાનદારી હતું, પરંતુ સાચા દિલથી કર્યું હતું તેથી તે તદન નિષ્ફળ નથી છે. મેં હમણાં જ કહ્યું છે કે અહિંસા બળવાનું શસ્ત્ર ગયું. આપણે ભુલ કરતા હતા. પરંતુ તેમાં દગાબાજી નહિં હતી. છે. બળવાનનું તો શું પણ બલિષ્ઠનું તે શત્રુ છે. તે પણ જે કાંઈ કર્યું છે તેને આપણું ભૂષણ તે નજ કહી ક્ષમા તો વીરનું ભૂષણ છે. દુર્બળનું નહિ. જબરજ- શકીએ. આજે કસોટીને મોકે આવ્યો છે. કેગ્રેસનું મહાજન સ્તીથી કોઈ પણ ચીજ માની લેવી તે દુર્બળતા જ છે. એથી તે ઉત્તીર્ણ નથી થયું, પણ હવે જોવાનું છે કે ગાંધી સેવા સંઘ મારા કહ્યા પ્રમાણે તેઓ મારી વાત માની લેત તે એ દગા- શું કરી શકે છે ? ગાંધી સેવા સંઘના લોકો જે જનતામાં અહિંસા બાજી કહેવાન. જે ચીજ હું માનું છું એ જ એમની બુદ્ધિને જાગૃત કરી શકશે તે કેગ્રેસના મહાજનને પણ ખુશી જ થશે. મંજુર નહિં હોય તે જે સાચું હોય તેજ તેમણે કહેવું જોઈએ. સંધના લેકે જે કોગ્રેસના મહાજનને કહેશે કે “તમે શામાટે એમ આ દૃષ્ટિથી તેમણે જે કાંઈ કર્યું છે તે ઠીક જ કર્યું છે.
કહે છે કે અહિંસાનું પાલન ન થઈ શકે ? અમે તે અહિંસક મહાસભા અને હું હવે સહધમી રહ્યા નથી. છીએ અને અહિંસક જ રહીશું, તે કેગ્રેસનું મહાજન નાચી
પરંતુ મારી અહિંસક વાણી હવે એમની વતી બોલી શકતી ઉઠશે. તમે લોકે ગાંધી સેવા સંઘમાં માનવાવાળા છો. તમારાનથી. અત્યાર સુધી તેઓ સરકારને કહેતા હતા કે “તમે અમારી માંથી કેટલાક કોગ્રેસમાં પણ છે અને કેટલાક નથી. પણ હું વાત માનતા નથી, તે અમે પણ નૈતિક દૃષ્ટિથી તમને સહાયતા તે તેમાં નથી રહ્યો. જે લોકોનાં નામ કેંગ્રેસના દફતરમાં મોજુદ નહિં કરી શકીએ. તમે તમારી ફરજનું પાલન જ્યાં સુધી નહિ છે તેઓ જે અહિંસક છે, તે તેઓએ કારોબારી સમિતિને કરે ત્યાં સુધી અમે તમારી સાથે સહગ નથી કરી શકતા.” કહેવું જોઈએ કે “અમે અહિંસામાં જ માનીએ છીએ. પરંતુ મારી અહિંસક વાણું કેગ્રેસ તરફથી આ બધું કહી શકતી હતી. એટલું કહી દેવાથી જ કામ ચાલશે નહિં. તમારા હૃદયમાં સાચી એમાં મારી અહિંસાના પગની સામગ્રી મોજુદ પડી હતી. અહિંસા હોવી જોઈએ. એવી જાતની અહિંસા જે કોગ્રેસના આજે તે નથી. હવે તે કોંગ્રેસનું મહાજન અને હું સહમત નથી રહ્યા. સભ્યોમાં હશે તે તેઓ અખિલ હિંદ મહાસભા સમિતિમાં કહેશે સક્કરના લોકોએ મને પુછયું. તેમને પણ મેં કહ્યું કે તમે તમારો કે “અમે તે અહિંસક છીએ.” કેંગ્રેસના અધિવેશનમાં પણ રસ્ત લે. એમણે જોયું કે તેઓ મારી સલાહ પ્રમાણે ચાલી તેઓ કહેશે કે “અમે તો અહિંસક છીએ. જ્યાં સુધી તમને શકતા નથી. એમને મારપીટને રસ્તે ઉચિત લાગે. હવે તેઓ લાગે કે તમારું અહિંસાનું ઢ કે ગ્રેસમાં ચાલે એમ છે, ત્યાં મારા સહધમ નથી રહ્યા. એજ વાત કાલના ઠરાવથી સ્પષ્ટ થઈ સુધી તમે ત્યાં રહેજો અને નહિં તો નીકળી જજો. કેગ્રેસનો છે. સકરમાં પણ કેગ્રેસવાળા છે. એમને અને મેંગ્રેસના મહા- ધર્મ એક અને તમારો ધર્મ બીજો- એ રીતે કામ ચાલી શકે જનને મારી નીતિ પર નથી લાવી શકયો એથી હું છું છું. નહિ, ત્યારે તે આપણે સાફ સાફ કહી દેવું જોઈએ કે અમે આ કરૂણ કથા છે. કોંગ્રેસના મહામંડળે મને કહી દીધું છે કે લોકોના પ્રતિનિધિ બની શકતા નથી. “અમે અમારી મર્યાદાની બહાર નહિં જઈ શકીએ. તમને સ્વતંત્ર | દિલની અહિંસા. કરીએ છીએ. તમે બળવાનની અહિંસાને પ્રયોગ કરવાને જે તમે કેંગ્રેસમાં રહીને અહિંસાને પ્રચાર કરવા માંગતા સ્વતંત્ર છે.”
હો તે તમારે ખબરદાર રહેવું જોઈએ. જો હું દિલથી આપણી દુર્બળ અહિંસક નીતિ.
પણ કેદને મારવા ચાહું તે મારી અહિંસા ત્યાં જ આજ સુધી આપણે જે અહિંસા કરી તેમાં એ વાત રહી પુરી થાય છે. હું શરીરથી નથી મારતો તેને અર્થ એ છે કે હું હતી કે આપણે અહિંસા દ્વારા અંગ્રેજોનું રાજ્ય છીનવી દુર્બળ છું. કેઈ આદમીને લકે થાય તે મારી શકતો નથી. લઈશું. આપણે એ લેકેનો હૃદયપલટો ઈચ્છતા નહિં હતા. એવી જાતની મારી અહિંસા થઈ જાય છે. જો તમે દિલથી પણ આપણા દિલમાં કરૂણ નહિં હતી. દ્વેષ અને કોધ હતે. આપ- અહિંસક હો તે કોગ્રેસના મહાજનને કહી શકે છે કે અમે શુધ્ધ ણામાં તો ગાળ ભરી પડી હતી. આપણે એમ નહિં માન્યું કે અહિંસાના પ્રયોગ માટે તૈયાર છીએ. આવી સ્થિતિમાં તમારે તેમનું હૃદય બગડયું છે અને તેની દયા કરવી જોઈએ. પરંતુ તમારી હાલતનું પરીક્ષણ કરવું પડશે. સવારથી સાંજ સુધી તમે આપણે તો તેમને ચોરે અને લુંટારૂઓ માન્યા. જે એને જે જે કાર્યો કરશો તે તે દ્વારા તમારે શુધ્ધ અહિંસાની સાધના આપણે ભારી શકતા હોત તે ઘણું સારું એવી વૃત્તિથી આપણે કરવી પડશે. કેવળ દેખાવ પુરતી નહિ કે કેવળ ભાવકતાથી નહિ.
Page #129
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૭-૪૦
ભાવુક ન બનતા.
જો આપણે ભાવુક બનીશું તે વહેમમાં ફસાઇ જશું. ભાવુકતાની બાબતમાં મને એક કિસ્સો યાદ આવે છે. મારા પિતાજી પાસે એક સજ્જન આવ્યા કરતા હતા. ઘણાજ ભાવુક અને વહેમી હતા. જ્યાં કોઇ છીંક ખાય ત્યાં બેસી જાય. એમના ઘરથી મારે ઘેર આવતાં પાંચ મિનિટ થતી હતી, પરંતુ એ ભાને પચાસ મિનિટ લાગતી. છીકાને લીધે બિચારા રોકાઇ જતા હતા. આવી રીતે ભાવુકતાથી આપણે સર્વ કામેામાં પાછા હડીએ છીએ. હું એવું ઇચ્છતા નથી. આપણે એવા ભાવુક બનવું ન જ જોઇએ. અહિં સાને સ્વભાવસિધ્ધ મનાવે.
જે કાંઇ આપણે કરીએ તે ધર્મની ભાવનાથી કરવુ જોઇએ. હું અહીં ખેલવા આવી ચઢયો છું તે મારો ધર્મ સમજીને આવ્યો છું. મૌન તે મારા સ્વભાવ થઇ ગયો છે. મૌન મને મીઠું લાગે છે. એ મારા વિનેદ થઇ ગયું છે. ભાણુસનું કર્તવ્ય જ્યારે સ્વભાવસિદ્ધ થઇ જાય છે, ત્યારે તે તેને વિનેદ થઇ જાય છે. તે પછી કર્તવ્ય શું રહ્યું ? એ તે તેના સ્વભાવ થઇ ગયા; આનંદ થઇ ગયા. મારે માટે તે મૌન સ્વભાવસિધ્ધ થઇ ગયું છે. એવી રીતે અહિંસા આપણામાં સ્વભાવસિધ્ધ થઈ જવી જોઈએ. જ્યારે કર્તવ્ય સ્વભાવસિધ્ધ થઇ જાય છે ત્યારે તે આપણા સ્વધન બની જાય છે. એવી રીતે તમે દિવસભર જે કરશે તેની સાથે અહિંસાના તાર પણ ચાલતા રહેશે. તમે જૂઠ્ઠા તર્કશાસ્ત્રના આધાર પર હૈ। તે પણ તમારે માટે અહિંસા એજ પરમ ધર્મ બની જશે. જૂહ્મ તર્કશાસ્ત્રને માયા કહેવામાં આવે છે. બીજાને માટે ખરેખર એ માયા છે. પરંતુ જ્યાં સુધી આપણે એમાં ફસાયા છીએ ત્યાં સુધી આપણા માટે એ માયા નથી આપણે માટે તે સત્ય જ છે. હું માનું છું કે આ ચરખા ઉપર જેમ જેમ હું તાર કાઢતા જાઉં છું, તેમ તેમ હું સ્વરાજની વધારે નજદીક આવતા જાઉં છું. એ માયા હેાઇ શકે છે. પરંતુ તે મને પાગલપણાથી બચાવે છે. એવી રીતે તમારે પણું અનુસંધાન કરવું જોઇએ, અહિંસક ઉપકરણને યજ્ઞ,
આ ચર્ષો મારે માટે અહિંસાની સાધનાનું સાધન છે. એ જડ વસ્તુ છે, પરંતુ એની સાથે જ્યારે જ્યારે હું મારી ચેતન વસ્તુને મીલાવી દઉં છું, ત્યારે જે મધુર અવાજ નીકળે છે, તે અહિંસક હાય છે. એમાં જે લટ્ટુ છે, તેનાથી ખુન પણ થઈ શકે છે, પરંતુ તેને મેં આ ચરખામાં મનુષ્યના હિતને માટે લગાડયુ છે. એનુ આખુ અંગ સ્વચ્છ રાખું છું. જો એમાંથી મધુર અવાજ ન નીકળે તે તે હિંસક બની જાય છે, આપણે તે। અહિંસાને યજ્ઞ કરવાના છે, યજ્ઞસામગ્રી તદ્દન શુધ્ધ હેવી જોઇએ. ખરાબ લાકડું અને ખરાબ લે લગાવીશું તે ખરાબ ચરખાં બનશે. એના અવાજ કર્કશ હશે. યજ્ઞની સામગ્રી એવી નહિં હાઇ શકે
આવા પ્રકારના અનુસંધાનથી જો આપણે દરેક ક્રિયા કરીશુ તે આપણી અહિંસાસાધના શુધ્ધ થશે. શુધ્ધ સાધનાને માટે શુદ્ધ જ સામગ્રીઓ જોઇએ. ચરખાને મેં શુધ્ધ ઉપકરણ માન્યું છે. જે મનથી યજ્ઞ કરે છે, તેને તેની સામગ્રીઓ પણ પ્રિય લાગે છે. એથી જ મને ચરખે! પ્રિય લાગે છે. એને આવાજ મીઠું લાગે છે. મારે માટે તે અહિંસાનું સંગીત છે. તમે મારાથી આગળ વધે,
મને ખબર નથી કે આવી સાધનાને માટે કાને કેટલાં વર્ષ લાગે. કોઇને હજાર વર્ષ પણ લાગે, તે કાષ્ઠ એક જ વર્ષમાં
પ્રબુદ્ધ જૈન
તે સાધના કરી શકે. મેં પચાસ વર્ષ સુધી સાધના કરી છે, એટલે હુ જલ્દિ પૂર્ણ થઇ જઈશ અને તમે હજી હમણાં જ શરૂઆત કરી છે, માટે તમને વધારે વખત લાગશે—આવુ અભિમાન કે મેહ મને નથી, આવુ અભિમાન મિથ્યા છે. હું તે અપૂણું છું. ડરપોક છું. આટલાં વર્ષો થયાં હું અપૂર્ણ રહ્યો. પરંતુ એમ પણ હોઇ શકે છે કોઇ માણસ - આજ શરૂ કરી જલ્દિ પૂર્ણ થઈ જાય. એથી મેં પૃથ્વીસિંહને કહી દીધું હતું કે “તમારામાં હિંસક વીરત્વ તે હતું. મારામાં એ પણ ન હતું. જો તમે સાચા દિલથી અહિંસાને અપનાવશે। તે ઘણાજ જલ્દિ સફળ થશો. મારાથી પણ આગળ જશેા.” હુ' સફળ શિક્ષક મનવા માંગું' છું.
મારા કરતાં ખીજા લોકો જો આગળ જશે તે હું નાચી ઉદ્દીશ. જો તે મને હરાવી શકે .તે હું મને સાચા શિક્ષક માનીશ. એજ રીતે મારી સફળતામાં હું માનતો આવ્યો છું. મે લોકોને જોડા બનાવવાનું શિખવ્યુ છે. હવે તે મારાથી આગળ વધી ગયા છે. આ પ્રભુદાસ રહ્યા કે જેતે જોડા બના વવાનું મેં શિખવ્યું હતું. એ વખતે તે એની ઉમ્મર નાની હતી. તે આજે મારાથી આગળ વધી ગયેલ છે. ખીન્ને સેમ હતા. નાંખી છે. એ બધાય એ તા કારીગર હતા. એણે તો એ કળા હસ્તામલકવત્ કરી મારાથી આગળ વધી ગયા. કારણ કે મારા દિલમાં ચેરી નહેાતી. જે કાંઈ હું જાણુતા હતા તે સર્વ એ લોકોને શિખવી દેવાને હું અધીરા હતા. એ લોકોએ મને હરાવી દીધા. એમને ખૂબ ગમ્યું. એની મતલબ એ છે કે હું સાચા અને સફલ શિક્ષક છું જે હું અહિંસાના એવી રીતે પુરા શિક્ષક હાઇશ તે જે લેાકા મારી પાસેથી અહિંસાના એધપાઠ લે છે તે પારાથી આગળને આગળ વધશે. મારામાં જે કાંઇ ભર્યું પડયું છે તે સઘળું તેને આપી દેવા હું ચાહું છું. જે લોક આશ્રમમાં મારી સાથે રહે છે તે જો મારાથી આગળ નહિ વધી શકે તે તેના એ અર્થ થાય છે કે હું સફળ શિક્ષક નથી.
તમે મારા સહુસાધક છે.
તમે અહિંસાની સાધનામાં મારાથી આગળ વધી જા એવી મારી ઈચ્છા છે, કારણ કે હું સિઘ્ધ નથી. તમે મારા સહસાધક છે. મારી પાસે અહિંસાનુ જે ધન છે તે હું, ઘેરે ઘેર વહેંચવા માગું છું. તેમાં કસર કરવી નથી. તમારે તમારા દિલમાં, વિચાર કરવા જોઇએ કે “જે કાંઇ હું આપી રહ્યો છું. તેનું અમે આખી ભૂમિમાં સિચન કરીએ. એ તે બુઢ્ઢા થયા છે. અમે તે જુવાન છીએ. અમે એનુ દીધેલું ધન વધારીશું.” આવે વિચાર કરી આગળ વધશે તા હું તમને આશીર્વાદ આપીશ. હું... એકલેા નથી.
૩
હું જાણવા માગું છું કે તમારામાંથી કેટલા મારી સાથે આવવા માંગે છે, જો કાઇ પણુ નહિં આવે તે હું એકલા પણ જવાના જ છું. હું સિતેર વર્ષના થઇ ગયા તે પણ હું વૃધ્ધહ્યું એમ માનતા નથી.હું કદિ એકલો તો નથી જ. અને કાઇ નહિં તેા ભગવાન તો મારી સાથે રહેશે જ. મને એકલાપણું કદિ લાગ્યુ નથી. તમને જો અહિંસાના માર્ગમાં શ્રધ્ધા હાયતા તમે તમારી પરીક્ષા કરજો, કેટલા જણુ આ રસ્તે ચાલવા તૈયાર છે એની શેાધ કરજો ! કોંગ્રેસવાળાઓને ઢંઢોળી જુએ! એ બધી તપાસ હું નહિ કરી શકું. શું તમે કૉંગ્રેસના મહાજને ને અહિંસાની શક્તિ આપી શકે છે? તે શું કરે? તેઓ તે લાચાર હતા. લોકોમાં અહિંસાનું એક બિંદુ પણ ન જુએ, ત્યારે તે કહી જ દેને કે
Page #130
--------------------------------------------------------------------------
________________
-
'
પ્રબુદ્ધ જૈન
-
તા. ૩૧-૭-૪૦
“અમે શું કરીએ ? તમારે રસ્તો નહિં લઈ શકીએ.” મેં જેવી હીટલરની એકાગ્રતા, રીતે મારું પદ છોડયું તેવી રીતે તેઓ નથી છેડી શકતા. હું મારી સમક્ષ તે એ બધી કાલ્પનિક કથા છે. પરંતુ તેમાં અહિંસાને મારી વ્યકિતગત સાધના માનું છું. તેઓ તેમ સાચું શિક્ષણ ભર્યું પડયું છે. હીટલર પિતાની સાધનામાં નિરંતર નથી માનતા.
જાગૃત છે. એના જીવનમાં બીજી કોઈ ચીજોને સ્થાન જ નથી. મેં કોંગ્રેસ કેમ છડી? '
કઈ કોઈ વખત તે વીશ વીશ કલાક જાગે છે, એની એક આ ઉપરથી મેં છ વર્ષ પર મહાસભા છેડી દીધી હતી
ક્ષણ પણ બીજા કામમાં જતી નથી. એણે એવી એવી ચીજોની
શોધ કરી છે કે તેને જોઈને જ લેકે દિગમૂઢ બની જાય છે. તે ઠીક કર્યું હતું એમ તમે સમજી શકશે. એ રીતે એની મેં
એની કે આકાશમાં ઉડે છે અને પાણીમાં પણ ચાલે છે. તે વધારે સેવા કરી. તે વખતે જ મેં જોઈ લીધું હતું કે મહાસ
જોઈને લોકે દિંગ થઈ જાય છે. એણે એવી વાત કરી બતાવી ભામાં કેટલાક લેક એવા આવી ગયા છે કે જેઓ અહિંસામાં
છે કે જેને સ્વપ્ન પણ ખ્યાલ ન હતા. તે કેટલી સાધના કરી ભાનતા નથી, જેમને અહિંસાએ સ્પર્શ શુદ્ધાં નથી કર્યો. હું તેમની
શકે છે ! ચોવીસ કલાક શ્રમ કર્યા છતાં તે પિતાની બુદ્ધિ તીવ્ર પાસેથી કઈ રીતે કામ લઈ શકું? સાથે સાથે મેં એ પણ જોયું હતું
રાખી શકે છે. હું એ પુછું છું કે આપણી બુદ્ધિ કયાં છે ? કે અહિંસાના કેટલાયે પૂજારીઓ મહાસભાની બહાર પડેલા હતા.
આપણે જડવત્ કેમ છીએ ? કોઈ આપણને સવાલ પુછે ત્યારે તેથી મને અલગ થઈ જવાનું જ ઠીક લાગ્યું હતું. આજે તમે
આપણી બુધ્ધિ કેમ કુંઠિત થઈ જાય છે ? જોઈ શકે છે કે મેં ઠીક જ કર્યું હતું. કારણ કે મેં જોઈ
આપણી બુધ તેજસ્વી બનો ! લીધું હતું કે હું બીજી કોઈ પણ રીતે સેવા કરી શકું નહિં. અહિંસા સિવાય મારી પાસે બીજી કોઈ પણ શક્તિ નથી. ત્યારે
હું વાદવિવાદ નથી ઇચ્છતો. માત્ર વાદવિવાદમાં તે આપણે કોંગ્રેસમાં રહી હું બીજું શું કરી શકું ? મારામાં જે કાંઈ શક્તિ
( હારી જ જઈશું. આપણે તે શ્રધ્ધાયુક્ત બુધ્ધિ બતાવવાની છે. છે તે અહિંસાની જ છે. હું મારી અપૂર્ણતાઓ જાણું છું. મારી
એનું નામ શક્તિ છે. અહિંસાને અર્થ માત્ર ચરખો ચલાવે અપૂર્ણતાઓ મારાથી વધારે બીજો કોઈ પણ જાણતા નથી. તે
એમ નથી, પણ એમાં ભકિત હોવી જોઈએ. જે ભક્તિ પછી પણ માણસ અભિમાની હોય છે. તેથી હું મારી જે અપૂર્ણતાઓ
આપણી બુદ્ધિ તેજ ન થાય તે માની લેજો કે આપણી ભકિતમાં જોઈ શકતા નથી તે તમે જોઈ શકે છે, અને જે તમે નથી
ત્રુટિ છે. હીટલરની વિદ્યાને માટે જે બુદ્ધિને ઉપયોગ છે તો જોઈ શકતા તે હું આત્મપરીક્ષણથી જાણી લઉં છું. આ રીતે
આપણી વિધા માટે તેને કેટલાગણ ઉપયોગ છે. આપણે એમ
નહિં સમજવું જોઈએ કે અહિંસાના વિકાસ માટે બુદ્ધિને કોઈ બંનેને હું જોડી લઈ શકું છું.
ઉપયોગ નથી. અહિંસા એ જ મારું બળ છે. '
બુધ્ધિના ઉપયોગનું ક્ષેત્ર. " મારામાં અહિંસાની અપૂર્વ શક્તિ છે તે હું જાણું છું.
* તમારી બુદ્ધિના ઉપયોગનું ક્ષેત્ર બતાવવાને મેં આ પ્રશ્ન પરંતુ જે કાંઈ શક્તિ છે, તે અહિંસાની જ છે. લાખ મારી
રજુ કર્યો છે. એ મૌલિક પ્રશ્ન છે. એને જવાબ તમે એક દિવપાસે આવે છે. પ્રેમથી મને અપનાવે છે. સ્ત્રીઓ મારી પાસે
સમાં આપી શકે નહિ. વિપક્ષી જે કહે તેને અનાદર કરે ન નિર્ભય થઈ રહી શકે છે. મારી પાસે એવી કઈ ચીજ છે?
જોઈએ. તેમની દૃષ્ટિએ એ પ્રશ્નને વિચાર કરીને તેમને તેમની મારી પાસે માત્ર અહિંસાની જ શકિત છે. બીજું કાંઈ જ નથી.
ભાષામાં સમજાવવાનું આપણું કામ છે. આપણે આપણું કામ અહિંસાની એ શકિત હું નવી જ રીતથી જગતને આપવા
છોડી દેવું એમ હું કહેતા નથી. એ તે આગ્રહપૂર્વક ચાલવાચાહું છું. એ સિધ્ધ કરવા માટે આપણે શું કરી રહ્યા છીએ
નું જ છે. પરંતુ જે જાગૃત રહીને કાર્ય કરશું તેજ સિદ્ધિ એને હિસાબ હજી હિંદુસ્થાનને આપો બાકી છે. દુનિયામાં
મળશે. આપણી બુદ્ધિ જે મંદ હશે તે આપણું કામ બગડી જશે. આજે જે શકિત પ્રગટ થઈ રહી છે તેની સામે હું હારવાને
મારૂં દર્દ. નથી. પરંતુ આપણે સચ્ચાઈ અને સાવધાનીથી કામ લેવાનું છે.
એ દૃષ્ટિએ કાલે જે ઠરાવ થયે તે તમને અધ્યયન અને નહિં તે આપણે હારી જઈશું.
અને મનનને મેકો આપશે. એ ઠરાવથી આપણી આબેહવા હિટલરની શકિતનું રહસ્ય.
સુધરી જવી જોઈએ. મહાસભાના મહામંડળને આ ઠરાવ શા - જો આપણે આપણી બધી શકિતઓ અહિંસાની સાધનામાં માટે કરવું પડયો ? એ વાતની આપણે તપાસ કરવી જોઈએ. નહિ રોકીશું. તો આપણે જીતી નહિં શકીએ. હીટલર જ જે લેકે એમ કહેશે કે મહાસભાના લોકે ડરપોક છે, તેઓ જુઓને? જે ચીજમાં તે માને છે તેમાં પોતાના સમગ્ર જીવનની દેશદ્રોહ કરશે. તેઓએ જે વાતાવરણ જોયું, તેને આ ઠરાવ શકિતઓ તે રોકી દે છે. પુરા દિલથી અને સંપૂર્ણ શ્રધ્ધાથી તે પડે છે. હું એ આબેહવાને પ્રતિષ થઈ શકતું નથી. કારણ તેમાં મંડયા રહે છે. તેથી હું હીટલરને મહાપુરૂષ માનું છું. કે અહિંસા મારી વ્યકિતગત સાધના પણ છે. મહાસભાની એ તેને માટે મારા અન્તઃકરણમાં પુષ્કળ કદરદાની છે. તે શકિતમાન સાધના નથી. મારે તે એમાં જ મરી ફીટવું છે. કેગ્રેસના પ્રતિપુરૂષ છે. આજે તે રાક્ષસ થઈ ગયો છે. જે મરછમાં આવે તે નિધિ મારા જેવું નહિં કરી શકે. તેમની સાધના અલગ છે. કરે છે. નિરંકુશ છે. પરંતુ આપણે તે એના ગુણો જેવાના તેથી હવે તેઓ નથી મારી સાથે આવી શકતા કે નથી હું છે. એની શક્તિનું રહસ્ય આપણે પકડવું જોઈએ. તુલસીદાસ- તેમની સાથે જઈ શક્તા. તેમને માટે તે મારા દિલમાં ધન્યવાદ જીએ આપણને એ વાત બતાવી છે. તેમણે રાવણની પણ
જ છે. આટલે દૂર સુધી સાથે ગયાં છતાં હું તેમના પર મારી સ્તુતિ કરી છે. મારા મનમાં રાવણને માટે પણ આદર છે જે અસર શા માટે નથી પાડી શકશે એ વાતનું દુ:ખ પણ મને રાવણ મહાપુરૂષ ન હોત તો તે રામચંદ્રજીનો શત્રુ પણ ન થઈ છે. તેઓએ મને તેઓને માર્ગદર્શક માન્યું હતું. ભારે શ્રધ્ધાથી શકત, રામચંદ્રજી અસાધારણ હતા, રાવણ તેમને અસાધારણ તેમણે મારા હાથમાં ધુરા સોંપી હતી. છતાં પણ હું તેમના શત્રુ હતે.
દિલમાં શ્રદ્ધા નથી પેદા કરી શક્યું તેનું મને દર્દ છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૭-૪
રચનાત્મક કાર્યક્રમનું મહત્વ. '
૩ , (પૃષ્ઠ ૬૦ થીં ચાલુ)... . , તમે આ વિષયનું મનન કરજો આપણે તો અહિંસાની સાથે કાર્ય કરનારા અનેક મુસલમાન અગ્રણીઓ પણ આથી સાધના વીરના શસ્ત્રના રૂપમાં કરવાની છે. એ વાત ઘણી મોટી આશ્ચર્ય અને શરમ અનુભવી રહ્યા છે. ભિન્ન પક્ષ અને ર્ભિન્ન
છે. આપણે એમ ન સમજીએ કે આપણે જેલ જવાની શક્તિ મત ગમે તેવા હોય, પણ શિષ્ટતાસભ્યતા-માનવતાને વિશિષ્ટ , 'વધારવાની છે. આપણે તે એ બતાવવાનું છે કે રચનાત્મક ગુણ છે. એ ગયો પછી માનવી રાક્ષસ બને છે અને એ ' ' આ કાર્યક્રમ સ્વરાજ્યનું અવિભાજ્ય અંગ છે. આપણે એમ નથી સમજ્યા " માણસ જે સમાજને નેતા હોય તે સમાજ પણ દુર્દવને જ ' ' ' કે ચરખો આપણને સ્વરાજ્ય અપાવશે. “ગાંધી કહે છે માટે ખેતરે છે. તેનું અગ્રસ્થાન જ્યાં સુધી તુટે નહિ, ત્યાં સુધી હિંદુ * * *
ચરખે ચલાવી લ્ય ! એથી ગરીબેને થોડું ધન મળે છે,” આ મુસલમાન એકતા કેવળ અસંભવિત બની જાય છે. . . . - 'આપણી વૃત્તિ રહી છે. રચનાત્મક કાર્ય જ સ્વરાજ્ય અપાવી શકે. ઈશ્વર અને ધર્મને નામે ! | ' ' , , '' એમ છે એ સિધ્ધ કરવાની તમારામાં તાકાત આવી જવી ,
કે હમણાં હમણાં છેલ્લાં દશ મહીનાથી ચાલી રહેલ યુરેપીસ, જે જોઈએ. એને અર્થ એ નથી કે તમે રોજ થોડા કલાક
વિગ્રહમાં નાનું સરખું “સમર વેકેશન’ પડયું હોય એમ લાગે છે. કાંતી લીધું, બે ચાર મુસ્લિમ સાથે દસ્તી કરી લીધી, અછુત કે
' હીટલરે ઇગ્લાંડ ઉપર આજે ચઢાઈ કરશેઆવતી કાલે ચઢાણા, સાથે જરા હળીમળી લીધું અને સમજી લીધું કે આપણે સ્વરાજ
કરેશે એમ રાહ જોતાં જોતાં કાન્સ પરાજિત થયા બાદ લગભગ લાયક બની ગયા. તમારે તેં એમ માનવાનું છે કે રચનાત્મક
વીસેક દિવસ નીકળી ગયા. એમ છતાં હજુ સુધી ' હીટલરનું , કાર્યક્રમમાં જ સ્વરાજ આપાવવાની શકિત છે. રચનાત્મક
ઈગ્લાંડ ઉપર થનારું ભાષણ આક્રમણ શરૂ થયું નથી સંભવ છે આ કાર્યક્રમની પછી લડાઈ આવવાની છે એવી માન્યત તમારી હે
કે હીટલર આજસુધીમાં મેળવેલું સુવ્યવસ્થિત કરવામાં ગુંથાયે હોય, ન શકે. એ કાર્યક્રમમાં જ સ્વરાજની તાકાત છે. '
સંભવ છે કે ઈંગ્લાંડ ઉપરનું આક્રમણ ધમકી આપવામાં આવે છે મેં ઉલટો જ પ્રયોગ કર્યો. ' - ઓ દેશમાં અહિંસાને પ્રયોગ મેં ઉલટો જ કર્યો. ખરી .
એટલું સહેલું સુતરૂં માલુમ પડયું નહિ હોય અને તેથી હીટલર . રીતે તે રચનાત્મક કાર્યક્રમથી જ શરૂઆત કરવાની હતી. પરંતુ
વધારે સજ્જ થવામાં રોકાયે હોય; એ પણ સંભવિત છે કે
હંગલાંડને આમ રાહ જોતું રાખીને હીટલરે કઈ બીજાં જે સ્થળો ' મેં સવિનયભંગ તેમજ અસહકારને જેલ જવાને કાર્યક્રમ
ઉપર ઘા કરવાની તજવીજમાં હોય. આ બધા વિકલ્પમાંથી એક રાખ્યો. મેં લેકેને એમ ન સમજાવ્યું કે આ તે પાછળથી
છે સારો કરે છે તે તે હવે જોવાનું રહે છે. ' - આવનારી ચીજો છે. તેથી તે આંદલને સફળ થઈ નહિ શકયા. ' . ; કાનુનભંગને અધિકાર,
* આ ઉપરની શાન્તિના ગાળામાં હીટલરે એક મોટી જયુ. * 'મને નડિયાદને કીસ્સ યાદ આવે છે. “ રોલેટ એકટ
ઘણા દાખવનારૂં અને ઈંગ્લાંડને ધમકી આપનારું ભાષણું કર્યું છે “સત્યગ્રહના વખતની એ વાત છે. એ વખતે મેં કહી દીધું છે, અને તેના જવાબમાં લીડ હેલીકસે ગમે તેવા હુમલાને એ હતું કે મારી હિમાલય જેવડી ભૂલ થઈ હતી. જે લોકોએ પહોંચી વળવાની ઈગ્લાંડની તેયારી રજુ કરનારું અને ' : ' ' / જ્ઞાનપૂર્વક કાનુનનું પાલન કર્યું નહોતું તે લોકોને મેં કાનુનભંગ ' આખરે ઈંગ્લાંડને જ વિજય થનાર છે એ બાબતની ખાત્રી
તે બતાવ્યું. એ લોકોને ભારે કહેવું જોઈતું હતું કે, “આજ સુધી '' ' સરકારી દંડ કે શિક્ષાના ભયથી તમે જે કરી રહ્યા હતા ને
આપનારૂં ભાષણ કર્યું છે. આ બન્ને ભાષણોની વિગતે ચર્ચવાને . પહેલાં તે પોતાની ઈચ્છાથી કરે. ત્યારબાદ જ તમને " કાનુન
અહિ આશય નથી, પણ બન્ને ભાષણમાં ઈશ્વર અને ધર્મને . • ભંગને અધિકાર પાપ્ત થશે
. ' '
નેતરવામાં આવ્યા છે તે જરાક વિચિત્ર લાગે છે. હીટલર પિતાના ! ધરે મને કેમ પસંદ કર્યો?
''દિવજિયને સર્વ યશ ઈશ્વરને આપે છે અને ઈશ્વરી ( કેત, : એ બધી અધુરી અહિંસા હતી. એમાં મારું ડરપોકપણું હતું. સિદ્ધ કરવાનું નમ્ર સાધન બનવા માટે ઇશ્વરને ઉપકાર માને છે. હું મારા સાથીઓને નારાજ કરવા માંગતે. નહ. સાથીઓના જે “might is right, “ બળ એ જ સત્ય”. I ‘બળજેરી ડરથી કોઈ પણ કરતાં અચકાવું એમાં હિંસા છે. એમાં અસત્ય છે. એ જ ઈશ્વરેચ્છો’ એ જ ઈશ્વરી નિયમ હોય તે તે હીટલર કહે
મેતીલાલજી, વલ્લભભાઈ અને બીજાઓને નારાજ કરવાને મને છે તે બરાબર છે એમ આપણે જરૂર કહીએ. પણું - ' ડર હતે. શા માટે મને એ ડર લાગે ? એ બધી મારી ત્રુટિઓ આવા વિગ્રહોમાં અને તેના : ઉલટસુલટ પરિણામમાં " હતી. એ બધી હું તટસ્થ થઈને જોઈ શકું , તેનું મને પ્રત્યક્ષ ઈશ્વર કયાં છે અને તેની એજના, શું છે તેની કાંઈ કલ્પના જ !.
દર્શન થાય છે કારણ કે મારામાં અનાસક્તિ છે. એ ત્રુટિઓને થઈશક્તી નથી. વળી આ વિગ્રહ ઉપસ્થિત કરવામાં ઈશ્વરનો માટે મને નથી દુઃખ કે નથી પશ્ચાતાપ. જેવી રીતે હું મારી કેટલું હોય છે અને ઈશ્વર સામે બળવો કરી રહેલા મદત્ત
સફળતાઓ અને શક્તિ પ્રભુએ આપેલી માનું છું અને તેને જ માનવીને કેટલે, ફાળે છે તેની. પણ આપણને કાંઈ ખબર પડતી ' હું, અર્પણ કરું છું, તેવી જ રીતે મારા દે પણ ભગવાનના : નથી. આ વિગ્રહંમાં અને તેમાં મળતા એક યા અન્ય પક્ષના
ચરણે જ મૂકું છું.. પ્રભુએ. મારા જેવા અપૂર્ણ મનુષ્યને આવા વિજ્યા પરિણામમાં બિચારા ઇશ્વરને સડાવવામાં ન આવે તે . . મેટા પ્રયોગ માટે શા માટે ચુંટ? અહંકારથી નથી કહેતે વધારે સારું ! ભોળી પ્રજાને યુધ્ધપ્રમત્ત રાખવા માટે ઇશ્વરના , • પરંતુ મને ખાત્રી છે કે પરમાત્મા ગરીઓમાં કંઈક કામ નામને આમ શું કામ દુરૂપણ કરવામાં આવતું હશે!..' . - કરાવવા ઈચ્છતા હતા તેથી તેમણે મને પસંદ કર્યો મારા કરતાં આવી જ રીતે આ યુધ્ધ ખ્રીસ્તીધર્મના નચાવ માટે છેએ ' વધારે પૂ માણસ “ હેત તે તે આટલું કામ કરી ન શકત. : લોર્ડ હેલીફેકસને દાવ પણ આપણુ’ ગળે. ઉતરતા નથી. આ ' ,
પૂર્ણ માણસને તે કદાચ હિંદુસ્થાન ઓળખી પણ ન શકત લડાઈના પ્રયજન પાછળ સત્ય, ન્યાય, નીતિ: લેકશાસનની y' તે બિચારે તે વિરકત થઈને કોઈ પર્વતની ગુફામાં જ ચાલ્યા : રક્ષા ઈત્યાદિ હેતુઓ રહેલા છે એમ કહેવામાં આવે તે આપણે - જાત. તેથી ઇશ્વરે મારા જેવા અશકત અને અપૂર્ણને આ દેશ માટે લાયક માન્ય. હવે મારા પછી જે આવશે તે પૂર્ણ જ
' તે. સામે વાંધો ન ઉઠાવીએ. જે કે તટસ્થ રીતે જોનારા ઇતિહાસહશે !' હું એમ કહું છું કે એ પૂર્ણ પુરૂષ તમે બને !! મારી વેત્તાઓ આવા કાળાન્તરે ઉપસ્થિત થતા વિગ્રહોમાં કારણ-કાર્ય અપૂર્ણતાઓ તમે પુરી કરે !!!
* સંબંધથી વૃધારે જોવાની કે કબુલ કરવાની ના કહે છે અને
1
-
1
=
Page #132
--------------------------------------------------------------------------
________________
૬૬ "
'
' '
તા. ૩૧-૭-૪૦
પ્રબુદ્ધ, જૈન '
'
આપણે કયારે જાગૃત થઈશું?
- જૈન ધર્મની સ્વામીભાઈની સગાઈ આપણે વિસરી ગયા
છીએ; ધર્મબંધુત્વની ભાવના આપણામાંથી ઓસરી ગઈ છે. લાંબા વખતથી મારા મનમાં એક વિચાર ઘોળાયા કરે છે પરિણામે આપણે ઘણું ગુમાવ્યું છે. અસહ્ય ગરીબાઈને કારણે આપણે કે આપણો સમાજ હાલની શોચનીય સ્થિતિમાંથી ક્યારે જાગૃત આપણામાં રહેલી શકિતને ભુલી. ગયા છીએ. શ્રીમન્ત તરફથી થશે ? આપણા સમાજમાં સુંદર વિચારકે, વિદ્વાન પંડિત, ભણેલા વારે કયારે થતી સખાવતના ટુકડા માટે ખુશામતી બની ગણેલા વકીલ બેરીસ્ટર અને ડોકતરે, પ્રવીણ આંકડાશાસ્ત્રીઓ, ' આપણે લક્ષ્મીનના પૂજારી બની ગયા છીએ અને તેમના ઈજનેરે અને વિજ્ઞાનવેત્તાઓ અને તે ઉપરાંત શ્રીમતેને સારે સારા નરસાં કામની આપણે વિચારણા કરી શકતા નથી. આ જે વર્ગ હસ્તી ધરાવે છે. છતાં આપણા સમાજની આવી પરિસ્થિતિએ આપણને અસહાય અને નિર્માલ્ય બનાવી દીધા છે. 'ગરીબાઈ કયા કારણને આભારી છેએ કલ્પી શકાતું નથી ?
સમાજની ભળી જનતાની આ દશા આપણો ભણેલો વર્ગ હને સમજાય છે ત્યાં સુધી આપણી અંધશ્રદ્ધા, સાગ
સારી રીતે સમજી શકે છે, છતાં સમાજ આગળ ખરૂં, સત્ય ખટાની સમજણ પૂર્વક વિચાર કરવાની અશક્તિ, અને રૂઢિઓના -
મૂકતાં તેઓમાંને મોટે ભાગ ડરે છે અને જેઓ સાચું સત્ય ગુલામી બંધનના પરિણામે આપણી આજની આ સ્થિતિ થઈ છે.
મૂકવા પ્રયાસ કરે છે તેને ઉપહાસ કરે છે કારણ કે તેઓને મહાત્મા ગાંધીજીએ અહિંસાને દુનિયાભરમાં પ્રચાર કરીને જૈન
ભોળી જનતાને ખેટી બાબતેથી ચેતવવા માટે અને સમાજને ધર્મના મુખ્ય સિદ્ધાંતને જગતને પરિચય કરાવ્યો છે. પરંતુ તેમના
સાચા માર્ગે દોરવા માટે કાંઈ પણ પરિશ્રમ લે નથી, અને અહિંસાના આદેશને આપણે જ જૈન ધર્મના અનુયાયીઓએ જ
દૂર રહી તટસ્થ ભાવે થાય તે જોયા કરવું છે. પુરે અપનાવ્યો નથી. અહિંસા સાથે નિકટપણે જોડાયેલા સત્યને
ભૂલવાના પરિણામે આપણી શોચનીય દશા થઈ હોય એમ ત્યારે આંખ કરે છે વિચારકો અને યુવાનો પ્રત્યે વિચારકે , - પણ લાગે છે. '
જેકે નાની સંખ્યામાં છે છતાં તેઓ લખાણથી તેમજ વ્યા- . આ સાધુ અને શ્રાવક, વર્ગને બે ભાગ જનવાણીને ભોગ બનેલે ખ્યાનો દ્વારા ભેળી. જનતાને અંધશ્રધ્ધા અને રૂઢિનાં ગુલામી ' છે. તેઓ અંધશ્રદ્ધા અને રૂઢિઓની ગુલામીને વધુ મજબુત બના
બંધનેનાં માઠાં ફળનો ઠીક ઠીક ખ્યાલ આપી રહ્યા છે, સારા વવાની ખેવના રાખે છે. સાધુઓ ભેળા શ્રીમન્તશ્રાવ દ્વારા આંખા
ખેટાને વિવેક ' શિખવી રહ્યા છે અને નગ્ન સત્ય - સમાજને એ બંધનથી બાંધી રાખે છે. ભોળી જનતા તેને
સમાજ આગળ કાંઈ પણ સંકોચ કે ડર વિના મુકી રહ્યા. ભેગ બને છે, જેના પરિણામે આવી શરમાવનારી દશા તેઓ
જી હા તે છે. આમ છતાં પણ સ્વભાવે તેઓ શાન્ત હોવાથી - ભોગવે છે.
ખડતલ પ્રવૃત્તિમાં રહેલા જોખમી વાતાવરણથી તેઓ ડરતા અને :
દૂરના દૂર રહે છે અને સમાજને પુરતી સેવા આપી શકતા નથી. જણાવે છે કે આ વિગ્રહનું પણ મૂળ કારણ તો વાસ છે . એક યુવાન વર્ગ જ એ છે કે જે જાગૃત થઈ સંગકૃિત થાય પહેલાં થયેલી-જર્મનીને કંઈ કાળ સુધી' દબાયલી રાખ- ' તે સમાજને અંધશ્રદ્ધા અને રૂઢિઓની ગુલામીને ભાગી થત: ક વાના હેતુથી રચાયેલી-વર્સેલ્સની સંધિ જ છે, એમ છતાં
જરૂરે બચાવી શકે. આજના યુવકમાં ચેતન છે, અને સારા નરપણ આ વિગ્રહને પ્રારંભ તે હર હીટલરની કેવળ આક્ર
સાની પરીક્ષા કરવાની બુદ્ધિ છે, અને વ્યવસ્થિત રીતે ખડતલમણકારી નીતિને આભારી છે એ આપણે જરૂર કબુલ
પણે ચીવટાઈથી ધારેલા કાર્યને પહોંચી વળવાની તાકાત છે. છીએ અને તેથી તેની સામે લડત પક્ષ જે કોઈ ઉચ્ચ કત તેઓ જરા ચુંવાળાપણું છોડી દે અને એકત્ર થઈન 'કાય આશયે રજુ કરે તે આપણે સ્વીકારી લઈએ તે પણ આમાં
હાથમાં લે તે યુવકોની નેતાગીરી સ્વીકારે અને તેના કાર્યની ખ્રીસ્તીધર્મના બચાવ અને રક્ષણની વાત એ રીતે બેહુદી લાગે
કદર કરે એ એક વર્ગ સારી સંખ્યામાં સમાજમાં છે. એટલે છે. એક તે આજની યુરોપની દુનિયા કહેવાય છે ખ્રીસ્તી ધર્મની
આ યુવકે જે કાર્ય હાથમાં લે તે પાર પડવામાં બહુ મુશ્કેલી આવવા અનુયાયી, પણ તેના આખા જીવનમાં એટલી બધી અનાસ્થા
સંભવ નથી. મને મારા યુવક બંધુઓમાં પુરો વિશ્વાસ છે. તેમને , અને નાસ્તિકતા ભરેલી દેખાય છે તેને ખ્રીસ્તીધમી કહેવાને બહુ
સમાજની હાલની વિકટ સ્થિતિમાંથી સળા જાગૃત કરવાના અર્થ જ નથી. અને બીજું ખ્રીસ્તીધર્મના સિધ્ધાન્તો જે રીતે આપણે કાર્યમાં પિતાની સર્વ શકિતઓને વહેતી કરવા પ્રેમભાવે પ્રાર્થના સમજીએ છીએ તે તે એમ કહે છે કે Resist not the evil. ' -તું અસત્યને સામને ન કર તને એક ગાલ ઉપર લપાટ
- મણિલાલ મોકમચંદ શાહ મારે તે બીજો ગાલ ધર-તારી કોઈ ટોપી લઈ જાય છે તેને તારે કટ આપ. આ સિધ્ધાન્તો અનુસાર બ્રીસ્તીધર્મના નામે
ગાંધીજીની આગમવાણી આવી ખુનખાર હિંસક લડાઈ શકય ન જ બને કે ધર્મસંમત
કે આ પ્રેરણાદાયી પ્રવચન સ્વતંત્ર પુસ્તિકાના આકારમાં પ્રગટ કરપણ બની ન જ શકે. સાચી ખ્રીસ્તી પ્રજાએ આવા સગમાં
વામાં આવેલ છે. પર્યુષણ કે એવા ધાર્મિક પ્રસંગમાં વહેંચવા માટે ખાસ છે. કેમ વર્તવું જોઈએ તે તે મહાત્મા ગાંધીજીએ હરેક બ્રીટનવાસી
ઉપગનું છે, તેની કીંમત દરેક નકલને અરધે આને રાખવામાં આવેલ છે. પ્રત્યે ઉપરના લેખમાં બરાબર દર્શાવ્યું છે. એ પ્રમાણે વર્તવાની જે
રિટેજ અલગ. જેને ખપ હોય તેણે મુંબઈ જૈન યુવક સંઘની ઓફીસમાંથી . પ્રજાની તૈયારી ન હોય તેણે ધર્મ કે ઈશ્વરને આ વિનાશકારક
મંગાવી લેવી અથવા તે પિસ્ટ સ્ટેપ સાથે નીચેના સરનામે લખી મોકલવું. વિગ્રહમાં સંડવ ન જ જોઈએ. એમ કરવાથી જે પ્રવૃત્તિ કેવળ રક્તવણું છે તે કદી ધવળવણું બની શકવાની નથી.
" તત્રી, “પ્રબુદ્ધ જૈન” ' પરમાનંદ
, ' '૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩. ( શ્રી મુંબઈ જન યુવક સંધ માટે તંત્રો મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨
"
Page #133
--------------------------------------------------------------------------
________________
કિંમત દોઢ આને
શ્રી મુંબઇ જે યુવકસંઘનું પાક્ષિક મુખપત્ર
Reg
No. B. 266.
૮ પ્રબુદ્ધ જે
બી મુંબઈ જૈન યુવ,
વાંચનાલય.
, ,
,
તંત્રી : મણિલાલ મોકમચંદ શાહ,
વર્ષ : ૨
લવા જન્મ મુંબઈઃ ૧૫ ઓગસ્ટ ૧૯૪૦ ગુરૂવાર
રૂપિયા ૨ નાથજી સાથે વાર્તાલાપ (૫રિષ-આખું નામ કેદારનાથ, પણ નેહી સંબંધીજન જેમને “નાથજી'ના નામથી ઓળખે છે; વતન જેમનુ મહારાષ્ટ્ર છે; વય જેમની આશરે પચાસ છે શાળા કે કેલેનો જેમને અભ્યાસ જીજ છે; પણ ધમ શાળાના અભ્યાસ ગહન અને પારદર્શી છે અને આધુનિક સામાજિક તેમજ રાજકીય અને વિષે જેઓ સંપૂર્ણ માહિતી ધરા છે; હિમાલયમાં જેઓ એ કાળે સારી રીતે વિચરેલા છે; કાકા સાહેબ કાલેલકર, આચાર્ય કૃપલાનીછ, સવામી આનંદ વગેરેના જેઓ નિકટ રહી છે; કિશોરલાલભાઈ જેમને પિતાના ગુરૂ સમાન વેખે છે; ગાંધીજીના જેઓ પરમ સન્માનિત છે; વિચારસરણી જેમની સ્વતંત્ર છે; જાહેરાતથી જે સાધારણ રીતે દૂર રહે છે; રાન્તિ જેમને સદા પ્રિય છે, એમ છતાં જિજ્ઞાસુ જનના પ્રશ્નોનાં સમાધાન કરવા પાછળ જેઓ કલાકના કલાક સુધી થાકતા કે કંટાળતા નથી; શરીરે જે સુદઢ છે અને ચહેરે જેમને તેજવી, શાન્ત અને પ્રભાવશાળી છે; સ્વભાવે જેઓ સાદા અને મિલનસાર છે; અને આજીવન જેઓ બ્રહમચારી છે. આવા સામાન્ય જનતાને અગોચર છતાં વિદ્વત્તા, અનુભવ તેમજ ચારિત્ર્યની પવિત્રતાના કારણે આપણાં હૃદયમાં સહજ આદર અને ભકિતભાવ ઉત્પન્ન કરે તેવા-મહાનુભાવ સાથે નીચેની નધિના સેજકને ૫રિચયોગ પ્રાપ્ત થયેલો. એ પહિય દરમિયાન અનેક વિષ અને પ્રજનો ઉપર નાથજીનાં માબે તેમને જાણવા મળેલાં, જેની તેમણે એક ટૂંકી નોંધ કરી હતી. તેમના અમેઘ વાણીપ્રવાહ સાથે સરખાવતાં આ નેધ બહુજ અપૂર્ણ, મર્યાદિત અને ઉપર ટપકે થયેલી છે એમ આ નોંધના પેજક જણાવે છે. એમ છતાં એ નોંધ જેવી છે તેવી પણ અનેક જિજ્ઞાસુઓને ઉપગી થશે એમ સમજી અહીં પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ) અનુભવ વધે તેમ માન્યતા બદલાય, ..
ચેતન: જાગૃત અને સુખ. - અમે એક દિવસે સાંજના સમયે સમુદ્ર કિનારે રેતીમાં
બીજા કોઈ પ્રસંગે તેમણે જણાવ્યું છે કે; “સર્વ પદાથોમાં બેઠા હતા. ત્યાં દૂર પશ્ચિમમાં સૂર્યાસ્ત થતો હતો. તે જોઈ પૂજ્ય ચેતન રહેલું છે, પરંતુ કેટલાકમાં સુપ્ત અવસ્થામાં છે. વનસ્પતિ, નાથજી બોલ્યા કે, “સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે અને પૃથ્વી અન્ન વગેરેમાં ચેતન છે, તેથી તેમાંથી પોષણ મેળવીને પ્રાણી ગોળ છે એ શોધ નહેતી થઈ, ત્યાં સુધી મનુષ્યને માટે આ માત્ર સજીવ રહે છે. લાકડાંને કોરી ખાનાર વડે લાકડામાંથી એક અણુઉકેલ્યો અદ્ભુત કેયડે હતે. કેઈએ બુદ્ધિ ચલાવી પિષણ મેળવે છે તે બતાવે છે કે લાકડામાં પણ ચેતન છે. સૂર્ય જે પાણીમાં પાછળ જાય છે તે જ વખતે એક હોડી સૃષ્ટિમાં રહેલા ચેતન તત્વમાંથી પિષણ પામીને જ મનુષ્યનાં દેહ, ત્યાં તૈયાર ઉભી હોય છે. તેમાં સૂર્યને બેસાડી રાહેરાત ભજલ બુધ્ધિ. મન વગેરે વિકસિત રહે છે. માણસ સષ્ટિના નિયામક કરી બીજે છેડે પહો ફાટતાં લાવીને મૂકી દે છે. આ શોધ મહાન ચૈતન્ય સાથે એકતા અનુભવી શકે છે એ માન્યતા માત્ર પછી ઘણે કાળે બીજાએ આગળ બુદ્ધિ ચલાવી- “નહિ ભાઈ, છે એ કોઈએ નજરે જોયું નથી. પણ એવી માન્યતાથી માણએ હોડીવાળ કેણ નવરો હોય તે રોજ લાવે ને લઈ જાય. સમાં મનુષ્યત્વના આવશ્યક ગુણેને વિકાસ થતો હોય, ને જગવાત એમ નથી; પણ જે સૂર્ય આથમે છે તે ઉગતા નથી, તેનું શુભ થતું હોય તે એ ભાવના સારી છે. સુર્ય સળગતે ગેળે છે. પાણીમાં પડતાં જ તે બુઝાઈ
માણસને જાગ્રત અવસ્થામાં જ સુખદુઃખ છે, ઉંઘતા માણ જાય છે અને બીજે દિવસે ઉગે છે તે ને બીજો
બીજે સને ઓશીકે સર્ષ બેડે હોય કે ઉર્વશી બંને સરખું જ છે. સુર્ય હોય છે. સૂર્ય રોજ નવા નવા ઉગે છે.” પછી કેટ- એમ નાનેશ્વરે કહ્યું છે. પછી કેટલોક કાળ ગયા બાદ નવી શૈધ થઈ કે, “સૂર્ય સ્થિર છે,
પુનર્જનમ અને કયામત. પૃથ્વી તેની આસપાસ ફરે છે. પૃથ્વી ગોળ છે. તેનાં કારણો
- પુનર્જન્મ કે કયામત એ પણ માન્યતાઓ જ છે, પ્રમાણુઅપાયાં. એક જગ્યાએથી માણસ નીકળે અને સીધે ને સીધો ચાલ્યો જાય તે પાછો તે ત્યાં ને ત્યાં આવે છે. એ બતાવે છે
સિદ્ધ નથી, કેઈની થાપણ ઓળવીશ તો આવતે ભવે વ્યાજ કે પૃથ્વી ગોળ છે. દુરથી આવતા વહાણને પ્રથમ છેડે ભાગ
સાથે ચૂકવવી પડશે, કયામતને રોજ એને જવાબ આપવો પડશે, દેખાય છે, ધીમે ધીમે આખું દેખાય છે. ચંદ્ર સ્વયં પ્રકાશ નથી,
એવા વિચારથી માણસ થાપણ ઓળવે નહિ તે તે માન્યતાથી તેથી તેની કળા વધતી ઓછી લાગે છે. જેટલા ભાગમાં સૂર્યને
જગતનું શુભ છે. એ રીતે માન્યતાને ઉપયોગ થાય ત્યાં સુધી પ્રકાશ પડે તેટલે ભાગ પ્રકાશે છે.” .
એમાં નુકસાન નથી, પણ કોઈ ગરીબને ત્યાં જન્મે એ પૂર્વ
ભવના પાપે, વગેરે કારણે કોઈ કેને તુચ્છકારે અથવા જાતને મનુષ્યનું મિથ્યાભિમાન,
- ' નિંદી અપુરુષાથ બને ત્યાં એ માન્યતા નુકસાનકારક છે. - રેતીને એક કણ હાથમાં લઈને તેમણે કહ્યું કે, “બ્રહ્માં- સર્પના મંત્ર ડને હિસાબે આપણી પૃથ્વી. આ કણ જેવડી છે. તેમાં એક સર્પના મંત્ર છે. એની સાધના અને નિયમે આકરા છે. દેશ, અને એ દેશમાં એક માણસ કેટલે? છતાં તેનું મંત્રથી સર્ષ કેમ ઉતરી જાય છે તે સમજાતું નથી પણ ઉતરે અભિમાન કેવડું? એનું કારણ બુદ્ધિ છે.”
છે તે નકકી. (નાથજી પોતે મંત્ર જાણે છે અને ઉતારે છે)
* * *'".
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રબુધ જૈન
તા. ૧પ-૮-૪૦
મંત્રથી સર્ષ સધાય તે સામા માણસની દુષ્ટવૃત્તિ કેમ ન વસ્તુ લાવનાર પણ માળા ફેરવવામાં રોકાયા હતા. વસ્તુ માટેના સધાય? એની શોધ માટે વિચારે ચાલ્યા જ કરે છે. મંત્રશકિત- નાણુ કમાનાર માળા લઈને બેઠા હતા. આમ કેવળ ભક્તિભાગ માં ના મૂળ દ્રષ્ટાનું તપ મંત્રને કાર્યસાધક બનાવે છે.
. ખાનપાન પડયાં રહ્યાં. અનાસક્તભાવે કરેલ કર્મવેગથી જ સમાપ્રાથના અને ચિન્તન.
જનું ધારણુપોષણ શકય છે. | પ્રાતઃકાલને ચારથી છનો સમય ઉત્તમ છે. રાત્રીના થાકેલાં કુટુંબ જીવને. શરીર, મન તથા બુદ્ધિ પ્રાતઃકાલે તાજાં થયાં હોય છે. નવા 'સંસારમાં સ્વાર્થ હોય ત્યાં સુધી સ્ત્રીપુત્રાદિને પિતાનાં કામમાં જોડાવાને વાર હોય છે. એ વખતે પ્રાર્થના, સ્વાધ્યાય, માનવા; પછી સ્વાર્થ સરે એટલે સન્યાસી થઇ હિમાલય ચાલ્યાં : ચિંતન આદિ કરવાથી મનની શાન્તિ કાર્ય દરમિયાન પણ બે ચાર જવું એ પણ સમાજહિતાર્થે અધમ્ય વસ્તુ છે. દરેકને ખાનકલાક સુધી જાળવી શકાય છે. ફરી બપોરે અર્ધોએક ક્લાક શરીર, પાન, આશ્રય માટે શ્રમ કરવો જ પડે છે. મનને થાક ઉતારવા એ પ્રમાણે ગાળો અને છેક સાંજે પણ
કઈ જાતનું કર્મ કરવું તે સંસ્કાર, મર્યાદા વગેરે જોઇને કરવું એ મુજબ. મુસ્લિમ ધર્મમાં પાંચ વખત નમાજ પઢે છે અને જોઈએ. કાર્ય ધર્યું છે કે કેમ? સમાજના હિતાર્થે છે કે કેમ ? હિન્દુ ધર્મમાં ત્રણ વખત સંધ્યા પૂજા કરે છે તે આ કારણે
તે કુશળતાથી થઈ શકે તેમ છે કે કેમ ? આપણી સર્વ શકિત હોય એમ લાગે છે. -
તેની મારફત પ્રગટ થઈ શકે છે કે કેમ ? એ બધી વસ્તુઓને કર્મકાંડી જડતા.
વિચાર કરે જોઈએ. વંશપરંપરાગત ધંધે બાળપણથી હાથ - પ્રાર્થના એકજ જાતની રાખવાથી કર્મકાંડની જડતાવાળી કરવામાં આવે છે તેમાં સહેલાઈથી પાવરધા થઈ શકાય છે. સામ્પ્રદાયિકતા આવી જવાનો ભય રહે છે.
શ્રમજીવી અને બુદ્ધિજીવી. નિત્યકમ. દાતણ, શૌચ, સ્નાન, કપડાં ધેવાં–ચારે કામ અર્ધા કલાકમાં
આપણી જેવા બુધ્ધિજીવી માણસેથી તાપ સહન થઈ પતાવી દે તેને હું પાસ કરૂં. એટલી ચીવટ અને ઝડપ આપ
શંકો નથી. બે ઉડાવી શકાતું નથી. શરીરશ્રમ અમુક હદ ણામાં હોવી જોઈએ. કપડાં ઉજળાં કરવાની જરૂર નથી. સ્વચ્છ
સુધીજ થઈ શકે છે. એનું કારણ નાનપણના અને વંશપરંપરાથાય એટલે બસ. ખેડૂતનાં કપડાંમાં લાલ માટી હોય છે તે
ગત સંસ્કાર છે. ' ગંદકી નથી. માત્ર મેલ ન જોઈએ.
એક વખત નાગપુર નજીક કઈ ગામે હું ગયો હતો. સખત સંક૯પબળ.
તાપના દિવસો હતા. સૂર્ય આકરો હતો. એ વખતે અમે બે | મન સાથે કોઈ પણ વસ્તુ કરવાનો નિર્ણય એટલે તે જણ રસ્તે ચાલ્યા જતા હતા. ત્યાં બે ખેડૂત પોતાના ખેતરને શેટે પ્રમાણે થવું જ જોઈએ. ધાર્યા પ્રમાણે ન બન્યું હોય એ મને
ઉભા ઉભા વાત કરતા હતા રસ્તાને કાંઠે નજીકમાંજ સુંદર ઘટાઅનુભવ નથી. ધાર્યું તે પ્રમાણે થવું જ જોઈએ. ન થાય
દાર વૃક્ષ હતું. અમે એ ખેડૂતને કહ્યું, “ત્યાં તાપમાં ઉભા છે તે વારંવાર મડયા રહેવું.
તે અહિં આવી છાયે ઉભા રહીને વાત કરોને ?” તેઓ કહે,
“હવે ત્યાં ને અહિં બધું સરખું જ છે ને !” જવાબ સાંભળી ભક્તિ અને કર્મમાર્ગ,
અમે તાજુબ થઈ ગયા. ઉગ્ર તાપ અને શીતલ છાયા બને એ ભકિતમાર્ગમાં નામકીર્તન, નૃત્ય વગેરે ઉન્માદકારી વસ્તુઓ
લેકીને મન લગભગ સરખું જ હતું. આપણી જેવા બુદ્ધિજીવીથી છે. તેને કશે વિશિષ્ટ ઉપગ નથી. એ ભાવ કાર્યમાં પ્રત્યક્ષ થવા
એટલી સમાનતા કેળવી નહિ શકાય. એ તે નાનપણથી સ્વભાવજોઈએ. ભગવાન બુદ્ધના દિલમાં દયા ભરી હતી. રસ્તે જતાં લંગ
ગત હોય તે જ થઈ શકે. ડાતું ઘેટું મળ્યું, ખભે મૂકી ચાલ્યા. બધાં ઘેટાંની કતલ થવાની અને યંજ્ઞાથે હોમ થવાની ખબર મળતાં પિતાનું બલિદાન આપવા
એક વાર હિમાલયમાં અમે એક પહાડી મજુરને લને તૈયાર થયા. રાજાને હૃદયપલટો કરાવ્યું. આનું નામ દયાભાવ.
ચડતા હતા. બંગાળી બે ત્રણ ભાર મજુરે ઉપાડ્યો હતો. પીઠે તુકારામના જીવનમાં એ વસ્તુ ડગલે ને પગલે જણાય છે.
સામાન બાંધ્યો હતો અને બંધનના 'પટા માથે કપાછા પિતાના પુત્ર માટે શેરડી લઈ આવતા હતા. રસ્તામાં ગામના .
આગળ ઢળતા રાખ્યા હતા. સપાટાબંધ એ ચડતો હતો. છોકરાં ટોળે વળ્યાં. દરેકને અકકેક સાઠ આપતા આવ્યા.
ઉપર પહોંચ્યા પછી અમે એને કહ્યું, “તું આ એટલે જરાવાર ઘેર આવ્યા ત્યારે આખા ભારામાંથી એક સાંઠો રહ્યો.
બે મૂક, થાક ખા ત્યાં અમે ધર્મશાળામાં ઓરડીની તપાસ એમનાં પત્નીએ રેપ કરીને તુકારામની પીઠમાં સાંઠે માર્યો. બે
કરી આવીએ.” એટલે એ કહે છે, “તમ તમારે નિરાંતે તપાસ કકડા થઈ ગયા. એજ વખતે એક છોકરા પાછળ ઉભે હતો
કરે, હું ઉભો છું.” એને ભાર જોઈ અમને દયા આવતી હતી, એને એક કકટો આપે ને એક પિતાના બાળકને. આવા અનેક
પણ એને મન એ વાતનું કશું ન હતું. આટલી વજન ઉપાડપ્રસંગે એમના સંતજીવનમાં પડ્યા છે. રામકૃષ્ણ પરમહંસ સમર્થ
વાની શક્તિ બચપણના સંસ્કાર હોય તોજ આવે. એજ રીતે વ્યકિત હતા, પણ તેમના જીવનના ઈશ્વરીભાવે પ્રત્યક્ષ જગતને
અમારાં પુસ્તકો જોઈ એ મજુરે આશ્ચર્યથી કહેતા “આટલા એટલા ઉપયોગી ન થયા. પિતે એ ભાવથી જેટલે અંશે ચિત્ત
નાના માથામાં આટલી બધી ચોપડીઓ કેમ કરીને ભરે છે ?
અને સરસરાટ લખે જાઓ છો ? શુધ્ધિ સાધી એટલે અંશે નિરુપાધક, સંતોષી જીવન જીવી ગયા. પણ માત્ર એ પ્રકારનું ભક્ત જીવન જીવવાથી સમાજ ચાલી ન * ટુંકામાં જેને જે સહજ હોય તે કાર્યમાં તે રસ આવે, શકે. દાખલા તરીકે એક કુટુંબમાં દસ માણસે છે. એમાં એક કુશલતા પણ જલ્દિ પ્રાપ્ત થાય અને એને ભાર ન લાગે. એમાં “ભક્ત છે. આખો દિવસ નામ-સંકીર્તનમાં મસ્ત રહે છે. બીજાને એક વસ્તુને ખ્યાલ રાખવો જોઈએ કે એ કર્મ સમાજહિતનું થયું કે આ રીતે મારે પણ મારી મુક્તિ સાધવી. એ પણ એમાં હોવું જોઈએ. દરેકને ખરાક, પિષક, આશ્રય, બુદ્ધિ અને મનેભળે. એમ કરતાં દસેય ભક્ત બન્યા. જમવાને સમય થ. વિકાસની સગવડ– આટલું સમાન રીતે મળવું જોઈએ. એ ભોજન તૈયાર ન હતું. રાંધનારી બાઈઓ માળા ફેરવતી હતી. દૃષ્ટિએ સમાજના કામ ગેહવવાં જોઈએ.
Page #135
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮-૪૦
પ્રબુધ્ધ જૈન
સમાનભાવ.
કાર્યક્ષેત્ર, શ્રમજીવીનું સન્માન યોગ્ય રીતે કરવું જોઈએ. દાખલા માણસે ઉપર કહ્યા પ્રમાણે શકિત, મર્યાદા, કુશળતા, રસ, તરીકે કોઈ માણસ આવે એટલે આપણે એને પૂછીએ. “કયાં સંસ્કાર વગેરેને વિચાર કરી પિતપતાનું કર્મક્ષેત્ર નકકી કરવું કામ કરે છે ?' એ કહેશે “મીલમાં. આપણે મન ઢીલું કરી જોઈએ અને તેમાં પૂર્ણ પણે પિતાને વિકાસ કેમ સધાય તે મેં સહેજ ફેરવી કહીશું “ઠીક'.
તરફ લક્ષ આપવું જોઈએ. ફળની ચિંતા ન કરવી, છતાં કાર્યની બીજો કોઈ આવશે. આપણે પૂછીશું “કયાં કામ કરે પરિપૂર્ણતા અર્થે એનું સતત ચિંતન કરતા રહેવું જોઈએ. છે ?' એ કહેશે “હજુર ઓફીસમાં. આપણે ઉભા થઈને કહીશું, એમાં જ એના મનને સંતોષ અને સમાધાન હોવાં જોઈએ. “આઈએ, ઉપર બૈલિયે.” પછી ભલેને ભીલને નોકર સવાસને આનંદ અને સંતોષ. મહીને કમાતા હોય અને હજુરને કારકુન પચીસ રૂપરડી
આનંદ અને સંતોષમાં ફેર છે. સમુદ્રની લહરિ. જે મેળવતે હોય! કડિયે સાઠ રૂપીઆ કમાય છે છતાં આનંદ છે. એ ઉછળે છે તે વધારે નીચે જવા માટે. લહરિની પચીસના પગારદાર કારકુન જેટલું સન્માન એને નહિ મળે. આ
જેમ આનંદ શાશ્વત વસ્તુ નથી. સતિષ એ ઝાકળ જેવો છે. તે અસમાનતા સમજુ માણસના વર્તનમાં પણ જોવામાં આવે છે.
કયારે મળે છે તેની ખબર પડતી નથી. સવારમાં વહેલા ઉઠીને આપણે કોઈપણ કામ કરવામાં હીણપત ન માનવી જોઇએ. જરૂર
જોઈએ છીએ તે ઝાડપાન પર સુંદર ઝાકળ બિન્દુએ પથરાયેલાં પડયે ચક્કી પીસવી અને પાયખાનું પણું સાફ કરવું. ભંગીનું
જણાય છે અને વાતાવરણમાં સુવાસ તથા ઠંડક પ્રસરાવતા પથસુદ્ધાં અન્ય જેટલું જ સન્માન કરવું જોઈએ.
રાયાં હોય છે. સતિષ એના જેવો છે. કોઈ અજ્ઞાની જ્ઞાની થતાં ભંગ બાળકની કેળવણી.
સુખી થયે. અભણ ચાર આંકડા ભણીને મજા અનુભવતા થયે. ભંગી બાળકને પિતાના ધંધાનું મહત્વ સમજાવવું જોઈએ. એના સુખે આપણને સુખ થાય છે. એનું નામ સતિષ. સંત પરંતુ એના ઉપર એ કામ કરવાની ફરજ પાડી ન શકાય. તુકારામ પણ એમ જ કહે છે. જે બીજાને સુખે સુખી થાય છે ભંગીના ધંધાને વધારે સ્વચ્છ, સરળ અને માનભર્યો કરે છે તે જ ખરો સુખી છે.' રસ્તે જતાં કઈ ગાડીમાંથી પડી ગયે ભંગી સેવકની ફરજ છે. આપણું
એને દવાખાને લઈ જઈ પાટા
જાહેર સભા મગજ એમાં ચલાવવું જોઈએ.
પડી કરાવી તેને ઘેર પહોંચાડયો. હાલમાં ભંગીના બાળકે થોડાં ભણે
પુસ્તકાલયના ઉદ્દઘાટનની જાહેરાત છે; તેથી તે ભણેલા બાળકને ધંધા શ્રી મુંબઈ જેન યુવક સંઘના શરાફ બજારમાં આવેલા બુલીયન
એને શાન્તિ મળી. એના પડઘારૂપે | એકસચેઈ જના હેલમાં (ચોથે માળ) તા. ૧૭-૮-૪૦, શ્રાવણું આપણને નિરાંત વળે છે તેનું પ્રત્યે સૂગ ચડે છે. વધારે ભણશે
પૂર્ણિમા સવારના નવ વાગે માજી વડા પ્રધાન શ્રી. બાળા સાહેબ ખેરના નામ સંતોષ. પણ એવા સેતેષને પછી નહિ ચડે અને ધધે છોડવાનો પ્રમુખપણા નીચે એક જાહેર સભા મળશે. આ પ્રસંગે સંઘનું પુસ્તકાલય કોઈ શોધતું ફરતું નથી. એમ વિચાર પણ નહિ કરે તેમને ખુલ્લું મુકાયાની શ્રી ખેર સાહેબ જાહેરાત કરશે. સર્વે સભ્યો તેમજ
કે ઇછે નહિ કે કાલે પેલો પડી આશ્રમમાં રાખી ભણાવતાં ઘરથી ! આ પ્રવૃત્તિમાં રસ લેતા સજજનોને તથા સન્નારીઓને વખતસર
ગયા હતા તેમ આજે કઈ પડે તે જુદા પડી જવા જેવી ટેવ કેળવાય
હાજર રહેવા વિનંતિ કરવામાં આવે છે. છે એ ખરૂં છે; પણ ઉમ્મર લાયક પર્યુષણ વ્યાખ્યાનમાળા
સારું ! મને એની સેવા કરવાની થતાં સમજ આવ્યે ધરમાં ભળશે. દર વર્ષે માફક આ વર્ષે પણ શ્રાવણ વદ ૧૧ તા. ૨૯-૮-૪૦]
તક મળે ને એને પરિણામે મારા એકાદ પેઢી જતાં સુધારે બને ગુરૂવારથી ભાદરવા સુદ ૪ તા. ૫-૮-૪૦ ગુરૂવાર સુધી પર્યુષણ થા- |
મનને સંતોષ વળે. એ તે સહજ બાજુથી થશે.
મ્યાનમાળા જવામાં આવી છે. થળ: સી. પી. ટુંક ઉપર આવેલ | હેવું જોઈએ. કોઈ ડોકટર કહેશે, . વચલે રસ્તે મળવાનું છે. | હીરાબાગનો હેલ. સમય : સવારના ૮ થી ૧૦. વિગતવાર કાર્ય- આ સાલ ઠીક કમાણી થઈ તે સેવકેએ ભૂખે મરીને સેવા ! કમ હવે પછી બહાર પડશે
એમાં રાજી થવું? અને મસાણનાં કરવાની નથી. આંપણી આવ- 0 મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.)
લાકડાં વેચનાર કહેશે “આ વખતે શ્યકતાઓ ઘટાડી તેમની થોડી વધારી વચલે રસ્તે બન્નેએ માલ બરાબર ન ખો’ તે આપણે દુઃખી થવું? એ આપણું મળવું જોઈએ. આદર્શ સમાજમાં કઈ કામ હલકું નહિ ગણાય. કામ નહિ. કોઈ શહેરમાં આપણે જઈએ અને ત્યાંના આગેવાન દરેક માણસ દરેક કામ કરવામાં સરખું માન સંમજશે. છતાં
માણસ હશે વાત કરે કે અમારા શહેરમાં ગાંડાની સ્પીતાલ
છે, અથવા તે અમારા અનાથાશ્રમમાં આટલાં બધાં બાળક બુદ્ધિશાળીને માન તથા પૈસે વધારે મળવાનાં જ, લાકડાં વહેરનાર
છે વગેરે. આમ વાત કરનારને વિષે શું કહીશું ? ગાંડાની ઈસ્પીમજુર અને ઘડનાર, સુતારની મજુરીમાં ફેર રહેવાને જે. તાલ હેવી એ શાની નીશાની છે ? શહેરમાં સમાજ વ્યવસ્થા જેમાં બુદ્ધિને ઉપગ વધારે. તેનું મહત્વ વધારે રહેવાનું જ.
એવી કેવી કે માણસે ગાંડા થઈ જાય છે ? માબાપ વિનાનાં કારણું બુદ્ધિશાળી માણસ અનેકની મજુરી બચાવી લે છે. સમાજ
બાળકને સાચવનાર કોઈ સગા વહાલાં નહિ મળ્યાં ત્યારે અનાથાશ્રમ
ઉભું કર પડે ને ? આ આદર્શ શહેરની નિશાની ગણાય ? એવા બુદ્ધિશાળીની બુદ્ધિ સતેજ રહે, રાષ્ટ્રને ઉપયોગી થાય તે
મુશ્કેલીમાં માર્ગ, માટે તેને ખાનપાન, આરામ વગેરેની વધારે સગવડ આપશે જ, .
કેઈ. આશ્રમ કે શિક્ષણ સંરથાનો કારભાર ચલાવતાં, કેટઆજે મહાત્માજી કહે કે હું તે આઠ કલાક ખેતરમાં કામ કરીને લીક વાર આપણે મુશ્કેલીમાં આવી પડીએ છીએ, મુંઝવણું થાય કમાઈશ અને મજુરીમાંથી બે આના મળશે તેમાંથી રોટલ
છે અને વિચાર થાય છે કે આશ્રમમાં બાળકો છે, મકાનની સગદાળ ખાઈશ તે સમાજ તેમને મના કરશે. એમનું મગજ
વડ છે, પાણી છે, શિક્ષક છે પણ વાર્ષિક ખર્ચનું શું ? ફરી રાષ્ટ્રની મિલ્કત છે. એને પૂરેપૂરે ઉપયોગ લેવા માટે એને
ફરીને વિચાર કરતાં ત્યાં આવીને વાત અટકે છે. ને ઠોકર ખાય
છે. વળી પાછી વિચારગાડી ચકકર ફરીને ત્યાં આવી ટકરાય છે. જરૂરી ખાનપાન અને આરામ આપવો જ જોઇશે. એમાં સમા- ' એમ કરતાં કરતાં એક ને એક ઠેકાણે ફરી ફરીને મન આવે છે જનું કલ્યાણ છે. માત્ર શરીરશ્રમ કરનારને રોટલાથી થાલી ને ટકકર ખાય છે. એમ કરતાં જેમ એકજ ઠેકાણે ટાંકણું માર્યા કરીએ શકશે. બુદ્ધિનું કામ કરનારને દૂધ ધીની વિશેષ જરૂર રહેશે. એ તે ત્યાં ગાબડું પડે છે તેમ ત્યાં ગાબડું પડે છે અને માર્ગ સૂઝે છે. ડુંગળી ને રોટલો ખાવા જશે તે તે માટે પડશે.
[અપૂર્ણ
રામનારાયણ નાગરદાસ પાઠક
Page #136
--------------------------------------------------------------------------
________________
' તા. ૧૫-૮-૪
= "," "
R-
)
:--
=
=
=
=
=
પ્રબુદ્ધ જૈન
खच्चर आणाए उवहिए मेहावी मारं तरति । ધોરણ કરીને અનેક ખ્રીસ્તી સાધુ સન્ત આદર્શ જીવન સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. જીવી ગયા છે અને સ્વપરનું કલ્યાણ સાધી ગયા
છે. ખ્રીસ્તી ધર્મની દયા, અહિંસા, મનુષ્ય કોટિ સુધી જ લબાન યેલી જોવામાં આવે છે તેનું મૂળ તો તે ધર્મની સૃષ્ટિ નિર્માણને લગતી એક મુખ્ય માન્યતાને આભારી છે કે જે એમ પ્રરૂપે
છે કે ઈશ્વરે પ્રથમ ચર–અચર દેખાતી જડ સૃષ્ટિ ઉત્પન્ન કરી सत्यपूतं वदेद्वाक्यम्,
અને તેની અંદર દિવ્ય પ્રાણથી પ્રાણવાન એવા “આદમ અને ઓગસ્ટ ૧૫
૧૯૪૦ |
ઈવ” ને મુકયા, જેમાંથી આ આખા માનવ સમાજને વિકાસ
થયે. આ માન્યતાઓ પશુપ્રાણીઓને આત્મતત્વથી વંચિત બનાઅહિંસાની ઉત્ક્રાન્તિ
વ્યા અને તે કારણે માનવદયાના અધિકારી ઠરાવ્યા. બી.] (ગતાંકથી ચાલુ)
બાજુએ માનવસમાજનું કલ્યાણ અને સેવાને ખ્રીસ્તી ધર્મ માં જેવી રીતે આગળ આપણે જોયું કે માનવીમાં માનવ
ખુબ પ્રાધાન્ય આપવામાં આવ્યું. દીન, દુઃખી, દલિત, માંદા, તાના જન્મ સાથે જ અહિંસાવૃત્તિનો ઉદ્દભવ થયે, પણ એ
કાઢીઆ, પતીઆની સેવા ઉપર જે ભાર ખ્રીસ્તી ધર્મ મુકે છે અહિંસાવૃતિમાંથી સ્થાયી જીવનશાનું નિર્માણુ તે આપણું તે અન્ય ધર્મસંપ્રદાયમાં જોવામાં આવતું નથી. દેશમાં ભગવાન બુધ્ધ અને મહાવીરના સમયથી જ થયું. તેવી . પણ આ બધી દયા, પ્રેમ, વિશ્વબંધુત્વની વાતો માટે ભાગે જ રીતે દુનિયાના ઇતર ભાગમાં અહિં સાનિતને ઉદ્ભવ તે કંઈ. વ્યક્તિગત આત્મસાધના સાથે જોડાયેલી રહી. તેની અસર કાળથી થયેલે, પણ ખ્રીસ્તી ધર્મના ઉદ્દભવે એ વૃતિને મનુષ્ય
સામુદાયિક જીવન ઉપર જરૂર સારા પ્રમાણમાં પડતી રહી, જીવનનું એક મહત્વનું અંગ બનાવ્યું. એ ધર્મના ઉત્પાદક ઈસુ
પણ રાજ્યતથી નિર્માતુ સામુદાયિક જીવન તે ખ્રીસ્તે અહિંસામય જીવન જીવી બતાવ્યું અને એ સમયના લોકોને
આખરે પશુબળ ઉપર જ નિર્ભર બની રહ્યું. કાળાન્તરે ભ્રાતૃભાવને સંદેશ આપ્યો. તેમના ધર્મપુસ્તક બાઈબલના
ગઈ સદીમાં રશીઆમાં ટોલ્સ્ટોયને જન્મ થયો. તે ભારે ધર્માત્મા ‘જોન’ રચિત પ્રકરણમાં અપાયેલું ‘ગિરિપ્રવચન પ્રેમ-સેવા-સમ
હતા; ચિન્તક હતા; સમાજ અને રાજકારણના પ્રશ્નોને પ્રખર ભાવની જ એક અપૂર્વ ગીતા છે. ‘મેગ્યુ” રચિત પ્રકરણમાં પણ વિવેચક હતે. આજ સુધી અહિંસાને અર્થ એટલે જ કરવામાં એક સ્થળે સુ ખ્રીસ્ત પિતાના અનુયાયીઓને ઉદ્દેશીને કહે છે આવતું હતું કે પિતાના જીવનને બને તેટલું નિરવ બનાવવું, કે “તમે આજ સુધી સાંભળતા આવ્યા છે કે કંઈ તમારી આંખ હિંસક પ્રવૃત્તિઓથી બને તેટલા અળગા રહીને અપરિફેડે તેની તમે આંખ ફાડી નાંખે અને દાંતને બદલે દાંત ખેચી ગ્રહી પવિત્ર જીવન ગાળવું અને બને તેટલી ઈશ્વર સાધના કરવી, કાઢે ! પણું હું તમને કહું છું કે અન્યાયી કે અધમને સામને પણ સાથે સાથે તેમાં એક તત્વ ઉમેરાયું. પિતાની ન કરે ! પણ તમને જે કંઈ જમણા ગાલ ઉપર તમારો માન્યતા મુજબ વર્તવામાં સમાજ કે રાજકારણ કદિ આડે આવે મારે તેની સામે ડાબો ગાલ ધરો અને કાયદાથી લડીને તે પણ પોતાની માન્યતાને વળગી રહેવું અને તેમ કરતાં ગમે જે કોઈ તમારે કેટ લઈ લે તેને તમારી કામળી પણ આપી તેટલાં કષ્ટો સહેવા–પ્રાણુનું બલિદાન આપવાનો પ્રસંગ આવે તે દે અને જે તમને એક ગાઉ ઘસડીને લઈ જાય તેની સાથે તેમ કરતાં પાછા હઠવું નહિ. આ બાજુ કે તે બાજુ પિતપોતાની તમે બે ગાઉ ચાલે અને જે માંગે છે તેને આપે અને જે કોઈ ધાર્મિક માન્યતા ખાતર શાન્ત નિરવરોધ પ્રાણબલિદાન ઉધાર લેવા આવે તેને તમે પાછા ટાળે નહિ”. આવી જ રીતે અપાયાનાં અનેક દૃષ્ટાન્ત બન્યાં જ કરતાં હતા. એજ પ્રકરણમાં અન્યત્ર ઈસુ ખ્રીસ્ત કહે છે કે “ તમને આજ
આવા બનાવોએ અહિંસાને આદર્શ જનસમાજ સમક્ષ જીતે સુધી કહેવામાં આવ્યું છે કે તમે તમારા પાડોશીઓને ચહાજો
અને જાગતે રાખ્યું હતું, એટલું જ નહિ પણ તેમાં અહિંસક અને દુષ્મને ધિક્કાર ! પણ હું તમને એમ કહું છું કે સામનાની કંઈ કંઈ ઝાંખી થવા લાગી હતી. પણ અહિંસાતમારા દુશ્મનને પણ તમે ચાહો. તમને જે શ્રાપ આપે તેને વૃતિનું પ્રયોગક્ષેત્ર તે હજુ સુધી ધાર્મિક માન્યતાઓના પ્રદેશ આશીર્વાદ આપજો. તમને તિરસ્કારે તેનું તમે ભલું કરજે ! અને પુરતું જ મર્યાદિત રહ્યું હતું. સમાજ કે રાષ્ટ્રના પ્રશ્નો ઉકેલવામાં, જે તમારા વિષે મત્સરભાવ ચિન્તવે અને તમને ત્રાસ આપે તેના રાજ્યના અન્યાયે દુર કરવામાં કે પર રાજ્યનાં આક્રમણને માટે પ્રાર્થના કરો ! આ રીતે જ જે પિતા સ્વગમાં વસે છે સામનો કરવામાં અહિંસાવિચારનો ભાનપૂર્વક કદિ ઉપયોગ કરતેના તમે ખરા પુત્ર બની શકશે; કારણ કે તેઓ તે જે ઓ , વાનું કાઈને સુઝતું જ નહોતું. મેટા સામાજિક ફેરફારે વિચાસારા છે તેમજ ખરાબ છે તે બન્નેને પિતાના સૂર્યનું સરખું રોના સ્વાભાવિક પરિવર્તનમાંથી પરિણમતા અથવા તો કોઈ , અજવાળું આપે છે અને ન્યાયી અને અન્યાયી ઉભા ઉપર બળવાન વ્યક્તિ સમાજપરિવર્તક વિચારે એવા જોરથી વરસાદની એક સરખી મહેર વરસાવે છે. જે તમને ચાહતા હોય સમાજ સમક્ષ મુકતી અને તેને અનુસરનારૂં અનુયાયીદળ એવી તેને તમે ચાહે એમાં તમે એવું મેટું પુણ્ય શું કર્યું ? અને તમારા ઉગ્રતાથી કામ કરતુ કે તે સામે સમાજની બહુ મોટી બહુમતી ભાઈઓને જ તમે સલામ કરે તેમાં તમે બીજાથી વિશેષ શું કર્યું ? હોય તે પણ નમી જતી અને નવા વિચારો અને નવા આદતમારી આસપાસના દોકે પણ શું એમ નથી કરતા? જેવી શેને અપનાવી લેતી. આવી જ રીતે રાજ્યવહીવટમાં ચાલી રીતે તમારે દિવ્ય પિતા પૂર્ણ છે તેવી જ રીતે તમારે પણ રહેલા અન્યાયે પણ કાંતે કહેવાતી બંધારણપૂર્વકની હીલચાલથી પૂણું બનવું જોઈએ ”
દૂર કરાતા અથવા તે રાજ્ય કરતી સંસ્થા ઉપર સીધું કે આડખ્રીસ્તી ધર્મના કહેવાતા અનુયાયીઓએ આજ સુધી ગમે
કતરૂં અસાધારણ દબાણ લાવીને તે તે અન્યાયે રદ કરવાની તેમ વર્તન કર્યું હોય અને આજે લડાઈના નામે ગમે તેટલી તેઓ રાજ્ય સંસ્થાને ફરજ પાડવામાં આવતી. આવાં ચાલુ દબાણ હિંસા આચરી રહ્યા હોય, પણ ખ્રીસ્તી ધર્મને અમે તે ઉપર આવવા છતાં પણ જે રાજ્ય સંસ્થા મકકમ રહેતી તે આખરે વર્ણવ્યો તે જ હતા અને છે અને તે મર્મને હૃદયમાં હિંસાપૂર્ણ બળ થતું અને રાજ્યકાન્તિ ' આવીને ઉભી રહેતી.
Page #137
--------------------------------------------------------------------------
________________
• તા. ૧૫-૮-૪૦
પ્રબુદ્ધ જૈન
૭૧
પરરાજ્યના હિંસક સાધને સિવાય અન્યથા બચાવ થઈ શકે પિતાને સમાજ કે પિતા ઉપર ચાલી રહેલા રાજેતીવટ ચેસ એવું આજ સુધી કદિ કોઈને સૂઝયું જ નહોતું અને પ્રકારને અન્યાય કરી રહેલ છે કે અત્યાચાર આદરી રહેલ છે આજે પણ ગાંધીજી સિવાય બીજા કોઈને આ કલ્પના હજુ ત્યારે તે વ્યક્તિને ધર્મ થઈ પડે છે કે તેણે તે સમાજ કે રાજ્યવ્યવ્હારૂ લાગતી જ નથી. આમ સામાજિક, રાષ્ટ્રીય, કે આન્તર- વહીવટ સાથે અસહકાર કરી તે અન્યાય-અત્યાચાર–ટાળવાને રાષ્ટ્રીય કોઈ પણ પ્રદેશમાં અહિંસાના વિચારને સ્પષ્ટપણે હજુ પ્રયત્ન કરવો. આખરે સમાજ વ્યકિતઓની બનેલી છે; રાજ્યસંસ્થા સુધી સ્થાન મળ્યું જ નહોતું. વ્યકિત અને સમાજને જીવનને પણ વ્યક્તિ વ્યકિતના સીધા કે આડકતરા સહકાર ઉપર જ ચાલે છે. - - ઘડવામાં બળવાન ભાગ ભજવનારા સાધુસખ્ત સમાજ અને તેથી આ સહકાર જ્યારે વ્યક્તિમાં વ્યકિત ઉમેરાતાં માટે સમુહ રાષ્ટ્રની સામાન્ય પ્રવૃત્તિઓથી ઘણું ખરું અલગ રહેતા અને એકત્ર બનીને પાછા ખેંચી કે તુરતજ એ સમાજ કે રાજ્યનું લોકેને પિતાના માની લીધેલા ધર્મમાર્ગે ચાલવાને અને તંત્ર અટકી પડે અને ખેંચી લેવાય સહકાર પાછો મેળવવા ઈશ્વરપ્રાપ્તિ તરફ વળવાને ઉપદેશ આપતા. આ આખી વિસ- માટે તે સંસ્થાએ ચાલુ અન્યાયે બંધ કરવા જ પડે. કોઈ પણ વાદી પરિસ્થિતિ તરફ મારી સમજ પ્રમાણે સૌથી પ્રથમ પ્રકારના હિંસક સાધનો ઉપયોગ કર્યા વિના એક પણ માણટોલ્સ્ટોયનું ધ્યાન ખેંચાયું. બાઈબલનું વેદ વાકય-Resist સનું લોહી રેડયા સિવાય આવે, અસહકાર મોટામાં મોટી રાજ્ય not the evil—અસત્યન-અધર્મને-સામનો ન કરે–આ વાકયે ક્રાન્તિ નિપજાવી શકે. તેના મનમાં ભારે મન્થન ઉભું કર્યું. અસત્યને - અધર્મને
' અહિંસાના વિચારને આ રીતે ટોય, થોરો જેવા સામને ન કર એટલે ? અસત્ય અધમને નમી જવું ? મહાપુરુદ્વારા સામાજિક તેમ જ રાજદ્વારી પ્રશ્નો ઉપર લાગુ આમ કેમ બને ? આ ઉપદેશ આપનાર ઇસુખ્રિીસ્તે જે તે સમયની પાડવાના પ્રયત્નો શરૂ થયા. ચેતરફ આ વિચારે ફેલાવા લાગ્યા. વહેમ અને અજ્ઞાનથી ભરેલી ધાર્મિક માન્યતાઓને રશીઓમાં સામ્યવાદની પ્રાથમિક ભૂમિકા. ટોલ્સ્ટોયે રચી, જેમાં ' જબરજસ્ત સામનો કર્યો હતો અને તે સામનામાં જ
અહિંસાના ખ્યાલને પુરૂં પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પણ પિતાના પ્રાણુનું બલિદાન આપ્યું હતું તે શું ઈશુને
તે સામ્યવાદના આઘવિધાયક કાર્લ માકર્સે અહિંસાના તિલાંજલિ (સદ્ધ છે ઉપદેશ અને આચરણ બને પરસ્પરવિધી હતા ?
આપી અને યેન કેન પ્રકારેણ વર્તમાન સમાજરચનાનું સામ્યવાદી - આમ તો ન જ બને. વધારે વિચાર કરતાં તેને માલુમ પડ્યું કે
પરિવર્તન સાધવાં ઉપર જ તેણે ખૂબ ભાર મુકો. ટોલ્હાય સામનો ન કરે એને અર્થ હિંસાથી- પશુબળથી- સામનો
અને એ સત્યાગ્રહ અને અસહકારનાં વાવેલાં બીજને અમલી ન કરે એટલો જ હોઈ શકે. હિંસા એ અધર્મ છે. અધર્મ
ક્રમ ારા જલસીંચન કરી વૃક્ષરૂપે વિકસાવવાનું કાર્ય તે ગાંધીસામે અધર્મ વાપરવાથી અધર્મ જ વૃદ્ધિને પામે. બાકી તે કરી
છ જ દેક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતદ્વારા કર્યું. આ , જેનામાં ધર્મબુધ્ધિ છે તેણે અધર્મનો વિરોધ કરવો જ રહ્યો
. લડતને ઇતિહાસ સૌ કોઈ જાણે છે. ત્યાં વસતા હિંદીઓ બળ
છે આ ઉપરાંત ટોલ્સ્ટોયને આજની આખી સંસ્કૃતિ, સમાજ,
, જોરથી લડવા નીકળ્યા હતા તે બધુ ગુમાવી બેસતા એવા રચના, મુડીવાદ, સર્વ વ્યવસ્થા કેવળ હિંસા ઉપસે છે, 'સામાં સહાયહા ધર્મમય માર્ગ ત્યાંની હિંદી પ્રજાને દેખારચાયેલી માલુમ પડી. હાથમજુરીને મે ગયાં અને એ..
ડીને એટલું જ નહિ, પણ એ માર્ગે આખી પ્રજાને દેરીને ત્યાંની માનવીના મોટા મોટા સમુહોને સ્થાનભ્રષ્ટ કર્યા. મજુરો. પરસેવા
સસ્થાને પ્રજાની વ્યાજબી માંગણીઓ સ્વીકારવાની ફરજ પાડી. અને લેહીથી દ્રવ્ય ઉત્પાદન કરે અને મુડી ધરાવનાર ગણ્યા
અહિંસાના ઈતિહાસમાં આ અભૂતપૂર્વ બનાવે વિચારક દુનિયાનું ગાંઠ્યા માણસે એ દ્રવ્ય ઉપર કેવળ એશઆરામ કૅરે. રાજ્યતત્રો ,
ખૂબ ધ્યાન ખેંચ્યું. ત્યારબાદ ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા અને દબાયેલાને દબાવે અને નબળાં રાજ્ય ઉપર આક્રમણ કરે. આખા
પ્રજા પાસે નાના અથવા મેટા ક્ષેત્રમાં સત્યાગ્રહને અમલ કરાવ્યવસ્થાના મૂળમાં તેને કેવળ પશુબળ અને હિંસા ભલી માલુમ
વીને તેમણે અનેક સફળતા મેળવી. ગાંધીજીના આ અહિંસાપડી. આ સામે તેના મનમાં ભારે બળ ઉભો થયે. તેને
. ત્મક અસહકાર અને સત્યાગ્રહનું વિશેષ વિવરણ અને આજની મનમાં વસી ગયું કે જે જગતમાં સુખ અને શાન્તિઃ લાવવા
- લાલા" પરિસ્થિતિ વિષે વિશેષ ચર્ચા હવે પછી કરીશું.
કે હોય તે આ આખી રચનાને નાશ કરવો જોઈએ અને જે સમા
[અપૂર્ણ).
પરમાનંદ. જમાં બાજરી, બેકારી, અત્યુત્પાદન અને બુઝુવા-એશઆરામ વર્ગ- ન હોય એવી સમાજના ઉભી કરવી જોઈએ. આ ક્રાન્તિ મારફાડ કરીને નહિ પણ લોકેંના હૃદયને. પલટો કરી
સમાચાર કર્ણિકા છે, બળવે જગાડીને નિપજાવવી જોઈએ. આવી રીતે ટોહરાયે ' 'ગયા પખવાડીઓમાં અનેક અગતપના બનાવો બની ગયા ખ્રીરની ધર્મશાસ્ત્રના અધ્યયનમાંથી જ પ્રેરણું મેળવીને અહિ- " છે. ઇંગ્લડ ઉપર જર્મનીના મેટા પાયા ઉપર થનાર ધસારાની સક વિરોધના તત્વને જન્મ આપ્યું અને તે તત્વ સામાજિક, હજુ રાહ જોવાયા જ કરે છે, પણ આફ્રીકા ની બાજુએ બ્રીટીશ અને રાજકીય પ્રશ્નોને લાગુ પાડવા પ્રયત્ન આરંભ્યા એ સોમાલીલેન્ડ ઉપર ઈટાલીનું આક્રમણ વધતું જાય છે; સેંધાઈમાંથી અરસાનાં : થેર' નામના તત્વચિન્તકે અસહકારને સિધ્ધા- અંગ્રેજી લશ્કર પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને જાપાન ફ્રેંચ તને જગત આગળ બહુ અસરકારક રીતે રજુ કર્યો. તેની પ્રરૂ• લોકોના ઈન્ડ ચાઈના, ઉપર ધસી રહ્યું છે. જ્યારે મેટા ટમેટા પણાને સાર એ હતું કે કોઈ પણ માણસ જે સમાજ તેમજ * રાજે સામસામા વિગ્રહ ચલાવી રહ્યા છે, ત્યારે તટસ્થ ગણાતા રાજ્યતંત્ર નીચે વસતે હોય તેના ન્યાય અન્યાયથી નિરપેક્ષ રહે- રશીઆ અને જાપાન જેવા રાજ્યની નજીક નજીકના દેશ-પ્રદેશ વાને દાવો કરી શકે જ નહિ. સમાજ અને રાજ્યતંત્રના અવ- ગળી જવાની. ભારે 'ભૂખ ઉઘડી છે. જર્મની અને ઈંગ્લાંડના લંબન વડે જ દરેક માણસ સુખપૂર્વક જીવે છે અને પોતાની
પરસ્પર વિમાની હુમલાઓ ચાલી રહ્યા છે અને તેના પરિણામે સર્વે પ્રવૃત્તિઓ ચલાવે છે. તેથી તે સમાજરચના કે રાજ્યતંત્રના
જર્મન પ્રદેશની માલ મીલ્કતને ભારે નુકસાન થઈ રહ્યું છે એમ પાયામાં રહેલા ન્યાય અન્યામાં દરેક વ્યક્તિની ભાગીદારી
સરકારી ખબરપત્રી જણાવે છે. રહેલી છે. તેથી જ્યારે પણ કોઈ પણ વ્યકિતને એમ ભાસે કે
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રબુધ જૈન
તા. ૧૫-૮-૪૦
પુનામાં મળેલી અખિલ હિંદ રાષ્ટ્રીય મહાસભા સમિતિની બેકમાં કારોબારી સમિતિને- વિગ્રહને અન્ન આવતાંની સાથે હિંદને સંપૂર્ણ આઝાદ જાહેર કરવાની માંગણી કરતો અને તે દરમિયાન સુરતમાં જ આજની વડી ધારાસભાના લોકનિયુકત સભ્યોમાંથી પ્રજાકીય સરકાર ઉભી કરીને તેને હિંદના રાજ્યવહીવટની સર્વ હકુમત સોંપવાની માંગણી કરતો અને તે માંગણી જે સરકાર સ્વીકારે તો આજના વિગ્રહમાં બને તેટલી મદદ કરવાનું વચન આપતા-ઠરાવ બહુમતીથી મંજુર કરવામાં આવ્યો હતો.
વડો યોજાયા હતા. સર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સર મેરીસ વાયરે ઓકસફર્ડ યુનીવર્સીટીના પ્રતિનિધિ તરીકે આ સંમેલનમાં ભાગ લીધે હતે. સર રાધાકૃષ્ણનનું કવિવરને ઉદ્દેશીને ઉધન અને કવિવરનો ઉતર ઉભય વાંચવા જેવાં અને મનન કરવા યોગ્ય હતાં.
આના ઉત્તરમાં સરકાર તરફથી એવી મતલબની જાહેરાત કરવામાં આવી છે કે ડેમીનીયન સ્ટેટસ’–સાંસ્થાનિક સ્વરાજ્યઆપવાની સરકારી તેમનું આજે ફરીથી સમર્થન કરવામાં આવે છે. લડાઈ પુરી થયા બાદ હિંદને અનુકુળ બંધારણ ઘડવા માટે દેશમાં રહેલા અગત્યના સર્વ પક્ષોના પ્રતિનિધિઓની એક પરિષદ્ બોલાવવામાં આવશે. આગામી કોઈ પણ બંધારણી ફેરફારોમાં બે બાબતની ખાસ સંભાળ રાખવામાં આવશે. એક તે હિંદ સાથેના લાંબા સંબધને અંગે અંગ્રેજ સરકારને માથે જે કેટલાક હિત સંભાળવાની ખાસ જવાબદારીઓ રહેલી છે તેને બાધક હોય એ કશે ફેરફાર આગામી રાજ્યતંત્રમાં કરવામાં નહિ આવે; તદુપરાન્ત લધુમતી વર્ગોના સર્વ વ્યાજબી હકક સુરક્ષિત રહે એ બાબતની પુરી સંભાળ લેવામાં આવશે. આ સંબંધમાં આગળ વધીને સરકારી યાદી જણાવે છે કે હિંદી પ્રજાકીય જીવનમાં મેટી લાગવગ ધરાવતા અગત્યના વર્ગો જે રાજ્યતંત્રની સત્તા સ્વીકારે નહિ એવા કેઈ પણ રાજ્યતંત્રને આજની રાજ્યવહીવટી સત્તા સોંપવામાં નહિ આવે તેમજ એવા વર્ગોને આવા રાજ્યતંત્રને ફરજિયાત આધીન બનવું પડે એવી કોઈ પણ પરિસ્થિતિ સરકારને સંમત નહિ હોય. વિગ્રહ ચાલે તે દરમિયાન સરસુબાની કારોબારી સમિતિમાં પ્રજાપ્રતિનિધિઓને ઉમેરવાની અને સરકારી હિંદના તેમજ દેશી રાજ્યના પ્રતિનિધિઓની એક સલાહકાર સમિતિ ઉભી કરવાની આ જાહેરાતમાં દરખાસ્ત કરવામાં આવી છે.
શ્રી. વિજયસિંહ નાહર અને ભંવરમલ સિંધીના સંયુક્ત સંપાદકત્વ નીચે છેલ્લી જાન્યુઆરી માસથી તરૂણ સવાલ’ નામનું એક હિંદી માસિક પ્રગટ થઈ રહ્યું છે. જૈન સમાજમાં સાંપ્રદાયિક ભાવનાથી કેવળ મુકત એવી છે કેટલાક પ્રવૃત્તિઓ ચાલે છે તેમાં આ પત્ર વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ પત્ર પ્રાગતિક વિચારોનું પક્ષકાર છે અને ગાંધીજીના વિચારોનું સમર્થક છે. એ પત્રના સંપાદક તેમજ શ્રી સિધ્ધરાજ દ્વા–ત્રણે મિત્રોએ મળીને આજે અહિંસાના પ્રશ્ન ઉપર દેશભરમાં જે ચર્ચા ચાલી રહી છે તે સંબંધમાં સામુનિરાજો તેમજ વિચારક લેખાતા કેટલાક આગેવાન શ્રાવક ઉપર એક પરિપત્ર મોકલ્યો છે. આ પરિપત્રમાં તેમણે નીચેના પ્રશ્નોના જવાબ માંગ્યા છે.
(1) જૈન ધર્મને અનુસાર અહિંસાની શું વ્યાખ્યા છે ? આજે જે અહિંસાની વ્યાખ્યા કરવામાં આવે છે તે તે વ્યાખ્યાથી આપના ધાવા મુજબ ભિન્ન છે? આપના અભિપ્રાય મુજબ અહિંસાની પૂર્ણ વ્યાખ્યા શું હોઈ શકે?
(૨) બહારના આક્રમણથી અથવા તે હિંદુ-મુસલમાન રમખાણ કે લુંટફાટ જેવા દેશની અંદર ઉભા થતા ઝગડાથી હથિયાર કે લશ્કરની મદદ વિના કેવળ અહિંસાત્મક રીતિથી દેશનું રક્ષણ થઈ શકે એ આપ સંભવિત માને છે ? | (૩) જો એમ ન હોય તે શું અહિંસા જીવનને સર્વ વ્યાપી સિધ્ધાન્ત બની શકતા નથી ?
(૪) જે અહિંસાત્મક રીતિથી દેશની રક્ષાનો પ્રશ્ન સંભાળી શકાય તેમ હોય તે તે કઈ રીતે અને શું કરવાથી ?
(૫) જૈનશાસ્ત્ર કે સાહિત્યમાં એવું કે ઉદાહરણ આ-. પના ધ્યાનમાં છે કે જ્યારે દેશ અથવા તે રાજ્યની રક્ષા માટે અહિંસાત્મક ઉપાય હાથ ધરવામાં આવ્યા હોય ?
(૬) જૈન શાસ્ત્રોમાંથી આપની જાણ મુજબ એવાં ઉદાહરણ મળી શકે છે ખરાં કે જેમાં દેશ અથવા ધર્મની રક્ષાને પ્રશ્ન ઉપસ્થિત થતાં જન આચાર્યોએ હિંસાથી રક્ષા કરવાને આદેશ આપ્યો હોય અથવા તે એવા આશયની પ્રેરણા કરી હોય ?
આ પ્રશ્નો આજની જૈન જનતાએ-સાધુ તેમજ શ્રાવકેગંભીરપણે વિચારવા યોગ્ય છે. આ પ્રશ્નના વિગતવાર ઉત્તર પર્યુષણ પહેલાં મોકલી આપવા જૈન વિચારકેને વિનંતિ કરવામાં આવે છે.
માટે નામદાર વાઈસરાયે નિમક
ઉપરની જાહેરાતથી હિંદી પ્રજામતને સંતોષ થયે લાગતે નથી. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખને આ જાહેરાત સંબંધમાં ચર્ચા કરવા માટે નામદાર વાઈસરાયે નિમંત્રણ આપેલું, પણ ત્યાં મીલનભૂમિકાને અભાવ છે ત્યાં વિશે ચર્ચાને કશો અર્થ નથી એમ સૂચવી નામદાર વાઈસરાયને મળવાની મૌલાના અબુલ કલામ આઝાદે અનિચ્છા દર્શાવી છે.
અર્થ નથી
આપ્યો હોય અથવા તે
હિદ સંરક્ષણ ધારા નીચે સરકારે બીન સરકારી સ્વયે. સેવક દળને લશ્કરી પિશાકને મળતો પોશાક પહેરીને ફરવાની તેમજ હથિયાર, લાઠી, કે એવા કેઈ સાધને સાથે અથવા તે વિના લશ્કરી કવાયત, કુચ કસરત કે હીલચાલ કરવાની મનાઈ કરનારા હુકમ કાઢયા છે. આ હુકમોનું વ્યાજબીપણું દર્શાવવા માટે સરકારે લાંબુ નિવેદન કર્યું છે. આ હુકમોએ પ્રજાના ઘણા મોટા વર્ગમાં આશ્ચર્ય તેમ જ રેપની લાગણી પેદા કરી છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં શ્રી વલ્લભદાસ ફુલચંદ મહેતાએ શ્રી મુંબઈ જન યુવક સંધના પ્રતિનિધિ તરીકે ઉમેદવારી બહાર પાડી છે. ભાઈશ્રી વલ્લભદાસ જન યુવક સંઘના જુના અને જાણીતા કાર્યકર્તા છે અને આજના કેળવણીના પ્રશ્નમાં તેઓ આગળ પડતા વિચારે ધરાવે છે. વિદ્યાલયની સમિતિના સભ્યોને ભાઈશ્રી વલ્લભદાસને પિતાને મત આપવા વિનંતિ કરવામાં આવે છે.
કવિવર ટાગોરને ઓકસફર્ડ યુનીવર્સીટી તરફથી ડોકટરની ડીગ્રી એનાયત કરવાને લગત શાન્તિનિકેતનમાં એક ભવ્ય મેળા-
Page #139
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૮-૪૦
પ્રબુદ્ધ જૈન
એક વિલક્ષણ લગ્ન,
- પરાધીન “ચાણસ્માથી ત્રણેક માઈલ દૂર આવેલા પીપળ ગામના
ગરીબ માબાપના કુટુંબમાં કમળાને જન્મ થયો, ત્યારે ' વતની શ્રી. ભગવાનદાસ હકમચંદ શાહને વીસ વર્ષની ચંપા
માબાપના હર્ષને પાર રહ્યો નહિ. આડેશી પાડોશીઓએ કમળાને નામની એક પુત્રી છે. કુ. ચંપાનું ધર્મપરાયણ ચિત્ત જૈન
જોઈને નકકી કર્યું કે કમળા ખુબજ સુંદર થશે. અને એ લોકોની ધર્મની ભાવનાઓને અનુસરી દીક્ષા લેવાના મનસુબા ધડતું હતું
વાત એકદમ સાચી ઠરી. કમળાની ઉમર વધવા માંડી, એમ એમ એમ કહેવાય છે. એની પૂર્વતૈયારીરૂપે કોઈ મુનિ મહારાજ પાસેથી
એનું રૂપ વધવા માંડયું. સોળ વર્ષની કુમળી વયે તો કમળા એ એણે ચતુર્થવ્રત (બ્રહ્મચર્યવ્રત) પણ અંગીકાર કર્યું હતું. દીક્ષાવી
ગામની અજોડ રૂપસુંદરી ગણાવા લાગી. ગામના યુવાનની નજર કારની એની ઈચ્છાને એનાં માતપિતા પરિપેથીને ઉત્તજતાં હતાં
કમળા પર કરવા માંડી, પરંતુ એ લોકોને ક્યાં ખબર હતી કે એમ પણ વાત મળી છે. પણ એક દિવસે અચાનક કુ. ચંપા
કમળાને તે ખારગામને કઈ શેઠીઓ ઉપાડી જવાને છે. અલેપ થઈ ગઈ અને પછી તે સમાચાર મળ્યા કે એણે વડોદરા જઈને સ્નેહલગ્ન કરી લીધું છે. એ પિતે જ્ઞાતિએ વીશાશ્રીમાળી કમળાની ઉમર વધવા માંડી, એમ એમ માબાપની ચિંતા જૈન વણિક છે, જ્યારે એને પતિ દશા શ્રીમાળી જૈન વણિક છે.
પણ વધવા માંડી. એમને થયું કે આટ આટલાં ૨૫ કોને ઘેર વિચિત્ર વાત તે એ છે કે યુવતી જે દીક્ષાની ઇચ્છાને પડતી સમાશે ? ગામમાં તે એમની નજર કયાંય કરતી નહોતી.' ગામના મૂકીને પરણી છે, તે એને પતિ થનાર યુવક દીક્ષા ગ્રહણ કર્યા બધા જુવાનિયા એમને મન કમળા માટે ગરીબ ને એથી નાલાપછી ને ચાર પાંચ મહિના સુધી સાધુજીવન ગાળ્યા પછી પરણે થક લાગ્યા. છેવટે ગરીબ માબાપની નજર કરી પાસેના શહેરના છે. આમ આ બન્ને ત્યાગરંગી પંખીડાં લગ્નના એક સમાન નગરશેઠના છેકરા મેહનરાય પર, મેહનરાયના પિતા જગુશેઠ શહેરમાં વૃક્ષ પર બેસી ગયાં છે.
ખુબ આગળ પડતા ને ધનવાન ગણાતા હતા. એમની જાહમાતપિતાને ભ્રમમાં ભટકાવવા માટે જે ત્યાગને અંચળા
જલાલી અને વૈભવે લોકોને આંજી દે તેવાં હતાં. આવી જાહકુ. ચંપાએ ઓઢી લીધો હોય તે આપણા સમાજના રૂઢિચુસ્ત
જલાલીમાં,-અસંખ્ય નોકરી અને ઘોડાગાડીઓની વચમાં-મોહન વાતાવરણમાં પિતાને આશ્રયે જીવન ગુજારતી, ને એના કરમથી
ઉછર્યો હતે. કમળાના માબાપે જ્યારે કમળા માટે માંગુ નાખ્યું અંજાતી કન્યા આવે માર્ગ અખત્યાર કરે એ સમજી શકાય
ત્યારે પહેલાં તે જગુશેઠે નાસંમતિ દર્શાવી, પણ છેવટે કમળાને એમ છે. પણ આ લગ્નની પૂર્વભૂમિકા વિશે કશું જ જાણવાનું
જોયા પછી એમને લાગ્યું કે કમળા એમના ઘરમાં શોભશે અને ; નથીકદાચ ભાવના કાચી કેય તે રાગ તે ત્યાગની હશે. તેથી એમણે વેવિશાળ નક્કી કર્યું. હયું ખુલતું હોય એમ પણ બન્યું હોય. પણ જે દીક્ષા લેવાની આજે તે કમળાને હરખ માટે નહે. સાસરેથી આવેલા ઇચ્છા સાવ ગલત ન હોય તે આ લગ્નને કેમ ઘટાવવું તેની હીરામોતીના દાગીના પહેરી કમળા ચારેબાજુ રૂમઝુમ કરતી હતી. ઝટ સૂઝ પડે એમ નથી.
કમળાની સખીઓને મન કમળા હવે કમળાશેઠાણી બની હતી. જીવનવને એટલાં બધાં સસ્તાં બની જાય કે સગવડે કમળા જ્યાં જાય ત્યાં આજે લોકો એના એવા ભાગ્યની અને તેમને વછોડીને વ્રતમાં સમાતી ભાવનાથી બરાબર ઉલટું જ એના માબાપની પ્રશંસા કરી રહ્યા હતા. કમળાના માબાપ દાગીના આચરણ થઈ શકે તો તે સ્થિતિ વધાવી લેવા જેવી તે નથી ને કપડાને ઢગલો જોઈ રાજીરાજી થઈ ગયા હતા. ન્હાના ન્હાના જ. દીક્ષા પ્રત્યે હું ઉદાસીન છું. જેની બુદ્ધિ ને શ્રધ્ધા એને ભાઈબહેને ખુબ આનંદમાં આવી જઈ બેલતાં હતાં કે “બહેન જદને ચેટતી હોય તે ભલે એના પુરૂષાર્થને એ દિશામાં દોડાવે. ખુબ પૈસાદાર થશે, આપણને મઝા પડશે.” કમળા પણ આજે પરાણે દીક્ષા લેવડાવવાની ને એ માટે તરકટ કરવાની પ્રવૃત્તિ કંઇ એવા જ વિચાર કરી રહી હતી. એણે પિતાને બુટ્ટા બાપાને પ્રત્યે તે દરેકને નફરત જ હોવી ઘટે, પણ કોઈ પણ ક્વનભા- જેઈને નકકી કર્યું કે “હું પરણીશ. પછી મ્હારા બાપાને કામ વના કે વ્રતને જીવનમાં પાણી પીને પછી એને ઉશેટી દેનારાંની નહિ કરવા દઉં. હું કહીશ કે બાપા ! તમારે મારા જેવડે પૈસા બનવૃત્તિની તે દયા જ આવે છે. પિતાની ભૂલ સુધારવાને | દાર દીકરી હોય તે તમે તેના પૈસા લે કે નહિ ? તે પછી * સૌને હક્ક છે; જે ભ્રામક લાગ્યું હોય, જે દયેયગામી એમ મ્હારા પૈસા કેમ લેતા નથી ?” પછી એને વિચાર આવ્યો પિતાની સિદ્ધ થતું ન હોય તે તંછ દેવાને પણ સૌને હકક છે. આ વહાલી બાને. એને થયું “ના, ના, બા આ ગામમાં રહે અને હું ઘટનામાં એવા હકકની અજમાયશ થઈ હોય તે આ લગ્નને પેલા શહેરમાં આટલી મઝા કરું એ ન જ બને.” છેવટે એણે . અભિનંદવાનું મન થાય.
નકકી કર્યું કે “ બા, બાપા માટે શહેરમાં મારા બંગલા નજીક. . . આખી પરિસ્થિતિની આરપાર જોતાં તો એમે લાગે છે કે એક ધર બંધાવીશ અને બને ત્યાં પણ હું રાઆ નેકર દીક્ષા લઈને તેને છોડી દેનાર યુવક તથા દીક્ષા લેવા- ઉપર ભાવ
મેક્લીશ.આમ વિચારતી કમળાના મહે પર સતેષ છવાયે, ત્યાં દાખવનારી યુવતી એ બેઉ સાધુજીવનની રગરગાનવાળી મહત્તાથી
એની નજર પડી પિતાના લાડીલા હાના ભાઈ પર. એકદમ એણે આકર્ષાઈ એ માર્ગ તરફ ઢળ્યાં હતાં, જ્યારે મને વૃત્તિ જુદું જ
પિતાના ભાઈને પાસે બોલાવ્યો અને બોલી, “ રમુ આ વર્ષે તું કહી રહી હતી. વસ્તુતઃ તેઓ મને વૃત્તિને સંયમથી પુષ્ટ કરવાને
પહેલે નંબરે પાસ થઈ જજે હોં ! હવે તે જે હું તને વિલાયત બદલે તેનું દમન કરી રહ્યાં હતાં. એ દમનના પ્રવાહમાં એકે
ભણવા મોકલીશ. પછી છે ને, તું મેટા ડોકટર થઈને આવજે દીક્ષા લીધી હોવી જોઈએ અને બીજીએ દીક્ષાનો નિશ્ચય કર્યો
રમુ તે એકદમ બહેનને વળગી પડે અને બોલ્યા, ‘અહાહા, હું હોવો જોઈએ. પરંતુ દમન જ અસહ્ય થતાં તેઓએ પિતાને
વિલાયત જઈશ. કેવી મઝા”. માટેને માર્ગ શોધી લીધું છે અને એજ તેમને સાચો આખું વર્ષ કમળાએ ભવિષ્યમાં પોતે શું કરવું, અને ' મનભાવ છે. દીક્ષિતેનાં જીવનમાં લાંબે કાળે ભયકર બંડે જાગે પિતાના માબાપને કેવી રીતે સુખી- કરવાં તેના વિચાર કર્યા કર્યા. તે કરતાં આવાં વેળાસરનાં બંડે જાગે તે તરફ જૈનોએ એમ એમ કરતાં છેવટે લગ્નને દિવસ આવી પહોંચ્યા. જંગુશેઠ સહાનુભૂતિ દાખવવી જોઈએ.” ' (‘પ્રજાબંધુ'માંથી ઉધૂત) પિતાના દીકરાને પરણાવવા ખુબ મટી જાન લઈને આવ્યા. નાત
Page #140
--------------------------------------------------------------------------
________________
૭૪.
પ્રબુદ્ધ જૈન
તા. ૧પ-૮-૪૦
જમણોથીને ગામજમણેથી એમણે સારાયે ગામને થોડા દિવસ ને પાછું લખ્યુંતું કે જે તારાથી બની શકે તે થોડી દવાઓ ગાંડું બનાવી મૂક્યું. છેવટે કમળાને વિદાય કરવાનો દિવસ આવ્યો. ને ફળ લેતી આવજે” સાસુએ પિયર એક દાસી અને મૈયાને વિદાય કરતી વખતે કમળાની બા ખુબ રોવા માંડી. બધાંય ઉદાસ સાથે લઈને જવાની રજા આપી. કમળાને થયું “મહારા માબાપ થઈ ગયાં. કમળાએ કહ્યું “રડે છે શું કામ બા, થેડાજ દિવસમાં આને કયાંથી ખવરાવશે?” પિતાની દવાઓ માટે કમળાએ પતિને તને હારી પાસે બેલાવીશ.”
ડરતાં ડરતાં કહ્યું “મહારા પિતા માંદા છે એટલે બેડા પૈસા - સાસરામાં આવતાં કમળાની આખી જીંદગી જ ફેરવાઈ જોઈએ છે.” આ વાત સાંભળીને પતિ બોલ્યા. “તને પાળવા ગઈ. ગરીબ માબાપની દીકરી એકદમ પૈસાદાર કુટુંબમાં વહુ બંધાયા છીએ કે તારા માબાપને?” આ વખતે કમળાને ખુબ થઈને આવી છે. ડગલે ને પગલે સાસુ કંઇને કંઇ બાબતમાં દુ:ખ થયું. એને થયું “આના કરતાં કોઈ ગરીબને પરણી હોત કમળાને ટાંકયા કરે છે. કોઈ દિવસ કહે છે, “આ સાડીની તે સારું હતું.” જોડે આ દાગીને પહેરે” અને કઈ દિવસ કહે છે “આ બે મહિને કમળા જ્યારે પિયરથી સાસરે આવી, ત્યારે સાડીની જોડે આ ચંપલ પહેરે.' એક દિવસ કમળાને ચાલીને એણે પિતાના રૂમમાં ઠેર ઠેર દારૂના શીશા જોયા. એણે દાસીને ફરવા જવાની ઈચ્છા થઈ. સાસુએ એકદમ સમજાવ્યું કે આપ- પૂછયું, “ઘરમાં આ બધું કોણ લાવે છે ?” દાસીએ કહ્યું ણાથી તે મેટરગાડી વગર જવાય જ નહિ. બીજે દિવસે કમળાની “મેહનબાબુ.” ને કમળાને માથે વજ પડયું. એણે સ્વપ્ન પણ દાસીએ એને કહ્યું કે “તમે તે મોટા ઘરની વહુ, તમારાથી ધાર્યું નહોતું કે પતિ દારૂડી હશે. કમળાએ પતિને વિનવવાનું ખડખડ હસાય નહિ કે બહુ મોટેથી વાત થાય નહિ. તમારે તે નકકી કર્યું. હિંમત કરીને દારૂથી ચકચુર થયેલા પતિ પાસે ગઇ. મેભામાં રહેવું જોઈએ.” કમળાને થયું, ‘એ શું મેટા ઘરની પતિને ખુબ વિનવ્યો. પણ જવાબમાં માર ને લાત સિવાય કઈ મોટાઈ છે !”
મળ્યું નહિ. છેવટે પતિએ સંભાળાવ્યું કે “બહુ ડહાપણું કરીશ - કમળાની બહેનપણી સાવિત્રી આજ શહેરમાં પરણી હતી. તે તારા પર બીજી લાવીશ”. એક દિવસ એ કમળાને મળવા આવી. વાતમાંને વાતમાં એણે દુ:ખી કમળાને થયું કે “આ ઘર છોડીને કયાંક જતી કમળાને કીધું, “તમે આટલા પૈસાદાર શું કામ બે ત્રણ માસ્તરે. રહું”. પણ એની બીજી જ પળે થયું, “હું ક્યાં જઈને રહીશ ? રાખી સંગીત વગેરે શીખતા નથી”. કમળાને આ વાત ગમી. મારું પેટ કોણ ભરશે ?” આવા વિચાર કરતી હતી, ત્યાં જ રાત્રે જ્યારે એણે પિતાના પતિને વાત કરી ત્યારે એમણે એકદમ કમળાની નજર રૂમમાં કામ કરતી દાસી પર અને જોડેના ઠંડકથી કહી દીધું કે “ધરમાં માસ્તરે ઘુસાડવા એ મને ગમતું બંગલામાં કામ કરતી મજુરણ પર પડી. તરતજ નથી.” કમળા તરત બોલી, “તે બાઈ રાખી આપો !” પતિ કમળાએ મેટ નિસાસો નખે ને બેલી “હે ઈશ્વર ! આ મજુઆંખ સહેજ ઉંચી કરી બોલ્યા, બૈરાઓ પછવાડે એવા પૈસા રણ જાણે છે કે મજુરી કરીને પેટ ભરી શકાય. આ દાસીને બગાડવાને અમારા ઘરને રિવાજ નથી.' કમળને થયું. “હું ગરીબ ખબર છે કે પેટ ભરવું એ કંઈ મોટી વાત નથી. પણ હું માબાપની દીકરી પૈસાદારના રીતરિવાજ કયારે જાણીશ ?” પૈસાદાર કુટુંબની વહુ, આ બેટાં માનમર્યાદા છોડીને ક્યાં જઉં એક દિવસ સાસુએ કમળાને કહ્યું “વહુ, આજે ખરીદી
ને કેવી રીતે પેટ ભરૂં? ”
ચંદ્રા કરવા જવાના છીએ, માટે બપોરે તૈયાર રહેજો.” બપોરે કમળા જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દિ સ્મારક સાસુજી સાથે એક પ્રખ્યાત કાપડીઆની દુકાને ગઈ. ત્યાં ભાતભાતની સાડીઓ જોઈ એને થયું, “મહારી બહેને માટે પણ
ઉપરોકત સ્મારકના ટ્રસ્ટ બેડ તરફથી નિવેદન કરવામાં સાડીઓ લઉં.” એણે સાસુને કહ્યું “બે સાડી વધારે ખરીદીએ
આવે છે કે “જૈન ધર્મ ” અને “જૈન સાહિત્ય' અથવા તો તે તે! હારી બહેને માટે લેવી છે,” સાસુ બેલ્યા, “ટાણે અવસરે
અંગેની પ્રાચીન શેધખોળ તથા પુરાતત્વને લગતી કૃતિઓ તૈયાર
કરાવવી તેમ જ પ્રગટ કરવી એ ઉપરોક્ત સ્મારક કાર્યને મુખ્ય બહેનને આપજે” કમળાને થયું પૈસાદારે ભારે જબરાં.”
ઉદ્દેશ છે. તેથી જન- જૈનેતર વિદ્વાને તેમ જ લેખકને પિતાની કમળાને ભાઈ આ સાલ મેટ્રીકમાં આવ્યું છે. એણે
પાસે તેવા પ્રકારની કૃતિઓ, લેખો કે યોજનાઓ- જે કાંઈ હોય બહેનને કાગળ લખે કે “હારે આટલી ચોપડીઓ જોઈએ
તે- નીચેના ઠેકાણે મોકલી આપવા નમ્ર વિનંતિ છે. છીએ, માટે તું ખરીદીને મેલ. કાગળ વાંચીને કમળા વિમાન સણમાં પડી. એને થયું સાડીના બનાવ પછી પૈસા માંગવા કે
મોહનલાલ દીપચંદ ચોકસી
- માનદ મંત્રી. નહિ. છેવટે હિંમત કરી એક દિવસ એણે મહેતાજીને કહ્યું “હારે પચ્ચીશ રૂપીયા જોઈએ છે.” મહેતાજી બોલ્યા,
છે. રાતે માળે, માળ, તાંબાકાંઠે, મુંબઇ, ૩, “મેટાં બાઈની રજા વગર અમારાથી કંઈ અપાય નહિ.” કમળા
ગાંધીજીની આગમવાણું તે એકદમ ભેટી પડી ગઈ. એને થયું “મહેતાજી આગળ હે
આ પ્રેરણાદાયી પ્રવચન સ્વતંત્ર પુસ્તિકાના આકારમાં પ્રગટ કરશું કામ મોભે ખે” . .
વામાં આવેલ છે. પર્યુષણ કે એવા ધાર્મિક પ્રસંગેએ બહેચવા માટે ખાસ - કમળાને સાસરે આવ્યું છે મહિના થઈ ગયા છે. એને ઉપગનું છે. તેની કીંમત દરેક નકલને અરધો આને રાખવામાં આવેલ છે. પિયર જવાની ખુબ ઈચ્છા છે. પણ સાસુ સસરાને એવો મત પિસ્ટેજ અલગ. જેને ખપ હોય તેણે મુંબઈ જેન યુવક સંધની ઓફીસમાંથી છે કે વહુ ગરીબ માબાપને ત્યાં જઈ આપણા સંસ્કાર ભૂલી
મંગાવી લેવી અથવા તે પિોસ્ટ સ્ટેમ્પ સાથે નીચેના સરનામે લખી મોકલવું. જશે. છેવટે એક દિવસ કમળાના ભાઈને કાગળ આવ્યું. એમાં
તંત્રી, “પ્રબુદ્ધ જૈન” જણાવ્યું હતું કે “બાપાની છેલ્લી ઘડી છે, તને જેવા ઈચ્છે છે
૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩. શ્રી મુંબઈ જેન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મોકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રેડ, મુંબઈ, ૨
Page #141
--------------------------------------------------------------------------
________________
() 1
કિંમત બે આના
શ્રી મુંબઈ જૈન યુવકસંઘનું પાક્ષિક મુખપત્ર
Reg. No. B. 4266.
પ્રબુદ્ધ જૈન
તંત્રી : મણિલાલ મોહકમચંદ શાહ,
મુંબઈ : ૩૧ ઓગસ્ટ ૧૯૪૭ શનિવાર.
લવાજમ
રૂપિયા ૨ --- રાજકઃ
===ાકર -- --
વ્યાખ્યાનમાળા શા માટે? આ વ્યાખ્યાનમાળાના ઉદ્દેશ વિષે કંઈક ખુલાસે કરે અને ક્યાંય જમે પડયું હશે અને કદાચ ધીરે ધીરે બરબાદ યોગ્ય છે. આ વ્યાખ્યાનમાળાને ઉદ્દેશ ગુરુપદ મેળવવાને અગર પણ થતું જતું હશે. તે જ વખતે કોઈ અસાધારણ રાષ્ટ્રીય તે કોઈનું વાસ્તવિક ગુરુપદ નષ્ટ કરવાનું નથી. એજ રીતે આને જરૂરીઆત આવી પડી, અગર આર્થિક મુશ્કેલીથી સામાજિંક ઉદ્દેશ પૂજા પ્રતિષ્ઠા મેળવવાને અગર અર્થપ્રાપ્તિને પણ નથી. એ વિપ્લવ ઉભો થયો, અગર ધાર્મિક ગુરૂઓને માટે ખર્ચ કેળવવાની જે લોકો શ્રધ્ધાળુ છે અને આદર ભકિતથી પજુસણની ચાલતી તક આવી પડી અને પછી કઈ પ્રશ્ન કરશે કે પેલા અનામત પરંપરામાં રસ લે છે તેમને ક્રિયાકાંડમાંથી અથવા તે વ્યાખ્યાન- પડી રહેલ પૈસાને આ બાબતમાં ઉપયોગ કરી શકાય કે નહિ ? શ્રવણમાંથી છોડવાને પણ આ વ્યાખ્યાનમાળાને ઉદ્દેશ નથી. અને ન કરી શકાય તે શા કારણે ? તેમજ કરી શકાય તે કઈ ત્યારે આને ઉદ્દેશ શો છે એ પ્રશ્ન તે રહે જ છે.
શરતે ! આ બધા પ્રશ્નો પણ આજે ન હોય તે કાલે આવવાના. આજે વિશ્વ સાથેના સંબંધની દૃષ્ટિએ, રાષ્ટ્રીય દૃષ્ટિએ એટલે એકંદર આખું જ જીવન બધા પ્રશ્નોને લગતા સમયાનુકુળ અને સમાજ તેમજ કુટુંબની દૃષ્ટિએ કેટલાય પ્રશ્નો ઉભા થયા
અને સતર્ક ખુલાસા માગે છે. છે અને ઉભા થતા જાય છે અને એ પ્રશ્ન છેક જ અસ્થાને
આ માટે વિચારજાગૃતિ જોઈએ. વિવિધ જાતનું વાચન નથી; ધાર્મિક સંબંધ વિનાના પણ નથી. એટલે તેની
અને મનન જોઈએ. નિર્ણય શકિત જોઈએ. આ પ્રશ્નો તરણુ વ્યવહારૂ દૃષ્ટિએ અને ધાર્મિક દૃષ્ટિએ ચર્ચા કરવી
અને વૃધ્ધ વર્ગમાં આજે ચર્ચાઈ રહ્યા છે. હાઇસ્કુલ પ્રાપ્ત થાય છે. ગમે તેટલે મેટ મુડીદાર અને
અને કેલેજના તરુણ વિદ્યાર્થીઓ, વકીલે, ડેકટર, પ્રોફેસરે, બીજાની પરવા વિના પિતાનું તંત્ર ચલાવ્યે રાખનાર એક
અને બીજા કેળવાયેલા લોકોના માનસમાં જ્યારે અને ત્યારે એકલવાયા વ્યાપારી જેનને કોઈ રાષ્ટ્રસેવક જઈને કહેશે કે
આવા જ પ્રશ્નો ઉભા થાય છે. ઘણા ખરા તે આવા પ્રશ્નોનું તમે સ્વદેશી કપડાં પહેરે ! બને તે ખાદી સ્વીકારે! કાંગ્રેસનું
-નિરાકરણ ધાર્મિક અને પિતાની પરંપરાની દૃષ્ટિએ કરવા માંગે ફરમાન છે. જૈન ધર્મ પણ પહેલાં પડેલી ધર્મને અભ્યાસ
છે. વળી આવા વિચાર-પ્રેમીમાં કેટલેક વર્ગ એ છે કે તેને કેળવી પછી જ વિશ્વધર્મી થવાની શકયતા દર્શાવે છે. તે આ
ચાલુ પજુસણની પરંપરામાં રસ નથી. એટલે તે આવા પુણ્ય દિવસોમાં સાંભળી પેલા પૈસાદાર જેનને રાષ્ટ્રીય અને ધર્મદ્રષ્ટિએ સ્વદેશી
મળેલ વખતનો ઉપયોગ કાં તે ગપગોળામાં અને કાં તે રખડવસ્તુ વિષે વિચાર અગર નિર્ણય બાંધ્યા વિના નહિ ચાલે. ધારે
પટ્ટીમાં અને કાં તે અવ્યવસ્થિત તર્ક જાળમાં કરે છે. આને
બદલે તેઓને વિચાર કરવાની, વિચાર સાંભળવાની અને નિર્ણ કે એક ભાઈ ખૂબ શાંત અને વૃધ્ધ છે. તેમની વિધવા
બાંધવાની તક આપવામાં આવે તે તેઓ કદાચ ક્રિયાકાંડની લધુ પુત્રી, ભગિની અગર પુત્રવધૂએ કાંઈક ભૂલ કરી છે અને દષ્ટિએ નહિ, છતાં વિચાર અને સદાચારની દૃષ્ટિએ તે જન ભૂલને પરિણામે તે ધર્મસંકટમાં આવી છે. ગમે તેવો શાંત, બની રહેવાના. અલિપ્ત. અને જગતથી બેપરવા રહેવા તે પ્રયત્ન કરતો હશે, છતાં જમાને જ્યારે વિચાર જાગૃતિ અને જ્ઞાનનું ખેડાણ માંગે તે વખતે તેને સામાજિક પ્રશ્નનો ધાર્મિક દૃષ્ટિએ ઉકેલ કરે જ ત્યારે એને એગ્ય રીતે એ વસ્તુ પુરી પાડવામાં જ લાભ છે. પડશે. એ ગર્ભહત્યા થવા દેશે કે પ્રસૂતિગૃહમાં એ બાઈને મોકલી એટલે આ વ્યાખ્યાનમાળા ખરી રીતે પજુસણની જે પ્રાચીન બને જીવને બચાવી લેશે કે એ જાહેર હિમ્મત દાખવી જે એ બાઈ. પરંપરા ચાલે છે તેની સામયિક પુરવણી માત્ર છે. વધારે સારું ઈચ્છતી હશે તે એનું પુનર્લગ્ન કરશે ? એ એક કોયડે છે. અને એગ્ય કાર્ય તે ત્યારે થશે કે જ્યારે ધર્મગુરુઓ પિતેજ વડિલને પૂછયા વગર કોઈ વિધવાએ ગુપચુપ લગ્ન કર્યું તે ધર્મસ્થાનોમાં આ બધા પ્રશ્નો ઉપર વિચારપૂર્વક અને ઉદારતાસામાજિક નિંદાના ભયથી એના વડિલે એને ધુત્કારી કાઢવામાં પૂર્વક અસાધારણ પ્રકાશ નાંખશે. એ સમયે જલ્દિ આવે તે ધર્મ માનશે કે એને પ્રેમથી અપનાવી લેવામાં ? એ પ્રશ્ન પણ માટે જ આ વ્યાખ્યાનમાળા છે. જ્યારે ચોમેર જિજ્ઞાસા, જ્ઞાન આવશે. પિતા પરદેશગમન અને અંગ્રેજી ભણતરથી ગમે અને વિવિધ વિચારોનું વાતાવરણ ઉભું થશે, ત્યારે આચાર્ય તેટલે વિરૂધ્ધ હશે. પણ છેકરાઓ અને છોકરીઓ જે એ મહારાજાઓને એ ભૂમિકામાં આવવું સહેલું થઈ જશે, કારણ કે રસ્તે જતાં હશે તે શું તેમને ત્યાગ કરશે કે તેમને અપનાવી તેઓશ્રી ધર્મસ્થાનમાં રહે છે અને તે સ્થાનમાં પ્રકાશ બહુજ તેમનામાં કૈઇ દેષ ન દાખલ થવા પુરતીજ સંભાળ રાખશે ?
ધીરે ધીરે પ્રવેશ કરે છે. તેથી આવી વ્યાખ્યાનમાળાઓ માત્ર એ પણ એક કેળવણી અને ધાર્મિક દ્રષ્ટિએ પ્રશ્ન છે. એક
ળવણી અને ધાર્મિક દ્રષ્ટિએ પ્રશ્ન છે. એક જિજ્ઞાસુઓને પગથીએ ચઢાવવા પુરતી જ છે. બાજુ કોઈપણ જાતનું સામુદાયિક અગર ધાર્મિક દ્રવ્ય કયાંય
પડત સુખલાલજી + જે નવ પ્રચારક મંડળે કેટલાંક વર્ષો પહેલાં જેલી વ્યાખ્યાનમાળામાં અપાયેલ અપ્રગટ વ્યાખ્યાન ઉપરથી.
Page #142
--------------------------------------------------------------------------
________________
७६
યુદ્ધ જૈન
સમાચાર કર્ણિકા
સાર્વજનિક પુસ્તકાલય ઉદ્ઘાટન સમારંભ
તા. ૧૭-૮-૪૦ ના રોજ શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી ચેોજાયેલ સાર્વજનિક પુસ્તકાલયના ઉદ્ઘાટનને સમારંભ મુંબઇ ઇલાકાના માજી વડા પ્રધાન શ્રી. બાળાસાહેબ ખેરના પ્રમુખપણા નીચે ઉજવવામાં આવ્યા હતા. સભામાં ભાઇ મ્હેતાએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રારંભમાં કુમારી ચદાબહેન દુર્લભજી ઉમેદે પ્રાર્થના ગીત ગાઇ સભળાવ્યું, ત્યારબાદ સંધના પ્રમુખ શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆએ પ્રસંગચિત નિવેદન સાથે શ્રી. બાળા સાહેબ ખેરને સભાનુ કામકાજ શરૂ કરવા વિજ્ઞપ્તિ કરી. ખેર સાહેબની આજ્ઞાથી પુસ્તકાલયના મંત્રી શ્રી અમીદ ખેમચંદ શાહે નીચે મુજબ નિવેદન કર્યું હતું.
પુસ્તકાલયના મંત્રીનુ' નિવેદન
જૈન સમાજના ભૂતકાળમાં જેને જેને જ્યારે જ્યારે ફીક લાગ્યું ત્યારે ત્યારે ધર્મ અને સમાજના નામે અનેક રૂઢીએ દાખલ કરવામાં આવેલી. આ રૂઢિઓને પોષવા ધનીકા છુટે હાથે ધનના ઉપયાગ કરી રહ્યા હતા. સાધારણ વર્ગ રૂઢિઓના દબાણુથી હાલહવાલ થઈ રહ્યો હતો. કાઇ કાઇ ઠેકાણે ચીનગારીએ મૂકાતી તેને સત્તાના જોરે દબાવી દેવામાં આવતી. તેવા વખતે જગતના સર્વોત્તમ પૂજ્ય બાપુજીએ કંઈ કાળથી ધારતા ભારતને કુનેહથી જાગૃત કરવા અનેકવિધ પ્રવૃતિઓ શરૂ કરી. તેની અસર જૈન સમાજના યુવક વર્ગ ઉપર પણ થઇ અને જૈન યુવાન વર્ગ જાગૃત થયા. તેણે આજથી અગીયાર વર્ષ પહેલાં આ યુવકસંધની સ્થાપના કરી.
સ્થાપના કરીને તરતજ ધાર્મિક ને સામાજિક રૂઢિ સામે, તેના સતાધીશેાની સ-તા તેાડવા સમાજને કેળવવા આંદોલન ઉભું કર્યું. અનેક શહેરામાં યુવક ધેાની સ્થાપના થ યુવક પરિષદે। ભરાઇ પ્લેટફાર્મ ને પ્રેસને ઠીક ઠીક ઉપયોગ થયા. યુવક વર્ગ જાગૃત બન્યા અને ધર્મ તથા સમાજના ઠેકેદારોની સત્તાઓના શસ્ત્ર બુઠાં થયાં.
ધર્મના બની બેઠેલા ઠેકેદારો, સમાજના પટેલે। અને તેમની હામાં હા ભણનાર ધનીકા વચ્ચે સગાભાઇએ જેવા સંબંધ હાય છે, એટલે રૂઢિના બંધના તેડવાના પ્રયત્ન કરનાર સંસ્થા માટે મખમલનુ ખીછાનુ હેતુ નથી, પણ કાંટાનું ખીંછાનુ હોય છે. એટલેજ રચનાત્મક કાર્યક્રમ એને માટે મુશ્કેલ થઇ પડે છે. કારણ રચનાત્મક કાર્યક્રમ નાણાંની પૂરી સગવડ માગે છે,
છતાં યુવકસધના એ ખ્યાલમાં જ છે કે આજની એકારી માટે કંઇ કરવું જોઈએ, સમાજના માયકાંગલા યુવા અને બાળકો માટે વ્યાયામશાળા ઉભી કરવી જોઇએ, મુખાદેવી ને પાયની જેવા ભરચક લત્તામાં એક પણ વાંચનાલય અને પુસ્તકાલય નહિ હાવાથી વાંચનાલય તથા પુસ્તકાલય કાઢવુ જોઈએ. આવાં અનેક ઉપયાગી કાર્યો કરવાની સંધની ઇચ્છા છે અને એ ઇચ્છાએજ સધની કાર્યવાહી સમિતિએ તા. ૧૬-૧–૪૦ ના રોજ વાંચનાલય અને પુસ્તકાલય કાઢવાનો ઠરાવ કર્યો.
તા. ૩૧-૮-૪
સભ્યો ઉપર જ હતા કારણ કે જે સંસ્થા ધર્મના બની બેઠેલા ઠેકેદારાની સામે માથુ ઉંચુ કરે, ચેરીછુપીથી ગભરૂ બાળકોને સંતાડી, ભગાડી તેમજ અનેક પેતરા રચી દીક્ષા આપવામાં પાવરધા બનેલાએની સામે મેારચા બાંધે, વડેદરા જેવા રાજ્યમાં અયોગ્ય દીક્ષા અંગે કાયદા ઘડાવે, અયેાગ્ય રસ્તે ધનને વેડી નાખનાર સામે આંગળી ચીધે-એવી સંસ્થાને પૈસાની મદદ કરવા જતાં ગુરૂજી કોપાયમાન થઇ જાય, એટલે એવા ઘેલા ભકત તરફથી આર્થિક મદદની કશી આશા ન રાખતા સંઘના સભ્યોમાંથીજ સમિતિએ ત્રણ વર્ષે માટે વર્ષના મે હારનાં વચા મેળવ્યાં અને તા. ૧-૫-૪૬ થી સંઘની એપીસમાં વાંચનાલય શરૂ કરવામાં આવ્યું. આ વાંચનાલયમાં રોજીંદા ૪, અવાડીક ૧૧, પાક્ષિક ૪, તે માસિક ૨૩ મળી કુલ્લે ૪૨ છાપાં આવે છે. તેમાં જાણીતા રજાના દિવસે સિવાય હંમેશા સવારના ૮ થી ૧૧ સાંજના ૫-૮ વાંચનાલય ખુલ્લું રાખવામાં આવે છે. તેને સરેરાશ ૪૦ ભાઇઓ લાભ લે છે.
તમને એમ લાગશે કે આ રાવતે અમલ કરવામાં સાત સાત મહિનાનાં વહાણાં વાયાં. તમારૂ કહેવું સાચુ છે. જો સધનુ ચાલત તેના સાત દિવસમાંજ રાવને અમલ થાત. પરંતુ સંધના અંદાજપત્રનું ઉધાર બાજુનું ત્રાજવું હમેશ માટે નમતું જ રહે છે. એટલે નાણાં એકત્ર કરવા એક સમિતિ નીમેલી. આ સમિતિના મુખ્ય આધાર સંધના
જે પુસ્તકાલય આજે ખુલ્લું મુકાવાનુ છે તેમાં ૨૨૨૦ પુસ્તકો છે, . એ પુસ્તકનાં ૪૦ ભાઇ બહેન સભ્યાએ ૧૫૮૦ પુસ્તકો ભેટ આપ્યાં છે, અને ૬૪ ખરીદ કર્યાં છે. પુસ્તકામાં હીદી ૧૨૫, અંગ્રેજી ૧૪૫ અને ગુજરાતી ૧૯૫૦ છે અને તેમાં જૈન ધર્મને લગતાં ૩૭૫ ને સમાવેશ થઇ જાય છે.
જે ભાઇ બહેનેાના ઘરમાં કંબાની શાબા પૂરતાં જ પુસ્તકા પડયાં હાય, તેમ જેએની પાસે નાણાં અંગે ઉઘરાણુ કરવા સમિતિ ન જઇ શકી હોય તે સર્વેને પુસ્તક તેમજ નાણાં આપવા આ પ્રસંગે વિનંતિ કરૂં તે અયોગ્ય નહિ લેખાય.
જે ભાઇ બહેનોએં વાંચનાલય તેમજ પુસ્તકાલયના અના છાપાં પુસ્તકાઅને નાણાં આપીને આ પ્રવૃત્તિને વેગવતી કરી છે તેમજ જેમણે બીજી જે કાંઇ મદદ કરી છે તે સર્વ અહિં અન્તઃકર્ણ પૂર્વક આભાર માનવામાં આવે છે
ત્યાર બાદ પ્રસંગોચિત્ત વિવેચન કરતાં શ્રી. મેાતીયદ ગીરધરલાલ કાપડીઆએ કાર્નેગી પુસ્તકાલયની દેશવ્યાપી પ્રશ્નત્તિના સુન્દર ખ્યાલ આપ્યો. શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે જણાવ્યુ કે પુસ્તકાલય એ જાહેર-મત-કેળવણીનું એક અતિ અગત્યનુ સાધન છે. તે વડે વિચારકેળવણીની મેાટી સગવડ પુરી પાડ- . વામાં આવે છે. દેશ દેશની સરકારે આજે લોકકેળવણીને લગતાં સર્વ સાધના ઉપર નિયંત્રણ મુકી રહી છે. શિક્ષણ સંસ્થા ઉપર અંકુશ; છાપા ઉપર અંકુશ; પ્રગટ થતા સાહિત્ય ઉપર અંકુશ; સીનેમા અને રેડીઓ ઉપર અંકુશ. પેાતાના અસ્તિત્વને બાધક હેાય એવા સત્યનું પ્રકાશન પણ રાજ્યદ્રોહની કલમ નીચે આવી જાય છે. આ અંકુશથી સાહિત્ય પ્રકાશને અને છાપાઓ મુક્ત થવાં જોઈએ અને સત્ય જ્ઞાન પ્રાપ્ત થવાની લોકોને પુરી સગવડ મળવી જોઇએ. પહેલાનું સાહિત્ય અને કળાકૃતિ ઘણું ખરું ધનવાનનુ મનરંજન કરવા અર્થે નિપજતી હતી, આજનું સાહિત્ય ભદ્રલોકના (મધ્યમ વર્ગના) જીવનનું પ્રતિબિંબ હાય છે, આગામી સાહિત્ય અને કળાકૃતિ આમ જનતાના જીવનની પુરેપુરી પ્રતીક બનવી જોઇએ. ત્યારબાદ શ્રી શાન્તિલાલ શાહે વિવેચન કરતાં સાહિત્ય સંગીત અને કળાએ તે ધનવાનાના મનેારજનના સાધના હાઇને તેથી વંચિત રહેતી આમ જનતાને પુંછડા શિંગડા વિનાના પશુ કહેવામાં આવે છે તે પાછળ ખુઝવાની મનેાદશા સિવાય બીજું કશું નથી. ધર્માં ચા અને ધનવાના એકમેકના પ્રભુત્વનું સમર્થન કર્યા કરે છે અને ગરીને માયેલા રાખે છે; ગરીબોને
Page #143
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૮-૪
પ્રબુદ્ધ
ધર્મ સાહિત્યનુ . અનુપાન કરાવીને ચેનમાં રાખવામાં આવે છે અને પૂર્વ કર્માનુસારિણી આજની સ્થિતિમાં સંતેષ માની લેવાને ઉપદેશ આપવામાં આવે છે. આ ધેનમાંથી જે છેડાવે અને સ્વતંત્ર વિચાર અને સ્વતંત્ર બનવાની તમન્ના જે જાગૃત કરે એજ સાચુ સાહિત્ય કહેવાય ત્યાર બાદ સમારંભપ્રમુખ શ્રી. બાળ સાહેબ ખેરે એક ભાવનાપૂર્ણ હૃદયંગમ વ્યાખ્યાન આપ્યું, જે આ અંકમાં અન્યત્ર વિગતવાર આપવામાં આવ્યુ છે. ત્યારબાદ સંધના મંત્રી શ્રી મણિલાલ મેાકમચંદ શાહે પ્રમુખ સાહેબ તેમજ અન્ય સજ્જન સન્નારીઓના ઉપકાર નિવેદન કરતાં કેટલુંક પ્રસગાચિત વિવેચન કર્યું અને અન્તિમ વન્દે માતરમ’ સાથે સભા વિસર્જન કરવામાં આવી.
મહુવા જૈન માલાશ્રમ ઉદ્ઘાટન
તા. ૧૫૯--૪૦ ના રોજ મહુવા ખાતે શેઠે કશળદ કમળશીએ રૂ. ૩,૫૦૦] ના ખર્ચે બંધાવેલ એક બાલાશ્રમનુ મકાન શ્રીમાન્ કાન્તિલાલ શ્વરલાલના હાથે ખેાલવામાં આવ્યું હતું. આ સમારંભનું પ્રમુખસ્થાન ભાવનગર રાજ્યના ાિન શ્રી. અનન્તરાય પટણીએ લીધું હતું. શેઠે કશળદનું જીવન આર્થિક ચાતિ પાતિના ચક્રમાંથી અનેકવાર પસાર થયું છે. જ્યારે જ્યારે પાસે ધન આવ્યું. ત્યારે સારાં સારાં કાર્યોમાં તેમણે ઠીક ઠીક સખાવતા કરી છે. આજે તે ચંતિપતિના ચક્રના અવરહ સ્થાને છે. એમ છતાં તેમણે આજ સુધીમાં કરેલી અનેક સખાવાથી આજે પણ તે ખરેખર ધનવાન છે. શ્રી. શકુન્તલા કાં. ઈ. કન્યાશાળા. શ્રી શકુન્તલા કાન્તિલાલ ઇશ્વરલાલ જન કન્યાશાળા પેાતાને વિકાસ ઝડપભેર સાધી રહી છે. આજથી અઢી વર્ષ પહેલાં જે સંસ્થા કેવળ ત્રણ અંગ્રેજી ધોરણ સુધી ભણાવનાર સામાન્ય કન્યાશાળા હતી તે તેના કુંડની ઉત્તરાન્તર વૃદ્ધિ તેમ જ કાર્યકર્તાએના ખંત અને ઉત્સાહના પરિણામે એક બાજુ એક બે વર્ષમાં એક સાધનસ ંપન્ન ગર્લ્સ હાઇસ્કુલ બનવાની સ્થિતિએ પહોંચી રહી છે; અને બીજી બાજુએ તે કન્યાશાળા એથી પણ ઓછા સમયના ગાળામાં પોતાનું મકાન પ્રાપ્ત કરવાની આશા સેવી રહી છે. આ કન્યાશાળાને આ સ્થિતિએ પહોંચાડવાના સૌથી વધારે શ શ્રી કાન્તિલાલ ઇશ્વરલાલને ઘટે છે, જેમણે ઉત્તરેત્તર આ સંસ્થાને મેટી મેટી, સખાવતથી પેોષી છે, એટલું જ નહિ પણ જેમણે પોતાનાં સ્થાન અને લાગવગને ઉપયોગ કરીને અનેક ધનિક જૈને પાસેથી સંસ્થા માટે સારી સારી રકમ મેળવી આપી છે. આજે મરીનલાઇન્સ સ્ટેશન પાસે કવીન્સ રોડ ઉપર કન્યાશાળાના મકાન માટે સાડા તેરસેા વાર જમીનના પ્લોટ લગભગ સવાલાખની કમતે ખરીદવામાં આવ્યા છે અને તે ઉપર પાણા એથી એ લાખ રૂપીઆ ખરચીને કન્યા શાળાની બધી જરૂરિયાતાને પહેાંચી વળે તેવું મકાન બાંધવાની યોજના નકકી કરવામાં આવી છે. આ એક મેટું સાહસ છે. આજની આર્થિક પરિસ્થિતિમાં આ યોજનાને પહેાંચી વળવા માટે તેમજ આખી શાળાને મેટ્રીક સુધીનાં રીતસરના હાઈસ્કુલના ધારણે પર્યન્ત પહોંચાડવા માટે એછામાં ઓછા હજુ ખીજા એ લાખ રૂપીઆ એકઠા કરવા જ જોઇએ. આ માટે એક વગદાર કમીટી નીમવામાં આવી છે અને તેની શુભ શરૂઆત તરીકે શે માણેકલાલ ચુનીલાલે રૂ. ૨૫,૦૦૦], શેઢ હીરાલાલ અમૃતલાલે રૂ. ૧૦,૦૦ અને શેઠ કાન્તિલાલ ઇશ્વરલાલે બીજા રૂ. ૧,૦૦૦] આ સંસ્થાના નવા કુંડાળામાં ભર્યાં છે. મુંબઇના જૈન સમાજ વિદ્યાર્થીઓ માટે એક સારી હાઈસ્કુલ હેાવાનુ અભિમાન ધરાવે છે; તેવી જ રીતે કન્યાએ માટે એક સરસ હાઈસ્કુલ પ્રાપ્ત કરે
જૈન
એ ષ્ટિ છે, અતિ આવશ્યક છે. મુંબઈના જૈન ધનવાને બને તેટલી મદદ કરીને આ કાર્ય જદ્ધિથી પાર ઉતારે એમ આપણે જરૂર ચ્છિીએ.
७७
‘સત્ય સદેશ” ઉપર સરકારની વર્ક દૃષ્ટિ
પંડિત દરબારીલાલજીના નેતૃત્વ નીચે સત્ય સંદેશ' નામનુ એ હિંદી માસિક કેટલાક સમયથી નીકળતું હતું અને ધાર્મિક તેમજ સામાજિક પ્રશ્નોની નિડર સમાલેાચના કરતું હતું. ઓગસ્ટ માસના અંકમાં ઉદ્યમસિંહને ફ્રાંસી અપાયાના સમાચાર છાપવા સાથે અમુક ટીકા કરવા બદલ હિંદી સંરક્ષણ ધારા નીચે મધ્ય પ્રાંતીય સરકારે રૂા. ૫૦૦] ના જામીન માગ્યા છે. પરિણામે ‘સત્ય સ દેશ' હવેથી બંધ કરવાના તેના સંચાલકોએ નિણૅય કર્યાં છે. સ્વ. મણિલાલ ઘડિયાળી
ભાવનગર ખાતે યુવક પ્રવૃત્તિમાં બહુ સારા રસ ધરાવનાર અને જૈન સમાજના સ્થાનિક કાર્યોમાં ભાગ લેનાર શ્રી. મણિલાલ ઘેલાભા ઘડિયાળીનુ ગયા પખવાડીઆ દરમિયાન વસાન થયુ છે. આ બાબતની ખેદ પૂર્વક નોંધ લેવામાં આવે છે
કલકત્તામાં પર્યુષણ વ્યાખ્યાન માળા મને અન્ય સ્થળેએ પણ
કલકત્તાના તરૂણ જૈન સંઘ તરફથી આ વર્ષે ભારે આકષઁક પયુંષણ વ્યાખ્યાન માળા ગાવવામાં આવી છે. આ વ્યાખ્યાન માળામાં કલકત્તાના સ્થાનિક અનેક વિદ્યાના ડે. કાલીદાસ નાગ, શ્રી. સતીશચંદ્ર ગુપ્તા. શ્રી. ગગનવિહારી મહેતા વગેરે ભાગ લેવાના છે એટલું જ નહિ પણ પંડિત સુખલાલજી, કાકાસાહેબ કાલેલકર, મહાત્મા ભગવાનદીનજી, પંડિત દરબારીલાલજી, શ્રી. જનેન્દ્રકુમારજી આદિ અનેક વિદ્વાનોને પણ નિમંત્રણ આપવામાં આવ્યા છે. મુંબઇ ખાતે કચ્છી દશા ઓસવાળ ખેડી ગના ભૂતપૂર્વ વિધાર્થી ઓએ પણ આવી એક વ્યાખ્યાન માળાની યેાજના કરી છે અને અમદાવાદ જૈન યુવક સંઘે દરવર્ષે માર્ક આ વખતે પણ રસપૂર્ણ વ્યાખ્યાનમાળા ગોઠવી છે.
—શ્રી. મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીમાં શ્રી મુંબઇ જૈન યુવક સંધની પ્રતિનિધિ શ્રી વલ્લભદાસ પુલચંદ મહેતા ચુટાયા છે.
વિચાર કણિકા
દરેક માણસને પોતાની જન્મગત ખાસિયતે। હાય છે તદુપરાંત જન્મ્યા ત્યારથી તે ખાસિયતાને વશવને માથ્યુસ જગતના સંસર્ગથી અનેક પ્રકારના મન્તવ્યો જીવનના જુદા જુદા ક્ષેત્રા પૈકી બાંધે છે, તે જન્મગત ખાસિયતે ઉપરાંત તે મન્તવ્યો તેજ તે માણસ. તેનાથી વિરૂધ્ધ તે વર્તી જ શકતા નથી. એજ વસ્તુ જગતની વ્યકિત વ્યકિતની છે. માટેજ મુૐ મુંડે મતિભિન્ન એવુ અનુભવાકય આખુ જગત ઉચ્ચારે છે.
બાહ્ય વસ્તુ સદાએ આપણી ઇચ્છા" અને માન્યતા અનુસાર જ બનવાને બંધાયેલી નથી. પણ આપણું મન તે બાહ્ય વસ્તુના સારા નરસાપણાના પ્રત્યાધાતેથી સુખી કે દુ:ખી થતુ આપણે અટકાવી શકીએ છીએ. જેટલું આપણે તેમ કરવામાં અસમર્થ નિવડીએ, તેટલી આપણી કેળવણી, સંસ્કૃતિ અને જીવનજડ કાચી અને જગતમાં જન્મ્યા પછીની આપણે જે સાચી કમાઇ કરવાની છે તે અધુરી.
સુંદર વિચાર। એ સુંદર જીવન નથી, એ તે ખાલી બુધ્ધિના વૈભવ છે. માણસના જીવનને સુખદુ:ખની લાગણીઓથી બચવા માટે તેના ફાળા નખવાજ છે.
—એક મિત્રના પત્રમાંથી.
Page #144
--------------------------------------------------------------------------
________________
૭૮
પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૮-૪૦
सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम् ઓગસ્ટ ૩૧
- ૧૯૪૦ અહિંસાની ઉલ્કાન્તિ
. (ગતાંકથી ચાલુ) , અહિંસાને વ્યકિતગત જીવન ઉપર લાગુ પાડીને કઈ સીમા સુધી લઈ જઈ શકાય અને એ રીતે વ્યકિતગત જીવનને કેવી રીતે પરિપૂર્ણ બનાવી શકાય એ સંબંધમાં ઇસુ ખ્રીસ્ત, ગૌતમ બુધ્ધ કે મહાવીર સ્વામીએ પિતાની રીતે જગતને જે કાંઈ શિખવ્યું તેને આપણે કેટલોક વિચાર આંગળના બે લેખમાં કર્યો. અહિંસાને આથી વધારે વ્યાપક ક્ષેત્રમાં ઉતારવાનું અને ખાસ કરીને રાજકીય ક્ષેત્રમાં આપખુદ સત્તાની સામે સફળ વિરોધ કરવાના એક સાધન તરીકે વાપરવાનું કામ તે તે જ વ્યકિતથી થઈ શકે તેમ હતું કે જેની નસેનસમાં અહિંસા . જ વહેતી હોય અને સાથે સાથે જેનામાં રાજ્ય કરતી સત્તાના જુલ્મ, ત્રાસ, અન્યાય સામે દબાયેલી પ્રજાનું પરિત્રાણ કરવાની અનિવાર્ય વૃત્તિ બળ- વાનપણે કામ કરતી હોય. આજ સુધી જે જે શુધ્ધ અહિંસાપરાયણ જીવન ગાળનારા સાધુ પુરૂ થઈ ગયા તે સર્વે મેટા ભાગે અન્ય સાંસારિક તેમ જ સામાજિક બાબતો માફક રાજકીય બાબતે પરત્વે પણ કેવળ વિરતિ ધરાવનારા જ હતા. બીજી બાજુએ જુલ્મી રાજસત્તાની ચૂડમાંથી ગુંગળાતી પ્રજાને છોડવનાર દેશ દેશમાં અનેક સ્વાતં વિધાયક થઈ ગયા છે જેમાં આજે પણ મુકતકંઠે ભાન ગવાય છે, પણ તેની સામે કદિ અહિંસાનો આદર્શ હતો જ નહિ. તેઓ બળ સામે બળ વાપરવામાં માનતા અને તે મુજબ જ પિતાની પ્રજાને દોરીને તેઓએ સ્વાધીનતા- આઝાદી- હાંસલ કરી હતી. ત્યારે ઉપરની બન્ને સરત પુરી પાડે એવા તે જગતના પુષ્પગે આજે ગાંધીજી આ અવનિ ઉપર આવ્યા. દક્ષિણ આફ્રિીકામાં કેવળ બેરિસ્ટર તરીકે ધ કરવા માટે તેઓ ગયા અને જતાંવેંત જ ત્યાં વસતી હિંદી પ્રજા ઉપર વર્તી રહેલ અને વધતો જતો ત્રાસ જોઈને તેઓ ક્ષુબ્ધ બન્યા; શરૂ કરેલી બેરીસ્ટરી એને ઠેકાણે રહી અને પિતાના જાતભાઈઓના બચાવના માર્ગે
જવામાં તેઓ ગુંથાયા. કોઈ પણ સમજાવટને અનુકુળ બનવાની ના પાડતી અને આખરે હડધૂત કરીને હિંદી પ્રજાને પિતાના લાંબી વસવાટની ભૂમિમાંથી હાંકી કાઢવાની મુરાદ સેવતી સર્વ સત્તાધીશ ગોરી રાજસત્તાને વિરોધ શી રીતે કરે અને હિંદી પ્રજાના હકકોનું સંરક્ષણ શી રીતે કરવું એ પ્રશ્ન ગાંધીજીને ભારે મુઝવવા લાગ્યું. બળવે કરે, મારામારી કરવી,
જ્યાં ત્યાં ખુને કરવા, ગોરી પ્રજાને બને તેટલી રંજાડવી–આમ કરવાથી ધ્યેયની સફળતા થાય તેમ હતું જ નહિં અને એમ કરવાથી સફળતા મળે તે પણ ગાંધીજી એ માર્ગે કદિ જાય તે તે બનેજ નહિં. અહિંસાનું અનુમાન ગાંધીજીએ ગળથુથીમાંથી જ કર્યું હતું. પિતે કોઈને આંગળી સરખી પણ અડાડે નહિં; તે અન્ય કોઈની મારપીટ કરવાને તે આદેશ કેમ જ આપે ? આ મન્થનમાંથી તેમને સત્યાગ્રહની યેજના તેમણે તે વખતે હયાતી
ધરાવતા સત્પુરૂષ ટોલ્સ્ટોયને જણાવી અને ટોલ્સ્ટોયે જાણે કે પિતાને બીજે કંઈ સમાનધમી પૃથ્વીને બીજે છેડે જન્મે હોય એમ આનંદમાં આવી જઈને એ યોજનાને ખુબ ખુબ આવકારી. ત્યાર પછી બનેલા ઈતિહાસે દુનિયાને જણાવ્યું કે પશુબળ સિવાય બીજી એક એવી શકિત છે કે જેને સંગ્રહિત કરીને ગમે તેવી નિશ્ચળ રાજ્યસત્તાને હંફાવી શકાય છે અને દબાયેલી નિઃશસ્ત્ર પ્રજાની વ્યાજબી માંગણીઓ સ્વીકારવાની ફરજ પાડી શકાય છે. આ અનુભવ સાથે ગાંધીજી હિંદુસ્થાનમાં આવ્યા. હિંદુસ્થાનમાં રાજકીય આન્દોલન લગભગ દશ પંદર વર્ષથી શરૂ થયું હતું. દેશમાં વિનીત અને ઉદામ–એમ બે પક્ષે પડી ગયા હતા. એક પક્ષ કેવળ બંધારણુપૂર્વકની રાજકીય હીલચાલમાં જ માનતા હતા અને એમ કરતાં જે કાંઈ ધીરે ધીરે મળે તેથી
તેવું માનીને આગળને આગળ પ્રયત્ન ચાલુ રાખવાનું પ્રજાને કહેતા હતા. તેને બ્રીટીશ પ્રજાના ન્યાયીપણામાં ભારે વિશ્વાસ હતો. બીજા પક્ષને આવી બંધારણપૂર્વકની હીલચાલમાંથી વિશ્વાસ ઉઠી ગયા હતા અને ઉગ્ર હીલચાલ વડે એવું લોકબળ ઉભું કરવું કે જેની સામે સ્થાપિત સરકાર ટકી શકે જ નહિ અને આપણને સ્વરાજ્ય આપવાની તેની ઉપર ફરજ પડે–આ દયેયપૂર્વક કામ કરી રહ્યો હતો. સરકારનું દમન પણ ચાલુજ હતું અને દેશદ્રોહના કારણે ઉદામ પક્ષના એક યા અન્ય દેશનેતાને પકડી પકડીને અવાર નવાર જેલમાં પુરવામાં આવતા હતા. બંગાળામાં એક એવું પણ નાને સરખે વર્ગ ઉભું થયું હતું કે જે બેબેવડે મોટા મેટા અંગ્રેજ અધિકારીઓનાં ખુન કરીને સ્થાપિત રાજ્યસત્તાને મુંઝવવા માંગતા હતા અને એ રીતે અકળાયેલી રાજસ-તા આપણને સ્વરાજ્ય આપી દેશે એમ માનતે અને મનાવતા હતા. આ પરિસ્થિતિ વચ્ચે ગાંધીજી આપણી વચ્ચે આવ્યા અને અંદરથી ખુબ ઉછળેલી અને એમ છતાં નિઃશસ્ત્રપણાને લીધે અસહાયતા અનુભવતી પ્રજા સમક્ષ તેમણે અસહકાર અને સત્યાગ્રહના સિધ્ધાન્ત રજુ કર્યા. ચંપારણ, ખેડા, બોરસદ જેવા નાના નાના ક્ષેત્રમાં સત્યાગ્રહને અમલ કરીને પ્રજા ઉપર ગુજરતા સ્થાનિક અન્યાયે રદ કરવાની અંગ્રેજ સરકારને તેમણે ફરજ પાડી. પરિણામે પ્રજા તે જાણે કે પિતાના ઉદ્ધારની એક નવી ચાવી મળી ગઈ હોય એમ નવી આશા વડે ઉછળવા લાગી. આમેય તે આપણી પ્રજાની અથવા તે સામાન્ય જનસ્વભાવની કહીએ તે પણ ખોટું નથી–એ ખાસીયત રહી કે લોહી જેવું કે રડવું આપણને કદિ ગમે જ નહિ. એથી લેડી રેડયા સિવાય-ખુનની નદીઓ વહાવ્યા સિવાય-સ્વરાજ સમીપ જવાને– પ્રજાની આઝાદી હાંસલ કરવાને – કેઈ આપણને રસ્તો બતાવે તે આપણી નિશસ્ત્ર પ્રજા તે માર્ગને જરૂર વધાવી લે એમાં શંકા જેવું હતું જ નહિ, અસહકારને અર્થ એ હતું કે આપણી પ્રજા ઉપર આપણા જ માણસા વડે જ અંગ્રેજી રાજ્ય ચાલે છે. એ પ્રજાના માણસે જે પિતાને સહકાર ખેંચી લે તે અંગ્રેજી રાજતંત્ર ચલાવવું અશકય થઈ પડે. સત્યાગ્રહને અર્થ એ હતું કે ગેરવ્યાજબી સરકારી કાનુનેને એક પછી એક ભંગ કરવા માંડે અને એમ કરતાં જે કાંઈ સહન કરવાનું આવે તે સહન કરવું. આ સત્યાગ્રહની એજનામાં છેવટે નાકરની લડતનો પણ સમાવેશ થઈ શકે. રાજકીય લડતને આ પ્રકાર પણ જો પ્રજાને મોટો ભાગ ઉપાડી લે તે આખરે સ્થાપિત રાજસત્તાને પ્રજાની માંગણીઓ સંતોષ્યા સિવાય ચાલે જ નહિ અને એમ ન કરે તે એક વખત એ આવે કે જ્યારે આખું રાજ્યતંત્ર અટકી પડે અને પરિણામે પ્રજાના હાથમાં જ આવીને પડે. આ આખો કાર્યક્રમ પાર પાડ
નિજ ત્યાં વસતીમાન્ય જનસ્વભાવની'. અપણી પ્રજાની આશા છે
(વિકેવી
Page #145
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૮-૪૦
વામાં રાજ્ય કરતી સંસ્થાના એક પણ માણસને હાથ અડાડવાના નહિ, કેને લેશ માત્ર ઇજા કરવાની નહિ. પેાતાની પ્રકૃતિ અને પરિસ્થિતિને અનુકુળ આવા ઉદ્ધારમાર્ગ કઇ પ્રજા પકડી ન લે ? આ ચેાજનામાં અનેક જોખમા હતાં; અનેક ભયસ્થાના હતાં. પણ આઝાદીની તમન્ના જે પ્રજામાં એકવાર પ્રજ્વલિત થા છે તે જોખમે કે ભયસ્થાનાના વિચાર કરવા બેસતી જ નથી. તે કામ વિનીતાનું છે અને તે તે આજ સુધી તેજ કામ કર્યા કરે છે. ૧૮૫૭ ના કેવળ હિંસક રાજકીય આન્દોલન બાદ આજ, સુધીના હિંદી ઇતિહાસમાં એ ભીષણ આાલને ઉભાં થયાં. એક ૧૯૨૦૨૨ નું અસહકારનુ આન્દોલન; બીજું ૧૯૩૦-૩૨ નું સત્યાગ્રહનુ આન્દોલન. આ બન્ને આન્દેલનના પરિણાંમે પ્રજા ખૂબ આગળ તે વીજ છે, નવાં બળ, નવી શક્તિ, નવા વિશ્વાસ જન્મ પામ્યાં છે, પણ હજી સ્વાધીનતા આપણે ઘેર આવી નથી— આપણા ઉપર રાજ્ય તા હજુ અંગ્રેજ સરકારનુ ચાલે છે. ધારેલા ધ્યેયને આપણે કેમ પહોંચી ન શકયા તેનાં કારણેા ઘણાં છે, પણ તેની સમાલોચનાને અહિં સ્થાન નથી · અહિં તેા પ્રસ્તુત બાબત એટલી જ છે કે આપણી રાજકારણી લડતમાં તેમજ સામાજિંક લડતમાં પણ અહિંસાએ હવે નિશ્ચળ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આવી બાબતમાં અહિંસાને કશું સ્થાન જ હાઈ ન શકે એ ભણેલાના માટે વહેમ હતો તે વહેમ છેલ્લા વીશ વર્ષની ઇતિહાસયટનાએ નાબુદ કર્યાં છે. જેવી રીતે આઝાદીની પ્રાપ્તિ અર્થે તેવી જ રીતે અસ્પૃશ્યતા નિવારણ ની દિશાએ કે મનિષેધની દિશાએ સત્યાગ્રહના એક યા અન્ય પ્રકારના અમલ થયા છે અને થઇ રહ્યો છે. રાષ્ટ્રીય મહાસભાએ પોતાના સર્વ કાર્યક્રમમાં અહિંસાને અગ્રસ્થાન આપ્યુ છે. અહિંસા આજે કેવળ નકારાત્મક વૃત્તિ નથી રહી કે જેની ચલણી બાજી કેવળ નિર્માલ્યતા જ હતી. પણ અહિંસાને એક શક્તિ
તરીકે આજના વિચારકોએ સ્વીકારી છે અને ત્યાનુભવી છે. અહિંસા એટલે કે માત્ર થાય તે થવા દેવુ અને ખતે તે જોયા કરવુ... અને ‘ઇશ્વર ઇશ્વર' તુ નામ ભજ્યા કરવું એવી ટુકી અને ગેરરસ્તે દેરવનારી સમજ નથી રહી, પણુ જ્યાં જ્યાં અધર્મ કે અન્યાય થઇ રહ્યો હાય ત્યાં ત્યાં સાસુને કરવાની એક જ રીત છે અને તે વ્યવસ્થિત પશુભળના ઉપયાગની-એમ આજ સુધી માનવામાં આવતુ હતુ તેના બદલે માનવી પેાતાની માનવતા જાળવીને અહિંસક ઉપાય વડે તે તે અધમ કે અન્યાયને સફળ સામનો કરી શકે છે એ આજ સુધીમાં આ બનેલા અનેક સત્યાગ્રહના બનાવોએ પુરવાર કરી આપ્યું' છે. જેમ અમુક પરિસ્થિતિ અસહ્ય “નતાં તે સામે અમુક માણસા કે અમુક વર્ગ હલ્લા કરવાના છે એ સાંભળતાં સુલેહ શાન્તિના રક્ષકા ચમકે છે, તેવી જ રીતે અમુક બાબતમાં સત્યાગ્રહ થવાના છે એ સમાચાર પણ રાજસત્તાને આજે ચમકાવે છે અને અકળાવે છે. ગાંધીજીના આ મોટા સંદેશા છે કે કોઇ પણ અન્યાયભરી પરિસ્થિતિના સામના કરવાને માનવીએ પશુ બનવાની જરૂર છે જ નહિ-ઉલટુ પશુબળના ઉપયોગ કરવાથી પશુબળ સામે પશુબળના જ ગુણાકાર વધે છે- પણ આવા પ્રસંગે માનવી પેાતાની માનવતા પુરેપુરી જાળવી શકે છે અને એમ છતાં પણ કોઇ પણ અન્યાયને પુરેપુરો પ્રતિકાર કરી શકે છે.
આમ ગાંધીજી આપણને અસહકાર અને સત્યાગ્રહારા અહિંસાના માર્ગે દારી રહ્યા છે અને આપણે દેારાયા છીએ. મોટા મોટા દેશનેતા અને અખિલ હિંદની રાષ્ટ્રીય મહાસભા પણ ગાંધીજીના પગલે આજ સુધી ચાલી છે અને તેમની અહિંસાને અને તેટલી અપનાવે છે. આમ
પ્રબુધ્ધ જૈન
C
७८
મહાસભાની નીતિ
યુરોપીય યુધ્ધ પછી મહાસભાની નીતિમાં મોટા ફેરફાર થયા છે. આ ફેરફાર માટે જે મુખ્યપણે જવાબદાર છે, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્રી. રાજાપાલાચારી, સરદાર વલ્લભભાઇ, તેઓ પ્રજાને એમ બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે કે ફેરફાર થયેા જ નથી. થયેલ ફેરફાર ઈષ્ટ અથવા જરૂરી છે કે નહિ તેની ચર્ચા હું હાલ નથી કરતા. પણ ફેરફાર થયા નથી એમ કહેવું બરાબર નથી. ફેરફારની દૃષ્ટતા અથવા જરૂરીઆતને વિચાર કરીએ તે પહેલાં શુ ફેરફાર થયા છે અને તેનાં પરિણામે શું છે તે બરાબર સમજ લેવાની જરૂર છે.
મહાસભાએ ૧૯૧૯ થી અહિંસાની નીતિ સ્વીકારી છે. અલબત એ નીતિને પ્રયોગ બ્રીટીશ સરકાર સામેની લડત પુરતા જ રહ્યો હતો. મહાસભા રાજ્ય ચલાવવાની જવાબદારી સ્વીકારે ત્યારે તે પોલીસ અથવા ફેાજ વિના રાજ્ય કરશે અથવા દેશનું બાહ્ય આક્રમણથી રક્ષણ કરવા માટે મહાસભા ફેજ ન જ રાખે, પણુ અહિંસક સામને કરશે એવું મહાસભાએ જાહેર કર્યું ન હતું. પણ તેમ કરવાની મહાસભાને કાષ્ઠ જરૂરીઆત ઉભી થઇ ન હતી. પણ ગાંધીજી જે રીતે અહિંસા સમજ્યા છે અને દેશને સમજાવી રહ્યા હતા તે ઉપરથી કોઇ પણ વિચારવાનું માણુસને તે સ્પષ્ટ હાવુ જોઇતુ હતુ કે ગાંધીજી માટે તે અહિંસાના ગર્ભમાં આ વસ્તુ અનિવાર્ય રીતે સમાયેલી હતી જ. વળી બ્રીટીશ સરકાર સામેની લડતમાં પણ જે અહિંસાને ગાંધીજી અપનાવી રહ્યા હતા અને પ્રજાને અપનાવવા સમજાવી રહ્યા હતા તે ઉપરથી પશુ સ્પષ્ટ હતું કે ગાંધીજીની કલ્પનાની અહિંસા ઘણી વ્યાપક છે અને તે અહિંસા મહાસભાએ સ્વીકારી છે તેમ ગાંધીજીની માન્યતા હતી. ગાંધીજીએ અહિંસાને આંતર શુધ્ધિનુ મહાન શસ્ત્ર માન્યું છે. ગાંધીજીની અહિંસાની કલ્પના અત્યન્ત વ્યાપક છે. અહિંસક માણસમાં વિશ્વપ્રેમ હાય, દુશ્મન પ્રત્યે પણ પ્રેમ હાય, ક્રોધ ન હાય, અભિમાન ન હેાય, નમ્રતા હાય
વગેરે. બ્રીટીશ સરકાર સામેની લડતમાં અહિંસક શસ્ત્રને ઉપયોગ
પલટો કરાવવા માટે હતા. સ્વેચ્છાએ સ્વીકારેલ ત્યાગ અને આપેલા ભાગથી સામાનાં હૃદયમાં રહેલ રામને જગાડવા અને તેના હૃદયપલટો કરવા તે એ લડતના પાયા હતા. તેવી લડતમાં દુશ્મનની મુશ્કેલીઓને લાભ લેવાની વૃત્તિને સ્થાન નથી. કોઇ રાજદ્વારી ચતુરાને સ્થાન નથી. તેને પાયે। સત્ય અને અહિંસા છે. એ અહિંસા કોઇ નિબંધનાં સંખ્યાબળને કારણે ઉત્પન્ન થતાં દબાણ ઉપર અવલંબતી નથી, પણ સબળની નિડરતા ઉપર અવલખે છે. જ્યારે જ્યારે આપણી લડતમાં સફળતા નથી મળી, ત્યારે ત્યારે ગાંધીજીએ તેનું એક જ કારણ આપ્યું છે અને તે આપણામાં સાચી અહિંસાની ખામી. રચનાત્મક 'કાર્યક્રમના બીજો ગમે તે લાભ અને ઉપયેગ હાય, પણ ગાંધીજીને મન
છતાં આજ પ્રશ્ન ઉપર ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભા આજે જુદાં પડતાં દેખાય છે—એનું શું કારણ? આ પ્રશ્નનું વિવરણ કરવામાં ન આવે ત્યાં સુધી અહિંસાની ઉત્કાન્તિની સમાલાચના અધુરી ગણાય, પણ તે પ્રશ્નનો વિચાર આવતા અંક ઉપર મુલતવી રાખીએ તા ?
( અપૂર્ણ)
પરમાનદ્ર,
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૮-૪૦
તે તેને મુખ્ય ઉપયોગ આપણામાં રહેલ અહિંસા વૃત્તિને વિકસાવવા માટે જ છે. તેથી જનતાને આર્થિક લાભ થાય અથવા મહાસભા અને જનતાને સંપર્ક વધે એ તો છે જ. પણ એ બધાની પાછળ ગાંધીજી તે એવા એક અહિંસક સમાજની રચના કરી રહ્યા હતા કે જેની સ્થાપનાને મુખ્ય આધાર વ્યક્તિની અહિંસક વૃત્તિ ઉપર જ રહેલો છે. અસહકાર અને સત્યાગ્રહ એ લડતના ક્રિયાત્મક અંગ છે. પણ તેને પાયો તે રચનાત્મક કાર્યક્રમ જ છે. આ આવા પ્રકારની અહિંસા મહાસભાએ સ્વીકારી હતી અને તેને અમલમાં લાવવા મહાસભાવાદીઓ પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યા છે એમ ગાંધીજીની માન્યતા હતી અને મહાસભાવાદીઓએ ગાંધીજીને તેમ મનાવવા પ્રયત્ન કર્યો હતો. મહાસભાના વિરોધીઓએ ઘણી વખત ટીકા કરી હતી કે આવા ધાર્મિક કાર્યક્રમનેઆવાં આંતરશુધ્ધિનાં પ્રવેગને– એક રાજકીય સંસ્થામાં સ્થાન નથી. ત્યારે ગાંધીજી અને મહાસભાવાદીઓએ જવાબ આપ્યો હતું કે રાજકારણ અને ધર્મને જુદુ માની શકાય જ નહિ અને રાજકારણમાં ધર્મને સ્થાન આપવાને આ એક મહાન અને અજોડ પ્રયત્ન હતો.
આજ ધોરણે મહાસભાએ વારંવાર પિકારીને કહ્યું હતું કે બ્રીટન કોઈ શાહીવાદી યુધ્ધમાં સંડેવાય અથવા પિતાના શાહી હિતેના રક્ષણ માટે બ્રીટન કઈ યુધ્ધ કરે તે મહાસભા તેવા યુધ્ધમાં કોઈ જાતની મદદ આપી શકે નહિ.
ગાંધીજીને મન તે બ્રીટન યુધ્ધમાં જોડાય ત્યારે તેનું કારણ ન્યાયી હોય તે પણ અહિંસાની દ્રષ્ટિએ નૈતિક કે અને સહાનુભૂતિ આપવા સિવાય હિંદ બીજી કોઈ જાતની મદદ કરી ન જ શકે.
બ્રીટન અત્યારે જે યુધ્ધમાં સંડોવાયું છે તે શાહીવાદી યુદ્ધ છે તે મહાસભાએ ઘણી વખત જાહેર કર્યું છે. બ્રીટનની યુદ્ધનીતિની ચોખવટની માંગણી મહાસભાએ ઘણી વખત કરી છે છતાં તેને કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી, તેમજ બ્રીટીશ નેતાઓએ જ્યારે જ્યારે તે વિષે કાંઈ કહ્યું છે ત્યારે યુરોપની સ્વત્રતા અને યુરોપમાં પ્રજાસત્તા કાયમ રાખવા માટે આ યુદ્ધ છે તેમજ કહ્યું છે. હિંદની સ્વતંત્રતા આપવા માટે આ યુદ્ધ છે તેવું કહ્યું જ નથી. અલબત હિંદની સહાનુભૂતિ સંપૂર્ણપણે બ્રીટન પ્રત્યે છે તેમાં શંકા જ નથી. નાઝીવાદને નાશ હિંદ પણ ઇચ્છે છે. છતાં બ્રીટન જ્યાં સુધી પિતાને રાહ બદલે નહિ ત્યાં સુધી મહાસભા પાસેથી સક્રિય મદદની આશા બ્રોટન નજ રાખી શકે. હિંદને બ્રીટને હિંદની પ્રજાની મરજી વિરૂધ્ધ આ યુદ્ધમાં સડેવ્યું તે સામે મહાસભાને વિરોધ છે. મહાસભાએ એમ કહ્યું છે કે હિંદ પાસેથી મદદ જોઈતી હોય તે સ્વતંત્ર હિન્દ જ તેને નિર્ણય કરી શકે. હિંદ સ્વતંત્ર ન હોય ત્યાં સુધી એ નિર્ણય કરવાનું હિન્દને રહેતું જ નથી. સ્વતંત્ર હિન્દ શું નિર્ણય કરશે એ અત્યારથી ન જ કહેવાય. પિતાના હિતને વિચાર કરી હિની પ્રજા તેને નિર્ણય કરશે. સ્વતંત્ર હિન્દ બ્રીટનને પૂર્ણપણે મદદ કરવાનું સ્વીકારે અથવા તટસ્થ રહેવાનું પણ સ્વીકારે. જ્યાં સુધી હિન્દને સ્વતંત્ર રીતે એ વસ્તુને નિર્ણય કરવાની બ્રિટન તક ન આપે ત્યાં સુધી હિન્દની અચ્છિક મદદની કઈ આશા બ્રીટન રાખી શકે નહિઃ બ્રીડને ફરજિયાત હિન્દને યુદ્ધમાં સડાવ્યું તેના વિરોધ તરીકે મહાસભાએ પ્રથમ પગલું પ્રધાનમંડળે ખેંચી લેવાનું લીધું અને તે વિરાધને અમલમાં મુકવા વિશેષ પગલાં શું લેવાં તે મહાસભા વિચારી રહી હતી અને પ્રજા એમ માનતી હતી કે મહાસભાના મોવડીઓ એ જ વિચાર કરી રહ્યા છે.
આજે પરિસ્થિતિ શું છે?
મહાસભાની કાર્યવાહક સમિતિએ એમ જાહેર કર્યું છે કે બ્રીટીશ સરકાર સામેની લડત માટે તે મહાસભા અહિંસા સ્વીકારે છે, પણ આંતરિક અરાજકતાથી અથવા બાહ્ય આક્રમણથી દેશનું રક્ષણ કરવા મહાસભા પોલીસ અને ફાજને ઉપયોગ કરશે. આનું કારણ એમ અપાય છે કે અહિંસાને મહાન પ્રયોગ કરવાને દેશ તૈયાર નથી અને દેશના પ્રતિનિધિઓ તરીકે દેશની શકિત જોઇને જ નેતાઓએ નિર્ણય કરી રહ્યો. મહાસભા કઈ ધર્મપ્રચાર કરવા માટેની મીશનરી સંસ્થા નથી, પણ એક રાજકીય સંસ્થા છે જેનું ધ્યેય દેશની સ્વતંત્રતા મેળવવાનું છે. તે ધ્યેયની સિદ્ધિ અર્થે અહિંસાને સાધન તરીકે મહાસભાએ સ્વીકારી છે. જગતમાં અહિંસા ધર્મને ફેલાવો કરે એ મહાસભાનું ધ્યેય નથી. આ નિર્ણય કર્વામાં મહાસભાના નેતાઓએ ભારે પ્રમાણિકતા અને હીંમત બતાવી છે. તેઓ ગાંધીજીની હાએ હા કરી શકતા હતા. પણ ગાંધીજીના મતની વિરૂદ્ધ જઈને પણ આ નિર્ણય કરવામાં નેતાઓએ દેશની ભારે સેવા કરી છે. દેશની પરિસ્થિતિનું તેમણે સાચું માપ કાઢયું છે. ગાંધીજી એમ માને છે કે રાજાજી અને સરદાર ભીંત ભૂલ્યા છે અને મહાસભાએ આ નિર્ણય કરીને પિતાની પ્રતિષ્ટા ઓછી કરી છે અને અધોગતિને માર્ગે જઈ રહી છે. છતાં આ નિર્ણય જ સાચે નિર્ણય છે તે વિષે આ લેખકને જરાય શંકા નથી. અહિસાની તત્ત્વચર્ચામાં અહીં ઉતરવું નથી.
પણ આ નિર્ણય ઉપરથી એક વિશેષ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મહાસભાએ એમ જાહેર કર્યું છે કે બ્રીટીશ સરકાર સામેની લડત માટે તે મહાસભા અહિંસાને જ વળગી રહે છે તેને અર્થ શું ? તે અહિંસા કેવા પ્રકારની ? તે અહિંસા ગાંધીજી કલ્પ છે એવી છે કે કોઈ બીજા પ્રકારનો ? હું એમ માનું છું કે ગાંધીજી કલ્પ છે તેવી અહિંસા તે નથી. ગાંધીજીની અહિંસાની કલ્પના શું છે તે મેં ઉપર જણાવ્યું છે. એવી અહિંસા જે પ્રજામાં આવી હોય તે પછી બ્રીટીશ સરકાર સામેની લડત માટે શું કે બાહ્ય આક્રમણ માટે શું? તે તે એક જ હોય. એ અહિંસા માનસિક છે. એવું માનસપરિવર્તન થયું હોય, એવી સબળની અહિંસા પ્રજાએ અપનાવી હોય તે ગમે તેવી લડત માટે પ્રજા તેને જ ઉપયોગ કરે એવી અહિંસા જેણે કેળવી હોય તે બ્રીટીશ સરકાર સામે લડતા અહિંસક રહી શકે અને બાહ્ય આક્રમણથી બચાવ કરવા હિંસક સાધને સ્વીકારે એમ ન બને. એ અશક્ય છે. ખરી હકીક્ત એમ છે કે અહિંસા શબ્દના બે અર્થે થાય છે. ગાંધીજી એક અર્થ કરે છે. મહાસભાના નેતાઓ બીજો અર્થ કરે છે. મહાસભાના નેતાઓને મન અહિંસા એટલે શાન્તિમય પગલે કામ લેવું, હિંસક સાધનોથી નહિ. એમાં બ્રીટીશ સરકારના હૃદયપલટાને કોઈ સ્થાન નથી. તેમાં બ્રીટન તરફનાં કોઈ પ્રેમને સ્થાન નથી. એ એક લડતની રીત છે. હિંસક બળવો અશક્ય છે. તેને વિચાર કરે મૂર્ખતા છે, એટલે બેઠા બળવાથી એવું બળ જમાવવું કે ધાર્યું પરિણામ આવે. તેમાં અસહકારને પુરૂં સ્થાન છે. ગાંધીજીની કલ્પનાના સત્યાગ્રહને નહિ. તેનું ધ્યેય એટલું જ છે કે શાન્તિમય લડતથી બ્રીટીશ સરકાર ઉપર એવું દબાણ ઉત્તપન્ન કરવું કે આપણી માંગણી સ્વીકારવાની તેને ફરજ પડે. આ ધરણે રચનાત્મક કાર્યક્રમનું સ્થાન પણ ફરી જાય છે. આ નીતિનાં પરિણામે વ્યાપક છે. તેથી મહાસભાની નીતિમાં મેટે ફેરફાર થાય છે તે સ્વીકારવું જ રહ્યું. .
Page #147
--------------------------------------------------------------------------
________________
*ક
છે કે
દત્તાયોપાર્જિત મીકતનું, દાન, એ રીતે લાખો રૂપી એકઠી કયા! હાય નુ પાન બાદ ' 3 ', s, પક્ષ ધારે કે એક માણસે ગરીબનું લોહી ચુસીને લાખ હળવું થતું નથી. જો તેણે તેની કમાણી પોતાની પાસે જે re , , રૂપીઆ ભેગા કર્યો હોય અને આપની જેવા મહાત્માને આપ્યા રાખી હત, તો તે તેમ કરીને વધારે : દેષભાગી બનત એમ
હોય અને આપે તે રૂપીઆ ખરેખર કોઈ પારમાર્થિક કાર્ય માં કરવાને બદલે તેણે જે શુદ્ધ ભાવથી પેલી કમાણીનું મને દમ * વાપર્યો હોય, તો જેણે લાખ રૂપીઆ ઉપર મુજબ એકઠા કર્યો. કર્યું હોય તો તે દ્રવ્યપુરતા ઉપર જણાવેલા વૈધારે ષિથી તે છે તે પાપમુક્ત થાય છે કે નહિ ? એ અનીતિને મા કમા- બચી જાય છે. એ ધનનું વળી એકષ્ટ પરિણામ પણ આવે , ચેલા રેપીનું દાનું સ્વીકારીને આપે નીતિભંગ કર્યો : ખરું કે તે કરોડપતિ. પિતાના દ્રવ્યનો આવો સદુપયેગા થતા જ
કહેવાય કે નહિજ્યાં આવી જ ઘટમાળ ચાલતી હોય ત્યાં જોઇને અનીતિથી કમાવાનું સદાને માટે છોડવાને પ્રેરાય. ' ' માણસ કઈ રીતે.. શુધ્ધ રહી શકે ? આ અનીતિને-મજુરને પણ આવું ધન લેવાથી હું તે શું પાપ કરતે જે સંથી કે' શેષણને-અહિંસા કઈ રીતેં પહોંચી વળે ? .
દોહભાગી બનતું જ નથીજેમ ગટરના ગંદા પાણી સમુદ્રમાં છે છે. ગાંધીજીને ઉત્તર હું મહાત્મા, સાચે જ છું, એમ પોંચતાં સમુદ્રજળની શુદ્ધિના ભાગીદાર બની જાય છે તેમ | -માનીને આપણે આ સૂચનાનો ઉકેલ કરીશું. જેણે તમે ધારે છે, મેલા પૈસા પણ જ્યારે શુદ્ધ કામમાં વપરાય છે જ્યારે શુદ્ધ છે 1 યુધ્ધ પ્રત્યે પણ મહાસભાની નીતિમાં એ જ ફેરફાર જ થાય છે. આ વિચારસરણિ પાછળ આપણે એક વાત સ્વીકારી અને - થર્યો છે. બીનશરતી નૈતિક, મદદથી માંડીને શરતી ફૌજી મદદ" ને જ ચાલીએ છીએ કે દાન કરનારની દાનત સાફ" છે અને મને
સુધી આપણે આવ્યા છીએ. બ્રીટીશ સરકારે હિંમ લકતોને મને પિતાનું દ્રવ્ય આપીને તે પિતાને કશે સ્વાર્થ સાર્ધવા માંગો ન હોટ સ્પાકારે અને 'રતમાં પ્રજાકીય સરકારની સ્થાપના કરે તો તે નથી, તેમ જ હું પણ એ દ્રવ્યદાન સ્વીકારીને કશા સેદે . . . હિ લડતમાં પુરતી મદદ કરશે એવું મહાસભાએ જાહેર કર્યા કરતો નથી. '' ' . ; ' + is : 5 )ાદ કરી
છે. એક સોદો છેતેમાં કોઈ ખાટું નથી તે કદાચ ' ' ગરીબનું શેષણ દશ વોશ કરશડપતિનો નાશ કરવાથી વ્યાજબી છે. સાચું વલણું એ જ હોય કે સ્વતંત્ર હિન્દ" યુધ્ધ
મટવાનું નથી, પણ ગરીબનું અજ્ઞાન દુર કરવાથી તેસર તેનું ' નું પોતાનું વલણ નકકી કરે. પણ તે પછી 'હિંદની - તો સીતારવીન બીનને કારણે એ રહે એટલે યુદ્ધમાં .
શેષણ કરનાર ધનિકે સાથે તેને અસહકાર કરવાનુ શિખવવાથી
* જે તેનું શોષણ અટુંકશે. તેથી શેષણકર્તાઓને પણ હદથી ડોકો પણ આખા ખાઈ રહ્યું છે, ધરે બધા પલટ"શૈશે. ." આગળ વધીને એમ પણ કહ્યું છે કે આખરે બતકાળની જતા જણાય છે. બાકી રકા પોતાની આવી અસહકોથી મwઅને મુડીદરને સંબંધી સરખી
ના કરા યા અને તે માલિમાને .
થી મળીદારીમાં પરિણમી. દોષ પુળોમાં થી પતિના રૂપ
બાકી છે એ અન્ય આકારમાં મુડી તો હમેશા ના નામ | n અભ્યાસી રહેવાર છે , " " . /ap ( હરિજને ઉપરથી)
Page #148
--------------------------------------------------------------------------
________________
--** નાના :* રાજ
- ર્તાના ગુણ જેનામાં હોય તેજ રાજા થઈ શકે. જેમ બીજા ધંધામાં
બ્રહ્મચારી સમાજ થશે તે જગત અટકી ૫ડશ અવા ભય
અસ્થાને છે. અટકી પડે તે એમાં કશું ગુમાવવાનું નથી તેમ આમાં પણ નાનપણથી રાજકાજની તાલીમ મળે તે રાજકર્તાને પુત્ર વિશેષ સારે રાજકર્તા નીવડવા સંભવ છે. પણ
ત્પાદનની વૃત્તિ સાહજિક છે, પ્રાણી માત્રમાં એ કુદરતી છે. એથી આજે એમ નથી. આજે તે ગમે તે હોય તે પણ રાજાને
મનુષ્ય એને વશ વર્તવું એમ સિદ્ધ થતું નથી. પશુમાં ઈર્ષ્યા, ક્રોધ વગેરે પુત્ર રાજને વારસ ગણાય છે. એ
સ્વાભાવિક છે, તેથી મનુષ્ય એને વશ વર્તવું એ એગ્ય નથી. હકક આગળ કરનાર રાજાને ઓપરેશન કરાવવાનો પ્રસંગ આવ્યો હોય તેવા વખતે તેને
એ વૃત્તિઓને વિવેકપૂર્વક કાબુમાં રાખવામાં તેને તિલાંજંલિ આપી કોઈએ કહ્યું હોય કે તમારા સર્જન પાસે ઓપરેશન નહિ કરા
પૂર્ણ મનુષ્ય થવામાં જ માનવીની વિશેષતા છે. એવા વિકાસથી
માણસને મળેલી અદ્ભુત વિવેકબુધ્ધિની બક્ષિશ સફળ થશે. વતાં તેના દિકરા આગળ ઓપરેશન કરાવે તે તે કરાવશે ? જેમ સર્જનને દિકરો શરીરશાસ્ત્ર ભણ્યા વિના સર્જન થઈ શકો
એમાં જ ખરે પુરૂષાર્થ છે. અશક્યને શક્ય બનાવવા મથવું એ
માનવસ્વભાવ છે. નથી, એને કોઈ દવાખાનામાં રાખતું નથી તેમ રાજાને દિકરે
આ વિકાસ સાધતાં કોઈ એક વ્યક્તિ સીધી ધ્યેય પર તાલીમ વિના રાજા થઈ શકે નહિ.
પહોંચી શકતી નથી. પોતાની આસપાસના સમાજના વિકાસ હૃદય પલટે,
સાથે એ કુંડાળામાં આ સમૂહ આદર્શના મધ્યબિંદુ તરફ વ્યકિતમાં હૃદયપલટે શક્ય છે, પણ જે વ્યકિતની
આગેકૂચ કર્યો જાય છે. પાછળ આ સમાજ છે તેને પલટો શક્ય નથી. વ્યકિતનું
દેવી અને આસુરી વૃત્તિ. હૃદય પીગળે છતાં તેની પાછળ બેઠેલ સમાજ તેને કાર્યમાં દેવી અને આસુરી વૃતિઓ મનુષ્ય માત્રામાં સ્વભાવગત રેકી રાખે. વાઈસરોય એ વ્યક્તિ નથી, એક સમાજને પ્રતિ- રહેલી છે એટલે આસુરી વૃતિ તદન નાશ પામશે નિધિ છે. તે જ રીતે રાજંકટને રાજા એક વ્યકિત તરીકે
એમ માનવું... ભૂલ ભરેલું છે-આવી કોઈ દલીલ કરે સ્વતંત્ર નહેાતે, એની પાછળ રાજવી સંસ્થા હતી.
તે તેની જ દલીલને ઉલટાવી એમ કહી શકાય કે પ્રજાબળ કેળવવાની જરૂર.
માણસના સ્વભાવમાં બન્ને વૃત્તિઓ રહેલી છે તે આપણે આસુરી . સત્તા અને ધન વ્યકિતઓ પાસેથી લઈ સમાજની માલિ.
શામાટે પસંદ કરવી ? દૈવી જ પસંદ કરવી અને તે તરફ કીનું કરવા માટે પ્રજાબળની જરૂર છે, પછી તે હિંસક છે ચા,
આપણી જાતને અને સમાજને દેરવા પુરુષાર્થ કરવો. દૈવી અહિંસક. હિંસક બળ માટે તૈયારી જોઈએ તે આજે આપણી સંપત્તિને વ્યક્તિ અને સમષ્ટિમાં વિકાસ કર્યો જો એ જ પાસે નથી. અહિંસક માટે એક જનાશાસ્ત્ર કેટલીક તાલીમ- માનવજીવનને લહાવે છે. આજે આપણી પાસે છે. પ્રજા , કેળવણી એ અહિંસક બળ સાહિત્ય અને કલા. પિદા કરવાનું મુખ્ય સાધન છે. રચનાત્મક કાર્યો એ પ્રજા- , જે સાહિત્ય ઉપરોક્ત આદશ સમાજ તરફ લઈ જવામાં કેળવણીનાં સાધન છે રાજાઓ અને મુડીદારને સામાજીક માનવજાતને મદદ કરે તેવું સાહિત્ય રચવું જોઈએ. કલા પણ
Page #149
--------------------------------------------------------------------------
________________
"
- - મારા કામ મનના નાના નામ
પતિનાં બાળકોને
તોયે એમને મારા લઈ આવતાં ગામના
બે નેતાઓને
નાની છે
વોરિચવા
તારી કરી
સકે છે જેના એકનો ઉદ્દેશને લય રાખી નિર્માણ કરવી જોઇએ. તો આત્મહત્યા
એક ભિત્ર સારા હાથીદાત ઉધરેલ્ફત કારીગરી એક અધીત દરક ધમ પાપ મનાયું છે. પણ કોઈ સતી નમુને, મને બતાવ્યોખેડુતને હળ હાંકતા એમાં છેતર્યો હતો. આ સ્ત્રી શિયળ રક્ષણાર્થે બારીએથી પડતું મૂકીને પ્રાણ ત્યાગ કરે : " મને એમ દિ મત છીએ. ઈરાદોધક કથા. પાંચ રૂપીયા ** તે ?' એટલે આમાં પણ સત્ય. અહિંસાની વ્યાખ્યા સમાજનું
એ હસીને કહે મહિલએસી, એટલે મેં કહ્યું જે માણસને શુભ નજર સામે રાખીને જ કરવી પડે છે. જેને જ • એમાં શીર્યો તેની કિબર સમાજમાં પાંચ રૂપીઆ છે એના.. ઈશ્વરી શક્તિ...= : " "+)?!! આ કલાકારને ભલે તમે એસી રૂપિયા આપ્યા. આમ વર્ગના હિતને કિ, તે
એ સમજે તદર્થે પ્રેરણા આપે અને તેમની સ્થિતિ સુધારે એવી એક મહાશક્તિ છે જે વિશ્વમાં ચેતન રૂપે વ્યાપી રહી છે. - આ 5 કલા તેજાકલ છે એના પ્રત્યે સહાનુભૂતિ - જગાડે એવી કલા અને અશ્વિની શક્તિ માની શ્રધ્ધા બળે કઈ" મહાન કાર્યો કરે
પણું ઉપયોગી છે આજની લડાઈ છે,
પિતાનું અને સમાજનું હિત સાધે તે તેવી શ્રદ્ધા ઉપકારક છે. . ' 'F !; ; દરિદ્રનારાયણ એજ પ્રભુ” એને અર્થ લોકસેવા એજ કર્મણ, છે. અક્કલની નહિ પણ પૂર્વકાળમાં પણ જે લડાંઓ
એજ માનવીને પૂર્ણત્વ પ્રાપ્ત કરવાની સીડી. કે. થઈ છે તે આમ વર્ગના હિત માટે કદી લો આવી જ નથી.
કાર્યમાં સંભાભાવ. : " !!• • - - * રાજાએ સ્ત્રીને પાતરાજ્યવૃદ્ધિને ખાતર વેપાર સારા લડાઇમાં કરે છેછતાં તેમાં મેટે ભાગે ગેરી હોમાયું છે."
એલોવાં વિલ, પહાવા વિલ, કરાવા વિકૃત એસ. તુકાર ': આજ થી માં અપવાદરૂપ નથી. એમાં તમે 'વર્ગને કશી રામે ગાયું. આમ 'ગાઈને ઉન્મત થઈને તેમાં બેસી ન રહ્યા. પણ
લેવાદેવા નથીછતાં એમને ભેગે લેવાય છે. હિટલરે કે "ચર્ચા એ તત્વ તેમણે પોતાના જીવનમાં ઉતારી બતાવ્યું. પતિનાં બાળકે.
લો એમાં વાળ વાંકો નહિ થાય. ખરી રીતે બનેને અખાડોમો માટે શેરડીનો ભારો લઈ આવતાં ગામનાં છોકરાં અકકેક લઈ ગયાં. ન ઉતરવ ર તી કરીને એલીને પતો લે* . તેય એમને મન દરેક બાળક પિતાનું જ હતું એટલે રાજી થતાં ' સમયની જરૂરીયાત મુજબ નેતાઓની ફેરબદલી થતાં ઘેર આવ્યા. ઘેર આવતાં એક જ સાંઠો રહ્યો, જોઈ એમની
" Mr. ચરિવ્યવાન માણસ દરેક યુદ્ધતિ ખર્નથી દેખાતા. તે સ્ત્રીએ કૈધથી બરડામાં માર્યો. બે કટકા થઈ ગયા. તે વખતે એક - એક કારણ એ છે "સામાજીક રાજકીય પ્રવૃત્તિઓમાં જે સમયે છોકરા પાછળ ઉભો હતો એને એક કટકો આપ્યો અને એક
જે ગુણવિશેની ખાસ જરૂરી હોય છે તે ગુણવિશે જેનામાં પોતાના છોકરાને. આનું નામ અભેદભાવ-સમભાવ. પ્રધાનપદથવા માણસો જ આગળ આવે છે વાઈસરોયને . જે ભાવ વાણીમાં હૃદયમાં-હોય, તે જ ભાવ કાર્યમાં ગણે છે. મળવા જવું હોય તે તેની મુલભાઈ જોઈએ સુરેજી ને ચાલેપરિણુ જોઈએ. તુકારામે ગાયું છે કે, કે તે એવે બુદ્ધિશાળા કોઈ હોય છે જે પુરે ચારિત્ર્યશીલ પણ હોય તે તો સોનામાં સુગધી ભળી કહેવાય. - ન
જે કા જલે ગાંજલે. ત્યાંસિ હ્મણે જે આપુલેT, - ગોળમેજી પરિષદમાં મહાત્માજી ગયા તે કેવળ બુદ્ધિશાળી
- તચિ સાધુ ઓળખાવા, દેવ તેથંચિ જાણવI " , કરતાં તેમનો પ્રભાવ ઘણો વધારે પડે. પરંતુ કદાચ હિંસક બળ
- મૃદુ સબાહ્ય નવનીત, તૈસે સજ્જનેંચે ચિત્ત | ' ફાટી નીકળે“અને તેની આગેવાની લેવાની હોય તો મહાત્માજી ને
- જ્યાસિ આપગિતા નાહિ, ત્યાસિ ધરી જો હૃદય : ૬ ચાલે' એને માટે તે શરીરબળ અને યુદ્ધકળાને ''વિશારદ સેના
દયા કરણે જે પુત્રાસિ, તેચિ દાસા આણિ દાસી..." પતિ રાષ્ટ્ર પસંદ કરવો પડે. એ વખતે મહાત્માજી પાછળ
.. તુકા, હ્મણે સાંગ કિતી તેચિ ભગવતીચી મૂર્તિ 1. પડી જાય. સરદાર વલ્લભભાઈ જેવા બધા કામમાં મોખરે રહી
' '3:"ભાવાર્થ –જે. પીડિત અને રીબાયેલા છે તેમને જે શકે. *ગામને પાદર વાધ આવ્યો હોય ત્યારે ઉપાશ્રયમાંથી સાધુ
પિતાના ગણે તેને જ ખરા સાધુ તરીકે ઓળખો અને ઈશ્વર પણ. મુનિરાજનેમ ઓલાવાય. એ વખતે તે “ઘાંચીવાડને કઈ
* ત્યાંજ છે એમ જાણો ! માખણ માફક અંદર અને બહારથી અલમસ્ત ઘાંચી જ શેધ પડે. પછી ભલે એ બીડી પીત:
- સજજનનું ચિત્ત કેવળ મૃદુ હેાય છે. જેને કઈ પિતાનું ગેણંતુ હોય, દારૂ પીતા હોય કે માંસ ખાતો હોય. . . . .
નથી તેને તે પિતાના હૃદયમાં ધારણ કરે છે. જેટલી પ્રીતિ
પિતાનાં બાળકો ઉપર તે રાખે છે, તેટલી “ જ પ્રીતિ તે દૉસ” ! શરીરબળ, બુદ્ધિબળ અને મનેખૂળ-ત્રણે સુમેળ હોય તે માણસ સર્વ કાસે. મોખરે રહે છે. ભીમ આજન્મ
દાસી ઉપર તે ધરાવે છે. તુકારામ કહે છે કે હું કેટલું કર્યું ?'
તે તે ભગવાનની જ મૂર્તિ છે. બ્રહ્મચારી હતા. છતાં એ કાલમાં પુરૂષોત્તમતા કૃષ્ણ જ
' : ' . ' , " ગણાયાં. એ ઉપરોકત ત્રણે બાબતમાં સંપૂર્ણ હતા. જ
આ કર્મયોગી સંતનું પરમ પદ છે. એમાં ભકિર્તમય કાર્ય : વિકલાબાધિત સત્ય
અને કર્મયોગી દેહને સુમેળ છે. એજ વસ્તુ સમાજને દૈવી ભાવ સત્ય, અહિંસા વગેરે ત્રિકલાબાધિત નથી. સમાજરચનાને
પ્રત્યે ખેચી જઈ શકે છે. . ''; }'s
સાચા ' સંતસમાગમ
, , " : 2 : : અગે વિકસતા સિધ્ધાંતો છે. અહિંસા જીવને ન મારવામાં છે
એમ મનાતું હતું. પણ વાછરડાને રીબાતે જોઈ તેને મારવામાં સંતસમાગમ પારસમણિ ગણાય છે, પણ એથીએ. એને - હિંસા નથી અથવા તેમાંજ દયાધર્મ છે એમ માનવું પણ ગ્યા: ગુણ વિશેષ છે. પારસમણિ લેખકને સેનું કરે છે, પારસ નથી
ગણાય છે. એક માણસને તો રોગ અસાધ્ય હતો. એણે આપ, બનાવતા, જ્યારે સંત તે ભકતને પિતા સંસ્મન બનાવે છે.. સદા-" ઘાત કરી દેહ છોડવાનો વિચાર કર્યો. એને મેં ઉપવાસ કરી. પ્રાણ..ચન કરનાં સત્સમાગમ ચડે છે. વાચનમાં આપણને પિતાની
છોડવાની સલાહ આપી. તેની ઈચ્છાથી હું સારવાર કરવા જઈ : બુધ્ધિશકિત અનુસાર ગ્રહણ કરવાનું હોય છે, જ્યારે, ' રહ્યો છેલ્લા દિવસોમાં એને રીબાતે હું જોઇ ન શકે. એનાથી સમાગમમાં તે સત પિતાનું હૃદય બુધ્ધિ ધૂગેરે સામી વ્યકિતમાં: એ પણ પીડા સહી જતી ન હતી. એની સંમતિથી મેં એને જોડે છે અને પ્રેરણા સિંચે છે અને ભક્તને ભાવપૂર્વક ખેંચે
પારણું કરાવ્યું. એ બન્ને કાર્યમાં દયાવૃત્તિ જ મુખ્યપણે હતી. ' છે, એટલે એમાં સાધકને વિશેષ લાભ મળે છે. અપૂર્ણ)
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રબુધ ને
તા. ૩૧-૮-૪૦
- શ્રી. બાળાસાહેબ ખેરનું પ્રવચન [શ્રી. મુંબઈ જૈન યુવક સંધની સાર્વજનિક પુસ્તકાલયના ઉદઘાટન પ્રસંગે પ્રમુખ સ્થાનેથી શ્રી. બાળાસાહેબ ખેરે લગભગ પોણા કલાક સુધી હિંદી ભાષામાં એક ભારે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. તે પ્રવચનની ગુજરાતી નેધ શ્રી. ખેરસાહેબ પાસે સંમત કરાવીને નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી.] મૌલિક પરિવર્તન
છીએ. આટલાં વર્ષો જવા છતાં આજે આખી પ્રજાને માત્ર . ' પ્રથમ તમારા સંધના બંધારણ વિષે એક એ બાબતે જાણા- સાતથી આઠ ટકો એ ભાગ છે કે જે કાંઈક લખી વાંચી જાણે
વીશ. તમારા બંધારણ ના પ્રારંભમાં જણાવ્યું છે કે . છે. આનું કારણ એ છે કે આ બાબત પાછળ સરકારને કશી ધગશ , “આજના પ્રગતિશીલ વિચારે અને ભાવનાઓની દષ્ટિએ નથી અને તે માટે જોઈતાં નાણાં સરકાર પુરાં પાડતી નથી. પણી કાળજુની સમાજવ્યવસ્થા જે મૌલિક પરિવર્તન માંગી રહેલ
- આવડા મોટા દેશમાં આવા પાંગળા પ્રયત્ન વડે નિરક્ષરતાનું નિ. છે તેને લગતી સમજણ અને સાહિત્યને જૈન સમાજમાં ફેલા
વારણ શી રીતે થાય ? કર ”
સરકારી સ્વાતંત્ર્ય આ તમારા સંધને એક ઉદેશ છે. આ “મૌલિક , સરકાર આપણને સ્વાતંત્ર્ય આપે છે પણ તે દારૂ પીવાનું, - પરિવર્તનની કલ્પનામાં બધું આવી જાય છે. તમારા
ઘોડદોડની સરમાં જવાનું, કલએમાં ગંજીપાવડે જુગાર ધર્મની માન્યતા પ્રમાણે ઈશ્વર માણસના સુખ દુઃખને નિપજાવનાર ખેલવાનું. બીજે બધે તે નિયંત્રણ, નિયંત્રણ અને નિયંત્રણ જ નથી. માણસના સુખ દુઃખને આધાર તેના કર્મ ઉપર છે. તમારી
છે. લેકે રોટી માંગે છે, કપડાં માગે છે, ભણતર માંગે ધાર્મિક માન્યતા મુજબ આત્માની શક્તિ અનંત છે અને તેના
છે. એ આપવા માટે – આખા દેશની મોટામાં મેટી સ્વાતંત્ર્યને રોધ કરી શકે એવું કોઈ નથી, આભાને સંપૂર્ણ
જરૂરિયાત પુરી પાડવા માટે - સરકાર શું કરે છે ? વિકાસ કરવો એ જૈન ધર્મનું દયેય છે. તેથી જ આત્માના વિકા- .
ઈંગ્લાંડ સ્વતંત્ર હતું તે પ્રજાએ આખા દેશમાંથી નિરક્ષરતા સને દબાવનારી પ્રવૃત્તિને સામને કરે એ દરેક જનને ધર્મ
નાબુદ કરવાનો ઠરાવ કર્યો અને દશ વર્ષના ગાળામાં ૮૮-૯૮ થઈ પડે છે. આજે જગતભરમાં વ્યકિતસ્વાતંત્ર્ય ઉપર મેટામાં
ટકા નિરક્ષરતા નાબુદ કરી. આજે તે ઈંગ્લાંડમાં એક પણ જ મોંટું આક્રમણ ચાલી રહેલું છે. આજનું નાઝી કે ફે- માણસ એ નહિ જડે કે જેને વાંચતા લખતાં આવડતું ન સીસ્ટ રાજતંત્ર એટલે વ્યકિતસ્વાતને સંપૂર્ણ નાશ. પ્રજા
હોય. પચાસથી વધારે વર્ષ પહેલાં સ્થળે સ્થળે પુસ્તકાલયે ઉભાં શાસક ગણાતા રાજતા પણ વ્યકિત સ્વાતંત્ર્યનો ઓછો રોધ
કરવાની ત્યાંની સરકાર પાસે માંગણી કરવામાં આવી ત્યારે ત્યાંની કરતાં નથી. આ પ્રજદમનને નિર્ભયપણે સામનો કરે એ
સરકારે આ માટે નાનું સરખું કર નાંખવાની સ્થળ સ્થળની મ્યુ. દરેક સાધુચરિત મનુષ્યનું પરમ કર્તવ્ય બને છે. તુલસીદાસ
નીસીપાલીટીને સત્તા આપી અને પરિણામે ગામડે ગામડે લાઈકહે છે તેમ “જે જે સાધુ થયા જગતમાં, તે જગથી નહીં બીતા.”
બ્રેરી ઉભી થઈ. આપણે ત્યાં આમાંનું કાંઈ જ નથી. અનિષ્ટ સમાજપ્રણાલિથી છુટા પડીને ચાલે તેજ સાધુ, સાચા
આજ સુધીના અનેક અનુભવો ઉપરથી આપણને માલુમ પડ્યું સાધુને કોઈ રાજસત્તા દબાવી શકતી નથી. આવા સાધુઓ
છે કે જ્યાં સુધી આપણે દેશ સ્વતંત્ર અને સ્વાધીન ન બને સમાજનું જે પરિવર્તન કરે એ મૌલિક જ હોય. આવો સુંદર
ત્યાં સુધી કોઈ પણ ક્ષેત્રમાં આપણે સગીન પ્રગતિ સાધી શકઆદર્શ રાખવા માટે તમારા સંઘને ખરેખર ધન્યવાદ ઘટે છે. '
વાના નથી, તેમજ જે “મૌલિક પરિવર્તનને તમારા બંધારણમાં તમારા બંધારણમાં શિસ્તપાલનના જે નિયમે છે તે પણ ખરેખર
ઉલ્લેખ છે તે મૌલિક પરિવર્તન આપણે સિધ્ધ કરી શકવાના યોગ્ય અને આદરણીય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ગ્રાચારઃ
નથી. આ કારણે આપણામાંના કેટલાકે રાજકારણના ક્ષેત્રમાં કામો ધર્મ આચાર એજ સૌથી પહેલો ધર્મ છે. તમારું
- ઝંપલાવ્યું છે. પણ આનો અર્થ એ નથી કે બીજા ક્ષેત્રમાં - બંધારણ અનેક કેમી સંસ્થાઓને આદર્શરૂપ છે.
હાલ કશું કામ કરવા જેવું નથી. આપણા જીવનનાં અનેક ક્ષેત્ર પુસ્તકાલય :
સાફસુફી માંગે છે અને તે દિશાએ તમારા જેવી સંસ્થા ઘણું A , ' હવે જે પુસ્તકાલય ખુલ્લુ મુકાયલું જાહેર કરવાને
કામ કરી શકે તેમ છે. આજે આપણે એકત્ર થયા છીએ એને વિચાર કરીએ. જ્ઞાન
સાહિત્ય એટલે શું? પ્રસારનું સૌથી ઉત્તમ સાધન પુસ્તકાલય છે. રેડીઓ અથવા તે વ્યાખ્યાન જ્ઞાનપ્રસાર માટે પ્રમાણમાં ઉતરતાં સાધન ગણાય.
અહિ એક ભાઈએ કટાક્ષમાં કહ્યું કે પ્રસિધ્ધ લેકિતકારણ કે રેડીઓનું યંત્ર કાંઈ ગામડે ગામડે વસાવી શકાય સાહિત્યસંગીતવાવિહીન: રાણાવપુરવિવાદ્દિીન: 1 (સાહિત્ય, નહિ અને વ્યાખ્યાન તે બહુ ઓછા માણસે સાંભળી શકે. સંગીત અને કળા વિનાના માણસ ! પુછડું અન શા દુનિયાના ઉધ્ધાર માટે, દુનિયાને જાગૃત કરવા માટે, ગરીબેને " વિનાને સાક્ષાત પશુ જ છે) એ બરાબર નથી, કારણ કે જ્ઞાન આપવા માટે આવાં પુસ્તકાલય સ્થળે સ્થળે ઉઘાડવાની સાહિત્ય, સંગીત કે કળા એ તે માત્ર શ્રીમાને કે રાજા મહાખરેખર જરૂર છે. આ પુસ્તકાલય સાર્વજનિક ઉપયોગ માટે રાજાઓનું કેવળ મનરંજન કરવાનાં સાધન છે, તે ' પછી જે છે એ સંધની શોભામાં ખરેખર વધારે કરનારું છે. ' સાહિત્ય સંગીત કે કલાને ઉપભાગ ગરીબ લોકોને ભાગે આવ'નિરક્ષરતાં નિવારણ કયાંથી થાય ?
તે જ નથી અને જે સાહિત્યાદિમાં લેકજીવનનું પ્રતિબિંબ પડતું ' 1" આજે આપણે કેળવણીમાં આટલા બધા પછાત છીએ, નથી તેના પરિચયથી વંચિત રહેતા લોકોને પશુ સમાન કેમ
અને આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ આટલું લેખાય? જે સાહિત્ય, સંગીત કે કળાના વાસ્તવિક સ્વરૂપને સમબધું મેટું છે તેનું કારણ આપણી સરકાર છે. જવા આપણે પ્રયત્ન કરીશું તે આપણને માલુમ પડશે અહિંની સરકારે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવાની લોકલ ' કે' ઉપર કટાક્ષ બરાબર નથી. એક અંગ્રેજી લેખકે સાહિત્ય બેડને કે મ્યુનીસીપાલીટીને સત્તા આપ્યાને આજે કેટલાંય વર્ષો' એટલે શું એ વિષે નીચેના શબ્દમાં સરસ ' આલેખન કર્યું છે. થયાં, એમ છતાં નિરક્ષરતાનિવારણમાં આપણે ઘણા જ પછાત Literature is the record of the actions of the
સાહિત્ય, સંગીત રજન કરવામાં માને જાકાને ભાગે આવ
Page #151
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૮-૪૦
પ્રબુધ જૈન
heroes for the guidance of posterity-આગામી બધાને ઉપયોગ કરવાનું કહ્યું નથી, પણ ઈશ્વરીબળ વડે સૌ પેઢીઓની દોરવણી અર્થે વીરપુરૂનાં ચરિત્રની કરવામાં આવેલી કોઈને જીતવાનું કહ્યું છે. ઈશુખ્રિસ્ત પણ આજ ઉપદેશ આપ્યા નેધ એ જ સાચું સાહિત્ય છે Hero-વીરપુરૂષ-એટલે શું? છે. તુકારામે કહ્યુ છે કે ચિત્ત શુદ્ધ હોતા, શત્રુ મિત્ર હતા. જે ઘોર સંહાર કરે-જાન માલની ખુવારી કરે તે કાંઈ ખરે સર્વધર્મ સવભાવ વીર ન કહેવાય. જે ધર્મ ખાતર-સત્ય ખાતર -અન્યની રક્ષા
મારે મન આ ભારે ધર્મ અને આ પારકે ધર્મ ખાતર--પિતાના સર્વસ્વનું બલિદાન આપે તે જ ખરો વીર કહેવાય.
એવું કશું છે જ નહીં. બધા ધર્મોને હું મારા ગણું છું રામચંદ્રજીના ચરિત્રને વિચાર કરે. તેઓ ધર્મ ખાતર રાજપા
અને જે ધર્મમાં જે સારૂં તેને હું મારું લેખું છું. આ રીતે જેને ટને ત્યાગ કરે છે; દારૂણુ યુદ્ધ કરી રાવણના દુષ્ટ રાજશાસનને
અહિંસાવાદ મને ખુબ ગમે છે અને હું જૈન છું. હું જેન છું” અન્ન આણે છે અને તેના પંજામાંથી પિતાની પ્રાણસમાન
એમ મારું હૃદય પિકારે છે, ખ્રીસ્તી ધર્મને ઉદાત્ત ભ્રાતૃભાવ પત્ની સીતાને છોડાવે છે. રાજધાનીમાં પાછો આવે છે. અને
મને અતિ પ્રિય છે અને હું ખ્રીસ્તી છું, ખ્રીસ્તી છું” એમ સુખના બે શ્વાસ ખેંચે છે, એવામાં સીતાને સાથે રાખવા સામે
મારું દિલ પિકારે છે. સત્યને ઈજારે કોઈ એક ધર્મ કે લોકોને મે વિરોધ ઉભો થાય છે. આ પ્રસંગે પ્રજાનું અનુર
સંપ્રદાયને મળે નથી. જન એ જ જેણે પિતાને કેવળ ધર્મ લે છે એવા સમચ
આજ સુધી માનવીએ કયુ* ? દ્રજી શું કહે છે ? હું ક્યાં તથા લૌથં, ઘર વા જ્ઞાનમ િ વારાણનાથ તીથ, મુંચ નાત વથા | સ્નેહ, દયા, સુખ,
માનવવંશને દસ લાખ વર્ષ પહેલાં પ્રાદુર્ભાવ થયો છે એટલું તે શું પણ સાક્ષાત્ જાનકીને પણ લેકની આરાધના
એમ આજના સંશોધનકારો કહે છે. આજ સુધી માનવીએ ખાતર ત્યાગ કરતાં મને લેશ માત્ર વ્યથા થવાની નથી. આવા
મોટી મોટી મહેલાતે બાંધી અને તેડી એ સિવાય બીજું શું મહાપુરૂષનું ચરિત્ર વર્ણવવાની વાલ્મીકી કે તુલસીદાસ જેવાકવિને
કર્યું છે? આજ સુધી આપણે સૌ હિંસાના માર્ગે ચાલ્યા છીએ પ્રેરણા થાય છે અને રામાયણ રચાય છે. આ જ ખરૂં સાહિત્ય
અને ફરી ફરીને હતાં ત્યાંને ત્યાં જ આવીને ઉભા છીએ છે. આવું સાહિત્ય માત્ર ધનવાનું મને જન કરવાને નથી
ગાંધીજી આજે આપણને અહિંસાને નેવે માર્ગ દર્શાવી રહ્યા સર્જાતું. આ તે લોકોનું સાહિત્ય છે અને આવા સાહિત્યમાંથી
છે. કેટલાક ગાંધીજીને હસે છે. અમારા મહારાષ્ટ્રના કેટલાક લોક આદર્શજીવનનાં પ્રેરણાપિયુષ પીએ છે. આવું સાહિત્ય
છાપાઓ તે તેમને “દીવાના' જ વર્ણવે છે. પણ દરેક ક્રાંતિકારની માનવીની માનવતાને પ્રજવલિત રાખે છે. આવા સાહિત્યને જેને
શરૂઆતમાં એવી જ સ્થિતિ હોય છે.' પરિચય નથી એવા માણસ અને પશુમાં મહત્વને. બીજો
કાન્તિ એટલે શું ? ફરક હોઈ શકે ? સાહિત્ય વિશે આપણે જે વિચાર્યું આપણે સૌ કાન્તિ ક્રાન્તિ’ કરીએ છીએ. જ્યારે કોઈ પણ તે જ સંગીત અને કલા વિષે કહી શકાય. સાચું સાહિત્ય, દેશમાં એકાએક વિપ્લવ થાય છે અને ખુનની નદી વહેવા માંડે સંગીત કે લા લેકજીવનના પરિસ્પર્શમાંથી જ નિષ્પન્ન થાય છે, ત્યારે આપણે તેને “ક્રાન્તિના નામે ઓળખીએ છીએ. પણ છે અને લેક જીવનને 'True-Good-Beautiful સત્ય, ખરી રીતે કાન્તિ આ નથી. આ તે એક બનાવ છે. એ બનાશિવ અને સુન્દર-આ શ્રેયત્રિપુટીને સતત સંસ્કાર આપ્યા કરે છે. વની પહેલાં અમુક પ્રજામાં કેટલાંક વર્ષો પહેલાંથી ચાલી રહેલું આપણે આજે ક્યાં જઈ રહ્યા છીએ ?
સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં આમૂલાગ્ર વિચારઆજની દુનિયાની મોટામેટી ઉથલપાથલ જેને આપણુ- પરિવર્તન એ જ સાચી કાન્તિ છે. આપણે ત્યાં પણ આવી ને સર્વને પ્રશ્ન થઈ રહ્યો છે કે આપણે આજે ક્યાં જઈ રહ્યા વિચાર-ક્રાન્તિની જરૂર છે અને તે કામ તમારા જેવા યુવક છીએ ? આપણે સત્યની સમીપ જઈએ છીએ કે દૂર ? જે સોએ કરવાનું રહે છે. મૌલિક પરિવર્તનની આપણે વાત કરીએ છીએ તે શું છે ?
દ્રવ્યની વિષમતા દુર કરે, અને કેવું હોવું જોઈએ ? આપણે ‘સ્વરાજ સ્વરાજ’ કરી રહ્યા છીએ
આજ આપણે ત્યાં ચેરીઓ થાય છે, લુંટફાટ થાય છે, તે હવું કશે ? આજે તે એક બાજુ મેજ-શેખમાં ડુબેલા–ભાગ
ખુને પણ થાય છે. ચોરને, લુંટારૂને કે ખુનીને વિલાસમાં રચેલા પચેલા-ગણ્યા ગાંધ્યા શ્રીમાને છે અને બીજી
શિક્ષા પણ થાય છે. એમ છતાં પણ આ અનર્થો બાજુએ ભુખે મરતા પાર વિનાના ગરીબ છે. સ્વયં વાંચતાં લખતાં
અટકતા નથી. આનું કારણ આપણી આખી સમાજઆવડે એવામાં સામાં માત્ર આઠ માણસ છે. સબળ નબળાને કચરે
વ્યવસ્થાના મૂળમાં રહેલી વ્યવહેંચણીની વિષમતા છે. એ છે અને ઉપરને વર્ગ નીચેનાને દબાવે છે. આપણા આગામી સ્વરા
વિષયતા જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી ઉપર જ્યમાં પણ આની આજ હિંસાપૂર્ણ પરિસ્થિતિ ચાલવાની હોય
જણાવેલા અનર્થોની પરંપરા ચાલ્યા જ કરવાની છે. આ સંબંતે એ સ્વરાજ્યને આપણા માટે કે આપણી અગણિત પ્રજા માટે કશે અર્થ નથી.
ધમાં ટોલ્સટોયનું “What then must we do ' ત્યારે
કરીશું શું ?” એ પુસ્તક ખાસ વાંચવા જેવું છે. તેની અંદર જેને અને અહિંસા,
એક બાજુ શ્રીમંત લોકેને ભેગવિલાસ પાછળ ચાલી રહેલો નેના નામ સાથે અહિંસા અનિવાર્યપણે જોડાયેલી છે. અનર્ગળ દ્રવ્યવ્યય અને બીજી બાજુએ ગરીબ લોકોને ભોગવવી જૈનેનું નામ સાંભળું છું કે મારી સામે અહિંસા આવીને ઉભી પડની પાર વિનાની હાડમારીઓ-એ બન્નેનું ભારે વાસ્તવિક ચિત્ર રહે છે. ઇતિહાસ વાંચુ છું અને તેના પ્રાચીન ગરવનું રજુ કરવામાં આવ્યું છે. આજને ધનવાન ભેગવિલાસની મને ભાન થાય છે. વિજયનગરમાં એક કાળે જૈન રાજ સાધન સામગ્રીઓ વધાર્યું જ જાય છે અને તેથી ધરાતા વીઓની પરંપરા ચાલેલી અને તેમણે અહિંસા ધર્મને ખુબ નથી અને સાથે સાથે નાનું સરખું દાન કરીને પ્રચાર કરે. આમ છતાં આજે આપણે ત્યાં અહિંસાના નામની - મનને સતેજ મેળવવા પ્રયત્ન કરે છે. તેને ભાન નથી કે જ્યારે આટલી બધી ચીડ કેમ છે ? આપણા તિર્થંકરોએ આપણને પાશવી. અનેક માણસે ભુખભેગા થાય છે, ત્યારે જ તેને ભેગ ભેગ
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૮-૪૦
છે.
આમ
આચારમાં અખત્યાર
છુટકે છે.
આ
છી વખત લી
આવા બેસીએ છી
વવા યોગ્ય સંપત્તિ મળે છે. આપણું દીલમાં સતત બળતરા રહેવી જોઈએ કે જ્યાં સુધી એક પણ આદમી ભુપે રહે છે, ત્યાં સુધી મને કે તમને બે વખત ખાવાનો હક નથી. આટલા જ માટે જૈન ધર્મમાં અપરિગ્રહ ઉપર આટલે બધે ભાર મૂકવામાં આ છે. આજની મનોદશા
આજે લોકોમાં કામ બને તેટલું થોડું કરવું અને તેના વધારે મેળવવું એ સર્વસામાન્ય વૃત્તિ થઈ પડી છે. આજની વ્યવસ્થા અને વેતનધેરણ પણ આવા જ પ્રકારના છે. જેમ પગાર વધારે તેમ કામ એછું. હજારને પગાર હોય અને ત્રણ જ કલાક એફીસનું કામ કરવાનું હોય. આ વૃત્તિ અને આ ધારણ ખોટાં છે. સાચી વૃત્તિ તે એ જ હોઈ શકે કે વધારેમાં વધારે કામ આપવું અને ઓછામાં ઓછું જરૂર પુરતું લેવું. ખરો સુખી કોણ અને ખરેખર સારો માણસ કોણ તે સંબધે એક ઠેકાણે સરસ વ્યાખ્યા આપી છે. “He alone is happy who enjoys doing the work which has to do and he alone is good who does it to the best of his abilities.' “પિતાને કરવાનું કામ જે આનંદપૂર્વક કરે છે, તે જ ખરે સુખી છે અને તે કામ પાર પાડવામાં જે કશે પણ શકિતસંકોચ કરતું નથી, તેજ ખરેખર સારો માણસ છે. ગાંધીજી અને જેને
ગાંધીજી આજે ન્યાયી વ્યવિભાગ થાય એવી સમાજરચના માંગે છે અને તેની સાધના માટે અહિંસા અને અપરિગ્રહને આગળ ધરે છે. જેને અહિંસાના . પૂજારી હોવાનો દાવો કરે છે. તેમના ધર્મશાસ્ત્રોમાં અહિંસાની જે ઝીણવટ ભરી સામાલોચના કરવામાં આવી છે અને અપરિગ્રહની જે વિગતવાર મીમાંસા જાણવા મળે છે, તેવી અન્યત્ર જેવા કે સાંભળવામાં આવતી નથી. આમ હોવાથી ગાંધીજના કાર્યને આગળ વધારવાની સૌથી મોટી જવાબદારી જનોને માથે રહેલી છે. હજુ ગુલામી જીવે છે.
આજે આપણે ચેતરફ જે જુલમ અને ત્રાસ વર્તી રહેલ જોઈએ છીએ, તેથી આપણે આમાં ખળભળી ઉઠવા જોઈએ. હમણાં જ આપણી નજીકમાં વસતા ત્રણ લાખ જેટલા આદિવાસીઓ (aborigins) ની કેવળ ગુલામી ભરેલી પરિસ્થિતિ સંબંધે એક સરકારી રીપેટ મારા જોવામાં આવ્યું.
એ લોકેની સ્થિતિ મેં નજરે પણ નિહાળી. તેઓની ગુલામીના વિતકની હું શી શી વાત કહું ? મારા સાંભળવા પ્રમાણે તેમાંના
એક માણસને કામ નહીં કરવા બદલ ભડભડતી ભઠ્ઠીમાં બાળી નાંખવામાં આવ્યું હતું. બીજી એક બાઈને છ મહીનાનું બાળક હતું. તે બાઈ પાસેથી કામ લેનાર કોઈ ઈજારદારની કુવૃત્તિને વશ ન થવા માટે તે બાઈનું બાળક તે ઇજારદારે ઝુંટવી લીધું હતું. આવા આવા અનેક બનાવે જ્યાં સુધી આપણા દેશમાં બની રહ્યા છે, ત્યાં સુધી આપણે આંખો વાંચીને નિરાંતે કેમ સુઈ શકીએ? અને સ્વસ્થ ચિતે આનંદમજા શી રીતે માણી શકીએ ? આ જાતની આપણામાં બેચેની આવવી જોઈએ. આમાંથી આપણે કાંઈને કાંઈ માર્ગ કાઢવો જ રહ્યો. આ બધાના મૂળમાં પહેલી પરાધીનતા અને દ્રવ્યની વિષમવિભાગી વ્યવસ્થા આપણે દુર કરવી જ રહી. આ આપણે શી રીતે દુર કરીશું ? ગાંધીજીએ આને માટે અહિંસા અને અપરિગ્રહને માર્ગ બતાવ્યો છે.
એ માર્ગમાં જેને શ્રધ્ધા ન હોય તે ભલે બીજા માર્ગે જાય અને જે કર્તવ્ય સુઝે તે કરે. પણ જેને શ્રધ્ધા હોય તેણે તે એ મહાપુરૂષે આપણા માટે જે ચિરાગ સળગાવ્યા છે તેને અનુસરીને જ ચાલવું રહ્યું અને એ માર્ગે જ આજની વસ્તુસ્થિતિમાં પલટો લાવો રહ્યો. તમને દીન દલિત જનતાના ઉધ્ધાર માટે કદાચ આટલી બધી ધગશ ન હોય અને કેવળ અંગત મોક્ષસ્વાથ મેલ-જ તમારી સર્વ પ્રવૃત્તિઓને પ્રેરક હેતુ હોય તે પણ તમારાં ધર્મશાસ્ત્રો કહે છે તેમ તમારે અહિંસા અને અપરિગ્રહને આચારમાં અખત્યાર કરવાના જ રહ્યાં. આ રીતે આજના તમારા ચાલુ જીવનની દિશા તે બદલ્યું જ છુટકે છે. સંચય અને સુખ એ બે પાછળ આપણે સૌ કશા પણ વિરામ વિના ભટકયા કરીએ છીએ અને આપણું અમૂલ્ય જીવનને વેડફી નાંખીએ છીએ. આજે આપણે આપણા જીવનને પલટીએ અને સંચય અને સુખને બદલે જ્ઞાન અને સેવાને જીવનના પ્રવર્તક હેતુઓ બનાવીએ. પુસ્તકાલય ઉદ્દઘાટનની જાહેરાત
આજ મેં તમારે ઘણી વખત લીધે છે. પણ દિલની વાત કહેવા બેસીએ છીએ ત્યારે સમયને ખ્યાલ નથી રહેતું. આજના આપણું સમેલનને હેતુ મુંબઈ જૈન યુવક સંઘે જે સાર્વજનિક પુસ્તકાલય તૈયાર કર્યું છે તેના ઉદ્દઘાટનને જાહેરાત આપવાનું છે. આ કેઈ પણ પ્રકારના કેમી ભેદભાવ વિનાની જ્ઞાનપ્રચારની પ્રવૃત્તિને હું આવકારું છું. જ્ઞાનપ્રચાર જેવી માનવજીવનને ઉપકારક બીજી કોઈ પ્રવૃતિ હું જેત નથી. આપણી સર્વ અવનતિનું મૂળ જ્ઞાનતૃષ્ણનો અભાવ છે. જ્યારે લોકોમાં જ્ઞાનપિપાસા જાગશે ત્યારે આજે ચેતરફ વ્યાપેલી મુઢતાને નાશ થશે; માનવીની બુદ્ધિ જ્ઞાનસીંચનથી નવપલ્લવિત થશે; હૃદય જાગૃત થશે અને સેવાસમ્મુખ બનશે. તમારું પુસ્તકાલય હેકમાનસમાં સત્યશોધ અને જ્ઞાનતૃષ્ણ જાગૃત કરે અને અહિંસા તેમજ અપરિગ્રહની ભાવના પિોષાય તેવા સાહિત્યને તરફ ફેલાવે કરે એ શુભેચ્છા સાથે તમોએ તૈયાર કરેલું પુસ્તકાલય ખુલ્લું મુકાયેલું જાહેર કરું છું અને તમારી આ શુભ પ્રવૃત્તિને સર્વ પ્રકારની સફળતા ઈચ્છું છું. માત્ર એ પ્રશ્ન પૂછો કે કેવી રીતે જીવ્યા હમે ?
એક અન્યકિત,
(મન્દાક્રાન્તા) રસ્તે જાતાં સુભગ દીઠું મેં પુષ્પ એ એક ત્યાં તે, ડોલતું તે પવન લહરીમાં રમતું હતું ને; ફેલાવતું સકળ દિશમાં સૌરભ સ્વાત્મની ને, અર્પે શોભા સ્થળ- સકળને આત્મસૌન્દર્યથી તે. પૂછયું મેં તે “અતિ સરસ હે પુષ્પ ! ખીલ્યું ભલે તું, શાન્તિ દેતું શ્રમિત મનને રમ્ય સુવાસથી ને; વરસે વિષે ઝરણુ મધુરૂં પ્રેરણામૃતનું તું આવું સારું જીવન પણ હે ! કેટલું અલ્પ તારું ? પુષ્પ પ્યારા ! દિનકર તણો અસ્ત થાતાં પહેલાં કરમાવાનું તવ નસીબમાં શું નહીં છે લખાયું ? પ્રત્યુત્તરમાં સ્મિતમુખ કરી પુષ્પ એ ત્યાં વદીયું. “ના ના જાણે જીવન પથને મર્મ હે સુજ્ઞ બંધુ !
| (અનુષ્ટ્ર) નજીવો પ્રશ્ન એ છે કે કેટલું જ જીવ્યા હમે ? મિત્ર એ પ્રશ્ન પુછે કે કેવી રીતે જીવ્યા હશે ?
અનન્તરાય જાદવજી શાહ
સ્ટ્રીટ, મુંબઈ.
શ્રી મુંબઈ જન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨
Page #153
--------------------------------------------------------------------------
________________
કિંમત દોઢ આનો
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
Regd. No. B. 4266.
( પ્રબુદ્ધ જૈન
ક
તંત્રી : મણિલાલ મકમચંદ શાહ
મુંબઈ : ૧૫ સપ્ટેમ્બર ૧૯૪૦ રવિવાર.
લવા જેમ રૂપિયા ૨
અંક : ૧૦
અહિંસાનાં નવાં લેખાં [ છેલ્લી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પોતે હાજર રહી શકે તેમ નહિ હેવાથી એ પ્રસંગ નિમિતે આજને જૈન સમાજ જે મોટે ભાગે વ્યાપારીઓનેાર બને છે તેને પાસ થનમાં રાખીને શ્રી. કિશોરલાલભાઈએ “અહિંસાનાં નવાં લેખાં’ એ મથાળાવાળે એક વિચારપ્રેરક લેખ અમારી ઉપર મોકલી આપે હતા જે સાભાર નીચે પ્રગટ કરવામાં આઘે છે, તંત્રી. ] - દુનિયાના મહાન ધર્મોમાં જેનેએ પિતાને અહિંસાના ખાસ ટિએ વિચાર અને તેને અનુરૂપ આચાર શેધવાની જરૂર છે. સંરક્ષક (ટી) માન્યા છે. અહિંસાના કેટલાક અંગેનું
હિંસા-અહસાને પ્રશ્ન આજના જમાનામાં આપણે મુખ્યખાસ કરીને ખાનપાનના ક્ષેત્રમાં–તેમણે બહુ જતનથી પિપણું કર્યું – માણસ -- 'માણસ વચ્ચેના વ્યવહારમાં તપાસ જરૂરી છે. છે અને કોઈ પણ પ્રાણીના રક્તપાનની કલ્પના સુધ્ધાં સહન માણસ-માણસ વચ્ચેને વ્યવહાર હિંસાત્મક, અસત્ય અને ન થઈ શકે તેટલી પિતાની વૃત્તિઓને નાજુક કરી છે. સેંકડો અશુધ્ધ રહે; અને મૂગાં પ્રાણીઓ સાથેના વ્યવહારમાંજ આપણે વર્ષના સંસ્કારેથી અહિંસા વિષે તેમના મનમાં તીવ્ર આદર રહ્યો અહિંસાને મર્યાદિત રાખીએ, તો તેમાં તારતમ્યભંગને દેવ છે અને તેમને માટે અહિંસા એજ પરમ ધર્મ છે એવું દલીલેથી થાય છે. ગાંધીજીએ જે અહિંસાની સાધનાને આજે આરંભ કર્યો હસાવવાની જરૂર રહી નથી.
છે તે માનવવ્યવહારની બાબતમાં છે. દુનિયામાં અને હિંદુઓમાં ઘણી જાતિઓ એવી છે કે જેઓ કહે આખી દુનિયાને માનવ સમાજ અસ્વસ્થ થયેલો છે. એ છે કે અહિંસા અમે સમજી જ શક્તા નથી; એ માનવસ્વભાવની અસ્વસ્થતા કુદરતના કોઈ ભારે કેપને લીધે નથી; કોઈ વાઘ-સિંહ વિરૂદ્ધ વાત છે; એ આત્મઘાતી સિધ્ધાંત છે; એ શારીરિક દુર્બળતા વગેરે જંગલી પશુઓના એકાએક વધી ગયેલા ત્રાસને લીધે નથી. અને માનસિક કાયરતાને પાપનારી વસ્તુ છે એને અતિરેક થયે પણુ મનુષ્ય-મનુષ્ય વચ્ચેના વ્યવહારને લીધેજ છે. માણસ જ છે; વગેરે.
આજે માસને મારે છે, પાડે છે, લૂટે છે તથા અનેક રીતે - અહિંસા પ્રત્યે ક હોવા છતાં આ વિચારેની જેને ઉપર રીબાવે છે, અને તેથી જ આખો માનવસમાજ આજે મોટા સંકખાસ કરીને નવી પેઢીની ઉપર અસર થઈ નથી એમ ન કહેવાય. ટમાં આવી પડેલ છે. મને લાગે છે કે જનની નવી પેઢી આજે એમજ વિચારતી યુદ્ધને દાવાનળ તે પ્રત્યક્ષ જ બધા જોઈએ છીએ, પણ હશે કે અહિંસા પરમ ધર્મ એટલે શ્રેષ્ઠ ધર્મ ખરે, પણ હિંસા એ દાવાનળના મૂળમાં શેષણની આગ તપે છે. અનેક નાના માટે કાંઈક સ્થાન તે હોવું જ જોઈએ, અથવા તે મુનિઓ
માણસેને ચુસી એક મેટ માણસ થાય છે અને અનેક નિર્બળ માટે અહિંસાની મર્યાદા જુદી, સંસારીઓ માટે જુદી. સંસારી- પ્રજાઓને ચુસી એક બળવાન પ્રજા થાય છે અને તેવી બેચાર એને કેટલીક હિંસા માટે પરવાનગી માની લેવી જોઈએ. ખાન- પ્રજા થાય છે ત્યારે પરસ્પરની ઈર્ષાથી એક બીજાનાં લેહી રેડવા પાનના ક્ષેત્રમાં અહિંસાની-જુની મર્યાદા હવે પાળવી અશકય તયાર થાય છે. લેહી રેડવામાંયે ચૂસનારા લોકોનાં પિતાનાં લેહી
છે. એમ જેનેમાંથી ઘણુ માનતા થયા હશે. દા. ત. જેને દકતરી રેડાતાં નથી, પણ તેમાંયે નાના અને નિબળાને જ સંહાર થાય , અને મંદવાડમાં જૈનેમાંથી ઘણા કડલિવર, લિવર તથા બીજા છે. જો આ ભયંકર હિંસાને આપણે અટકાવી ન શકીએ તે માંસજન્ય પદાર્થો, વેકસીને, ઈંડા વગેરેનો ઉપગ કરવા જેટલા આપણા ઉકાળીને સે ગળણે ગાળેલાં જતુહીન પાણી અને બધીએ મનના કઠણ બન્યા હોય તેવા લોકો યુધ્ધ વગેરે જેવી બાબતોમાં તેમ- જાતના સંકલ્પ છોડીને મેળવેલે આહાર અને સંપૂર્ણ સાવધ. નામાં અને અહિંસાને ન વરેલા લોકોમાં બહુ વિચારભેદ હશે કે કેમ ગિરી સાથે કરેલે વિહાર પણ આપણી અહિંસાને તેજસ્વી : એ શંકા છે. દંગા, ક્રિસાદ કે શત્રુની ચઢાઈ સામે પણ અહિંસાથી જ દેખાડી શકશે નહિ. કામ લેવાની ગાંધીજીની સૂચના બીજાઓની જેમ તેમને પણ આ માટે આપણે અહિંસાને વિચારવાની દિશા જ બદલવી અવહેવારૂ અને અહિંસાની એકાંગી સાધનાથી ઉત્પન્ન થયેલી રહી. યુધ્ધની હિંસા અટકાવવાને માર્ગ આપણે સિદ્ધ કરઘેલછા જેવી લાગતી હોય તો નવાઈ નથી. જનગ્રંથોમાંથી યુધ્ધ જે જ જોઇએ. ધિર્મને અનુકુળ પ્રમાણે પણ શેધી કાઢવામાં આવે છે.
આ યુગના યુધ્ધને વિચાર કરતાં આપણને માલમ પડે આ સ્થિતિમાં અહિંસાને નવેસરથી, ફરીથી અને પાયા- છે કે આજના યુદ્ધની પાછળ “તારા રાજ્ય કરતાં મારું રાજ્ય થીજ વિચારવાની આપણને સૌને જરૂર ઉભી થઈ છે. જે ચીલા- મોટું કરે.' એવી જુના વખતના રાજાઓની અંગત સ્પર્ધા એમાં રહીને આપણે અત્યાર સુધી અહિંસાધર્મને વિચાર અને નથી, પણ “તારા વેપાર કરતાં ભારે વેપાર વધારૂં' એવી આચાર સેવતા આવ્યા છીએ, તે ચીલાઓને છેડીને સ્વતંત્ર પ્રજાકીય સ્પર્ધા છે. દરેક વેપારીને અને વેપારી પ્રજાને જેટલી
Page #154
--------------------------------------------------------------------------
________________
૮૮
‘પ્રબુધ જૈન
તા. ૧૫-૯-૪૦
=
======
-
t
; ; '
,
-
જાતનાં કારખાનાં કાઢી શકાય, જેટલા ઉદ્યોગ વધારી શકાય, તેટલા વધારી, પિતાને જ માલ આખી દુનિયામાં ખપે એવા કોડ છે. દરેકને એક એક બજાર કબજે કરી લેવા છે. એક એક સામ્રા-
જ્ય તે એવા વેપારીઓનાં સંગને છે એમ કહીએ તે ચાલે. પ્રત્યક્ષ લડાઈ પણ એ રીતે એક વેપારને જ વિષય થઈ પડેલી છે. કારણ કે લડાઈને સજામ પણ ઉદ્યોગ અને કારખાનાની બાબત છે અને તેને પણ બજારે કબજે કરવાના હોય છે. લડાયક વિમાને. મેટ, ટેકે, બેઓ વગેરે સર્વે ચીજો વેપારનો વિષય છે અને તે ખપે તેમાં વેપારીને લાભ છે. એટલે લડાઈ થવામાં અને ચાલવામાં વેપારીને આનંદ થાય છે. એને કમા[ણીનો પ્રસંગ હાથ આવો લાગે છે.
આ દૃષ્ટિએ જોશું તે માલમ પડશે કે આજની હિંસાના પાપ માટે પ્રત્યક્ષ લડાઈમાં લડવાવાળા સિપાઈઓ જવાબદાર છે તેના કરતાં વેપાર જ વધારે જવાબદાર છે.
અને છતાં આશ્ચર્ય તે એ છે કે વેપારીઓ તે હંમેશાં સ્વભાવે શાંતિપ્રિય જ હોય એમ મનાય છે. મારામારી, રક્તપાત વગેરે એમને કદી ગમતાં નથી. તેમાં આપણા દેશમાં વેપારી એટલે મોટે ભાગે જૈન, વૈષ્ણવ કે પારસી. ત્રણે શાંતિના ઉપાસક; જૈનવૈષ્ણવ તે અહિંસા પરમો ધર્મનો જપ જપવાવાળા.
આનો સીધે અર્થ એ થશે કે માણસજાતે પિતાને વેપાર સુધારો રહ્યો. બેટો-હિંસા-અધર્મને–વેપાર સંકેલી, સાચે – અહિંસાન-ધર્મને–વેપાર ખીલવા ઘટે. જે ઉદ્યોગ – વેપારથી નફાનું પ્રમાણ ઘણું મોટું થઈ શકે, નાના માણસો નિર્બળ પ્રજાઓ વગેરે ચૂસાઈ જાય, લડાઈ થાય અથવા લબાય તે સારૂં એવી ઈચ્છા થાય એવા ઉદ્યોગ-વેપારને બંધ કરવા ઘટે.
એક જ માણસને અનેક જાતના ઉદ્યોગ ધંધામાં પડવું તે અધર્મ છે. માણસ પિતાના નિર્વાહ માટે એક ધ શોધી લે. પિતાની મુડી અને મહેનત તેમાં જ રેકે, પણ ઝવેરાત, કાપડ, લોઢું, તેલધાણું, મેટર અને વહાણ બધાં જાતના ઉધોગોમાં એક જ માણસે પડવું એ અધર્મ કર્મ વિના થઈ ન શકે, કારણ એમાં લાભને ભ નથી અને જ્યાં લભ છે ત્યાં અહિંસા શકય નથી.
ખરૂં પૂછતાં, રૂપીએ જાતે વાંઝિયા છે. એક રૂપી સે વર્ષ રાખી મુકીએ તેમે તે રૂપીઓ ને બે આની થશે નહિં. તે રૂપીઓ આપણે ન વાપરી શકીએ અને બીજાના હાથંમાં આવે તે તેની પાસેથે તેના રૂપીઓને બે આની કરવાની કરામત નથી પણ એ રૂપીઆનું બી લાવીને તે વાવે અથવા કપાસ લાવી ઉપર મહેનત કરી કાંતિ તથા વણે કે કાચા માલ લાવી તેમાંથી કાંઈક ઉપયોગી પદાર્થ બનાવે, તે તે મહેનતની કિંમત બે આના કે ચાર આના મુકી શકાય. એ રૂપીઓ આપણો ગણાતો, માટે આપણે એની ઉપર વ્યાજ માગીએ એને અર્થ એ થયો કે તેની બે આનાની મહેનતમાંથી તે આપણને ડેક ભાગ આપે.
આપણે પોતે કોઈ જાતને ઉદ્યમ કરવા માટે આપણો રૂપી વાપરી શકતા નથી અથવા વાપરવા ઇચ્છતા નથી. કેઈ મહેનત મજુરી કરી શકનારા ખેડુત, વણકર કારીગર વગેરે ન હોય તે આપણે રૂપીઓ આપણી તીજોરીમાં પડ રહે. રાજા કે ચાર લુંટી ન જાય અથવા દાન કરવાની આપણુમાં બુદ્ધિ ન આવે અથવા ઘરમાં કોઈ ઉડાઉ દિકરે ન પાકે તે આપણા દિકરાની કે કુટુંબમાં છેવટે રહી ગયેલી કેઈની વિધવા કદાચ તેને વટાવીને દુ:ખના દહાડામાં ઉપયોગ કરી શકે, પણ વટાવ્યા વિના એ રૂપીઓ
સો વર્ષ તીજોરીમાં પડીને આપણને સવાસોળ આના બનેલા દેખાડી નહિ શકે. રાજબદલાથી કિંમત ઘટી જવાનો સંભવ છે રહે જ.
સાચું પૂછતાં આપણે આપણો રૂપીઓ ઉપજાઉ કામમાં વાપરી ન શકીએ અને તેથી પડ રહે તથા લૂંટાવા એરવાની. ધાસ્તી ઉપજાવે, તે કરતાં કંઈ 'ઉદ્યમી પ્રમાણિક કારીગર તેને ઉપયોગ કરે અને આપણને
જ્યારે જોઈએ ત્યારે પાછા આપવા બંધાય તે આપણુ લાભની વાત ગણાય. તેને માટે જે તે રૂપીઆની રખવાળીનું થોડું ભાડું માગે, એટલે સોળ આનાને બદલે પંદર કે સાડા પંદર આના જ પાછા આપવા બંધાય તેયે ગેરવાજબી ન કહી શકાય. એક કાળે આવું થતું એ ખરું. પોતાને ત્યાં કે અનામત મૂકી જાય તે મોટા શરાફ તેને વ્યાજ આપવાને બદલે રખવાળીને વટાવ સામે લેતા. નાની નાની અનામત ઉપર આજેય કેટલીક સંસ્થાઓ વ્યાજ નથી આપતી અને દરદાગીને સંભાળવાનું મહેનતાણું લે છે. આનું કારણ એ છે કે પૈસે દાગીને વગેરે કીમતી મનાતી વસ્તુઓ-વટાવીને ઉપયોગમાં લાવવામાં ન આવે અને સંઘરવી જ પડે છે તે એક જંજાળ જ ગણાય. એવી જંજાળ સ્વીકારનાર પિતાનું મહેનતાણું લે એમાં નવાઈ ન ગણાય
પણ આજે તે આર્થિક રચનાના અટપટા કીમિયાથી આપણી મુડીને સંભાળીને ઉપયોગ કરનાર આપણી પાસે વટાવ માગતો નથી. પણ ઉલટો જાણે આપણે ઉપકાર કરતા હોઈએ તેમ સામે વ્યાજ આપે છે. એટલે કે દિવસ આખો મહેનત કરી રૂપીઆની ચીજને અઢાર આનાની બનાવે, તે તે વધારાના બે આનામાંથી આપણને ઘર બેઠા ભાગ આપે છે અને પગલે પગલે એ વ્યાજ એ રીતે ઉમેરાતું જાય છે કે મહેનત કરનારને પિતાને તે એક વારનું પેટીઉં પણ નીકળી શકતું નથી અને આપણને વાડી-બંગલા અને શહેરના શેખો પ્રાપ્ત થાય છે.
આ એક દાખલાથી સમજાશે. મુંબઈના કોઈ ફર્નિચર બનાવનાર સુતારને વિચાર કરીએ. એમાં મુખ્ય ચીજ તે લાકડું, ગલીશ વગેરે ડોક માલ અને સુતારની મહેનત એટલાં જ છે. પણ સુતારને એજાર જોઈએ. માલ રાખવામૂકવા એક દુકાન જોઈએ અને માલ વેચાય નહિ ત્યાં સુધી ખાવાની ખેરાકી જોઈએ. એની પાસે એજાર માટે પૈસા નથી; આપણી સલકમાંથી આપણે એને વ્યાજે પૈસા આપીએ છીએ; એની પાસે લાકડું વગેરે ખરીદવા માટે પૈસા નથી; વળી તે માટે વ્યાજે પૈસા આપીએ છીએ. માલ રાખવા મૂકવા દુકાન નથી; આપણું મકાનને આપણને ન વાપરવાને ભાગ આપણે એને ભાડે આપીએ છીએ. માલ વેચાય ત્યાં સુધી એની પાસે ખેરાકી નથી; આપણે તે માટે તેને નાણાં વ્યાજે ધીરીએ છીએ. તે પછી એક રૂપીઆના લાકડા વગેરે પર આખો દિવસ મહેનત કરી તે એક સુંદર ખુરસી બનાવે છે. આપણી પાસે હજુ ઘણી સીલક બાકી છે, તેથી આપણું મન એ પ્રત્યે આકર્ષાય છે અને આપણે એની પાંચ રૂપીઆ કીંમત આપવા તૈયાર થઈએ છીએ. એટલે કે એક રૂપિઆના માલપુર ચાર રૂપીઆની મહેનત થઈ એમ કહેવાય. પણ આપણે જાણીએ છીએ કે સુતારને તે સવા કે દેઢ રૂપીઆથી વધારે રોઇ પડતી નથી. ત્યારે બાકીના અઢી પિણાત્રણ રૂપીઆ કેને મળ્યા ? દેખીતું છે કે એ વ્યાજ, દુકાન ભાડું, ખેરાકી ઉપર નફો-વગેરેના રૂપમાં આપણનેજ પાછી મળ્યા. આને અર્થ એ થયો કે સુતાર ચાર રૂપીઆની મહેનત કરે, તેમાંથી એણે પિણ ભાગ તે જુદા જુદા બેઠાભાગીદારોને
લાવીને તે વાવે એના હાવી
નથી; આપણે
છીએ. માલ
Page #155
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૯-૪૦
આપવા પડે છે. વળી એ ભાગીદારેાના માત્ર નકામાં જ ભાગ હાય છે, નુકસાનમાં નહિ,
આ આર્થિક વ્યવસ્થાથી આપણે એટલા બધા ટેવાઈ ગયા છીએ કે આમાં ગેરવાજબી શું છે એજ આપણામાંથી ઘણાને સમજાતું નથી. પણ જો આપણે સીધો વિચાર કરીશું તે આપણને દેખાઇ આપશે કે સેના ચાંદીનો સિકકો જાતે વાંઝિયા છે. એમાં નફા ઉત્પન્ન કરવાની શક્તિ નથી. મજુરની મહેનત એજ વધારાની કિંમત છે; માટે વ્યાજ એટલે કારીગર કે મન્નુ રની મહેનતમાંથી લેવાના ભાગ. એ ભાગ જે એટલા મોટા હોય કે આપણને સાહેષ્ઠીમાં રાખી શકે અને મહેનત કરનારને પોતાને હું મશાં તગીમાં જ રાખે, તે તે વ્યવસ્થામાં હિંસા હાવી જ જોઇએ.
પ્રબુદ્ધ જૈન
જેમ વિકટારીઆવાળાના ઘેાડાને માત્ર ખારાકી જ મળી શકે છે, દહાડાની કમાણી રૂપી થાય કે દશ રૂપીઆ થાય, તેના ભાગમાં ફરક પડતો નથી, તેમ આપણા દેશમાં મહેનત મજુરી કરનારને માત્ર માંડ ખારાકી જ મળી શકે છે. સારા વર્ષને કે તેજીને લાજ એને મળતા નથી.
વેપારનુ જે આ આવશ્યક લક્ષણ કે પરિણામ હાય તે તે વેપાર, તે વેપાર ટકાવનારી સામાજિક તથા રાજ્યવ્યવસ્થા, તથા આંતરરાષ્ટ્રિય નીતિ અને દેશરક્ષાની સામગ્રી-બધી હિંસાની જ પરંપરા કહી શકાય.
અહિંસાનાં આ નવાં લેખાં છે. આપણે આપણા વેપારમાં એને ગણતા શિખવાના છે. જો માનવસમાજના વ્યવહારમાં એને આપણે દાખલ ન કરીએ તે ઝીણા છાની રક્ષા માટે લેવાતી સર્વ પ્રકર અને દાનવૃત્તિ અહિંસાની ઠેકડી કર્યા બરાબર પણ થઇ શકે. જીવદયાને હું નકામી માનુ છું એમ ન સમજવુ. એ આવશ્યક છે. એ માટે જે થાય છે, તેમાં કાંઈક સુધારાની જરૂર ભલે હાય. પણ તેને એછી કરવા સૂચવતા નથી; પણ માનવવ્યવહારમાં અહિંસા દાખલ કરવાની જરૂરિયાત એના કરતાં ઘણા વધારે મહત્વની છે.
એ માટે આવા પ્રકારના વ્યકિતગત નિશ્ચયે કરી શકાય. (૧) મનુષ્યની હિંસા કરનારી પ્રવૃત્તિ કે વેપારે માં ખાનગી કે ધર્માદા પૈસા રોકવા નહિં.
(૨) કાઇ પણ વેપારમાં મુડી પર બે કે અઢી ટકાથી વધારે વ્યાજ ઉપજે એટલે નફે કરવા નિહ,
(૩) સટ્ટો જુગારના જેવા જ સમજવો.
(૪) જાતે મહેનત-મજુરી કરનારને પૈસા ધીરવાને પ્રસંગ આવે તે તેને મુબઇ જેવા શહેરમાં ઓછામાં એછે. દાઢ-બે રૂપીના રાજ પડે નહિ ત્યાં સુધી તેની પાસે વ્યાજ લેવુ નહિ,
(પ) પાતાની માસિક કમાણીની એક મધ્યમસર મર્યાદા બાંધવી. એથી વધારે કમાણી કરવી નહિં. વધારે થતી હાય તે તે રકમની ઉપરની બધી રકમ સાર્વજનિક હિતના કામેમાં અથવા મહેનત–મજૂરી કરનાર વર્ગને પગભર કરવામાં વાપરવી.
(૬) દાન કે ધર્માંદાના નાણાંના સંઘરે કરવા નહિ, તેને ખરચી નાંખવા પ્રયત્ન કરવો, વધારવા નહિ
૮૯
(૯) પોતાની જરૂરિયાતની વસ્તુઓ બનતાં સુધી તેને અનાવનાર કારીગરની પાસેથી સીધી ખરીદવી. તેમને મજુરીએ રાકનાર વેપારીએ કે કારખાનાવાળા પાસેથી નહિં. આ રીતે મીલનું કાપડ, કે મોટા કારખાનાઓમાં બનેલા માલતે વાપરવા નહિં, પણ ખાદી, ગામેાધોગ અને હાથ-કારીગરીના માલને ઉત્તેજન આપવુ.
આ રીતે આપણે આપણા વેપાર સુધારીને પવિત્ર બનાવીએ તે ગાંધીજીની ભાષામાં જરા ફેરફાર કરીને કહી શકાય કે ધેય સંતાપ ફેલાય, ખોટી હરિકા માટે, ઇર્ષ્યા દૂર થાય, કેોઇ ભૂખે ન મરે, જન્મ-મરણ સમતલ થાય, વ્યાધિ ઘરે અને યુદ્ધોયે . રાજા તથા અમલદારા સાહે અને શિોરી કરે, બૈક્ષ્યા વાડી-બંગલા બાંધે અને જ઼ીમતી વસ્ત્રો તથા દાગીનામાં ઢંકાઇ જાય અને જ્ઞાનદાતા શિક્ષક અને મહેનત કરનાર કારીગર તથા મજુર ધાર વિનાના થઈને તંગીમાં સબડે એવી દયાજનક સ્થિતિ અહિંસાધર્મનુ શુદ્ધ પાલન થતુ હાય તા ન હોવી જોઇએ”.
(૭) નોકર ચાકરને તથા કારીગર-મજૂરાને પુરૂં અને ઉદારતાથી મહેનતાણું આપવું, સારે ભાડે પ્રસંગે તેમને મદદ કરવી, તથા પેાતાના ભાગેા એછા કરી તેમની જરૂરિયાતો પૂરી પાડવી.
(૮) પાતાની પાસે પૂરતા પૈસા હોય તે યે ભાગે આછા કરવા, અને સાદાઇ તથા સંયમથી રહેવું. પોતાના ભેગા અને અંગત ખરચા દ્વારા પૈસાની રેલછેલ દેખાડવામાં મોટાઈ માનવી નહિ.
i
પપણના પવિત્ર દિવસેામાં આ ઉપર વિચાર કર્યા વિનંતિ ક ́ છું. કિશારલાલ મશરૂવાલા. શ્રી ઉમાશંકર જોષીને અભિનન્દન ચાલુ સાલને રણજિતરામ સુવર્ણચંદ્રક શ્રી ઉમાશંકર બંધીને મળ્યો છે એ માટે અમારાં તેમને હાર્દિક અભિનંદન. દર વરસે સાહિત્યનાં જુદાં જુદાં ક્ષેત્રોમાંથી ગમે તે એક ક્ષેત્રમાં ઉંચા પ્રકારની સસિદ્ધિ પ્રાપ્ત કરનાર આપણા સાહિત્ય સેવામાંથી એકની આ ચંદ્રક માટે વરણી કરવામાં આવે છે. આ વરણીનુ ક્ષેત્ર ઘણું વિશાળ રાખવામાં આવ્યું છે એમ જેમને એ ચંદ્રક મળ્યો છે. તેમના નામની યાદી ઉપરથી જોઇ શકાશે. શ્રી કનુ દેસાઇ અને શ્રી રવિશંકર રાવળ જેવા કળાકાર, સ્વ. શ્રી ગીન્નુભાઇ બધેકા જેવા શિક્ષણ શાસ્ત્રી, શ્રી રમણલાલ દેસાઇ જેવા નવલકથાકાર, શ્રી ચુનીલાલ વખાન શાહ જેવા પત્રકાર તથા શ્રી ચંદ્રવદન મહેતા જેવા નાટકકારને પાતપેાતાનાં ક્ષેત્રમાં ઉંચી સંસિદ્ધિ બદલ આ ચંદ્રક અર્પણ થયા છે. પ્રત્યેક પ્રકારની સર્જન પ્રવૃત્તિ વિશાળ સમભાવની અપેક્ષા રાખે છે. સમભાવને અભાવે સારામાં સારા કળાકારની શકિત પણ કુફ્તિ બને છે. આ દૃષ્ટિએ આ પ્રકારના ચંદ્રકની યેાજના અભિનંદનીય છે. એટલું જ નદ્ધિ પણ આપણી બધી સર્જક શકિતના વિકાસ માટે આવશ્યક છે.
ભાઇ ઉમાશકરને આ ચંદ્રક અર્પી ગુજરાતની સાહિત્ય રસિક જનતાએ આપણા એ તેજસ્વી યુવાન કવિની કાવ્ય પ્રતિબાનુ જે બહુમાન કર્યું છે તે પૂરેપૂરી રીતે ઉચિત છે. ઘણી નાની ઉમ્મરે આપણા એ યુવાન સાહિત્યકારે સાહિત્યનાં ઘણાં ઉંચા શંગો સિધ્ધ કર્યો છે. કિશારાવસ્થા વટાવી યૌવનને આંગણે માંડ પગ મૂકયો હશે ત્યાં એમણે વિશ્વ શાન્તિ' જેવુ એક અતિ ગંભીર વિચારપ્રધાન કાવ્ય આપી ગુજરાતની ત્રિદ્રતાને મુગ્ધ કરી. સ્વ. સાક્ષર શ્રી નરસિંહરાવ જેવાએ એ કાવ્ય ઉપર વિસ્તૃત અવલોકન લખી એ તરૂણ કવિની પ્રતિભાની ઊંડી કદર કરી. એ પછી તા કાવ્ય, નાટક, ટૂંકી વાર્તા. નિબંધ આદિ અનેક ક્ષેત્રે એમણે ખેડયાં. એમને છેલ્લે અહાર પડેલા કાવ્યસંગ્રહ ‘નિશીથ'. એમની કાવ્યશકિત હજુ તે વિકાસાન્મુખ જ રહી છે અને વધુને વધુ સારાં કાવ્યો આપણુને ભળતાં જ રહેશે એના અચૂક પુરાવારૂપ છે. આવી સંસિધ્ધિ મેળવવા માટે ભાઇ ઉમાશંકરને કરીથી અમારું હાર્દિક - બિનન્દન.
Page #156
--------------------------------------------------------------------------
________________
सच्चस्स आणाए उवडिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુધ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
સપ્ટેમ્બર ૧૫
૧૯૪
પ્રબુદ્ધ જૈન
અહિંસાની ઉત્ક્રાન્તિ
(ગતાંકથી ચાલુ)
ગાંધીજીએ આપણી સમક્ષ જે અહિંસાત્મક કાર્યક્રમ રજુ કર્યો અને આપણા સ્વાતંત્ર્યની અવરેધક રાજસત્તાને સામને કરવા જે પ્રકારના અસહકાર કે સત્યાગ્રહ કરવાનું કહ્યું તેની મે બાજુ હતી. એક તે બાહ્ય બાજુ એટલે કે સરકારી શાળા, કચેરી કે ધારાસભાનેા બહિષ્કાર કરવો, સરકારી નોકરી છોડી દેવી, અમુક કાયદાકાનુનને સવિનય ભંગ કરવો, અમુક કરન ભરવા કે અમુક સરકારી કાર્યમાં સહકાર ન આપવા ત્યાદિ, આ બાહ્ય પ્રકારની દિશાએ પ્રજાએ પોતાની તાકાત પ્રમાણે કાંઈને કાંઈ કરી બતાવ્યું અને સાથે સાથે કોઇ પણ પ્રસંગે સરકારી સત્તાનો હિંસક સામને નહિ કરવા પુરતા સ્તુત્ય સંયમ - પણ દાખવ્યા. આ સંયમમાં અપવાદ બન્યા જ નથી એમ ન કહેવાય, પણ મોટે ભાગે એ સંયમ અતિ જળવાઇ રહ્યો હતો.
તા. ૧૫-૯-૪。
હતા. આ રાજ્યવહીવટ દરમિયાન નાના મેટાં કેામી હુલ્લડા અથવા તે મજુરીની હડતાળાના કેટલાક એવા પ્રસંગો બની ગયા કે જ્યારે કોંગ્રેસ સરકારને રમખાણા અને હુલ્લડે! દળાવવા ખાતર લશ્કરી બળનો ઉપયોગ કરવા પડેલો. આ સામે ગાંધીજી બહુ જોરથી લખતા રહ્યા; એમ છતાં રાષ્ટ્રીય મહાસભા સાથેના તેને સંબંધ કાયમનો કાયમ રહ્યો. યુરોપીય વિગ્રહતા ગયે વર્ષે આરંભ થયા; હિંદુસ્થાનના ભાવી વિષે સરકારે પોતાની રાજતીતિ સ્પષ્ટ ન કરી; લોકેામાં અસાવ વધવા લાગ્યા; સત્યાગ્રહની લડત આવી રહી છે એમ ભણુકારા વાગવા શરૂ થયા. રામગઢની મહાસભાએ ગાંધીને ફરીથી પ્રજાના સરમુખત્યાર બનાવ્યા. ગાંધીએ એ મુખીપણું સ્વીકાયું . યુરોપની લડાઇ આગળ વધવા લાગી અને તેનુ સ્વરૂપ વધાર તે વધારે ભીષણ બનવા લાગ્યું, સરકારે હિંદુ વિષેની પેાતાની રાજનીતિની વધારે ચાખવટ કરવા માંડી. કોંગ્રેસને આથી સપ થયા નહિ. એમ છતાં સમાધાનીની આશા કાંઈક અંધાવા લાગી. વાઈસરાય અને ગાંધીજી વચ્ચે વાટાધાટો ચાલતી જ રહી. જો સરકાર સાથે આપણી સમાધાની થાય અને કાંગ્રેસની માંગણી જો સ્વીકારવામાં આવે તે આપણે શું કરવું ? સરકારને આજે ચાલી રહેલા વિગ્રહનાં સાથ આપવા કે નહિ' ? સાથ આપવે તે કયા પ્રકારને ? કેળ નૈતિક કે લશ્કરી અને આર્થિક ? આપણા દેશમાં આપણું શાસન સ્થપાય પછી આપણે શું કરવું? પરદેશી આક્રમણ સામે બચાવ કરવા માટે સૈન્ય રાખવું કે નહિ ? દેશમાં પણ ગમે ત્યારે કોમી રમખાણો થાય-બીજા પણ હુલ્લડો થાય તેવા વખતે રાજશાસનની જવાબદારી ધારણ કરતાં આપણે શસ્ત્રબના ઉપયેગથી તેની અટકાયત કરવી કે નહિ ? આવા પ્રશ્નો એકાએક ગાંધીજી અને અન્ય રાષ્ટ્રનેતાઓ વચ્ચે આવીને ઉભા રહ્યા. અહિંસા જેના દિલમાં મુખ્ય સ્થાને છે તે દેશના કેણુ સયેાગમાં શસ્ત્રબળના ઉપયોગને સમત કરે જ કેમ ? એની આગળ તે અહિંસાનીજ વાત હોય અને અહિંસાનીજ યાજના હાય, એમણે તે સશસ્ત્ર બ્રીટનને પણ જર્મની સામે શસ્ત્ર નહિ ઉગામવાની હાકલ કરી હતી. બીજી બાજુએ જેમાં સશસ્ત્ર સૈન્ય રાખવાનું જ નહિ એવી હિંદુસ્થાનના ભાવી રાજ્યતંત્રની ઘટનાકારેખરી સમિતિના સભ્યોએ કે અન્ય રાષ્ટ્રનેતાએ કર્દિ પેલી જ નહિ. આખરે ગાંધીજીને મન અહિંસા મુખ્ય હતી; આપણી જેવા ઘણા ખરાને મન સ્વરાજ્ય-સ્વાધીન રાજ્યતંત્ર—અહિંસામય હોય તે ખરેખર આવકારદાયક અને એ જો શકય ન હોય તે અહિંસા-હિંસા મિશ્રિત રાજ્યતંત્ર-એ મુખ્ય વસ્તુ હતી. ગાંધીજીની અહિંસાને સ્વીકારીને ચાલનારામાં પણ મન, વાણી અને કર્મથી અહિંસાનું પાલન કરનારા ઘણાજ આછા હતા અને છે અને બાકીનામાં કેટલાક અર્ધદગ્ધ અને ભીન્ન આજે અન્ય કોઇ વ્યવહારૂ ભાગ નજરે નિહ પડવાથી આ રીતે પણ સરકારને અસરકારક સામનો થઇ શકે છે અને લડતની ભૂમિકા ઉંચી અને ઉંચી જળવાઇ રહે છે એમ સમજીને ગાંધીજીને અનુસરનારા હતા અને છે. વચગાળાના નાના સરખા રાજ્યવહીવટે જેમ આપણી તાકાતનું ભાન કરાવ્યું હતું તેમજ આજના રાજ્યવહીવટમાં હજુ અહિંસાપાલનને કેટલા એછે અવકાશ છે એનેા પણ ડીક ડીક ખ્યાલ આપ્યો હતા. વળી એ પણ પ્રશ્ન વિચારવા જેવા રહે છે કે રાષ્ટ્રીય મહાસભાનું આખરી ધ્યેય શુ છે ? રાષ્ટ્રને સ્વાધીનસત્તાક બનાવવાનુ કે અહિંસા જેવા એકાન્ત આદર્શતા કાઇ પણ ભોગે અને કંઇ પણ સંયોગમાં દેશ પાસે અને આખરે આખા જગત પાસે અમલ કરાવવાનું ? સરકાર સામે
પણ ગાંધીજીની અહિંસાની બીજી બાજુ એ હતી કે આપણે આપણા પ્રતિપક્ષી વિષે જરા પણ દ્વેષ, મત્સર કે ક્રોધ ચિન્તવવા નહિં, તેનું સદા ભલું ઇચ્છવુ અને તેના ભલા માટે ઇશ્વરને સદા પ્રાર્થના કરવી. આમ કરવાથી એક વખત પ્રતિપક્ષીના હૃદયપલટા થશે અને આપણી સ્વરાજ્યની માંગણીને સરકાર જરૂર મજુર રાખશે એવી સદા શ્રધ્ધા સેવવી. આ આન્તર બાજુ તરફ પ્રજાએ મૂળથી જ હુજ ઓછું ધ્યાન આપ્યું. ઘણા ખરાને મન ગાંધીજીના અસહકાર અને સત્યાગ્રહ રાજ્ય કરતી સત્તા ઉપર માણુ લાવવાના જ એક સરસ અને નિઃશસ્ત્ર પ્રજા માટે કેવળ વ્યવહાફ ઉપાય હતા. આપણામાં ક્રોધ તે સ્વાભાવિક જ હતા અને પ્રતિપક્ષીના હૃદયપલાની વાતને આપણામાંના ઘણા ખરા હસતા, પૃથ્થર પીગળે પણ આવા પ્રતિપક્ષીને હૃદયપલટ કર્દિ થાય જ નહિ એમ આપણામાંના ઘણા ખરા માનતા. આમ અહિંસાના મૂળ તત્ત્વને અન્તરથી નહિ સ્વીકારવા છતાં કેવળ રાજકીય હેતુ અર લાવવા માટે ગાંધીજીની યોજના સિવાય બીજો કોઇ માર્ગ વ્યવહારૂ. નથી અને એ યેાજનાને પ્રજા મેટા પાયા ઉપર અમલમાં મુકે તે પરદેશી સન્તાને જરૂર સત્તાભ્રષ્ટ કરી શકાય એમ યુધ્ધિપૂર્વક સમને ગાંધીજીને અનેક સારા સારા માણસોએ સાથ આપ્યો અને એ સાથ આપતાં આવી પડેલી યાતનાઓ ભોગવી, અહિં આશ્ચર્યજનક તે એ જ છે કે અહિં સાદ્રષ્ટિને ધ્યાનમાં રાખીને યાાયેલ કાર્યક્રમ શુધ્ધ રાજકીય દૃષ્ટિએ પણ એટલે જ વ્યવહારૂ માલુમ પડયા અને તેને લીધે શુધ્ધ અહિંસાપાલનનાં આપણામાંના માનનારા અને નહિ માનનારા સૌ આજ સુધી ગાંધીજીની આગેવાની નીચે સ થે ચાલ્યા. વચગાળે સરકારી હિંદના અગિયાર પ્રાન્તોમાંથી સાત પ્રાન્તાના રાજ્યવહીવટની જવાબદારી કૉંગ્રેસે માથે લીધી. આ રાજ્યવહીવટ જ આપણને અથવા તે રાષ્ટ્રીય મહાસભાને ગાંધીજીથી છુટુ પાડનારૂં બળવાન નિમિત્ત બને તેવા સંભવ
Page #157
--------------------------------------------------------------------------
________________
અબ છે
શ્રી મુંબઈ
તા. ૧૫-૯-૪૦
:
પ્રબુદ્ધ જૈન
લડત કરવાની હોય ત્યારે જેવડે અસરકારક પરિણામ આવે અહિંસાના ઉપયોગને હવે મર્યાદા આવી રહી છે અને અહિંસાને એટલે આવશ્યક દબાણું સરકાર ઉપર લાવી શકાય તેમ હોય વહેવા માંડેલો પ્રવાહ હવે અટકી જેવા છે. અહિંસા તે હવે અને સાથે સાથે અહિંસા પણ જળવાતી હોય એવા કોઈ માર્ગે ઉપાશ્રય અને મઠમાંથી એતરે અને રાજકારે આવીને ઉભી છે ગાંધીજી જેવા આપણને દરે અને આપણે તેમને જરૂર • અને ત્યાંથી કદિ પાછી ફરવાની છે જ નહિ. આજ સુધી માત્ર અનુસરીએ. પણ જ્યારે માથા ઉપર તંત્રની જવાબદારી આવે પરલોકને અજવાળતી અહિંસા હવે આપણું ઘરખુણાને તેમજ ત્યારે કેવળ અહિંસાથી તંત્ર ચલાવવું અશક્ય જ છે એવો શેરીચૌટાને અજવાળી રહી છે અને સામાજિક તેમ જ રાજઆપણને આગળને તાજો જ અનુભવ હતે. અહિંસાના કારણુજીવનની અનેક સમસ્યાઓ ઉપર નો પ્રકાશ નાંખી રહી વ્યકિતગત અનુપાલનમાં આપણે કરવા આવતા સર્પને ન વારીએ છે. આપણું પરિવર્તન પામતું રાજકારણુ આજે કદાચ અહિંસાને અને ફાડી ખાવાને ધસી આવતા વાધ વરૂને ન મારીએ, પણ પુરેપુરી અપનાવી ન શકે અને એજ કારણે આજને આપણા કોઈ ગામની રખેવાળી જે આપણે માથે લીધી હોય તે ગામને ' સુત્રધાર આવતી કાલે લઘુમતીમાં કદાચ જઇને બેસે. છતાં સશક્ત રંજાડતા સર્પ કે વાદ્ય વરૂની હિંસા આપણા માટે અનિવાર્ય અને સ્વાધીન હિંદ આખરે તે અહિંસાને જ વેગ આપવાનું છે. બનવાની જ. આજ અનુભવ મ્યુનીસીપાલીટીના સૂત્રધારાને પણ આજે એક બાજુએ અહિંસા ધર્મને મેટામાં મે પયછે. આવી જ રીતે કોમી રમખાણ કે બીજા હુલડે અટકા- ગંબર જગતને અહિંસાની આગમવાણી સંભળાવી રહ્યો છેવવામાં બીજા ઉપાયે નિષ્ફળ નિવડતાં સશસ્ત્ર દમન કર્યા
અહિંસાની દિગન્ત વ્યાપી ઉઘણા કરી રહ્યો છે. બીજી સિવાય ચાલવાનું જ નથી. આજે આપણે અહિંસાની આટ
બાજુએ હિંસાનું જ મૂર્તિમાન સ્વરૂપ જાણે કે કાળભૈરવ પ્રગઆટલી વાત કરીએ છીએ છતાં કોઈ પણ કોમી રમખાણને
ટો ન હોય એવો બૃહત્ જર્મનીને ભાગ્યવિધાતા હર દાબવા માટે સરકાર ચાંપતા ઊપાય નહિ લે તે સરકાર સામે
હીટલર હિંસાને દિગ્વિજય સાધી રહ્યો છે. માણસની પણ આપણે બારે પિકાર ઉઠાવવાના. પણ આ ચાંપતા ઉપાય
શ્રદ્ધા પાછી ડગમગવા લાગી છે. અહિંસાને વિચાર તેને એટલે હુલ્લખેરે સામે શાને તાત્કાલિક અને જરૂર મુજબ
ખૂબ ગમે છે અને બીજી બાજુએ હિંસાને વિજયવતી ઓછા કે વધતે ઉગ નહિ તે બીજું શું ? આવું જ થતી તે નિરખે છે. અહિંસા, ધર્મ, સત્ય, ન્યાય, નીતિના વલણ અને વર્તન સરહદી આક્રમણ સંબંધમાં સમજાવટના
માર્ગે ચાલવાનો પ્રયત્ન કરતા માનવી પાછો ઠોકર ખાઈને પડે ઉપાયો નિષ્ફળ ગયે આપણે અખત્યાર કરવાનો જ. બીજી પણ
છે અને માણસ પણ શું આખરે પશુ જ છે?' એવી ભ્રાન્તિ એક બાબત વિચારવા જેવી છે. અહિં આપણે જે પ્રકારની
સેવી રહ્યો છે. પણ આથી નિરાશ બનવાનું કશું જ કારણ નથી. અહિંસાની વાત કરીએ છીએ તેને એક અર્થ એ પણ છે કે
હજુ માણસ હિંસાથી ધરા નથી એટલે વારંવાર તે હિંસાના પિતાની જાતને ભોગ આપીને સમુદાયને લાભ સાધ. આવી જ
ચકડોળે ચઢે છે અને ઘુમરીઓ ખાધા કરે છે. પણ માણસ રીતે સમસ્ત રાષ્ટ્ર અહિંસા અંગીકાર કરવી એટલે સમય આવ્યું
એક વાર હિંસાથી ત્રાસવાને છે, હિંસાની નિષ્ફળતા જ માત્ર પિતાના સર્વસ્વના ભોગે પણુજંગતમાં અહિંસા અને શાન્તિ
નહિ પણે તેની ઘાતક પરંપરા તેના દિલમાં ઉતરવાની છે. સંભવ સ્થાપવા કટિબદ્ધ થવું. આપણી - અહિંસાએ નિવૃત્તિ માણ
છે કે ગાંધીજી કહે છે તેમ આજે ચાલી રહેલી લડાઈ હિંસાની છેલ્લી એને જનાને છોડે છે અને સમાજ અને રાષ્ટ્રના વિશાળ
હાળી બને; કારણ કે આજના યુદ્ધમાં ચાલી રહેલો અગણિત નિર્દોષ ક્ષેત્રમાં તે અહિંસા પિતાની સરિતાં પ્રભાવ દર્શાવી રહેલ છે.
માનવીઓને સંહાર આપણા દિલમાં હિંસા અને હિંસક પ્રવૃતિઓ પણ કઈ પણ મહાન આદર્શ ખાતરે દેશને પણ ભોગ આપી
પ્રત્યે એકાન્ત અને મર્મસ્પર્શ જે ઘણા નિપજાવી રહ્યો છે તે દેવા તત્પર થવું એ હજુ આજે તો આપણે કલ્પનાક્ષિતિજની
જે સ્થાયી સ્વરૂપ પકડે તે જરૂર માનવજાત હિંસાના માર્ગેથી સીમા બહાર છે. રાષ્ટ્રવિધાયકેના માથે જેમ પ્રજાને
પાછી ફરે અને જેવી રીતે નિરામિષાહારી પણ સગમાં દરવાની જવાબદારી છે તેવી જ રીતે પ્રજાના બળાબળનું માપ
માંસાહારને વિચાર સરખે કરતા નથી તેવી જ રીતે કેવળ પણ બરાબર ધ્યાનમાં રાખીને રાજ્યવહીવટના વિધિનિધેિ તેમણે
હિંસા હિંસા અને હિંસાથી થાકેલી, ત્રાસેલી, કંટાળેલી ઘડવાના રહે છે. જેનું એકાન્ત લય અહિંસા છે અને જે અહિંસા
માનવજાત પિતાને કઈ પણ હેતુ છે કે સ્વાર્થ સિદ્ધ કરવા વિચારથી ખરેખર સતત બની ગયા છે, તેઓ જરૂર એમ
ખાતર એક પણ માનવીને જરાપણુ ઇજા પહોંચાડવાને કદિ કહી શકે કે જે આખરે કેસ હિંસાઅહિંસાના મિશ્ર માર્ગે
વિચાર નહિ સેવે. એ સમય આવશે ત્યારે અહિંસા ઉપદેશ કે ચાલવાની હોય તે એવી કે ગ્રેસમાં અમને રસ નથી. આમ
સમજાવટનો વિષય નહિ રહે, પણ માનવ જીવન એક સ્વાભાવિક કહેનારની પ્રમાણિક્તા વિષે અથવા તે ઉપરના કારણે તેઓ
વૃત્તિ બની જશે. કોંગ્રેસને ત્યાગ કરે તે તેના લીધે તેમના વિષે જરા પણ
આજ સુધીની દુનિયાની પરિસ્થિતિનું એક બીજું તત્વ અનાદર ચિન્તવે એ ગ્ય નથી. ગાંધીજીએ આજ સુધી આપણને અહિંસાના માર્ગે દેર્યા, પણ રાજ્યતંત્રની જવાબદારી
પણ વિચારવા જેવું છે. આજની અવનવી વૈજ્ઞાનિક શેએ
દુનિયાની સ્થૂલ દિવાલો તોડી નાંખી છે; દૂર ગણાતા દેશે નજીક લેવાનો આજે કે કાળાન્તરે જ્યારે પણ પ્રસંગ આવશે ત્યારે
આવ્યા છે; વિમાને એક ખંડમાથી બીજા ખંડમાં જોતગાંધીજી હયાત હશે તો તેમનાથી અથવા તે અહિંસા સંબધે
જોતામાં લઈ જઈ શકે છે; રેડીઓની શોધ વડે દુનિયાના કોઈ તેમના જેટલે આગ્રહ ધરાવનાર કોઈ પણ રાષ્ટ્રનેતાથી કેંગ્રેસ જેવી સંસ્થાને એટલે કે આપણા જેવા ઘણા ખરાને આ બાબત
પણ ખુણે બનતી બીનાના સમાચાર દુનીયાન બીજે ખુણે
મેકલી શકાય છે. આન્તરરાષ્ટ્રીય વ્યાપાર ખુબ જ વધેલો છે પુરતા જુદા પડવાને પ્રસંગ આવશે એવી ભીતિ રહે છે.
અને એક દેશની ચીને અન્ય દેશમાં સહેલાઈથી મોકલી શકાય -પણ આ તે બધી આપણા દેશની રાજકારણ પુરતી છે. આમ હોવા છતાં આપણુ વર્તમાન માનસમાં આન્તર રાષ્ટ્રીઅને તેના અહિંસા સાથેના વધતા ઘટતા સંબંધ પુરતી આપણે યતા હજુ ઉગીજ નથી; હજુ રાષ્ટ્રીય ભાવનાનું ઝનુન મનમાંથી વાત કરી. પણ એ ઉપરથી કેઈએ એમ સમજવાનું નથી કે ખસતું જ નથી. ભારે દેશ અન્યથી જુદે છે; મારા દેશના
ગ પુરતી
છે. આ
ઉગીજ નથી હજી
થી જુદે છે;
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૯- ૦
તે
આ દુનિયા
જ શકે. નહિ
થઈ જાય. આ
સ્વાર્થો અન્યથી ભિન્ન છે. જો નબળું છું તો સબળ થવા માંગુ છું અને સબળ બનીને અન્ય નબળા દેશ ઉપર આક- મણ કરવાને મરથ સેવું છું. બીજું આજના વિજ્ઞાને માણસ જાતની શકિત ખૂબજ વધારી છે અને એ શક્તિને પચાવવા એગ્ય નૈતિક સાધનામાં અલ્પશકિતવાળા માનવી જેટલી જ આજની માનવજાત પછાત છે. બાળકના હાથમાં તલવાર આવે અને તે અણસમજને વશ થઈને આમ તેમ ફેરવે અને આસપાસના માણસને ઘાયલ કરી બેસે એવી આજે આખી માનવજાતની દશા છે. આજ બાહ્ય અન્તર ઘટયું છે અને સૌ કોઈ એકમેકની સમીપ આવ્યા છે. આજે એક જ માણસ વિજ્ઞાનની મદદ વડે સંખ્યાબંધ માનવીઓને સંહાર કરી શકે છે. આ પરિસ્થિતિને જીરવી શકે એવી માનસિક ઉન્નતિ એટલે કે આધ્યાત્મિક ઉદારતા–વિશાળતા–પ્રેમ આપણામાં હજુ કેળવાયાં નથી પરિણામે આજે તરફ કાતિલ હરીફાઈ અને ઘાતક સંહાર આપણે જોઈ રહ્યા છીએ. પણ આ દુનિયાની ચિરસ્થાયી પરિસ્થિતિ હોઈ ન જ શકે. નહિ તે દુનિયાને સ્વયમેવ જ નાશ થઈ જાય. આજે નવી શકિતનો માનવીને કેફ ચઢયે છે. એ થોડા કાળમાં જ ઉતરશે અને અન્યના રક્ષણમાં જ પિતાનું રક્ષણ રહેલું છે એવી સંરક્ષણની વૃત્તિ જનતાના માનસમાં ઉભી થશે અને ત્યારે જનતા અહિંસા તરફ અભિમુખ બન્યા વિના રહેશે જ નહિ. હિંસા જેટલી આજની સત્ય વસ્તુસ્થિતિ છે તેટલીજ અહિંસા આવતી કાલની નિશ્ચિત ઘટના છે.
આપણે આટલી લાંબી સમાજનાવડે જોયું કે માનવજીવનના ઈતિહાસમાં અહિંસાને વિચાર અને આચાર ઉત્તરોત્તર વિકાસ પામતે ગયો છે માણસનું પ્રવૃત્તિક્ષેત્ર જેમ જેમ વ્યાપક બનતું ગયું છે તેમ તેમ તે ક્ષેત્રને અહિંસાને સંસ્કાર આપવાનો માનવી પ્રયત્ન કરી રહ્યો છે. કેઈ વાર તે આગળ વધ્યું છે તો કોઈ વાર પાછળ પડે છે; પણ અહિંસાનો હમેશને માટે ત્યાગ કરીને તેણે હિંસાની ગુલામી કદિ સ્વીકારી નથી. જ્યાં અહિંસાના વિચારો કે આચારને અવકાશ કે સ્થાન જ ન હોય એમ માનવામાં આવતું ત્યાં અહિંસા માર્ગ કરી રહી છે અને પિતાની પ્રભુતા સિદ્ધ કરી રહી છે. વ્યકિતગત જીવનથી આગળ વધીને સમાજ તેમ જ રાજકારણના પ્રશ્નને અહિંસા સ્પર્શી રહી છે અને રાષ્ટ્રના નવવિધાનમાં અહિંસાને વિચાર પુરે અવ- કાશ પામી રહેલ છે. આજ વિચાર હજુ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિને સ્પર્શ શક્ય નથી. League of Nations-પ્રજા સંધની સ્થાપના આ દિશાએ એક શુભ પ્રયાસ હતે. પણ તે આગળ ફાલ્યો છે. ફુલ્યો નહિ; કારણ કે તે સંધના સૂત્રધારામાં કેવળ સ્વાર્થ અને હિંસાવૃત્તિ ભરેલી હતી અને સુલેહ-શાંતિ-અહિંસાને માત્ર બાહ્યાડંબર જ હતા, પણ કાળાન્તરે સાચા પ્રજાસંધ સ્થપાવાને જ છે અને તે વડે અહિસાના સામ્રાજ્યની સ્થાપના થવાની જ છે. પણ તે ત્યારે જ બનશે કે જ્યારે પ્રત્યેક દેશમાં એક એક ગાંધી પાકશે. આજે ગાંધીજી એકલા છે, અને એક પરાધીન-નિશસ્ત્ર અને અવનત દશામાં ડુબેલા દેશના આગેવાન છે. આવતી કાલે સ્વાધીન અને સશસ્ત્ર દેશ પણ એક એક ગાંધીને જન્માવશે અને પિતાના દેશની પ્રજાને અહિંસાના માર્ગ તરફ વાળશે. એ દિવસ આવશે ત્યારે આજના સંહારક યુદ્ધો ભૂતકાળનાં બની જશે અને પરસ્પરના હિતને પોષક એવી અન્ય સહકારી વિશ્વવ્યવસ્થા જન્મ પામશે.
એ સોનેરી યુગ જસ્ટિથી સમીપ લાવવા માટે આપણે શું કરીએ ? આ પ્રશ્ન જ આપણે હવે વિચાર રહ્યો. સંપૂર્ણ
અહિંસામય જીવન વ્યકિત કે સમષ્ટિ માટે અશકય જ છે. જીવન એટલે જ એક રીતે હિંસા છે. તેથી અહિંસામય જીવન જીવવું એટલે હિંસાથી બને તેટલું નિવૃત્ત જીવન અખત્યાર કરવું. આ રીતે આપણું અંગત જીવનને બને તેટલું અહિં સામય બનાવીએ આપણા સામાજીક જીવનને પણ અહિંસાની દૃષ્ટિએ બને તેટલું નિર્મળ બનાવીએ. જ્યાં જ્યાં આપણા વ્યક્તિગત કે સામાજિક જીવનમાં હિંસા ભરી હોય–અન્ય વર્ગોના વ્યાજબી હક ઉપર અઘટિત આક્રમણ થતું હોય, કોઈ દબાયેલું, અવમાનિત, કે તિરસ્કૃત હોય. અનેક ભુખે મરતા હોય અને માત્ર ગણ્યા ગાંઠયા લોકો વૈભવ મહાલતા હોય–આ સર્વ દિશાએ અહિંસા અને ન્યાયની સ્થાપના કરીએ. આમ આન્તર બાહ્ય અનેક પરિવર્તન સાધીને આપણા રાષ્ટ્રની સમગ્ર વ્યવસ્થાને બને તેટલી અહિંસાપૂર્ણ બનાવીએ આજે આપણને સંન્યવિહોણા રાજ્યતંત્રની ઘટના અવ્યવહારૂ લાગે છે; પણ ઉપર જણાવેલી સાધના સાધતાં સાધતાં આપણે સશકત સ્વાધીન દેશ એ કક્ષાએ પહોંચશે કે જ્યારે અન્ય રાષ્ટ્રોને સહકાર મેળવીને સંન્યવિહેણ રાજ્યતંત્રનું ગાંધીજીનું સ્વપ્ન સાચું પાડશે. ત્યારે પૃથ્વી ઉપર સ્વર્ગ અવતરશે અને અંધકાર હશે ત્યાં સર્વત્ર અજવાળું પ્રગટશે. આજની અન્યાયી વિષમ દ્રવ્યવ્યવસ્થાને અન્ત આવશે અને સર્વત્ર સંતાપ સુખ અને શાશ્વત શાન્તિની સ્થાપના થશે. એ ઉજ્જવલ દિવસની પ્રાર્થના કરતાં કરતાં આપણે અહિંસાના ધર્મના માર્ગ ઉપર આપણો પ્રવાસ ચાલુ રાખીએ અને આપણા વ્યક્તિગત તેમજ સામુદાયિકજીવનને અહિંસાવડે બને તેટલું નિર્મળ અને પ્રકાશન વાહી બનાવીએ !!! “ સમાપ્ત
પરમાનંદ પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળાની સફળતા
આજથી લગભગ દશ વર્ષ પહેલાં અમદાવાદના કેટલાક સુધારક વિચારના યુવાન ભાઈઓએ પંડિત સુખલાલજીને પર્યું પણ પર્વમાં ઊપાશ્રયમાં વંચાતા એકજ ઢબના વ્યાખ્યાનેને બદલે સમાન જને કાંઈક વધુ વિચારવાનું અને જાણવાનું મળે એ આશયથી પર્વના આઠે દિવસે જુદા જુદા વ્યાખ્યાનકાર પાસે ધાર્મિક અને સામાજીક વિષય વિષે વ્યાખ્યાનો ગોઠવવાની વિનંતિ કરી હતી. પંડિત સુખલાલજીએ એને સ્વીકાર કરી એજ વર્ષમાં પયું પણ વ્યાખ્યાન માળાની શરૂઆત કરી હતી. તે વખતે વ્યાખ્યાનમાળાની જરૂરીઆત દર્શાવનારા કારણોની તેઓશ્રીએ સમાચના કરી હતી. જે તા. ૧-૯-૪૦ના પ્રબુદ્ધ જનેના અંકમાં આપવામાં આવી છે. પંડિતજીએ તે વખતે દર્શાવેલા વિચાર અને ભાખેલી ભવિષ્ય વાણું આજે સાચી પડતી જણાય છે કારણકે અમદાવાદમાં શરૂ થએલી વ્યાખ્યાનમાળાની હિલચાલ જુદા જુદા ગામના સોએ તે પછી તિપિતાના સ્થાનમાં ઊપાડી લઈ તેની શરૂઆત કરવા માંડી છે. મુંબઈમાં શ્રી મુંબઈ જન યુવક સાથે છેલ્લાં આઠ વરે. સથી વ્યાખ્યાનમાળાની શરૂઆત કરી છે અને નિયમિત રીતે હીરાબાગના હેલમાં જુદા જુદા પ્રખ્યાત અને વિચારક વિદ્વાન વ્યાખ્યાનકારોને બહારગામથી તેમજ મુંબઈમાંથી આમંત્રી તેઓની પાસે જુદા જુદા વિષયેનાં વ્યાખ્યાને અપાવે છે અને કહેવાને આનંદ થાય છે કે મુંબઈની જન સમાજે ખુબ સહકાર આપી આ વ્યાખ્યાનમાળાને વધાવી લીધી છે.
આ વરસે વ્યાખ્યાનમાળાનું વૃક્ષ વધુ ખીલવા પામ્યું છે, કલકત્તા ખાતે ત્યાંના યુવકે મોટા પાયા ઉપર વિદ્વાન વ્યાખ્યાન
Page #159
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૮-૪૦
પ્રબુધ જૈન
“કારને પિતાને ત્યાં આમંત્રી વ્યાખ્યાનમાળા શરૂ કરી છે. તેને પધ્ધતિસર ગોઠવવા માટે પંડિત સુખલાલજીને ખાસ આગ્રહપૂર્વક બેલાવવાથી તેઓશ્રી ત્યાં ગયા હતા. ઉપરાંત મુંબઈમાં કચ્છી વિ. એ. ભૂતપુર્વ વિધાથી મંડળે માંડવી પર કચ્છી ભાઈએ વધુ લાભ લે તે માટે એક વ્યાખ્યાનમાળા ગોઠવી હતી. શ્રી માલેગાવ ખાતે - ત્યાંના ઉત્સાહી ભાઈઓએ પણ આવી જ વ્યાખ્યાનમાળાની શરૂઆત કરી છે. મુંબઈમાં શ્રીયુત કાન્તિલાલ ઈશ્વરલાલ મેરખીયા છેલ્લાં
બે ત્રણ વર્ષથી પિતાના રહેવાના મકાને પંડિત ભગવાનલાલજીને મિલાવી આઠે દિવસ તેમની પાસે જુની પ્રથા અનુસારનાં ધાર્મિક
વ્યાખ્યાને અપાવે છે. આ વર્ષે આને લાભ પણુ ઘણુ ભાઈ બહેન નેએ લીધા હતા. વળી આ જાતની વ્યાખ્યાનમાળાને ત્રણ વર્ષ પહેલાં જૈન યુગમાં સખ્ત રીતે વિરોધ કરનાર ‘જૈન યુગના તંત્રી ભાઈશ્રી મેહનલાલ દીપચંદ ચોકસીએ આ વ્યાખ્યાનમાળાની જરૂરીઆત હવે પીછાણી તેને આવકારી છે અને માંડવી પરની વ્યાખ્યાનમાળામાં તેઓશ્રીએ એક વ્યાખ્યાન પણ આપ્યું છે. આવી રીતે શરૂઆતમાં વ્યાખ્યાનમાળાની વિરૂધ્ધતા જેટલા પ્રમાણમાં હતી તે હવે બહુ ઓછી થવા પામી છે એટલે પંડિ. તજીએ દશ વર્ષ પહેલાં વાવેલાં બીને હવે ફળફુલ આવવા લાગ્યાં છે અને હવે એમ સમજાય છે કે થોડા સમય બાદ ઉપાશ્રયમાં રહેતા મુનિરાજોને પિતાનું સ્થાન ટકાવી રાખવા માટે સાવચેતીના ઉપાય તરીકે આગળ વધતા જમાના તરફ ધ્યાન આપવું જ પડશે અને સમાજને રૂચિકર થાય તેવાં વ્યાખ્યાન આપવા માટે જુની રૂઢીમાં ફેરફાર કરવા પડશે. આ માટે તેઓમાંના આત્માર્થી અને વિચારક સાધુઓએ ઉપાશ્રયની બહારની દુનીઓના વિધાનના નિકટ સહવાસમાં આવી પિતાના જ્ઞાનને વધારે કરવો જ પડશે.
આ વર્ષે અપાયેલાં જુદા જુદા વ્યાખ્યાનકાના વ્યાખ્યાનથી શ્રોતાઓને ખુબજ સતે થે છે. નાના મેટા વર્ગના શ્રોતાઓની હિરાબાગના હોલમાં સાતે દિવસે ભરચક હાજરી અને સંપૂર્ણ શાંતિના વાતાવરણ ઉપરથી આ બાબતની પ્રતીતિ થાય છે. આ ઉપરાંત છેલ્લે દિવસે ભાંગવાડી થીએટરમાં તેના ખુણે ખુણામાં ગોઠવાઈ ગયેલી માનવમેદની અને થીએટરમાં બહાર સગવડ અગવડ ખમી શાંતિ રાખી ઊભા રહેલા ભાઈઓની હાજરી ઉપરથી પણ આ પ્રવૃત્તિ કેટલી બધી આવકારદાયક બની છે તે જણાઈ આવે છે. આ
આપણે આશા રાખીએ કે આવા પ્રકારની પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળા હજુ બીજા અનેક મેટા મેટા સ્થળેએ ઉભી કરવામાં આવશે અને એ રીતે લોકોને પૂર્વ કાળના ધાર્મિક વિચાર સાથે નવા જમાનાના આદર્શો અને ભાવનાઓને વધારે ને વધારે પરિચય આપવામાં આવશે. વિચારક્રાન્તિ વિના જીવનક્રાન્તિ શકય નથી અને લોકેની વિચારક્રાન્તિ સાધવાને આ એક ઉત્તમ ઉપાય છે. તેથી આવી વ્યાખ્યાનમાળાઓને બને તેટલું ઉત્તેજન આપવું અને ન ચાલતી હોય ત્યાં ઉભી કરવી એ આજના જૈન યુવકેનું ખાસ કર્તવ્ય છે.
મણિલાલ મોકમચંદ શાહ . કલકત્તામાં પર્યુષણ વ્યાખ્યાનમાળા
પર્યુષણ વ્યાખ્યાનમાળાની પ્રથા ફેલાતી જાય છે અને નવા નવા સ્થળે આવી વ્યાખ્યાનમાળા યોજાતી જાય છે એ ખરેખર આનંદજનક છે. કલકત્તાના તરૂણ જેન સથે જેલી માખ્યાનમાળાના વકતાઓ અને વ્યાખ્યાનવિષયે નીચે મુજબ હતા.
પંડિત સુખલાલજી
પર્યુષણ પર્વનું મહત્વ અને
ઉપયોગિતા મહાત્મા ભગવાનદીજી સફળતાની કુંચી શ્રી. ગગનવિહારી મહેતા દેવ અને પુજારી શ્રી. જેનેન્દ્રકુમાર જૈન આચાર્ય વિયેન્દ્ર સૂરી પર્યુષણ પર્વાધિરાજ કર્તવ્ય ડોકટર કાલીદાસ નાગ વિશ્વ સંસ્કૃતિમાં જૈન ધર્મનું
સ્થાને શ્રી. વિજ્યસિંહ નાહર મહાવીર જીવન પંડિત સુખલાલજી જૈન શાસ્ત્રોમાં અહિંસાનું
વ્યાપક સ્વરૂપ પંડિત દરબારીલાલજી ભગવાન મહાવીરની અહિંસા શ્રી. સતીશચંદ્ર ગુપ્તા અહિંસાનો પુનરૂધ્ધાર શ્રી. જૈનેન્દ્રકુમાર જૈન સીમિત સ્વધર્મ અને અસીમ
આદર્શ શ્રીમતી હીરાકુમારી દેવી નારી અને ધર્મ : કાકાસાહેબ કાલેલકર અહિંસા અને વિશ્વવિપ્લવ પંડિત દરબારીલાલજી નિશ્ચય અને વ્યવહાર ધર્મ કાકાસાહેબ કાલેલકર મહાવીર, બુધ્ધ અને ગાંધી - શ્રી. હજારીપ્રસાદ દ્રિવેદી
જૈન સાહિત્ય અને આ વ્યાખ્યાનમાળા કેટલા વિસ્તીર્ણ વિચારપ્રદેશને વ્યાપી રહી છે તે દર્શાવવા માટેજ ઉપરની વિગત આપવી જરૂરી ધારી છે. આ રીતે પર્યુષણ વ્યાખ્યાનમાળા સંસ્કારપ્રચારનું એક અતિ મહત્વનું સાધન બની રહેલ છે અને લોક કેળવણીમાં અગત્યની પુરવણી કરી રહી છે.
આભાર નિવેદન આ વર્ષની પર્યપણું વ્યાખ્યાનમાળાને સફળ બનાવવામાં . જે અનેક વિદ્વાન અને પંડિતએ અમને સહકાર આપ્યો છે તે સર્વને વ્યકિતગત નિર્દેશ નહિ કરતાં અમે અન્તઃકરણ : પૂર્વક આભાર માનીએ છીએ. સાથે સાથે હીરાબાગના ટ્રસ્ટીએએ શરૂઆતના સાતે દિવસે કશું પણ લવાજમ લીધા વિના '. હીરાબાગના હોલને ઉપગ કરવા દીધું અને ભાંગવાડી થીએ. ' ટરના માલીકે પણ છેલ્લા દિવસની ભવ્ય સભા માટે એજ : રીતે અમને સર્વ પ્રકારની સગવડ કરી આપી તે માટે તે બન્નેને પણ અમે ખૂબ ખૂબ ઉપકાર માનીએ છીએ.
- મંત્રીઓ, મુંબઈ જન ચુર્વક સંઘ
ખાદી હુંડી અને સંધના સભ્ય
તા. ૧૪-૮-૪૦ થી શરૂ થયેલી ગાંધી જયન્તી તા. ૬-૧૦-૪૦ સુધી ચાલશે. આ જયન્તી દરમિયાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ખાદી હુંડીનું વેચાણ કરવાનું કાર્ય હાથ ધર્યું છે. એ વેચાણના શુભ કાર્યમાં સંધના સર્વે સભ્યને બને તેટલો સાથ આપવા વિનંતિ કરવામાં આવે છે. ખાદી રાષ્ટ્રના રચનાત્મક કાર્યક્રમનું એક મહત્ત્વનું અંગ છે. તેમજ અહિંસાની દૃષ્ટિએ ખાદી ખરેખર આદરણીય છે. વેચવા માટે સંઘના મંત્રી શ્રી મણિલાલ મેકમચંદ શાહ પાસેથી સંઘના કોઈપણ સભ્યને જોઈતી હુંડી મળી શકશે. ગયે વર્ષે રૂ. ૨૦૦૦) આસપાસની હુંડીનું વેચાણ કર્યું હતું. આ વર્ષે તે કરતાં બમણું કે ત્રણગણું વેચાણ કરી આપવા માટે સર્વ સભ્યોના શક્ય સહકારની માંગણી કરવામાં આવે છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૯૪
તા. ૧૧-૯-૪
યુદ્ધ જૈન કરવાની ઈચ્છા રાખતા દેશના બધા તત્વા ઉપર પ્રાણધાતક ફટકા મારનારી છે” એવા કારોબારી સમિતિના અભિપ્રાય છે.
વિશેષમાં કોંગ્રેસે કાઇ પણ લઘુમતી ઉપર બાણુ લાવવાના કદિ વિચાર સરખા કર્યો નથી, તેમજ બ્રીટીશ સરકારને આભ કરવાનુ કૉંગ્રેસે કર્દિ સૂચવ્યું નથી. આમ છતાં હિંદની પ્રજાના યોગ્ય રીતે ચુટાયલા પ્રતિનિધિઓની બનેલી લોકપ્રતિનિધિ સભાારા દેશના બંધારણનું આખરી નિરાકરણ કરવાની કોંગ્રેસની માંગણીને દબાણ તરીકે જણાવીને ખેાટી રજુઆત કરવામાં આવી છે અને લઘુમતીઓના પ્રશ્નને હિંદની પ્રગતિ માટે મહાન અતરાયસમેા બનાવી દેવામાં આવ્યા છે એ જાણીને કારાબારી સમિતિને ભારે ખેદ થાય છે. લાગતાવળગતા લઘુમતી પક્ષાના ચુટાયેલા પ્રતિનિધિઓ સાથે એકમતી સ્થાપીને લઘુમતી વર્ગોના વ્યાજખ્ખી હકકાને પુરેપુરૂં રક્ષણ આપવામાં આવશે એવા રાષ્ટ્રીય મહાસભાએ રાવ કર્યો છે.
પરિણામે કારાબારી સમિતિ એવા નિણુંય ઉપર આવ્યા વિના રહી શકતી નથી કે બ્રીટીશ સરકાર વતી કરવામાં આવેલાં આ નિવેદમાં જે વલણ વ્યકત થાય છે તે વલણુ, હિંદની રાષ્ટ્રીય વનમાં મતભેદો - ઉત્પન્ન કરવાને અને ચાલુ મતભેદે જાળવી રાખવાને અને તેમને તીવ્ર બનાવવાને બ્રીટીશ સત્તાધીશો એકધારા ચાલુ યત્નો કરી રહેલા છે એવી હિંદમાં ફેલાઇ રહેલી લાગણીને ટેકે આપે છે.
રાષ્ટ્રીય મહાસભાની કારખારી સમિતિએ ના. વાઇસરોયની જાહેરાત ઉપર
કરેલા
ઠરાવ
[આ ઠરાવ ખરી રીતે આગળના અંકમાં પ્રગટ થવા જોઇતા હતા, પણ એ અ’કમાં અવકાશના અભાવે પ્રગટ કરવા રહી ગયેા હતેા. આજે એજ ઠરાવ ઉપર અખિલ હિં‘મહારાભ! સમિતિ મુબઈમાં એકત્ર થતીહાવાથી એ હરાવની વિગતા પ્રબુદ્ધ જૈન' ના વાંચકોના ધ્યાન ઉપર રહે એ ષ્ટિએ એ રાવનુ” પ્રકાશન આજે પણ ઉપયોગી છે એમ ધારી પ્રગટ કરવામાં આવે છે. તંત્રી.]
ના. વાઇસરોયે ઓગસ્ટની આઝમી તારીખે બ્રીટીશ સરકારની સત્તા સાથે કરેલી જાહેરાત અને તેની વિશેષ સમજુતી આપતું હિંદી સચિવે આમની સભામાં કરેલું ઓગસ્ટની ૨૪ મી તારીખનુ ભાષણ–બન્ને કારાબારી સમિતિએ વાંચ્યાં છે. વર્તમાન મડાગાંઠના ઉકેલ માટે અને હિંદી રાષ્ટ્રીય મહાસભા પેાતાને અસહકાર પાછા ખેંચી લે અને હાલના કટોકટીના સમયમાં હિંદના તંત્રસંચાલન અને રક્ષણના વિષયમાં હિંદના તમામ લોકોનો સહકાર મેળવી આપવાને શક્તિમાન થાય એ માટે પૂના ખાતે મળેલી અખિલ હિંદ મહાસભા સમિતિએ કરેલા ૨૮ મી જુલાઇના ડરાવમાં જે વ્યવહારૂ સૂચનાએ અને મિત્રાચારીભરી દરખાસ્ત કરી હતી તેને અંગ્રેજ સરકાર તરફથી જે અસ્વીકાર કરવામાં આવ્યા છે તેની કારોબારી સમિતિ ખેદપૂર્વક નોંધ લે છે.
બ્રીટીશ સરકાર તરફથી થયેલી જાહેરાત અને તે ઉપરનાં નિવેદનો અને ભાષા વાંચીને કારાબારી સમિતિએ દુ:ખ અને રાષ અનુભવ્યાં છે. આ જાતનાં નિવેદનામાં હિંદના સંપૂર્ણ સ્વાતંત્ર્યના સ્વાભાવિક હકકને ઇન્કાર કરવાના પ્રયત્ન વ્યકત થાય છે અને હિંદના રાજકાજમાં બ્રીટનનું વર્ચસ્વ કાયમ રહેવુ જોઈએ એવા દાવાઓનું કરીને સમર્થન કરવામાં આવ્યું છે હિંદને વહેલી તકે બ્રીટીશ કોમનવેલ્થ ( પ્રજાસધ )ના એક સ્વતંત્ર અને સમાન એકમ તરીકે સ્વીકારવાના તેમના વચનને આ દાવાએ પેાકળ અને અર્થ વિનાના બનાવી મુકે છે. આ દાવા અને દુનિયામાં આજ કાલ બની રહેલા બનાવે કારોબારી સિમતિની ચાલુ માન્યતાને મજબુત કરે છે કે શાહીવાદી સતાના વર્તુલની અંદર રહીને હિંદ પેાતાના સ્વતંત્ર વહીવટ કરી શકે તેમ છે જ નહિં અને તે માટે તે હિંદે સ્વાધીન અને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો મેળવવા જ રહ્યો. આમ કરવાથી વિશ્વની શાન્તિ અને પ્રતિ અર્થે રચાતા કોઇ પણ અન્ય રાષ્ટ્રોના પ્રજાસધમાં જોડાવામાં અને સક્રિય ભાગ લેવામાં હિંદને કશે। અન્તરાય કે અટકાયત નડવાની જ નથી.
“ બ્રીટીશ સરકારવતી કરવામાં આવેલા નિવેદનમાં એવુ પ્રતિપાદન કરવામાં આવ્યુ છે કે હિંદી જનતાના ચુંટાયેલા પ્રતિનિધિઓની તરફેણમાં જઇને બ્રીટીશ સરકાર પોતાની સત્તા અને જવાબદારીને ત્યાગ કરશે નહિ અને તેથી જ્યાં સુધી રાજસ્થાની પ્રજાથી જુદા એવા નરેન્દ્રો અથવા તે। સામાન્ય પ્રજા માંહેના એવા કોઇ પણ વર્ગ અથવા તે પરદેશના સ્થાપિત હિતા હિંદી જનતામાંથી ચુંટાયેલા પ્રતિનિધિએએ ઘડી કાઢેલા કોઇ પણ બંધારણ સામે વાંધા ઉઠાવતા હશે ત્યાં સુધી દેશની વર્તમાન આપખુદ અને બીનજવાબદાર વહીવટ પધ્ધતિ ચાલુ જ રહેશે. બ્રીટીશ સરકારની આવા પ્રકારની જાહેરાત પ્રજાગણી વચ્ચે કુસપ અને ઝગડાની ઉÛરણી સમાન જ છે અને અંદર અંદર ભળીને સમાધાન સાધવાની અને બધા પક્ષેાના વ્યાજબી દાવાઓનું યોગ્ય નિરાકરણ
૧૯૧૯ ના હિંદી બંધારણ અનુસાર રચાયેલી વર્તમાન મધ્યસ્થ ધારાસભાના જુદા જુદા ચુટાયેલા મંડળેાનો વિશ્વાસ ધરાવતા સભ્યની બનેલી એક કામચલાઉ રાષ્ટ્રીય સરકાર રચવાની કેંગ્રેસે માગણી કરી છે, પરંતુ હિંદીવજીરે આ માગણીને ‘અણુઉકેલ બંધારણીય પ્રશ્ન ઉપસ્થિત કરશે' એમ કહી સ્વીકારી નથી અને તપાસ કર્યા વિના એ માગણી લઘુમતીની વિરૂદ્ધ છે અને બહુમતીની તરફેણમાં જનારી છે એવી સરકારી જાહેરાતમાં ટીકા કરવામાં આવી છે એ હકીકતની કારોબારી સમિતિ આશ્ચર્ય સાથે નોંધ લે છે.
કારોબારી સમિતિના અભિપ્રાય છે કે કોંગ્રેસની દરખાસ્તાના અસ્વીકાર કરીને બ્રીટીશ સરકારે સ્પષ્ટપણે બતાવી આપ્યું છે કે યુદ્ધ પ્રયત્નામાં સહકાર મેળવવાના તાત્કાલીક હેતુ માટે પણ બ્રીટીશ સરકાર હિંદપરની કોઇ પણ સત્તા છેડવાની ઇચ્છા રાખતી નથી. એમ લાગે છે કે લેાકશાહી પદ્ધતિદ્વારા પેાતાના દેશનું પોતાના હાથે જ તંત્ર ચલાવવાના હિંદીજનતાના અધિકારને માન્ય રાખવાની દિશાએ કઇ પણ આપવાને બદલે હિંદની બહુમતીએની ઇચ્છા અને મહત્વાકાંક્ષાની ઈચ્છાના વિધી માણસા અને જુદા પડતા ભડળોના સહકાર મેળવીને પેાતાનુ કામકાજ ચાલુ રાખવાનુ બ્રીટીશ સરકાર વધારે પસંદ કરશે અને આવા કાર્ય માટે પ્રાન્તાનાં અથવા તો મધ્યસ્થ તંત્રમાં ચુંટાયેલા પ્રતિનિધિના સહકાર મેળવવાની બિલકુલ પરવા નહિં કરે.
આ બધાં કારણેાને લઇને કારેાબારી સમિતિ એવા નિણૅય ઉપર આવી છે કે બ્રીટીશ સરકાર વતી કરવામાં આવેલાં આ નિવેદને બ્રીટીશ સરકારે પેાતાના યુધ્ધ હેતુઓમાં જાહેર કરેલા લોકશાસનના સિધ્ધાન્તાથી સદંતર વિરૂધ્ધ છે એટલું જ નહિ પરંતુ હિંદુસ્થાનના હિતની પણ વિરૂધ્ધ છે અને તેથી બ્રીટીશ સરકારની આ દરખાસ્તને સ્વીકાર કરવામાં કે એને સ્વીકાર કરવા માટે દેશને સલાહ આપવામાં ગ્રેસ પક્ષકાર બની શકે નહીં. વિશેષમાં કોંગ્રેસની કારાબારી સમિતિ માને છે કે આ સરકારી જાહેરાતા અને દરખાસ્ત કોંગ્રેસની માંગણીને જરાય પહોંચી વળતી નથી, એટલુંજ નહિ પણ સ્વતંત્ર અને સંયુક્ત હિંદના વિકાસનાર્ગમાં ભારે અંતરાઇ રૂપ થઇ પડે તેમ છે. તેથી જાહેર સભા ભરીને તેમજ બીજી રીતે તથા પ્રાન્તિક ધારાસભામાં પોતાના ચુટાયલા પ્રતિનિધિદ્વારા બ્રીટીશ સરકારની આવી વલણુને વખાડી કાઢવાની હિન્દી જનનાને કારોબારી સમિતિ હાકલ કરે છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૯૪
નાથજી સાથેના વાર્તાલાપ
[ ગતાંકથી ચાલુ ]
પ્રબુદ્ધ જૈન.
કાકર સમેલન.
એક જ સ્થળે લાંબા વખત સુધી એકને એક કાર્ય કરવાથી જડતા આવી જવાનેા સભવ છે. એને માટે મેં દરેક કાર્યકરો માટે-નેતા માટે પણ–એક સૂચના કરી હતી કે છ બાર મહિને પ્રાંતિક કાર્યકર્તાઓએ એક અનુકુળ સ્થળે પંદર દિવસ માટે એકત્ર થવુ જોઇએ અને પરસ્પર સંપર્ક સાધવા જોઇએ. આ રીતે વિચારવિનિમય કરીને તાજા થઇ કાર્યમાં લાગી જવુ જોઈએ. ગાદીના માહુ.
મારા પ્રત્યેના માનને લીધે તમે મને ગાદીએ બેસાડે, પણ હું એ ગાદી સાથે લઇને ફર્યાં કરૂં, જ્યાં જાઉં ત્યાં ગાદી “ મળે તેમ ઇચ્છું, મનમાં પણ તમારાથી ઉંચે છું તેમ માનુ, મારા દિકરાને પણ એવું માન મળે તેમ ઇચ્છુ તે આજના મહત્તા માકક ગાદીના માન" માટે નાલાયક દર પ્રમાણિક મજુરી.
શ્રમથી અને નિષ્ઠાથી પેદા કરેલ શુદ્ધ મજુરીનુ અન્ન અને અનીતિથી મેળવેલ અન્નમાં કેટલે ફેર છે તે નાનકના એક કિસ્સામાં વર્ણવેલ છે. એમાંથી ચમત્કારને ભાગ ખાદ કરવા. એક શ્રીમંત ઝવેરાત લને અને એક ખેડૂત અનાજ લઇ ગુરૂ નાનક પાસે આવ્યા. એક મુઠ્ઠીમાં રત્ન અને ખીજી મુઠ્ઠીમાં અનાજ લઇ ગુરૂ નાનકે બન્ને હાથની મુઠ્ઠી બંધ કરી, હાથ ઊંચા કરી કહ્યું જુઓ તમારા બન્નેના ધનમાં આટલો ફેર છે.' તે જુએ છે તે ખેડુતના અનાજમાંથી દુધની શેર છુટી અને રત્નમાંથી લેાહીની ધાર. પ્રમાણિક નજુરીથી જ સમાજ ટકી શકે અને શાંતિપૂર્વક સૌ માનવી જીવી શકે.
બ્રહ્માનંદના ભ્રમ.
સમાજને ઉપયોગી હેાય તેવા ધધામાંથી જ આજીવિકા મેળવવી એ વ્યાજબી છે. કાઇ કહેશે મને તે। સંગીતમાં જ નિમ્નનંદ પ્રગટે છે. માટે એમાંથી આવિકા મેળવીશ. જો એ સંગીત સમાજને ખરેખર શુભ તરફ લઇ જનારૂ હાય તે તેમાં ગેરવ્યાજબી જેવું કશુંજ નથી. પણ એ કેવળ મનેારજન જ હોય તે તે નિરક છે. એક વખત એક સંગીતશાસ્ત્રી મને મળ્યા હતા. તેઓ ઉસ્તાદ હતા. એક એ ચીજ ગાઇને મને કહે “કયાંજી, આપકો સંગીતકા કૈસા શૌખ હૈ ?” મે કહ્યુ બહેાત નહિં ”! “અરે છે, છે, મુઝે તે સંગીત મે બ્રહ્માનંદ ભિન્નતા હું, ” સંગીત પુરૂ થયું. તબુરા નીચે મુકો. ચા પીવા લાગ્યા ચામાં સાકર થોડી ઓછી પડેલી. ઉસ્તાદ એકદમ પોતાની સ્ત્રી ઉપર ખીજાયા, જાણે કે દુર્વાસા જોઇ લ્યા. મેં ધીમેથી કહ્યું “કયાં. આપકા બ્રહ્માનંદ અસા કૈસા હું ? શક્કર કમતી હુ તે એકદમ ચલા ગયા ?” આમ આપણી પરીક્ષા આપણે કરવી જોઇએ. આનંદ અને સંતાષના પ્રથમ કહ્યો તે ભેદ સમજાવા જોઇએ, નહિંતર ભ્રમ પેદા થાય. પ્રાર્થના કેમ અને કયારે કરવી ?
પ્રાર્થના સમયે ટટ્ટાર બેસવુ જોઇએ. એથી જ્ઞાનતંતુઓની ગતિ ઉઘ્ન થાય છે. સુતાં સુતાં ઉંધ આવી જવાના સંભવ છે. પ્રાતઃકાળમાં ઉદ્દેવું સારૂ છે. પણ છે સાત કલાક ઊંધ પુરી કરવા માટે એટલા વહેલા સુઇ જવાની જરૂર છે. જાગી ગયા પછી આળસ કરીને પડયા રહેવું સારૂ
૯૫
નહિં. આળસ ન કરવી. સ્ફુર્તિ અને નવચેતનને અનુભવ થાય તે જાણવું કે ઉંધ પુરી થઇ છે. આળસુને સુસ્તી રહ્યા કરે છે. કાસી ઉધવાળાને આંખો બળે છે, શરીર ભારે લાગે છે. પતિ પત્નીના પ્રમા.
પત્નીના વિવેધ : અમુક હદ સુધી સહન થઇ શકે છે અથવા તેા સહન કરવા જોઇએ. તેને સંસ્કાર, જ્ઞાન, વાતાવરણ તથા વિચાર। મેળવવાની તક વગેરે આપણી સાથે સરખાવતાં ધણું જુજ હાય છે, એટલે તેના મતભેદ સહી લેવાની જરૂર છે. પરંતુ અતિશય આગ્રહી સ્વભાવ હોય તે। અને પરસ્પરના ઘર્ષણથી ઘરમાં કે કામમાં ભલીવાર થતી ન હેાય અને ઉન્નતિ રાકાતી હોય તે તેને સ્વાવલંબી બનાવવી અને જુદા રહેવાની તેની ઇચ્છા હાય તે। જુદા રહેવાની તેને સગવડ કરી આપવી. મને આશ્રમવાસીઓના અનેક કુટુમ્બેના અનુભવે છે. સ્ત્રીએ માટે ભાગે સંકુચિત વિચારની હાય છે. તેમને ઉપર કહ્યું તેમ નવા વિચારો ઝીલવાની તક મળતી નથી હેતી. એટલે પ્રથમ અને ઉત્તમ માર્ગ તેને સ્વભાવ સહન કરી તેને સન્માર્ગે વાળવાના છે. ન છુટકે જ જુદા રહેવાની સ્થિતિ સુધી પહોંચવાનુ છે. પતિ ઉપર પોતાના જેટલા હક છે તેટલે જ તેની માતાને, પિતાના, બાના, બહેનના, મિત્રને, રાષ્ટ્રના છે એ વસ્તુ પત્નીએ સમજવી ઘટે છે. પતિ નિશાળે કે ટયુશન માટે આખો વખત બહાર રહેશે તેા પત્નીને ગુસ્સા નહિં આવે, પણ આશ્રમમાં કે પરાપકારાર્થે બહાર રહેશે તા એ ખીજાશે. આમાં સ્વાર્થ સિવાય ખીજું કશું નથી. પોતાની પત્નીને ખારાક, પોષાક, આશ્રય, બુધ્ધિ અને મનના વિકાસની સગવડ આપવી આટલી પતિની જવાબદારી છે. જરૂરીયાતનું ધારણ સંસ્કાર તથા ઉછેર મુજબ ક્રિક થઈ શકે છે. ગામડાનુ અને શહેરનું, ગરીબ વર્ગનુ અને મધ્યમ વર્ગનું, શ્રમજીવીનું અને બુધ્ધિજીવીનું જરૂરિયાતાનું ધારણ અલગ હોય છે. તૃષ્ણાને અન્ત નથી એટલે એની મર્યાદા કયાં અને કેટલી બાંધવી તે પોતે નિકક કરવુ જોઇએ. પત્નીને કર્યા અન્યાય થાય છે, પોતે કર્યાં નબળાથી વશ થાય છે. અને કયાં પોતે અધર્મને માર્ગે ચાલે છે એ સૌ કોઈ જાણે છે. એમાં બીજાનો મત નકામા છે.
નહિં
જોડે કયાં ડખે છે એ ગમે તેટલો કુશળ મેાચી હશે તેય જાણી શકે. એ તે પહેરનારને જ કહેવુ પડે છે. કુશળ ડાકટર પણ કર્યાં દુઃખે તે કહ્યા વિના જાણી શકતા નથી. કજીયાની પતાવટ.
કયાની પતાવટ જે સ્થળે કયા થયા હાય ત્યાં થઇ શકતી નથી. ઘર બહાર અન્ય સ્થળે જવાથી જદ્ધિ પતી જાય. છે. થોડા વખત જુદા વાતાવરણમાં રહેવાથી અલગ નિવાસ રાખવાથી--અન્યોન્ય પ્રત્યે તથા કજીયાના કારણ વિષે તટસ્થ વિચાર થઇ શકે છે.
વર્ધા યાજના.
વર્લ્ડ ચેોજનામાં મૂળ વસ્તુ ઉદ્યોગ દ્વારા બુદ્ધિવિકાસ છે. પદાર્થ સાથેનું જ્ઞાન એજ ખરૂ જ્ઞાન છે. પોતાનુ ભણતર પુસ્તકમાંથી કે ગુરૂમુખેથી ન આપતાં પોતાની અંદર પડેલી બુદ્ધિને આપ મેળે વિકસવાની તક મળે તેવા ઉદ્યોગ મારફત આપવુ એ વર્ધા કેળવણીને મુખ્ય હેતુ છે. ભૂંગાળનું શિક્ષણુ નકશાદ્રારા ન આપતાં સો માઈલના પ્રવાસ વિદ્યાર્થીઓને કરાવવા જેથી નદી, પર્વત, દિશા, સૂર્ય, ચંદ્ર, તારા, સમુદ્ર વગેરે વિદ્યાર્થીએને પ્રત્યક્ષ થાય અને વનસ્પતિ, પક્ષી, તેમજ પશુસૃષ્ટિને વિધાર્થી એ ઓળખતાં અને સમજતાં શિખે.
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૯-૪૦ કાંતણ ઉદ્યોગ.
લાખની બેટી રીતે કમાઈ કરી, તેમાંથી સે બસનું દાન કરીને વણાટ સિવાય કોઈ બીજા ઉધોગનું શાસ્ત્ર તૈયાર થયું પુલાવું, અથવા નામ કરવું, પાપનું પ્રાયશ્ચિત કર્યાને સતિષ નથી, જેથી એને જ પ્રધાનપદે સ્થાપવામાં આવે છે. વળી મેળવવો એ આ જમાનાનું પ્રધાન લક્ષણ થઈ પડ્યું છે. સૌથી સહેલો અને અગત્યને પણ એ ઉદ્યોગ છે. સસ્તાપણામાં માનવીમાં છુપાયેલી શક્તિઓ. પણ એને નંબર પ્રથમ છે. જુદા જુદા ધંધાના શાસ્ત્રો
" માણસ પિતાની શક્તિ ધારી રીતે ધારેલી દિશામાં ખીલવી થશે તેમ તે પણ શાળાઓમાં દાખલ કરવામાં આવશે અને
શકે છે. એની પાછળ ખાઈપીને તેણે પડવું જોઈએ. તે બાળકોને વિવિધતા મળશે. બાળકોને પિતાની બુદ્ધિ વિકસાવવાની
અંદર રહેલી શક્તિઓ જરૂર ખીલી ઉઠે. એક કસરતબાજ યુવાને વધારેમાં વધારે તક વર્ધા લેજનામાં રહેલી છે. •
ત્રણ કલાકમાં થોડીક મીનીટ ઓછીએ ૨૭ માઈલની દોડ કરી. ગુસ્તુ મૌન વ્યાખ્યાન. . . . . . . . ,
એ વાત બહાર પડતાંજ હાંસીલા યુવાનો દોડ પાછળ પડ્યા. - ગુજ્જુ મૌન વ્યાખ્યાન, શિધ્યાસ્તુ છિન્નસંશયાઃ ! એને
બીજે વર્ષે બીજા એક યુવાને પોણાત્રણ કલાક ઉપર થોડી અર્થ એટલો જ છે કે શિષ્યને બ્રહ્મજ્ઞાન અનુંભવગમ્ય થયા પછી
મીનીટે ૩૦ માઈલની દેડ કરી. પછી દર વર્ષે એવા દેડનારાની ગુરુને કશું કહેવાની જરૂર રહેતી નથી અને શિષ્યને સંશય
સંખ્યા વધતી જ ગઈ. આ એક દષ્ટાન્ત છે. રહેતા નથી. મહાત્માજીએ મૌન રાખવાની પધ્ધતિ શા માટે
ખોરાક અને નિગિતા. અંગીકાર કરી છે ? તે તે નિરર્થક બકવાદ વધી ગયો છે તેના ઉપર અંકુશ મુકવા માટે. ઉપરના વાક્યમાં શંકરની બ્રહ્મજ્ઞાનનિમગ્ન
દરેકને એક સરખો જ બરાક માફક આવતો નથી. જેવી અવસ્થા જોઇને સનકુમારને બ્રહ્મજ્ઞાનને અનુભવ કેમ થયો છે તે
પ્રકૃતિ તે બરાક. પેટમાં ભાર ન કરે એ ખોરાક લેવો જોઈએ. બતાવ્યું છે. જ્યાં સુધી ધડે અધુરો હોય ત્યાં સુધી ભ ભ બોલે છે.
નિગિતાની નિશાની એ છે કે શરીર છે કે કેમ તેની ખબર નિરભિમાની રત. . * .
ન પડે. કયાંક દુ:ખતું હશે તો મને ત્યાં દેડશે, એ અવયવ તરફ
લક્ષ જશે, એટલા પુરતું એ અવયવ નાદુરસ્ત સમજવું. જેવું "* *સ અનેક થઈ ગયાં, પણ તુકારામ જેટલી નિરાભિમાનતા બીજા ઓછાંમાં જણાય છે. એક અભંગમાં એ કહે છે “લેક
શરીરની નિરગિતા વિષે તેવું જ મન વિષે સમજવું. મને સંત કહે છે પણ મારા કેટલા અવગુણો છે તે હું જ જાણું
રજોગુણ-સત્વગુણ વિવેક. . .' છું . પેટમાં ચૂળ ચાલે અને ઉપર ચંદનને લેપ કંથી શું મનની પ્રવૃત્તિ એ રજોગુણ છે. મમત્વ અને આસક્તિથી વળે ? ઉલટી વધારે બળતરા ચાલે. કેટલાક કહે છે અમે જે માત્ર કરેલ કાર્યવિચાર ગુણી સમજ. પરમાર્થભાવથી અનાસક્તઆપને સંત કહીએ છીએ એમ નથી; અનેક સપુરૂષો અને મહા- પણે કરેલ કાર્ય સંવગુણી જાણ આ રીતે રજોગુણ ઓછો કરી ત્માઓ પણ આપને સંત કહે છે. સંત તુકારામ એમને જવાબ આપે સત્વગુણની વૃદ્ધિ કરતા જવી જોઈએ. એમ કરતાં માણસ સત્વછે એ મહાપુરુષો તે બ્રહ્મસ્વરૂપ છે. એમની નજરમાં મારા ગુણપ્રધાન થઈ શકે છે. અવગુણ કયાંથી વસે ? બાકી હું જાણું છું કે મારામાં કેટલા સમાપ્ત
રામનારાયણ નાગરદાસ પાઠક દોષ હજુ ભરાઈ રહ્યા છે. પ્રમાણિક વ્યાપારી.
: : ; , ; બનાવટી ફુલાને વેપારીએ પિતાની પ્રમાણિક મજુરી લેવી જ જોઈએ. વેપારમાં કેટલીક વખત ભાવની ચડઉતર થવાથી નુકસાન પણ થાય
* ૨ - ; ; ' તમારે રંગ છે,
- :
લેવે જોઈએ. છે. એટલે તે પ્રમાણે તેણે સારા વખતમાં ન
: lib 'અને આકારે છે, ખોટ ન જાય અને કુટુંબની જરૂરીયાત પુરી પડી રહે તેટલો
કલાકારે દ ભ સમીપ આનંદ કણ છે, નક્કે ચડાવી વેપાર કરવામાં વૈશ્યધર્મ રહેલું છે. દુકાળના અને બાગમાંનાં કુસુમ થકી લાંબુ વન છે. ' સમયમાં તેના માટે ખાસ ધર્મ ઉભું થાય છે. જેમ ભીડવખ
- ઘરની શોભામાં, તે ક્ષત્રિય માથું મૂકી પ્રજાનું રક્ષણ કરે છે, તેમ આવા સમ
કદી અબડામાં, યમાં પિતાને ઘાસદાણાનો સંગ્રહ સસ્તે ભાવે લેકહિતાર્થે ખુલ્લો
રહે છે ત્યાં જોઈ ઘડિક ભર હૈયું હરખતું, મૂકી વૈશ્ય પિતાને ધર્મ પાળી શકે છે. આવે વખતે આ તેને
પ્રશંસા કેરાં એ કદીક વળી . વેણ ઉચરતું. વિશેષ ધર્મ છે. આવા સમયમાં ન લે તે લુંટ છે, લુંટાયે
પરંતુ જાણ્યું છે ? લાઓને લુંટવા જેવું છે.
* કદી વા માંડ્યું છે ? એરણની ચોરી અને સેયનું દાન
શશીનું, ભાનુનું ક્ષિતિજ પરથી ભવ્ય ઉગવું ? માણસ આખો દિવસ સારો ખોટો વેપાર કર્યા કરે છે,
- વસન્ત વાયુનું રસિક અડવું વા અનુભવ્યું ? સાંજ પડયે મંદિરે જઈ ભગવાન સામે હાથ જોડે છે અને
ન જાણે નિંદુ છું; કાનબુટ પકડી બન્ને ગાલે હળવી થપાટ મારે છે અને પાપની માફી માંગે છે. આ રીતે લુંટારાને માફી મળતી નથી.
પરંતુ પૂછું છુંબીજાને શિક્ષા કરતી વખતે જોરથી થપાટ મારવી
તમારા હૈયાના ગહન મહીયે આવું વસતું અને પિત દેવ પાસે ક્ષમા માગતાં ગાલે આંગળી અડા
દિનાને આજે તે સકલ નિજ આપી ખરી જવું ? ડવી એ દંભની પરાકાષ્ટા છે, દેવને છેતરવા જેવું છે. “કુમાર” ના સૌજન્યથી " ' પ્રહલાદ પારેખ શ્રી મુંબઈ જન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મોકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૫૧, કાલબાદેવી રેડ, મુંબઈ. ૨ ' '
Page #163
--------------------------------------------------------------------------
________________
કિંમત દાઢ આના
શ્રી સુ’બઇ જૈન ચુવકસ થતું પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ્ર શાહ,
મુ`બઇ : ૩૦ સપ્ટેંબર ૧૯૪૦ સેમવાર
એ ગાંધી સ ંતસુજાણ
( અગ્નિશિખા છંદુ )
વર્ષ ઃ ર 'ક : ૧૧
શ્રી સુબઈ અને યુક સદ
છ
For Liabrary
121ĭ% |
અધારાના ગઢ ભેદીને આવ્યું. એક કિરણ અણુમેલ, રણની ધગતી રેતીમાં છુટતું અમીઝરણું રસલેલ; દસ દિશનાં ક્ષેાચન મીચાતાં જનનાં તનમન ધુંધવાતાં, ભારતનું ઉર નિ રહ્યું ભરતુ ત્યાં શ્રી ઉતર્યાં પ્રભુમેલ :
લાવ્યો કાણુ પરમ એ વાણુ ?—
એ ગાંધી સતસુજાણ, એ ગાંધી
સંતસુજાણ,
એ નવભારતના પ્રાણુ !
પણ સૂઝેલાં ખાખાં અહીં તહીં કરતાં ભારતભાભ,
નહિ લેવા ક્રમ પૂરો, થથરે શાત પડે કે ધમ;
જ્યારે માના કૅશ વિખાતા, હિંસામાં સુત ભય સડતા ભ્રાતાથું પ્રિય ભ્રાતા, ત્યારે
ભટકાતા,
સાંધી ધરણી વ્યાખ
કોણે કયા સૌમાં
પ્રાણું ?—
એ
ગાંધી
એ
ગાંધી
સતસુજાણ,
સતસુજાણ,
એ નવભારતને પ્રાણ !
ફૂલ,
હાલ્યાં ચેતન મૃત મટ્ટીમાં ફાલ્યાં જડ હૃદયેથી હિંમઢગલેથી ભડકા ઊઠ્યા, ઝાકી સેાનારજ ભરધૂળ; પથ્થરની પ્રતિમા ત્યાં ચાલી, છુટી મૂશળમાં પણ ડાળી,
જનજનના મનમાં નવરંગે પાછી ઊગી આશ અતુલ એવી વીકાની આણુ ?--
એ
ગાંધી
એ
ગાંધી
સંતસુજાણ, સતસુજાણુ,
એ નવભારતના પ્રાણ ! નહિ વીરત્વ વસે તરવારે, નહિ શૂરત વસે કે બાથ; છે વીરત્વ ખરુ અંતરમાં. એ સૌ શીખ્યાં સાચી ગાથ; મૃત્યુ વિષે નવલ્ક્યન લાધ્યું, જીવનમાં નવચેતન
સાધ્યું,
મરીને વવાના નવમંત્ર મળ્યે એ કોને પાંવન હાથ
કાણે દીધી એ રસલ્હાણું ?——
એ ગાંધી
સતસુજાણુ, સતસુજાણુ,
એ
ગાંધી
એ નવભારતને ઘણુ
રિજનમાં ક્રેડા કેરા
સત્ય અહિંસા સ્નેહતણા માઁ જ્યાં ઉધડયા તારક પેડ, દેહુબળે માનવ દિનદિન શિર ધારે દુનિયાની વધુ વે; કુંદનનો સ અકાવીને, નવ નવ તાવણીમાં તાવીને,
ત્યાં આ આતકિમિયું દેખાડીને બાંધ્યું પશુબળ ભે; કાણે સ્પર્ષ્યા એ ઊંડાણુ ?—
એ ગાંધી
સંતસુજાણુ, સતસુજાણુ.
એ ગાંધી
એ નવભારતના પ્રાણ ? હરિજન થઈ બેઠા, સુરજનમાં સુરજનના રાજ; હૃદયવિસામા, લાખાની લાખેણી લાજ ! જગનાં પાપ ઉડાવ્યાં માથે, જગ પર ઢળ્યાં અમૃત હાથે,
અધ ઉઘાડા અંગે છઠ્ઠી ઢાંકયા ધ્રૂજતા દલિત સમાજ
એનાં જડશે કાં પરિમાણુ ?——
એ ગાંધી
એ
ગાંધી
એ ગાંધી
એ ગાંધી
Regd; No. B. 4266.
જુગજુગના એ અમ્મર જોગી, ભારતજનના પ્રિય બાપૂ,
હા
હા
સંતસુજાણ, સંતસુજાણ,
શ્રી મુ`બઈ ન યુવક સવ.
હા
ધીકે ધગધગ જેવું હૈયું નિશદિન પેટ ભરી મૂડી અને જે સૂઝે
તૂટી ફૂટી ખાટ :
આકાશે તારકશા ઊડે, જેના ઉરતણખા દુઃખ ઊંડે, એવા કાણુ ઊભા જગ સામે ભારતરક્ષક આત્મવિરાટ ?
કાનાએ અવતાર પ્રમાણ ?——
સતસુજાણ, સંતસુજાણુ,
એ નવભારતના પ્રાણ 1 જુગજુગનોએ નવઅવતાર; ટૂંકાના એકલ એનુ કીધું કાથી થાશે ? એનુ કીધું કેમ ગવાશે ?
આધાર :
જુગજુગ જીવેા પુણ્યપરા, કરતા સત્યતા ટંકાર !
સાથે સતત જગકલ્યાણ !
ગાંધી
ગાંધી
લવાજમ રૂપિયા ૨
એ નવભારતના પ્રાણ !
માનવધવ માટે,
સંતસુજાણ સતસુજાણુ,
હા પળપળના અમ પ્રાણ ! અરદેશર ફ. ખબરદાર,
Page #164
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૬-૪૦
સૂળમાં મૂર્તિ પૂજા નથી એ વિષે બે મત હોઈ ન શકે. પછી મૂર્તિપૂજા
| મૂળ હિંદુધર્મનું એ પ્રધાન અંગ તે ક્યાંથી જ મનાય ? ત્યારે . વિષયપ્રવેશ.
- આ મૂર્તિપૂજા આવી ક્યાંથી ? દરેક સમાજે પિતાની સંસ્થાઓ અને સામાજિક પ્રથાઓ ' મૂર્તિ પૂજા અને મૂર્તિનિર્માણ વચ્ચે ભેદ કરવો જોઈએ. વખતે' વખત તપાસવી ધટે છે, અને જુના સાથે સમભાવ મૂર્તિઓ તો પૂરેપૂર્વથી એટલે કે પ્રાગ ઐતિહાસિક કાળથી બનતી રાખી, ચાલતી પ્રવૃત્તિ બરોબર સમજી લઈ, ભવિષ્ય ઉપર દૃષ્ટિ
હશે. મહેન–જો–ડેમાં જે માટીની મૂર્તિઓ જડી છે એમાં રાખી જોઈતા ફેરફાર કરવા ઘટે છે. મૂર્તિ પૂજાની પ્રથા અથવા એક મૂર્તિ પૂજારીની હોય એવું અનુમાન કરવામાં આવ્યું છે અને સંસ્થા બધી બાજુએથી તપાસવાનો વખત આવ્યો છે. મતિ. ' બીજી બે નાની મૂર્તિ એ વિચિત્ર શિરાવેષ્ટન પરથી કૃષિદેવતાની પૂજાને જેને વિરોધ નથી તે જ પ્રમાણે મૂર્તિપૂજા વિષે જેને. હશે એવી કલ્પના કરવામાં આવી છે. એ પણ માટીની જ છે. હવે ઉત્સાહ રહ્યો નથી એવા એક સામાન્ય માણસને ઉપજતા પશુપક્ષીઓની મૂર્તિઓ તો અનેક પ્રકારની જડી આવી છે. પણ આ કેટલાક વિચારે છે.
. . . . ; એ બધી પૂજાના સાધન તરીકે વપરાતી હતી કે નહિ એ કહેવું મૂર્તિપૂજા ધર્મસાધનાનું આવશ્યક અંગ નથી, એમ હું મુશ્કેલ છે. જેને કૃષિદેવતાની ન તરીકે ઓળ માનું છું. એની સાથે એમ પણ હું માનું છું કે મૂર્તિવિધ્વ થાય છે એ કદાચ નાકરાણીની તિ - સકે કહે છે તેમ આપણા દેશમાં જેટલી મતિ પુજા ચાલે છે કારણકે માથા ઉપર જાણે બે બાજુ બે ટોપલા કાવડની પડે
ઍમાં અનતિક એવું કશું નથી. મૂર્તિપૂજાને આશ્રય માણસના ', બેસાડયા હોય એવું એમનું શિરવેઝન છે. ' ચિત્તને આવશ્યક નથી અને છતાં માણસ એવો આશ્રય લે તે સવાલ એ મૂર્તિઓ કયાંથી પેદા સુઈ એ નથી. પણ પૂજાના તેમાં શરમાવા જેવું કશું નથી. મૂર્તિ પૂજા દ્વારા મેક્ષ નજીક સાધન તરીકે મૂર્તિઓ આપણે ત્યાં કયાંથી ચાલી આવતી અથવા આવ્યું હોય એમ માન્યામાં નથી આવતું, એની સાથે મૂર્તિપૂજા કયારની વપરાવા લાગી એ સવાલ છે. દ્વારા અને ખાસ કરીને મંદિરની સ્થાપના દ્વારા આપણે સંસ્કૃ- કેટલાક માને છે કે હોએ તેમજ એ આ દેશમાં તિને ઘણા વેગ આપ્યાં છે, સમાજનું સંગકૂન કર્યું છે, ધાર્મિક મૂર્તિપૂજા દાખલ કરી. પ્રાચીન બૌદ્ધ કોતરકામમાં પહેલાં બુદ્ધની સાહિત્ય, સંગીત, કલા અને ઉત્સા ખીલવ્યાં છે અને અમુક
ભૂતિ કરતા ન હતા. એક ઘડે જીનકસેલો સવારવગરના કેતહદ સુધી આખી પ્રજામાં. એ સર્વોદય સંસ્કારો ફેલાવવાની રેલો હોય અને આસપાસ ભક્તને મેળા બતાવ્યો હતો એટલે સગવડ કરી છે એ સ્પષ્ટ છે. આપણી પ્રજાની રસિકતા, માની લેવાનું કે ઘોડા પર બુદ્ધ ભગવાન બિરાજમાન છે. યુદ્ધ સંસ્કારિતા અને ધાર્મિકતા વ્યક્ત કરવા માટે મંદિરને ઉપયોગ ભગવાનને મૂર્તિ દ્વારા વ્યક્ત કરાય નહિ એવી આમન્યા રખ ઉર ઘણે થયો છે. એટલે આપણું મંદિરે આપણી ભક્તિનાં ભાજન
કેટલાક બૌદ્ધો કહે છે કે એ સંસ્થા પહેલાં અમ્મા થઈ પડે છે એ બધી રીતે મેગ્ય છે. પણ એને અર્થ એ
હતી જ નહિં. એ તે તત્રમાર્ગને ચેપ છે. તાંત્રિકોની અસર નથી કે મૂર્તિ પૂજા અને મંદિરની સંસ્થામાં કશા મૌલિક ફેરફાર
મહાયાન પંથ ઉભવ્યો અને પછી પરલોકનાં સુખદુઃખનાં કરો કરાય જ નહિ. જીવતિ સમાજે આગળ પાછળનો પૂર્ણ વિચાર
અને વિમાને લોકોને બતાવી લોકોની શ્રદ્ધા જાગૃત અને ૬ કરી પિતાના ધર્મમાં તેમજ ધાર્મિક સંસ્થાઓમાં-સમજમાં
કરવાના પ્રયત્નો થવા લાગ્યા. એ વખતને આ મૂર્તિપૂજા સંપ્રદી , તેમજ સામાજિક રૂઢિઓમાં–આવશ્યક ફેરફાર કરવાને હંમેશ
દેખાય છે. વધારે સંભવિત એ લાગે છે કે મૂર્તિ પૂજા આપણે હકદાર છે એમ સમજીને જ આ લેખ ઘણાં વર્ષો પહેલાં લખાયે
ત્યાં ગ્રીસમાંથી આવેલી હોય. પથરનું કોતરકામ યવન (ગ્રીસન હતા. આજે પણ મારા એ અભિપ્રાયમાં ફેરફાર થયો નથી.
આનિયા) દેશથી બાલ્લિક દેશમાં થઈને હિંદુસ્તાનમાં પહોંચેલું છે • આપણાં મંદિરો વિષે મેં આના પહેલાં અનેક લેખ લખ્યા છે.
છે. કળારસિક સંસ્કારી અને ઉત્સવપ્રિય આર્યોને-પછી તે , વરતેજમાં હરિજન માટેનું મંદિર સ્થપાયું તે વખતે મૂર્તિઓની
વેદધર્મો હોય, જૈનધમ કે બૌદ્ધધર્મી–સુંદર સુંદર મૂર્તિઓ, સ્થાપના મારે હાથે જ થઈ હતી. તે વખતના મારા લેખમાં
તેમની પૂજા, ઉત્સ, રથયાત્રા, ઉંચાં મંદિરે અને એમાં મૂર્તિપૂજાની મેં બધી બાજુએ મીમાંસા કરી છે. આ વિષય
ચાલતા ભેગો બધું ગમી ગયું હશે. ભારતકાલને અત્તે યજ્ઞની ઉપર આદરપૂર્વક સંગીન વિચારની જરૂર છે. અમુક માણસ
પ્રથા માળી પડી હતી જ. એની અવેજીમાં લોકોને કલ્પના માટે મૂર્તિ પૂજાનું સમર્થન કરે છે કે વિરોધ કરે છે એટલું જઈને
કંઈક ખાધ જોઈતું હતું જ. એટલે મૂર્તિપૂજા એમને ફાવતી . ગભરાઈ જવું કે ભડકી જવું એ આજના જમાના માટે અને
આવી હશે. રાજ્ય દૃઢ કરવાના મુખ્ય ઉપાયે ત્રણ (૧) લશ્કરી આપણુ હિતની દષ્ટિએ અયોગ્ય છે
સામર્થ્યથી લોકોને દબાવવા, (૨) કેળવણી અથવા પ્રચાર દ્વારા મુર્તિપૂજા
લોકોનાં હૃદય અથવા લાગણીઓ કબજે કરવી અને (૩) જન' હિંદુ ધર્મમાં સાચું જોતાં મૂર્તિ પૂજાને આગ્રહ કે વિરોધ તાની ચિત્તવૃત્તિ રંગાઈ જાય એવા ઉત્સવ, સમાજે', યાત્રાઓ વગેરે બેમાંથી એકકે નથી. મહાપ્રયાસ કરતાં વેદમાં મૂર્તિપૂજાને ચલાવી લેકની ખુશામત કરવી. મુસલમાન હિંદુસ્થાનમાં આવ્યા એ ઉલ્લેખ શોધી કાઢી શકાય કે નહિ એ સવાલને ઝાઝું મહત્વ પહેલાં જે અનેક જાતે આ દેશમાં આવીને વસી તેમણે અહીંને નથી. મહાભારતમાં મન્દિરનો ઉલ્લેખ કયાંયે નથી એ સિધ્ધ ધર્મ સ્વીકાર્યો, અહીંના ધાર્મિકેને ઉત્તેજન આપ્યું, તેઓ અહીંની કરવાની પણ જરૂર નથી. આપણા આચારધર્મને બધે ભાષા બોલવા લાગ્યા અને અહીંના થયા. પછી તો એ લોકોની સારી આધાર ત્રૌન અને ગૃહ્યસૂત્રો ઉપર છે. એમાંથી જ સ્મૃતિઓને નરસી કલ્પનાઓ, માન્યતાઓ અને રૂઢિઓ પણ આપણે ત્યાં દાખલ વિસ્તાર થયો છે. માણસ સાવ અકડાઈ જાય એટલી વિગતથી થવા વગર રહે જ કેમ? આમ હિંદુ ધર્મ ગંગા નદીના પ્રવા
એ સ્મૃતિ સાહિત્યમાં આચાર ધર્મ બતાવ્યા છે. એમાં , હની પેઠે ખૂબ બહોળા અને કાદવવાળા થશે. મૂળ વૈદિક ધર્મ મૂર્તિપૂજા, દેવમંદિર વિગેરેની ભાંજગડ છે જ નહિ એટલે હિંદુ અત્યંત શુદ્ધ હતા, એમાં જરાએ ભેળ નહોતો . એમ કહેવાની ધર્મ છે કે મૂર્તિપૂજાને વિરોધી નથી તો યે હિંદુ ધર્મના અહીં મતલબ નથી. પણ મૂળ ધર્મ, મૂળ સમાજની પેઠે એક
Page #165
--------------------------------------------------------------------------
________________
કરી
છે
કે
તા. ૩૦-૯-૪૦
* પ્રબુદ્ધ જૈન
રૂપ, સુશ્લિષ્ટ અને પ્રાણવાન હતા. જ્યારે પાછળ ખીચડે તેમને માટે જ મૂર્તિપૂજા ધાર્મિક્તા કેળવવાનું એક નિર્દોષ અવ્યવસ્થિત, શિથિલ અને મેદસ્વી થઈ ગયેલો એમાં શક નથી.. સાધન થઈ શકે છે જે કે મૂર્તિપૂજા એ સર્વશ્રેષ્ઠ સાધન તો : નો મુસલમાન વધારે અલ્લા અલ્લા બેલે' એ કહેવત પ્રમાણે ન જ ગણાય. જડબુધ્ધિવાળાઓ માટે જ મૂર્તિપૂજા છે એમ આ બહારથી આવેલા રાજાઓ અને જમાત દેશી લેકેની કહેવામાં આવે છે; પણ જડ સમાજ મૂર્તિપૂજાનું રહસ્ય સમજી રૂઢિઓનું અને લાગણીનું વધારે ચુસ્તપણે પાલન કરે અને જાત- શકતું નથી.. એની દષ્ટિએ મૂર્તિ એ એક મોટું “ભૂત છે જાતના ઉત્સવ અને મંદિરે ચાલતા કરી પોતાનું પારકાપણું એના મનમાં મૂર્તિ સાથે બીક અને ડર જ આવી શકે છે. મટાડવાનો પ્રયત્ન કરે એ પણ સંભવે. ગમે તે હો, પણ હિંદુ અને એની પૂજા તે બળિયાને શરણ જઈ બચી જવાનો ઉપા- : સમાજમાં અને હિંદુ ધર્મમાં મૂર્તિપૂજાની જડમૂળે ખૂબ ઉડે ય જ હોય છે. એને માટે તે મૂર્તિ પૂજા નિર્ભયતા અને સ્વતંત્રતાની ગઈ છે એ વાત નિર્વિવાદ છે.
આ વિનાશક છે. અંદરથી પિલી એવી લાકડાની મોટી મૂર્તિ બનાવી કહેવત છે કે માણસ ગરાસને માટે સગા ભાઇને પણ એ મતિના હાથમાં મૂકેલો ભેગ એ હાથને પાછળથી બાંધેલી મારે અને પોતાને ધર્મ પણ છોડે. મૂર્તિ પૂજા અને મંદિરની એક કંપી દેરી બેંચવાથી આ મૂર્તિના મેઢામાં પડી જવાની - ' | સ્થાપના એ કેટલાક બ્રાહ્મણને ગરાસ થઈ પડે. સામાન્ય
વિગતો આપણે કયાં નથી વાંચી ? હિંદુસ્થાન બહારના ' લોકેને પણ ત્યાગ તપસ્યા, અને ચિત્તશુદ્ધિના અઘરા ધર્મ કરતાં
દેશમાં મૂર્તિપૂજાએ અવર્ણનીય અત્યાચારોને ઉત્તેજન આપ્યું દેવાનું માવઠતાનેન, તે સેવા મા યતુ વ: |
છે અને હિંદુસ્થાનમાં મૂર્તિપૂજાએ પછાત કેમ માટે એ ન્યાયે દેને ખવડાવવા પીવડાવવા એટલે દેવે પણ
અગણિત વહેમને જન્મ આપ્યો છે. તત્વજ્ઞાનની કેળવણી આપણને ખવડાવશે, પીવડાવશે, એ સહેલો ભુતિ-મુક્તિની
જેમને મળી તેઓ બેશક મૂર્તિ પૂજામાંથી ઘણે લાભ ઉઠાવી લાલચ બતાવનાર ધર્મ ગમી ગયો અને મંદિરે અને મૂર્તિપૂજા
શક્યા. પણ એવાઓમાંથી જેઓ શુધ્ધ આત્માથી એટલે આખરે હિંદુ ધર્મનું લોકમાન્ય અંગ થઈ પડ્યું. - મૂર્તિપૂજા હિંદુસ્તાનના અનાર્ય કે જંગલી લેક પાસેથી
મેક્ષાર્થી હતા તેઓ તરતજ મૂર્તિપૂજાને વટાવી આગળ ગયા. આર્ય લોકેએ ધીમે ધીમે લીધી હશે એવી પણ એક કલ્પના છે.
મૂર્તિપૂજાને બચાવ કરતાં સ્વામી વિવેકાનંદે એક વાર કહ્યું છે નાથદ્વારાની શ્રીનાથની બિહામણી છબી, પૂરી જગન્નાથજીની
કે મૂર્તિ પૂજાથી જો રામકૃષ્ણ પરમહંસ મળતા હોય તે મૂર્તિI ! વિચિત્ર મૂર્તિ વગેરે પ્રકારે આપણે સૌદર્યોપાસક ગ્રીસ દેશ
પૂજા ઘણું છે !” પૂજારી રામકૃષ્ણ પરમહંસને ધંધે જ મૂર્તિ
છે કે જે ' પાસેથી ન જ લીધા હોય. આપણે ત્યાંના એક વિદ્વાન એમ સિદ્ધ
આ પૂજાને હતે પણ આખરે એમાંથી તેઓ પણ નીકળી જ ગયા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મૂર્તિવિધ્વંસક મુસલમાને અહીં
હતા. ફુલો ઝાડ પર જ ઈશ્વરને અર્પણ છે તે તેડીને મૂર્તિને આવ્યા તે પહેલાં–ધણા વખત પહેલાં-લિંગપૂજા વગેરે પાર્થિવ
માથે શા માટે ચઢાવવાં એમ તેઓ કહેતા અને ભાવાવેશમાં પૂજ એરબસ્તાનથી જ હિંદુસ્તાનમાં આવી હોવી જોઈએ.
આવે એટલે મૂર્તિની પૂજા કરવાને બદલે પિતાની જ પૂજા કરતા.
એમણે મૂર્તિપૂજા આખર સુધી છેડી ન હતી, પણ આગળ આજની મૂર્તિપૂજા એ ઉપર વર્ણ વેલા બધા જ પ્રવાહમાંથી
જતાં તેઓ મૂર્તિપૂજાનું યથાર્થ સ્વરૂપ સમજી ગયા હતા. ' નીતરી હોય એમ પણ બને ! સગુણ નિર્ગુણ ઉપાસના તેમજ વ્યક્તાવ્યકતગતિના
એટલે ધ્યાનપૂર્વક તપાસતાં જણાશે કે મૂર્તિપૂજા એ સાવ
જડ લેકેને માટે હિતકર નથી તેમજ અત્યન્ત સંસ્કારી અને સવાલ તે નેખા અને બહુ જુના છે. મૂર્તિ પૂજા આવી
અને ગંભીર લોકો માટે પણ એ નથી. જેને મૂર્તિપૂજાની ટેવ પડી એટલે એજ સગુણ-ઉપાસના છે એમ લોકેને થઈ ગયું અને
ગઈ છે, તેને તે છોડવા માટે માનસપૂજા એ વચલું પગથીયું છે. કર્મકાંડ, તંત્રમાર્ગ, ભક્તિ વગેરે ભાવનાપ્રધાન અને કલાપ્રચૂર
આપણું સાધુ સંતોએ મૂર્તિપૂજાને મોટે ભાગે સીધે વિરોધ નથી ભાર્ગોને મૂર્તિપૂજા ઉન્નતિને એક અસરકારક ઉપાય જણાયે.
કર્યો પણ પૂજાને બદલે ભજનને જ પ્રાધાન્ય આપ્યું છે. અવ્યકત ગતિ કરતાં વ્યક્ત ગતિ ઓછી કલેશકારક હોઈ શકે છે.
જેમ ખ્રિસ્તી ધર્મ અનેક દેવો આગ્રહપૂર્વક કાઢી નાંખી નિર્ગુણ ઉપાસના કરતાં સગુણ ઉપાસના વધારે સાર્થ, અને સમા
એક દેવની સ્થાપના કરી એટલે લોકેએ-કેમકે અનેકતા એમના ધાનકારક છે એ પણ કબુલ કરીએ. પ્રાકૃત લોકો માટે વ્યકત
હાડમાંથી ગઈ હતી તેથી–અનેક સંતોની પૂજા ચાલુ કરી, અને સગુણજ ઠીક છે એ ખરું. પણ એ ઉપરથી એમ નથી
તેમ એકેશ્વરી ધર્મના આગ્રહી અરબસ્તાનમાં અને તુર્કસ્તાનમાં સિદ્ધ થતું કે અજ્ઞાન, અબધ અને વહેમશીલ લોકો માટે મૂર્તિ
પવિત્ર સ્થળે, પવિત્ર કરે. કુરાનના મંત્રનો ઉચ્ચાર અને પૂજા જોખમકારક નથી. સામાન્ય લોકો બને ત્યાં સુધી ઉદાર- એમાંથી થતાં ચમત્કાર વગેરે અનેક પ્રકાર પેદા થયા.
ચરિત સંત પુરૂની સેવા સુશ્રુષા કરે અને સત્સંગ દ્વારા ધર્મ ખરું જોતાં શાસ્ત્રો અને ધર્મગુરૂઓના ફતવાઓ | ધર્મધ મેળવે એ સગુણે પાસનાને એક પ્રકાર છે. ઈશ્વર એ ઉપર આધાર નથી રાખતે, પણ શુદ્ધ સાત્વિક ભાવનાઓ, શુદ્ધ પરમ પિતા છે, માતા છે. માલેક છે, પતિ છે. માશુક છે, મિત્ર
બુદ્ધિ, સારા નરસાને વિવેક કરનાર વિવેચક શક્તિ અને પવિત્ર છે. ગુરૂ છે, આચાર્ય છે, એમ ગમે તે એક અથવા અનેક પરૂષોના અનુભવ ઉપર આધાર રાખે છે. ધર્મ એ કુળવંત વસ સંબધે કપી ઈશ્વરના ન્યાયી, દયામય, કલ્યાણકારી, જ્ઞાનદાયી,
છે. શાસ્ત્રના શબ્દનું પ્રામાય લઈ બેસવું એ જ જડપૂજા અથવા ક્ષમાવાન વગેરે અનેક સગુણોનું ધ્યાન ધરી ઇશ્વરની ભક્તિ કરવી
બુતપરસ્તી છે હૃદયમાંથી પરમાત્માને અને એણે આપેલી જીવન્ત . * એજ સાચી વ્યક્તગતિ છે, સગુણોપાસનાનો મુખ્ય અર્થ પણ
ધર્મવૃત્તિને ખસેડી એને ઠેકાણે શાસ્ત્રો, ગ્રંથો અને જુના રિવાજોને એજ છે, મુસલમાન, શિખ લોકે, પ્રાર્થનાસમાજીઓ, પેટેસ્ટંટ બેસાડવા એમાં ધર્મનું હડહડતું અપમાન થાય છે. ખ્રિસ્તીઓ વગેરે બધા આ રીતે જ સગુણોપાસના કરે છે. પ્રાકૃત આપણે એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે સમાજ પિતાને લોકોને માટે એજ એગ્ય છે.
બળે અંદરથી એટલે સ્વેચ્છાથી પ્રગતિ ન કરે તે એને પરાણે : ' ખરું જોતાં, જડ અને વહેમી લોકો માટે નહિ પણ
બાહ્ય દબાણથી ફેરફાર કરવા પડે છે. આખરે થવાનું તે થઈ જ વિશિષ્ટ સંસ્કાર પામેલા અને તત્વજ્ઞાનમાં આગળ વધેલા પણ જાય છે, પણ કમને કરવાથી જે વિકૃતિ ઉત્પન્ન થાય છે તેની કલારસિક, કર્મપરાયણ લોકોને માટે જ મૂર્તિપૂજા કામની છે. આ અસર લાંબા કાળ સુધી ટકે છે. ઈશ્વરની મૂર્તિ બનાવવાથી શ્વર સર્વત્ર છે એ તત્વનું સાચું રહસ્ય જેઓ સમજી શકે છે, - '- : "," , (અનુસંધાન પૃષ્ઠ ૧૦૩)
..
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૦ o
પ્રબુધ જૈન
તા. ૩૦-૯-૪૦
સરસ લાઇrg ઉદિg મારી મારે તાસિ | સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
સટેબર ૩૦
૧૯૪૦
જૈન સમાજમાં એકતાનો અભાવ
જ્યારે એક પહાડની ટોચ પર પડતું પાણી જુદી જુદી દિશાઓમાં નાની નાની ધારાઓ બની વહી નિકળે છે ત્યારે એને કંઇ સ્વરૂપ, ઉપયોગ કે ધ્યેય હોતું નથી. અથડાઈ કુટાઈ આખરે એ ધારાઓ સુકાઈ જાય છે. પણ જ્યારે એ બધી ધારાઓ એકત્ર થઈ એકજ દિશામાં વહેવા માંડે છે ત્યારે તે નદીનું સ્વરૂપ ધારણ કરે છે. સેંકડો માઈલના વિસ્તારને એ રસાળ બનાવે છે. પિતાના મીઠા જળથી અનેકની તૃષા શાંત કરે છે. પિતાના કિનારાને લીલાંછમ વૃક્ષોથી વિભૂષિત બનાવી શીતળ છાંયડે પુરો પાડે છે અને આખરે સાગર–મીલનના પિતાના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરે છે. ઐકયનું આવું જ પરિણામ હોય છે. એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે મથતી સંસ્થાઓ એકયના અભાવે પિતાની શકિતઓ જુદા જુદા માર્ગે વેડફી નાંખે છે અને પરિ. ણામે એ પિતાના ધ્યેયથી દૂર ને દૂર રહે છે અને કોઈ ઉપયોગી કાર્ય પણ સફળતાથી પાર ઉતારી શકતી નથી. - આપણા જૈન-ધર્મમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી એવા અનેક પથે અત્યારે છે, અનેક સામાજીક સંસ્થાઓ છે. દરેક જુદા જુદા માર્ગે પ્રયાણ કરી રહેલ છે. દરેક પક્ષ પિતાના પક્ષનું શ્રેષ્ઠત્વ સાબિત કરવા માટે બીજા પક્ષને તોડી પાડવામાં જ પિતાના પક્ષનો વિજય માને છે. પોતે ખરે માગે છે અને બીજા માર્ગ ભૂલ્યા છે એના વિષે વાદવિવાદ અને ચર્ચાઓ ચલાવવામાં, એને જ પોતાનું ધ્યેય બનાવી એ ધ્યેયની પૂર્તિ માટે ખુબ પ્રયત્ન કરવામાં જ પિતાના પક્ષની મહત્તા માને છે. એક પક્ષની થેલી વ્યકિતઓ બીજા પક્ષમાં ભેળાય તે બીજા પંથવાળા ખુબ આનંદ માને છે, પણ તેઓ બુદ્ધિને તક્લીક નથી આપતા કે આખરે તેમણે નવો વધારે તો નથી કર્યો; માત્ર મૂળ મુડીમાંથી જ એ વ્યકિતઓને ખેંચવામાં આવી છે. સંખ્યા પરથી કોઈ પક્ષને વિકાસ માની ન લેવાય. એમ તે બકરોના ટોળા સામે એક સિંહ બસ થઈ પડે છે. સંખ્યા એ વિકાસવૃદ્ધિનું ચિન્હ ન માની શકાય.
પરસ્પર મત–પંથના ઝગડા તે આપણું સમાજમાં સહજ બની ગયા છે. વ્યકિતઓથી માંડી જુદી જુદી સામાજીક, ધાર્મિક કે દેશને લગતી ચળવળો કરતી સંસ્થાઓ અને છેવટે ત્યાગી ગણાતી સાધુસંસ્થા પણ આ બધાને બારીકીથી જઈશું તે માલુમ પડશે કે પિતાની વિશિષ્ઠતા સ્થાપન માટે કરવા પરસ્પરને તોડી કે ઉતારી પાડવાના દોષથી તેમાંથી કોઈ મુકત નહિ હોય. પિતાના પક્ષના શ્રેષ્ઠત્વ માટે બીજા પક્ષની ભુલે. ઉણપ અને નબળાઈઓ શોધવામાં જ પોતાને સમય વ્યતીત કરે. અને એમાં જ પિતાની ઉન્નતિ માની બેસે. જ્યારે એને અતિરેક થાય છે ત્યારે એ વ્યકિત કે સંસ્થા પિતાના ધ્યેયને ભૂલી પિતાના પ્રતિપક્ષીને મહાત કેમ કરે એને જ પિતાનો આદર્શ બનાવી મૂકે છે. પરિણામ તો આખરે એ આવે છે કે બીજાને તોડી પાડવાના પ્રયત્ન કરતાં આપણે પિતાને તોડી પાડીએ છીએ અને પિતાના વિકાસને રૂંધી નાખીએ છીએ.
આજે જેમના નામે જુદા જુદા સંપ્રદાય અને ધર્મો ચાલે છે તે તે ધર્મના સંસ્થાપકે એ પોતે આત્મમંથન કરી જે વસ્તુ મેળવી તે જગત સમક્ષ મૂકી. જેમને એ વસ્તુની જરૂર હતી તેમણે એને સ્વીકાર કર્યો. એમને ભાલ દરેક વ્યક્તિ ખરીદી શકતી હતી. એમણે વાડ બાંધી સંપ્રદાયે રચવાને વિચાર સ્વપ્ન પણ સેવ્ય નહોતો. પણ પાછળથી એમના અનુયાયીઓ મૂળ પુરૂષને હેતુ ભૂલી જઈ માત્ર એમના શબ્દો પકડી બેસી ગયા. શબ્દને આત્મમંથન કરી મેળવેલા જ્ઞાનધારા નહિ, પણ સ્વબુદ્ધિ પ્રમાણે અર્થ કરવા માંડે. એથી મૂળ હેતુ ભુલી જવાયા અને માત્ર ક્રિયાઓ રહી ગઈ. પાછળના અનુયાયીઓ બુદ્ધિના દ્વાર બંધ કરી, વિવેકને કુંઠિત બનાવી, માત્ર આત્મ–પ્રતિષ્ઠાને ખ્યાલ રાખી વાડા બાંધી બેસી ગયા અને મૂળ પુરૂષના નામે સંપ્રદાય શરૂ કરી દીધા; ધ્યેયને ભૂલી આત્મ-પ્રશંસાના મેહમાં તણાઈ મૂળ પુરૂષના હેતુને હણી નાંખવા લાગ્યા; સત્યને વાડાની મર્યાદામાં પુરવાના પ્રયત્ન આદરી એને વિકૃત બનાવવા માંડયું; મુક્તિને આદર્શ ભુલી પંથના મમત્વમાં પડ્યા અને પછી તો બીજા ધર્મ કરતાં પિતાને ધર્મ શ્રેષ્ઠ છે એના પ્રતિપાદનમાં જ પિતાના પક્ષને ઉતકર્થે માનવા લાગ્યા,
એક વૃક્ષને પાણી પાવાને બદલે જે સૌ કોઈ એ વૃક્ષમાંથી મરજી પડે તેમ ડાખળાં પાંદડાં તોડ્યા કરે તે થોડા સમયમાં એ વૃક્ષ છિન્નભિન્ન થઈ જાય. તેમ જ્યારે એક ધર્મમાંથી
જુદા જુદા માર્ગે પ્રવર્તે તે એ ધર્મ વિકસિત થવાને બદલે છિન્ન ભિન્ન થઈ જાય. ભગવાન મહાવીરે વાવેલા જૈન ધર્મના વૃક્ષને
એ લેટ પાણી પાઈ વિકસિત કરી નવપલ્લવિત બનાવવાને બદલે આપણે એના મરજી પડે તેમ ડાખળાં પાંદડાં તેડવા લાગ્યા. એ નાની નાની ડાખળીઓ પિતાના વાડામાં વાવી અને ખરૂ મૂળ વૃક્ષ પિતાના વાડામાં છે એમ કહેવા માંડ્યું. એવી રીતે મૂળ વૃક્ષના અસ્તિત્વને ભયમાં આપ્યું. આત્મમંથન કરી મેળવેલ અનુભવનાં જ્ઞાન અદ્દશ્ય થયાં અને માત્ર નિર્જીવ શબ્દો રહી ગયા. શબ્દો અને ગાથાઓના અર્થમાં ચુંથણ થવા લાગ્યાં. ધર્મના સિધ્ધાંતના પ્રચારને બદલે આમ પ્રશંસાના પ્રચાર થવા લાગ્યા. ભગવાન મહાવીરે માનવ માત્ર માટે સરજેલા ઉદાર સિધ્ધાંત પર માલેકીની મહોર લગાવી આપણે બેસી ગયા. પરિણામે જ બનાવવાને બદલે જનમવા લાગ્યા. આત્મ-મંથન કરી જ્ઞાન મેળવવાને બદલે પંડિત પાસેથી જ્ઞાન મેળવવા માંડ્યું. જગતના કોઈ પણ મહાપુરૂષને આપણે પંડિત પાસેથી જ્ઞાન મેળવી જ્ઞાની બનેલે નથી સાંભળે. આજે તે જ્ઞાન શબ્દના ભંડારમાં મનાય છે. છટાસ્ય વ્યાખ્યાન આપી વ્યાખ્યાનવાચસ્પતિ બનનારા મેટા જ્ઞાનીઓમાં ખપવા લાગ્યા છે. સાચા આત્મજ્ઞાનીને ઉપદેશની ઝડી વરસાવવી નથી પડતી. એનાં નિર્મળ નયને આત્માની અકથ્ય ભાષાદ્રારા હૃદયને તળીએ પહોંચી જઈ આપણું જીવનને મૂળથી પલટાવી નાંખે છે. સંસારની અસારતા સમજાવવા એમને દાખલા દલીલો
થી આપવી પડતી. એમનો એક સ્પર્શ માત્ર સંસારનું સત્ય સ્વરૂપ સમજાવવા બસ થઈ પડે છે. પ્રતિદિન શબ્દના ધોધ વહાવવાની પણ એમને જરૂર પડતી નથી. એમને અખૂટ જ્ઞાનભંડાર માનવ માત્રને માટે ખુલ્લું હોય છે. પિતાને ભાલ ખપાવવા એમને પ્રચાર કરે નથી પડતો. મિથ્યાત્વને ભય બતાવી ભક્તોને પકડી રાખવાની કોશિષ એમને નથી કરવી પડતી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તે જન્મ સુધી સાધના કરવી પડે છે. એને માટે અખૂટ ધૈર્ય જોઈએ. પંડિત બનવા સમયની મર્યાદા નક્કી કરી શકાય, પણ આત્મજ્ઞાન મેળવવા તે
Page #167
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૯-૪૦
પ્રબુદ્ધ જૈન
છે
કે શા
કાળની મર્યાદા કામ ન આવે. છતાં જેઓ અભૂત જ્ઞાન પ્રાપ્ત
ભણુને કરશું શું? કરવા નિશ્ચય કરે છે તે સમયની પરવા કર્યા વિના પ્રાપ્ત કરીને જ વિરમે છે. ભગવાન મહાવીર જેવા ત્રણ જ્ઞાન સહિત
(વિઘાથી સમક્ષ આપેલ એક વ્યાખ્યાન) જન્મેલા પરમ પુરૂષને પણ સાડા બાર વર્ષ સુધી અવિશ્રાંતપણે
પ્રાથમિક કેળવણી વખતે માબાપાને અણસમજને લીધે પૂર્ણ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવા પડયા હતા. આજે તે
તેમજ બાળ માનસના અભ્યાસની ખામીને લીધે બાળકની કુદએકાંતમાં જનસમુદાયથી દૂર રહી મૌનપણે સાધના કરતા
રતી વૃત્તિઓ શી છે તે સમજાતું નથી. બાળક મોટું થતાં સંસ્કારસાધુ-સાધ્વીઓ આપણને ભાગ્યે જ નજરે પડે છે. એકાંતવાસ
દેષ કે સંગતિષથી પડેલી ટેવો તેના સ્વાભાવિક વલણેને કરી મનની સર્વવૃત્તિઓને આત્મામાં જોડી, આત્મા ઉપર છવાયેલા
ધીમે ધીમે ફેરવવા માંડે છે અને પરિણામે તેનું આખું માનસ ફરી અજ્ઞાનના વાદળાં ભેદી, આત્મજ્યોતિ પ્રગટાવનારા આત્માઓ
જાય છે. આ કારણે બાળકને કઈ જાતની વિશિષ્ટ કેળવણી આપવી
અને તેની કુદરતી શક્તિને વિકસાવવી તે જાણી શકાતું નથી. આજે મળવા મુશ્કેલ થઈ પડયા છે. છતાં એમને અભાવ
માધ્યમિક કેળવણી વખતે પ્રાથમિક કેળવણીની પડેલી નથી. આત્મપ્રશંસાથી દૂર રહી એવા આત્માઓ પિતાના
છાપ વિધાર્થીની ખરી વૃત્તિને ડાળી નાંખે છે. એટલે ખાસ પસ જ્ઞાનને લાભ બીજાને મૌનપણે આપ્યા કરે છે. મત-પંથના
દગીને અભાવે કઈ શક્તિ વિશેષપણે ન ખીલતા બધી બાબવાડાથી એ પિતાને દૂર રાખે છે. એમને વાદવિવાદમાં સમય
તમાં કામચલાઉ ઉપરટીયું જ્ઞાન મળે છે, જેને લીધે ભણતવેડફી દેવાની જરૂર નથી પડતી. શબ્દની સાઠમારી ચલાવી
રન કેઈ વિશેષ હેતુ વિદ્યાર્થીઓ કે વાલીઓના ધ્યાનમાં હતા પિતાની વિદ્વતાનું પ્રદર્શન કરવાની એમને ઇચ્છા નથી હોતી.
જ નથી. બધાં ભણે છે જ, જમાને ભણતરને છે એમ માની એ તે અનંત આનંદ પ્રાપ્ત કરી એ આનંદમાં મસ્ત રહે છે.
ભણવામાં કે ભણાવવામાં આવે છે. કોઈ સારી નોકરી મળી જે ઈચ્છે તેને એ આનંદને લાભ આપે છે. જગતમાં રહેવા
જાય અને રોટલે પેદા કરતા થઈએ તેટલે જ હેતુ કેળવણીને છતાં એઓ જગતથીપ ૨ હોય છે. આવા પુરૂષે જ સાચા .
મોટે ભાગે માનવામાં આવે છે. આ ખરે હેતુ નથી. કેળવણીના ત્યાગી સાધુ હોય છે. સંકુચિતતા તે એમની પાસે સ્વપ્ન પણ
નામને સાર્થક કરે તેવા વિદ્યાર્થીઓ કોઈ કોઈ વખતે મળી આવે નથી સંભવતી. જ્યાં સાચું જ્ઞાન છે ત્યાં ઉદારતા છે, વિશાળતા
છે, જે અકસ્માત અને બહારના શિક્ષણને પ્રભાવ ગણાય. ચાર : છે. ઝગડાઓ તો ત્યાં કયાંથી સંભવે ? સર્વ જીવોમાં પિતાનું આશ્રમની વ્યવસ્થા જે વખતે હિન્દમાં હતી ત્યારે કેળવણીને
પ્રતિબિંબ નિહાળતા મહાત્માઓ કેઈની નિંદા કરતા જે હેતુ હવે તેજ ખરે હેતુ છે. પ્રાચીન અર્વાચીનને સુભગ : . નથી કે નથી મત-પંથ માટે ઝગડતા. સંપ્રદાયો રચવાથી સંજોગ દેશકાળ અનુસાર થાય તે હેતુ વગર થતા ઘણુ કર્યો છે. તેઓ દૂર રહે છે. એમને માર્ગ તે સ્વયં વિકસિત થાય છે. હેતુસર થવા માંડે તે ચેકસ છે.
આજે તે એવા મહાત્માઓને અભાવે જ્યાં જુઓ ત્યાં ત્રણ આશ્રમની સિધ્ધિ અર્થે શકિત, જ્ઞાન અને જેમ સંકુચિતતાનું સામ્રાજ્ય આપણા જન-સમાજમાં સ્થાપિત થઈ પ્રાપ્ત કરવાનો હેતુ તે કાળે બ્રહ્મચર્યાશ્રમ એટલે કે આજના ગયું છે. આત્મજ્યતિ પ્રગટાવી સંસારના કલેશથી ત્રાસેલા ભણતર કાળને હતે. પહેલા આશ્રમમાં શીખેલું બીજા આશ્રમાનવેને સત્ય સુખને માર્ગે દોરવાને બદલે પિતાના મતની માનાં કાર્યોમાં જાતું. વિદ્યાર્થી તે વખતે એટલું જ વિચારતે શ્રેષ્ઠતા સાબિત કરવા ગાથાઓ અને શબ્દના ઉતારા શોધ- ' કે હું જ્ઞાન પ્રાપ્ત કરીશ, શારીરિક સંપત્તિ કેળવીશ તે વામાં જ સમય વ્યતીત કરી દેવાય છે. પિતે વાડામાં પુરાઈ ગૃહસ્થાશ્રમ દીપાવીશ, સંસાર સ્વર્ગસમ બનાવી મારી ફરજ , બીજાઓને વાડામાં પુરી સંખ્યાવૃદ્ધિ કરવામાં જ કેટલાક પિતાના પૂર્ણપણે બજાવી શકીશ અને પછીથી જીવનપગથીએ ચડી પથની પ્રગતિ માને છે. પણ સત્યને શોધી સત્યને પ્રચાર કરવાની જગત સેવા-સ્વસેવા–લીધેલા જ્ઞાનના બળથી કરીશ. મારે : કેઈને તમન્ના નથી. ભગવાન મહાવીરે વાવેલા મહાન જન દેવાનાં અનેકના દેણું દઈ મારું જીવન સાર્થક કરીશ.” આટધર્મરૂપી વૃક્ષને વિકસિત કરવાને બદલે એને છિન્નભિન્ન કરી લેજ તે વખતે ભણતરને ખ્યાલ હતું. આજે તે ગરીબ નાખતાં આજે આપણને સંકોચ નથી થતો. અજ્ઞાનથી ઘેરાએલી ભણવા માંડે કે નોકરી ઉપર નજર માંડે છે. મગરનાં બચ્ચાં આપણી બુધ્ધિ કશું જોઈ કે વિચારી શકતી નથી. આમ–પ્રતિ- જેવાં ઇંડામાંથી નીકળે કે તુરત પાણી ભણી દોડે છે તેવી જ દ્ધાના આકર્ષણથી અળગાં રહી પોતાના ધ્યેયને સિદ્ધ રીતે શાળામાંથી નીકળી વિદ્યાર્થીઓ નેકરી માટે સરકારી એકરવાના પ્રયત્ન આપણા માટે મુશ્કેલ થઈ પડયા છે. ફિસે અને ખાનગી પેઢીઓમાં દેડે છે. તે વખતે લીધેલા જ્ઞાનને એક બીજાને તેડી પાડી આખરે આપણે પોતાની જ ઉન્નતિને ઉપયોગ થશે કે નહિ તેને ખ્યાલ ભાગ્યે જ રહે છે. રોકી રહ્યા છીએ. એ આપણે સમજતા થઈશું ત્યારે આપણે - ધનિક ભણે નહિ અને ભણે તે ભણતરને ઉપયોગ આપણે–આપણું સમાજ અને ધર્મને–વિકાસ સાધી શકીશું.
જગતની ગુલામીનાં બંધને મજબુત કરી વિલાસને વધારી જગતને સામાજીક કાર્ય કરતી સંસ્થાઓને આદર્શ હોય છે કે પિતાના
ગરીબી ઝેર જેવી કરી નાંખે તેવી રીતે વર્તે !!! સમાજની ઉન્નતિ કરવી. એને માટે જુદા જુદા માર્ગેારા કાર્ય કરવામાં આવે છે. પણ જ્યારે એ સંસ્થાઓ પિતાના માર્ગે
રોટલા રળવા ખાતર આગળ કઈ નહતું કેળવણી લેતું. જવાને બદલે બાજી સંસ્થાપર શ્રેષ્ઠતા ભોગવવાની હરીફઇ આદરે કેળવણીને મત લાભ આપવાને બદલે વેચવી તે રાક્ષસી અને છે ત્યારે એ ભૂલી જાય છે કે પિતે એથી સમાજની ઉન્નતિ મહંદુ પાપનું કાર્ય ગણાતું. નૈસર્ગિક શકિતઓના વિકાસના હેતુથી નહિ પણ અવનતિ કરી રહી છે. ધાર્મિક હરિફાઈઓ આદરી
કેળવણી લેવાતી અને જનકલ્યાણ માટે વપરાતી. રોટલા રળવાને ધર્મને જેમ છિન્નભિન્ન કરી નાખવામાં આવ્યા છે તેમ સામાજીક સંસ્થાઓ એવી. હરિફાઇથી પિતાની જાતને છિન્નભિન્ન થતી
પ્રાધાન્ય હેતુ નહેાતે. જેમ જેમ વિલાસ વધે, વૈભવની ભાવના અટકાવે. નહિ તે સમાજની ઉન્નતિ કદી નહિ થાય. આપણે તે
વધી, તેમ તેમ કેળવણી વેચાતી ગઈ; કેળવણીના લાભે વેચાવા અંકયદ્વારા સમાજની ધર્મની ઉન્નતિને એક માત્ર આદર્શ સફળ લાગ્યા! આજે રળવું તે પ્રાધાન્ય હેતુ. જનકલ્યાણ પ્રાધાન્ય હેતુની કરવાની જ ભાવના સેવવી જોઈએ. આત્મ પ્રતિષ્ઠાના મેહ છોડી માત્ર પ્રાપ્તિ પૂરતા જ હેતુ-અથવા તે સ્વાર્થ સાધવાનું હથિયાર ! ધ્યેયની સિદિધને જ સર્વ કઈ માની સતેષ પકડવો જોઈએ. જ્યાં વૈદે કે ડાકટરે જનના દુઃખ દર્દ દૂર કરી શાન્તિ પમાસુધી એયનાં મૂલ્ય આપણને નહિ સમજાય ત્યાં સુધી જૈન સમાજ, ડવાના પવિત્ર ખ્યાલથી નિઃસ્વાર્થપણે જ્ઞાનનો ઉપયોગ કરતા. કે ધર્મની ઉન્નતિ નહિ સંભવે. સરલા સુમતિચંદ્ર શાહ. રોકડિયા નહતા. શાસ્ત્રજ્ઞા પણ તેવી જ છે.
-
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પ્રબુદ્ધ જૈન
1
તા. ૩૦-૯-૪૦
વોિ-ન્યાયશાસ્ત્રીઓ અન્યાય અટકાવી સત્ય ન્યાય અપા- • વવા અને નિર્દોષને બચાવવા ધર્મ દલાલી કરતા. રોકડિયા કે , નાણાના સગા નહોતા.
સાહિત્યાદિકના અભ્યાસીઓ પ્રજાની કેળવણીના ક્ષેત્રે સંભાળતા. પ્રજા અને રાજાની શુદ્ધિ રાખવાનું ગુરૂ કાર્ય કરી પ્રજા અને રાજા વચ્ચે જોડનારી કડી જેવા રહેતા અને પ્રજાની નીતિનું જતન કરતા. રોટલા માટે સૌને ખેતીવાડી હતી જેમાંથી જરૂરિયાત પ્રમાણે બધું મળી રહેતું. સંતોષ અને સાદાઈ તથા સંગ્રહ તરફ દુર્લક્ષ હોવાથી તેઓની શાન્તવૃત્તિ વિપથગામી થતી જ નહિ.
હુન્નર ઉદ્યોગના માટે ખાસ કેળવણી તે વખતે નહોતી અપાતી. સૌને હુન્નર કે કળા કૌશલ્ય વારસામાં ઉતરતા અને કેળવણી ગૃહમાં મળતી. તે વખતે સમાજમાં ગુણ કર્મ અનુ- સાર ચાર જ મુખ્ય વર્ણો હતા. એટલે સૌ પોતપોતાના ક્ષેત્રમાં કુશળતા મેળવતા, સમાજની જરૂરિયાત પૂરી પાડતા, પેટ ભરતા અને તેમને તેમાં રચ્યાપચ્યા રહીને કળાને આગળને આગળ વધારતા, સૌ પોતપોતાના વર્ણાશ્રમ ધર્મ અનુસાર દેશને ચરણે પિતાની શક્તિ સમપી અખીલ રાષ્ટ્રને ઉજવળ રાખતા. આ
વ્યવસ્થાથી દરેક વિધાર્થી પહેલ કેળવણી લઈને શું કરવું તે જાણી શકતે. આજે વર્ણાશ્રમની વ્યવસ્થા વખાણી છે. કુળના ઉતરી આવેલા સંસ્કારને ઉપયોગ થતો બંધ થયો છે એટલે ભણીને શું કરવું ? તેને નિર્ણય ભણતર પૂરું કર્યા પછી જ કરવાનું રહે છે. એક હેતુ મનમાં ધારીને કામ કરવું અને કામ પૂરું થયા પછી હેતુ ધારે તે બન્ને વચ્ચે રહેલો તફાવત આજે પ્રાચીન અર્વાચીન કેળવણીની પદ્ધતિમાં છે.
દાખલા તરીકે દરજીને દિકરે પિતાના ઘરમાં દરજી કામ ઘણાં વર્ષ સુધી જે જોઈને તેજ સંસ્કારમાં રૂઢ થયેલ હોય છે. છતાં આ સંસ્કારને ઉપયોગ ન કરતાં તદ્દન નવીન વકીલાતને ધંધે લઈ બેસે છે એટલે તેને તેના સંસ્કાર મેળવતા પણ લાંબો વખત લાગે. વૈદને દિકરે હમેશાં ઘરમાં દર્દ અને દદી, ઉપચાર અને ઔષધથી ટેવાયેલો હોય તે ટેવ, તે નિરીક્ષણ, તે સંસ્કાર ભવિષ્યમાં તેને કામ લાગતા નથી; કારણ કે તે વૈદ થવાને બદલે ઈન્જનિયર થઈ બેસે છે. વડિલેએ વસાવેલાં અમૂલ્ય સાધનોનો ઉપયોગ પણ તે કરી શકતા નથી. આ આજની કેળવણીની તાસીર ? તે ઉપરાંત આજે કેળવણીના ક્ષેત્રમાં એકજ માપથી બધા વિધાર્થીઓની શકિત અપાવા લાગી છે. બાળકોનું કુદરતી વલણ કઈ દિશામાં ઢળે છે તે ભાગ્યે જ જોવામાં આવે છે. કોઈને
નથી આપવામાં આવતી નહિ રવાથી વિદાઈ માટે કોઈ વિશિષ્ટ ખીલવણીને સ્થાન રહ્યું જ નથી. વિશિષ્ટ શકિત સિવાય ખાસ આદર્શ કે દયેય પણ શું હોય ? આજે તે છેલ્લી ઘડી સુધી વ્યાપારી, ખેડુત, કારીગર, વણકર કે ક્ષત્રીયોને પ્રિય કે અપ્રિય, જરૂરના કે બીનજરૂરી, વિધાર્થીથી સાધ્ય કે અસાધ્ય, તેના દેશને અનુકુલ કે પ્રતિકુલ બધા વિષયની પાછળ કાળક્ષેપ અને શકિતવ્યય કરવામાં આવે છે: તેથીજ આપણી શાળાની કેળવણીને ગૃહવ્યવસ્થામાં બહુજ નજી ઉપયોગ થઈ શકે છે. પિતાના ઉપયોગની ખાતર બહુ • ભેડા ભણતા હોય તેમ લાગે છે, સૌને બીજા માટે જ ભણવું હોય કે ભણીને ભૂલવું હોય તેમ દેખાય છે. પરિણામે ડુંગર ખાદીને ઉંદર જ કઢાય છે. આજે ભુમિનિમાં નિપુણ વિદ્યાર્થી પોતાના ગૃહમાં ભૂમિતિને ઉપયોગ કરી શકતા નથી. મેટા સિધ્ધાંતે સિદ્ધ કરનાર પથારી કે ચેપ-
ડીઓ સરળતાથી ઓછા સ્થળમાં ગોઠવી જાણતા નથી. કારણ કે તેણે સૂત્રો ગોખ્યા છે પરીક્ષા માટે કે ભવિષ્યમાં બીજાને શીખવવા માટે ! પિતા માટે કંઈ ઉપયોગ વિચાર્યું જ નથી ! વિષયનું ખરૂં હાર્દ તે સમયે જ હોતા નથી.
કેમીસ્ટ્રીને કેટલો ઉપયોગ આજે આપણા વિધાર્થીઓ કરે છે ? શરીરરચના અને રાકના તત્વોને અભ્યાસ કરનાર ખરા તો પિતાના પડ માટે વાપરી જાણતા નથી ! ગણિતશાસ્ત્રને અભ્યાસી આવક જાવકને ખરે ખ્યાલ બાંધી દિવાળામાંથી બચવા જરા પણ તૈયાર નથી. આ આપણી કેળવણી ! ત્યાં પ્રશ્ન પણ કેમ પૂછી શકાય કે “ ભણીને કરશે શું ?”
અધુરી અને અપૂર્ણ કેળવણી લીધા પછી તેના ઉપયોગ માટે અનિવાર્ય મૂડીની ખામીથી કેળવણીની પાછળ કોઈ ખ્યાલ-દયેયને સ્થાન નથી. જુના નવાની આ સરખામણી એટલે આપણા પ્રશ્નનો ઉત્તર મળી ગયું તેમ નથી. અત્યારના સંજોગે, સાધન, અને સ્થિતિ જોઈને વિચાર કરે જ્હો કે “ભણીને કરશું શું?” - કેળવણી એક સાધન છે તે દ્વારા આપણે સુખ અને
શાન્તિ મેળવવા માંગીએ છીએ. પછી તે સંજોગ અને સમયને લીધે આપણે ગમે તે સ્થાનમાં મૂકાઈએ તે અતિ મહત્વની બાબત નથી. “સુખ અને શાન્તિ” કોઈ સ્વાથી કે એકલપેટે વિચાર નથી. ખરાં સુખ અને શાન્તિને આપણે સમજીએ તે જણાયા વિના નજ રહે કે ખરાં વ્યક્તિગત સુખ અને શાન્તિ અનેકનાં સુખ અને શાન્તિ સાથે જોડાયેલાં છે. આજુબાજુના જેટલા સુખી અને શાન્તિમય હશે તેટલા જ આપણે રહેવાના છીએ. ધારો કે એક માણસ સુખી અને શાતિમય છે, પણ કુટુંબની અન્ય વ્યક્તિએ તેવી નથી તો તે માણસ ખરા સુખનો સ્વાદ લઈ શકશે? ધારો કે તે કુટુંબ આખું સુખી, શાન્તિમય અને સંસ્કારી છે. પણ તેને સમાજ બહુજ કલમય અને કુસંસ્કારી છે તે તે કુટુંબ સુખે જંપી શકશે ? તે માણસે પિતાના સુખ અને શાન્તિ માટે કુટુંબને, કુટુંબે સમાજને તેવી
જ સ્થિતિમાં લાવવા પડશે! એક વ્યક્તિના સુખ અને શાન્તિને 'આધાર કુટુંબ ઉપર, સમાજ ઉપર, ગામ ઉપર અને છેવટે રાષ્ટ્ર, ઉપર રહેલો છે. એટલે આપણી કેળવણીને હેતુ તે રાષ્ટ્રના સુખ શાન્તિ વધારવામાં જ પરિણમે છે !
આપણા ભણતરને ભણીને ભૂલવા જેટલો જ કે અન્ય માટે જ ઉપયોગ કરવા જેટલો હેતુ નથી. જે જે ભણતર ભણીએ, જે જે કળાનું શિક્ષણ આપણે મેળવીએ, જે જે સત્યા કેળવણી દ્વારા આપણે જાણીએ, તેને જગત લાભ ઉઠાવે કે નહિ તે જોયા વિના પહેલા ઉપગ આપણે પંડથી શરૂ કરી વિશ્વ સુધી લંબાવ રહે છે. જેનો ઉપયોગ આપણે ન કરીએ તેને જગત કદી નહિ કરી શકે ; દરેકે દરેક વિષય આપણા પિતાના ઉપયોગમાં લઈ શકાય તેમ છે. છતાં પણ તેનો ઉપયોગ ન કરીએ તો પછી બીજું શ્રેય આપણે કયું ધારી શકીએ ? ભણીને શું કરી શકીએ તે ભણનારે વિચારી લેવું.
આપણે આપણી કેળવણીને લાભ બીજાને આપવાનો છે; કારણ કે આપણે આપણા સુખ માટે, સગવડતા માટે અને ખૂદ આપણી હૈયાતી માટે અનેકના દેવાદાર છીએ. આપણા માટે અનેકે પિતાને ફાળે આપ્યું છે. આ બધાનાં દેણ દેવાનાં છે. જેમ શક્તિ વધુ પ્રબળ, સાધન 'વધુ વિપુલ તેમ દેશું દેવાની શકિત પણ પ્રબળ બને છે. આ દેણું દેવાની તૈયારીને કાળ તે
કામ લાગતા વિલાએ વસાવેલાં અને
વોને બદલે
માત્ર
દળવણીની તાસીર છે
2 જ ઉપયોગ કરી આપો ને
જે જે કળાનું શિર
2
છે. આ હેતુની પ્રાપ્તિ માટે ફકત થવાની શક્તિ તે કેળવણીના
હેતુ. આ હેતુની પ્રાપ્તિ માટે સાધનરૂપ શકિતને સચય અને વિકાસ તે કેળવણીનું ફળ, “ભણીને શું કરવું ?” તે પ્રશ્નને ઉત્તર.
નથી. મેટા સિધ્ધાંતો સિમિતિનો ઉપયોગ કરી રહી
Page #169
--------------------------------------------------------------------------
________________
th
૩૦-૯-૪૦
મરી રાજા,
( પૃષ્ઠ ૯૯ નું ચાલુ ) અને એને જાત જાતના ઉપચાર આપવાથી માણસની પ્રૌઢ બુધ્ધિનુ કદાચ અપમાન થતું હશે, પણ ઇશ્વરનું એ અપમાન થાય છે એ તે ગળે નથી ઉતરતું. પહેલી વાત એ છે કે ઇશ્વરનું માનઅપમાન માણસના હાથમાં છે જ નહિં. માથુસે પેાતાના સ્વભાવ ઉપરથી જઇશ્વરને જેલસ ગાડ ' એટલે મસરી દેવ' બનાવ્યેા. મસરી પતિ, મત્સરી ઉસ્તાદ અને મત્સરી દેવ-બધા એક જ કાટિના છે. ઇશ્વર એક હાવા છતાં એના અનેક ગુણો અને વિભૂતિ પરત્વે અનેક દેવા માણસે કલ્પી કાઢયા. એટલે એક ઇશ્વર ઉપરાંત દેવદેવીએ તે કાલ્પનિક છે. આટલા દેવા જોઇ પરમાત્માને ચીડ શાની આવે ? શ્ર્વર જાણે છે કે ભૂલથી પણ આ કા અંતે મને જ પુજે છે. માણસ જાતમાં કેટલી અપૂર્ણતા છે, એની ગરજ શી છે, એને કયી રીતે સમાધાન મળે છે એ
કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના આપણે દેવાદાર છીએ. આ દેણા વખતે પ્રભુ કે કુદરત, કેઇ અગમ્ય શક્તિ કે માનવ જાતને ન ભૂલીએ. જે સામ્યતા, જે નિઃસ્વાર્થતા, જે પ્રેમ અને દયા આપણને નિરંતર મળ્યા કરે છે તે સાત્ત્વિક ગુણો આપણે જગત્માં રેલવીએ, કુદરતની કે રાષ્ટ્રની કે સકળ માનવ જાતની સુંદરતા બગડવા ન દઈએ. આ આપણી કેળવણીનુ લક્ષ્ય હાવુ જોઇએ ! જે કેળવણી રાષ્ટ્રને ગુલામીમાં જકડે, માનવકુળના ઉચ્ચ નીચ જેવા ભાગલા પાડી નાંખે, જગતના ઉપયોગી તત્વનો નાશ કરે તે કેળવણી ખરી કેળવણી નથી . તેમાંથી કદાચ અન્ય તરફ અધના પ્રગટી સ્વાર્થ પટુતાજ આવશે પણ કેળવણી એટલે ‘ Education-E away and Due I lal' અંધકારમાંથી દૂર લઇ જવા જેવા પવિત્ર અર્થ કૃલિત નહિ થાય.
સુખ અને શાન્તિ પ્રાપ્ત કરી, વિશ્વભરના દેણાં દેવાં માટેને શક્તિસંચય અને વિકાસ એન્જ કેળવણીના હેતુ છે. ધ્યેય નક્કી કર્યાં પછી ગમે તે સ્વરૂપમાં રહી ફરજ બજાવીએ. તેમાં હરકત નથી. સરકારી નોકર તરીકે કે રાષ્ટ્રના સૈનિક તરીકે, લુહાર તરીકે કે રાજ્યના સ્થંભ તરીકે, વ્યાપારી તરીકે કે વેદ તરીકે. ગમે તેમ રહી આપણે આપણા આદર્શો પાર પાડીએ એટલે આપણી કેળવણી સાર્થક થાય.
આ હેતુની સિધ્ધિ માટે અત્યારની કેળવણી તદન પૂરતી નથી. માટે ખૂટતાં તત્ત્વો આપણે ગૃહજીવનમાંથી કે બહારથી તેમાં મેળવવાં જ પડશે!
શારીરિક અને નૈતિક કેળવણીનો જ્યારે સુંદર યોગ બનશે ત્યારે ખરા લાભ લઇ શકાશે. આપણા ધ્યેયને, આદર્શને અનુરૂપ કેળવણીની સંસ્થા આપણા જ દેશના અનુભવીએ ચલાવી શકે, આ માટે આપણે આપણું તંત્ર ચલાવવા જેવી સ્થિતિમાં જેમ જલ્દિ આવીએ તેવી સ્થિતિ જદ્ધિ પ્રાપ્ત કરવાની જરૂર છે. આ માટે વિદ્યાર્થી એ પાતાનુ સ્થાન કયાં છે તે નક્કી કરી શકે છે.
જ્યાં સુધી કેળવણીની અત્યારની રતિ સુધરે નહિ ત્યાં સુધી ખૂટતુ આપણે ચીવટથી બહારનુ મેળવવું, ખનઉપયોગી હેાય તેટલું ભૂલવુ જરૂરનું છે. પરતંત્ર રાષ્ટ્રની કેળવણી ગુલામા અનાવવા પૂરતી હાય છે. તેમાં વિશ્વભરના વિચાર ન જ હાય માટે પરતંત્રતાની મેડી તેાડવા જ્યારે દેશ કટિબધ્ધ થયા છે ત્યારે વિદ્યાર્થી એની ફરજ શુ છે તે તેઓએ વિચારી લેવું અને પેાતાનુ ચેાગ્ય સ્થાન શોધી લેવુ.
પ્રભુ જૈન
સર હેરી કાઢન કહે છે કે “ ભણેલાઓ દેશની આંખ અને જીભ છે. ” તે મુજબ એ વિધાર્થીએ આપણા દેશની સત્ય દેખનારી આંખ બને, સ્પષ્ટ ભાખનારી જીભ બને અને દેણુ દેનાર શુછેાડ અનેા તેમ જન્મભૂમિ ઇચ્છે છે,
છેવટમાં જીંદગી એટલે સંગ્રામ, જીંદગી એટલે ક્રૂરજ અને કરજ ! ! આ સંગ્રામ અને ક્જ કરજની બજાવણી માટેની તૈયારી તે કેળવણી અને તે જીવનના ધડતરકાળ તે આજને તમારા વિદ્યાર્થીકાળ એટલું સમજાશે તે શું અને શા માટે ભવુ તે વ્રજલાલ ધ, મેઘાણી
સહજમાં સમજાશે.
બધુ શું ઇશ્વરથી અજાણ્યુ છે? હૃદયમાં રહી હૃદયને પ્રેરનાર અંતર્યામી શુ હૃદયને ભાવ નથી જાણી શકતા ?
મૂર્તિ પૂજાથી જેમ લાભા છે તેમજ કેટલાંક નુકસાન સંભવ છે. તેમાંનુ એક મેટુ નુકશાન છે તે ધર્મ રહસ્ય જાણુવામાં એથી આવતે અંતરાય એ છે. જડ પાર્થિવ પદાર્થની મૂર્તિ બનાવ્યા પછી અન્ય પદાર્થો કરતાં એનામાં વિશેષ શક્તિ છે એમ માનવાની ભૂલ આપણને હંમેશાં નડે છે. માણુસની ભાવના એક ઠેકાણે ચાંટ છે અને ખીજે ઠેકાણે નથી ચોંટતી એ સ્વભાવગત ભેદ છે. પણ એને વસ્તુગત ભેદ માનવા અથવા એવી ભ્રમણાને ઉત્તેજન આપવુ એ ઇચ્છવાયોગ્ય નથી.
કેળવવાથી જ
માણસમાં ભાગ ભાગવવાની, કલાના આનંદ લેવાની, ઉત્સવો ઉજવવાની અને ટાળે મળી લહેર કરવાની વૃત્તિ છે. એ વૃત્તિ એકદમ મારી મરે નહિં. અમુક દૃષ્ટિએ આ બધી વસ્તુ મારવા કરતાં ઈરાદાપૂર્વક વિશિષ્ટ કાળમાં એમનું ખરાબ સ્વરૂપ ટાળી શકાય છે. તેથી સમાજના પ્રાચીન આગેવાનેએ ધર્મને અને સાર્વત્રીક’ વાસનાઓને સબંધ જોડી દીધા. એક બાજુએ આથી લાભ થયો. ભેગાદિકમાં ધાર્મિક વૃત્તિનો પ્રવેશ થાય એ કાંઇ નાની સુની પ્રગતિ નથી. પણ એની સાથે ધર્મમાં ધર્મ વિષેના ખ્યાલમાં, ધાર્મિક આદર્શમાં ભાગાદિક મેલી વસ્તુએ ઘુસી ગઈ એ એ વસ્તુની બીજી બાજુ, એને ઇષ્ટ કાણુ ગણી શકે ? મધમાં પાણી રેડવાથી પાણીનો સ્વાદ સુધર્યો, પણ તેટલે જ દરજ્જે મધનો સ્વાદ બગડયો અથવા ઉતર્યો. એના જેવું જ આ છે. ધર્મતા ફેલાવે વધારવા માટે, ધર્મ લોકપ્રિય કરવા માટે, જે ઇલાજ કરવા ગયા તેને જ કારણે ધર્મ કંઇક માળા કરવા પડયા. આથી ઘણા લોકો જે બીજી રીતે ધર્મની અસર તળે ન આવત તે સ્હેજે આવી ગયા. પણ ધર્મની ગતિ અને ધર્મનુ તેજ કઇક ઓછાં થયાં એની ના પડાય ? દરેક ધાર્મિક વસ્તુ પ્રત્યે માણસના હૃદયમાં શ્રદ્ધાભકિત હોય જ એટલે ગમે તે કારણે જે વસ્તુ એક વાર ધર્મમાં ઘુસી તેનાં મૂળિયાં જીવનમાં એવુ તે જોર પકડે છે કે તે અધર્મને પોષક છે એવી ખાત્રી થયા પછી પણ એને દૂર કરવું મુશ્કેલ થઈ જાય છે. પ્રાણીએનુ બલિદાન, દેવદાસીઓની પ્રથા, પૂજામાં તાંબુલાદિના ઉપયોગ, અસ્પૃશ્યતા, પ્રતિનિધિ મારફતે પાપક્ષાલન અને પુણ્યપ્રાપ્તિ, ભૂતપ્રેતાની પુજા, દ્રવ્યો બાળીને થતે યજ્ઞ વગેરે કેટલીએ ઘાતક અને ભ્રમેાપાદક વસ્તુઓ ધર્મ માં ઘુસી જવાના કારણે જ અત્યાર સુધી ટકી છે અને હજી આપણને નડે છે. મૂર્તિ પૂજાનું પણ આમજ થયુ છે. રામકૃષ્ણ પરમહ ંસ શરાબ પીતા નહિં, છતાં પૂજામાં વપરાયેલુ મધ એમને પ્રસાદ તરીકે આપવામાં આવે એટલે એ મધમાં એક આંગળી નાંખી એને સુક્ષ્મ છાંટા મેઢામાં ઉડાડતા અથવા એજ આંગળી વતી કપાળ ઉપર મધના ચાંદલા કરતા. એમણે માંસ છેડી દીધું ત્યાર પછી પ્રસાદનું માંસ કેાઈ એમને આપે તે તે માથે ચઢાવી એક કારે મુકી દેતા. આવી રીતે મૂર્તિપૂજામાંથી કેટલીએ અનિષ્ટ વસ્તુએ પોતાની આવરદા લખાવ્યે જાય છે. ભાગમાં સચમ દાખલ કરવાના પ્રયત્નમાં ભાગજ વધારે દૃઢ થયા. મૂર્તિ પૂજાદારા કલ્પના કિતને--સવૃત્તિને એક બાજુએ કેળવણી મળી તેા ખીજી બાજુએ એ જ વસ્તુઓની પ્રગતિ ઉપર અ કુશ મુકાયો.
જેમ નદીના પ્રવાહમાં એકાદ વાંસ આંધી રાખવાથી કેટલાએ કચરા અને લીલ એની આસપાસ બાઝી રહે છે તેમ મૂર્તિપૂજાની આસપાસ કેટલાએ વહેમ અને સામાજીક સડાએ ટકી રહ્યા છે. આપણાં મંદિશ સામાજીક છે પણ સાર્વજનિક નથી, તેથી ઘણી સામાજીક સંપત્તિ ખાનગી બની જાય છે. પરિણામે એને દુરૂપયોગ અથવા અનુપયોગ થાય છે. નામધારી રાજાના પ્રધાનામાં જે દેષા આવે છે, તે બધા દેવસ્થાનામાં આવી જાય છે.
*પણ આ તેા કેવળ નુકસાનની બાજુ બતાવી. ખીજી બાજુથી લાભ પણ અનેક છે જે મારા અનેક લેખામાં મેં આગળ ઉપર બતાવ્યા છે અને તેથી તેની અહિં પુનઃકિત કરવાની હું જરૂર જોતા નથી. સરવાળે લાભ વધારે છે કે હાનિ વધારે છે એ તપાસવુ જોઇએ. પણ તે સવાલને કૈક ખીજે વખતે ખેડીએ. કાકા કાલેલકર્
Page #170
--------------------------------------------------------------------------
________________
TES પર.
૫
Hari કનૈરવ
: ''
પ્રબુધ જૈન
તા. ૩૦-૯-૪૦
રાય - = =
પર
'
વિદ્યાર્થી માનસ. અત્યારના વિદ્યાર્થીઓ વિષે ઘણી ફરીયાદ કરવામાં આવે છે. તેઓ બેદરકાર, બીનજવાબદાર, અવિવેકી, ધર્મભાવનારહીત છે, તેમની સ્ત્રી-પુરૂષ-વ્યવહારની નીતિ ભ્રષ્ટ છે વગેરે કહેવામાં આવે છે. આવા આક્ષેપો તદન બીનપાયાદાર નથી, છતાં ઘણા ઉતાવળીયા અને અતિશયોક્તિભર્યા છે તેમાં જરાય શંકા નથી. વિદ્યાર્થીઓ પિતે પણ કદાચ પુરી રીતે પિતાનું માનસ સમજતાં નથી. તેને માટે જોઈતી આત્મનિરીક્ષણની તેમને ટેવ નથી. એટલે પિતાની જાતને ન સમજવાથી તેમાંના કેટલાક . આવા આક્ષેપ માની લે છે, કેટલાક તેને પ્રબળપણે વિરોધ
કરે છે. વિદ્યાર્થીઓના દેખાતા આવા વર્તનનું મૂળ તપાસવાને આ બહુ ઓછા પ્રયત્ન કરવામાં આવે છે.
વિધાર્થીઓનું વર્તન સામાજીક પરિસ્થિતિ લક્ષમાં લઈને સમજવું જોઈએ. આજે જગતમાં મેટી કાન્નિ થઈ રહી છે. જીવનના દરેક ક્ષેત્રમાં–સામાજીક, રાજકીય, આર્થિક, નૈતિક-પરિ. વર્તન થઈ રહ્યું છે. આપણી આચાર-વિચાર-પ્રણાલિકાઓ જડ અને નિરપગી માલૂમ પડતાં તુટતી જાય છે. આપણા વર્તનના વિધિનિષેધે પ્રત્યાઘાતી અને હાનિકારક માલૂમ પડે છે. નવા આદર્શો અને નવા વિચારે દુનિયાને ઘેરી રહ્યા છે. પશ્ચિમની સંસ્કૃતિને વિનાશ સમીપ આવ્યું છે. રશિયા એક નવી જ સંસ્કૃતિ ઘડી રહ્યું છે, નવી જ સમાજરચના કરી રહ્યું છે. હિંદુસ્તાનમાં પણ ન યુગ શરૂ થયું છે. ગાંધીજી જગત સમક્ષ ન જ આદર્શ રજુ કરી રહ્યા છે. ગાંધીજીએ નવજીવન આપ્યું છે અને પ્રજાની શકિતઓને જગાડી છે. જુના આચારવિચારે તૂટી પડયા છે, પણ નવા આચારવિચારે હજી સ્થિર નથી થયા. બધુંય ભસ્મીભૂત થતું જણાય છે. ઉગતા માનસના વિધાર્થીઓ ઉપર આ બધાની સૌથી પ્રબળ અસર થાય છે. જુની વસ્તુમાં એને શ્રદ્ધા નથી રહી. આંધળી શ્રદ્ધા એને માટે શકય નથી. બુદ્ધિની સરાણે એ બધું માપી રહ્યો છે તે નિર્ણય કરી શક્તા નથી. તેની અથડામણે ભારે જબરી છે. નવું માર્ગદર્શન તેને કોઈ લાધ્યું નથી એટલે તેનું વર્તન નિશ્ચિત ધોરણ રહિત છે. તેથી તે બેદરકાર અને બીન જવાબદાર લાગે છે. પણ તે ઈરાદાપૂર્વક નથી વિદ્યાર્થીકાળ જ ગદ્ધા-પચ્ચીશી” ને છે. સામાન્યપણેય તેનાં મનોમન્થન ભારે હોય છે. વિદ્યાર્થી અનેક રવપ્નાઓ રચે છે. તેમાં પોતે તેને સૂત્રધાર હોય છે. કાંક કાંઈક કરી નાંખવાની ભાવનાઓ તે સેવે છે, નિરાશ થાય છે. પછડાય છે, અથડાય છે. તેનું વ્યકિતત્વ હજી ખીલતું છે. સામાજીક પરિસ્થિતિની વિષમતાઓ, ગરીબાઈ, ભાવીની અનિશ્ચિતતા વગેરે તેને અકળાવે છે. લક્ષ્મીપૂજાના આ યુગમાં તેને લક્ષ્મીનંદન પ્રત્યે, જગત સાથે તિરસ્કાર છે, છતાં માણસની કીંમત આંકવાનું એ એક જ મૂલ્ય જગતે સ્વીકાર્યું હોઈ લક્ષ્મી પાછળ તે પણ દોડે છે. જેનો પિતે તિરસ્કાર કરે છે તે જ પ્રાપ્ત કરવાના સ્વપ્નાં સેવે છે. તે ભાવનાશીલ છે, કોઈકે તરંગી છે, આવેગમય છે, વિદ્યાથીનું વર્તન સમજવા આ બધી હકીકતે લક્ષમાં રાખવાની જરૂર છે.
આજના વિદ્યાર્થીનું એક ખાસ લક્ષણ હોય તે તે દંભને અભાવ છે. તેને દંભ પ્રત્યે તિરસ્કાર છે. તેને દંભી શિષ્ટાચારે ગમતા નથી. વિવેકને નામે દંભને આશ્રય લેવાવાળાઓ પ્રત્યે તેને અણગમો છે. પણ પિતાનામાં દંભ નથી એ દાખવવા જતાં તેનું વર્તન કેટલીક વખત અવિવેકી અને ઉધ્ધત થઈ જાય છે. દંભ ન હોવા છતાં વિવેક જાળવે તે કળા હજી
વિદ્યાર્થી શીખ્યો નથી. તેને માટે આત્મવિશ્વાસ જોઈએ, નિડરતા જોઈએ. વિદ્યાર્થી હજી તે પુરી રીતે કેળવી શક નથી. તેનું વર્તન સ્વભાવિક નથી. તેનામાં હિનભાવ (Inferiority
Complex) ખૂબ છે. તેને ઢાંકવા તે પિતાના વર્તનમાં વેગ ' મૂકે છે. તેમાં પોતે પણ તણાય છે. ,
બીજું આજના વિદ્યાર્થીમાં જીવનને ઉલ્લાસ (Love of Life) પુષ્કળ છે. તેને સમૃદ્ધ અને વિવિધ જીવન જીવવું છે. ગરીબાઈ પ્રભુને પ્યારી હશે! આજના વિધાર્થીને તે નથી જ. પરભવને માટે આ ભવે કષ્ટ સહન કરવા એ તૈયાર નથી. જુના જમાનાના માણસે ભોગવિલાસમાં પૂરા રચ્યાપચ્યા રહેતા હોય તે પણ તેનાં ઉપર ધર્મ અને નીતિને આ૫ દાખવી શકે છે. વિદ્યાર્થી એ કઈ દંભ કરવા તૈયાર નથી. તેનું જીવનનું ધોરણ ઉંચું છે. જીવનની જરૂરીઆતે ઓછી કરવામાં તે માનતા નથી. તે ઘણી વખત બેશરમ દેખાય છે. અહીં પણ વિધાથી બીજે છેડે જતા હોય તેવું જણાય છે. તેણે સમતા નથી મેળવી. રૂઢિબન્ધનની જડતા તેને તેડવી છે, પણ બીજું કોઈ ધારણુ તે હજી નક્કી કરી શક્યો નથી. જીવનના ઉલ્લાસને નામે, કળાને નામે, તે નીતિના સિધ્ધાંતને અવગણતા જણાય છે. તેનામાં સાહસવૃત્તિ ખૂબ છે, પણ સાચી નિડરતા નથી. તેનામાં અભિમાન છે, સાચું સ્વમાન કેળવી શક્ય નથી. સમાજની વિષમતાઓ તેને ઘેરે છે તેમાંથી તે છુટી શકતા નથી, છતાં છુટવા સતત પ્રયત્ન કરે છે. લક્ષ્મીનંદને પ્રત્યે તેને તિરસ્કાર છે, છતાં લક્ષ્મી મેળવવા તેનાં વલખાં છે. અત્યારે જેમ પહેરવેશ ઢિીલો થઈ ગયું છે તેમ વિચારો પણ ઢીલા થઈ ગયાં છે.
વિધાર્થીએ આમાંથી છુટવું જ જોઈએ. પિતાની વૃત્તિએનું બારીકાઈથી પૃથક્કરણ કરવું જોઈએ. વૈજ્ઞાનિક જેટલી ઝીણવટથી પદાર્થોનું પૃથક્કરણ કરે છે તેટલી જ ઝીણવટથી પિતાની વૃત્તિઓનું પૃથક્કરણ કરી પોતાના વર્તનનું મૂળ તેણે શોધવું જોઈએ અને પિતાનું દયેય અને વર્તનનું રણ નક્કી કરવું જોઈએ. સુકાન વિનાના નાવ પેઠે ઘસડાયે ન ચાલે. પિતાનાં આચાર વિચારનાં ધેરણો ઘડવાં જોઈએ. તેના સિધ્ધાંતે નકકી કરવા રહ્યા. જુનાં મૂલ્ય માન્ય ન હોય તો નવાં મૂલ્ય નકકી કરવાં રહ્યાં. પતંગને ઉડવા જેમ દેરીની જરૂર છે, નદીને વહેવાં જેમ કાઠાંની જરૂર છે તેમ જીવન માટે ધ્યેય અને ધોરણની જરૂર છે. પિતાનું જીવન સ્વાયત્ત બનાવવું રહ્યું. ક્ષણિક આવેગેને વશ બની પરાધીનપણે જીવવું એમાં જીવનને આનંદ નથી. વિદ્યાર્થી ઉપર વિશેષ જવાબદારી છે. પોતે મહા સમુદ્રમાં એક બિન્દુ માત્ર છે અને પોતે શું કરી શકે એવી પામરતા ન રહેવી જોઈએ. પિતે ગમે તેવા નાના ક્ષેત્રમાં હોય તે પણ પોતાના વર્તનનું ધોરણ નકકી કરવું અને તે મુજબ વર્તવું. વિદ્યાર્થીઓની ટીકા કરવાવાળાઓએ જેમ વિધાર્થીની પરિસ્થિતિને ખ્યાલ કરવાની જરૂર છે તેમ વિદ્યાર્થીઓએ પોતે પણું પિતાને વિચાર કરવો રહે છે. નિર્દભ હોય છતાં અવિવેકી થવાની જરૂર નથી, જીવનને ઉલ્લાસ હોય છતાં અસંયમી થવાની જરૂર નથી સ્વમાની હોય છતાં અભિમાની થવાની જરૂર નથી, નિડર અને સાહસિક હોય છતાં બીનજવાબદાર અને બેદરકાર થવાની જરૂર નથી, નમ્ર હોય છતાં પામર થવાની જરૂર નથી.
આજના વિદ્યાર્થી ઉપર અને પિતાને ખૂબ શ્રધ્ધા છે. તેના વિષે જેઓ નિરાશ છે તેમની સાથે હું બીલકુલ સંમત નથી. હું તેવાઓને નમ્રપણે સુચવું છું કે વિદ્યાર્થીના માનસને સમજવા પ્રયત્ન કરી તેને તે મદદ કરશે તે તેઓ જુદાંજ પરિણામે મેળવશે.* 0 ચીમનલાલ ચકુભાઈ શાહ.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં આપેલા વ્યાખ્યાનને સાર.
Page #171
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૯-૪૦.
પ્રબુદ્ધ જૈન
૧૦૫
બડાભાઈ” વેરિઅર એલ્લીન [ થોડા સમય પહેલાં આ લેખના લખનાર ડૉ. અહેરામ ખંભાતા દ્વારા શ્રી. વેરિઅર એડવીનને મને પરિચય થયો અને ગાંડ પ્રદેશમાં તેઓ જે કાંઇ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે તે જાણવાને મને લાભ મ. એલવીન સાહેબ . ખંભાતાના એક નિકટ વતી મિત્ર થાય. ૧૯૩૦-૩૧ ની સત્યાગ્રહની લડત દરમિયાન જે “ફાધર એક્વીન' તરીકે મુંબઈ તેમજ ગુજરાતના કાર્યકર્તાઓમાં ખૂબ જાણીતા થયેલા તેજ આ એવીન સાહેબ, “પ્રબુદ્ધ જૈન’ના વાંચને આ ભલા પગનું અંગ્રેજને પશ્ચિય આપવા મેં ડૉ. ખંભાતાને વિનંતિ કરી અને તેમણે આ લેખ લખી આપે. એ લેખને ‘પ્રબુધ્ધ જૈન'ના વાંચÈને પફિચિત ભાષાના સંસ્કાર આપવા પર મૂળ લેખમાં કરવામાં આવેલ છેડો ઘણે ફેરફાર મારે છે. બાકીનું બધું જ છે. ખંભાતાનું છે. આવા સુન્દર લેખ માટે ‘પ્રબુધ્ધ જૈન’ના વાંચકે હૈ. ખાતાના રણી બને છે. પરમાનંદ.]
ભારતવર્ષની પવિત્ર ભૂમિ ઉપર ફરવા અને ચરવા માટે ડૂબેલી પ્રજાના તેઓ ધીમે ધીમે મિત્ર બન્યા-રાહબર બન્યાસેંકડો સદીઓથી ચારે ખંડના કાળા, ગેારા અને પીળા અનેક અને તેમની અનેક પ્રકારની સેવા કરવામાં તેઓ આરપાર લોકો આવી ગયા છે. પણ સ્વ. દીનબંધુ એઝ અને વેરિઅર પરોવાઈ ગયા. એલ્વીન જેવા ગેરાએ તો આ ભૂમિ ઉપર ગણ્યાગાંઠ્યા આવ્યા બીજા પાદરીએ માફક ભાઈ એલ્લીન ઈશુ ખ્રિસ્તના ચુસ્ત હશે ! બાકીના બધા તે હિંદમાતાનું આર્થિક કે આધ્યાત્મિક ધન અનુયાયી હોવા છતાં ગેંડ જેવી પછાત પ્રજાને ખ્રિસ્તી ધર્મના લૂંટવાના હેતુથી જ આવ્યા છે અથવા તે પારસીઓ માફક પથે વાળી લેવાની જાળ પાથરવાને તેઓ સ્વપ્ન પણ વિચાર પિતાના દેશમાં નિરાશ્રિત બનતા આ દેશમાં આશ્રય શેધતાં સેવતા નથી. દેશના ખૂણે ખૂણે સ્થપાયેલા અનેક મિશનરી આવીને વસ્યા છે. આમાંના કેટલાક અહીં છેડે સમયે ભટકી સંપ્રદાયના સભ્યથી એમની પ્રવૃત્તિ બિલકુલ જુદા પ્રકારની છે. ભમીને પિતાને માર્ગે ચાલતા થઈ ગયા છે.
એમને મૂળ અને એક જ હેતુ સાદામાં રહી, સેવાભાવી જીવન ભાઈ એલ્વીન સાથે મને દશ વર્ષ પરિશ્ય છે. હિંદ ગુજારી, કાળા ગોરા અમલદારે અને ઉચ્ચ કહેવાતા મુડીદારેથી પ્રત્યે મેં તેમને એકધારે પ્રેમ અનુભવ્યો છે. તેઓ ઇંગ્લેન્ડના થઈ રહેલા અન્યામાંથી અને જુલ્મમાંથી આ ઘોર જંગલમાં એક અગ્રગણ્ય કુટુંબના સુપુત્ર છે. તેમણે ઑકસફર્ડ યુનિ- પથરાઈ રહેલી ગરિબડી સંક પ્રજાને છોડવવાને છે. તેમના આ વર્સિટીમાં ઉચુ શિક્ષણ મેળવ્યું. વિદ્યાર્થી તરીકેની તેમની કાર- પ્રયાસના પરિણામે અત્યારે દૂર દૂરની ખીણોની ફટમાં વસવાટ કીર્દી ભારે ઉજજવલ હતી. તેમણે તે દરમિયાન અનેક કરતી, સંપત્તિવાળા શહેરી લેકેથી ત્યજાયેલી, માટીનાં ઝૂંપડાસ્કોલરશીપ અને ઈનામ મેળવ્યાં હતાં. અભ્યાસ પૂરો કર્યા બાદ એમાં જીવન ગુજારતી, સદીઓથી દબાયેલી અને છુંદાયેલી દુન્યવી જીવનમાં આગળ વધવા માટે પુરતી સગવડો હોવા છતાં
અને કોઈ પણ જાતના વિકાસને નહિ પામેલી એક સાદી ભોળી એ ભાઈએ ઈશુ ખ્રિસ્ત અથવા સંત ફ્રાંસિસની માફક કેવળ
પ્રજાનાં કેવળ નગ્ન શરીરે વિચરતાં બાળકો માટે દશથી બાર સેવાપરાયણ જીવન અખત્યાર કરવાનો નિરધાર કર્યો. થોડા સમ
શાળાઓ ઉભી થવા પામી છે, તેમજ અનેક વ્યાધિઓથી પીડાતા યમાં તેનું ધ્યાન હિંદુસ્થાન તરફ ખેંચાયું અને હિંદ તરફ તેઓ
દર્દીઓને માટે બે ચાર ઠેકાણે ઔષધાલયે પણ ચાલુ થઈ ગયા આવવા નીકળ્યા. સત્ય અને જ્ઞાન પ્રત્યે એમને આત્મા સતત છે. રક્તપિત્ત જેવા ભયાનક દર્દથી પીડાતા ત્રીસથી પાંત્રીસ નિરાઆકર્ષાતે રહેત. આખી માનવજાતિ માટે તેમના હૃદયમાં
ધાર દુર્ભાગી છે માટે એક આશ્રમની પણ વ્યવસ્થા ચાલુ નિઃસ્વાર્થ પ્રેમને ઝરો વહ્યા કરતો. જીવ માત્ર તરફ એકતાની
થઈ ગઈ છે. ભાવના તેમના દિલમાં સદા જાગૃત રહેતી. આને લીધે ભાઈ!
એ ઉપરાંત ખેતી કરવાનું, શાકભાજી ઉગાડવાનું, ફળએલ્વીને પિતાના જીવન માટે ગરીબાઈ અને સાદાઈ સ્વીકારી લીધાં.
જુલાદિના બાગે ખીલવવાનું અને શરીરસ્વચ્છતાના નિયમનું સને ૧૯ર૭ માં હિંદુસ્થાનમાં આવ્યા બાદ તેઓ પુનામાં
પાલન કરવાનું એ પ્રજાને શિક્ષણ આપવામાં આવે છે, એટલું જ સ્થપાયેલ “ખ્રિસ્ત સેવાસંધ”માં જોડાયા. તે સંબંધ છેડે વખત નહિ પણ કેટલાક હાથહુન્નરોમાં તેમજ ગ્રામોધ્ધારનાં અનેક ચાલ્યો. એવામાં મહાત્મા ગાંધીજી સાથે તેમને મેલાપ થયો. સામાન્ય ઉદ્યોગમાં ત્યાંના લોકોને યથાશકિત રસ લેતા ગાંધીજીની સલાહને અનુસરીને ગુજરાતની ભીલ પ્રજાના પિતા કરવામાં આવ્યા છે. આ દેશનાં તેમજ પરદેશનાં અનેક દાનસમાન શ્રી. ઠકકરબાપા સાથે તેઓ કેટલોક સમય રહ્યા અને પરાયણ ભાઈઓ તથા બહેન તરફથી મળતી પૈસાની મદદ વડે તેમની આખી પ્રવૃત્તિને અને દેશના પછાત ગણાતા વર્ગોની
ખેતી માટે તેમજ ન્હાવા દેવાનાં તેમજ પીવાનાં પાણી માટે પરિસ્થિતિને તેમણે સારો અભ્યાસ કર્યો. પરિણામે તેવી જ પ્રજા
ત્યાં વસતા દેહાતીઓને મજૂરી આપીને કૂવા ખોદાવવાનું કામ ચાલે છે તેથી
૧૭ કેમ
ચાલું છે. લેન્ડીચુસ વ્યાપારીઓના અને નાણાં ધીરનારાઓનાં વચ્ચે વસવાને અને તેમને સેવાધારા ઉધ્ધાર કરવાને તેમના દિલમાં મનોરથ ઉભો થશે. આ સેવા માટે તેમણે મધ્ય પ્રાંતમાંના
ઘાતકી પંજામાંથી આ ગરીબ નિર્દોષ લોકોને બચાવી લેવાના સાતપુડા પર્વતની ખીણમાં આવેલા મંડલા પ્રદેશમાં વસવાટ દરેક પ્રયત્ન કરવામાં આવે છે. વળી આ લેકને શરાબની કરતી જુની ગાંડ પ્રજા વચ્ચે જઇને વસવાને નિર્ણય કર્યો. બદીમાંથી છેડાવવા અને કરના ભારમાંથી મુકિત અપાવવા, ભાઈ ખીસામાં માત્ર ૧૦૦ રૂપિયા લઈને તેઓ ગેડ પ્રજા વચ્ચે જઈને એલ્વિન ગામના પટેલ, પોલિસ, જીલ્લા મેજીસ્ટ્રેટ, કલેકટર અને વસ્યા અને તેમની અસહ્ય કરૂણાજનક સ્થિતિમાંથી તે પ્રજાને ભય પ્રાન્તના ખુદ ગવર્નર સુધીના અમલદારને મળતા રહે છે ઉચે લાવવા માટે તેમણે ભગીરથ પ્રયાસ શરૂ કર્યો. તેમની સાથે અને તેમની સમક્ષ ગેડ પ્રજાના દુઃખદર્દો રજુ કરીને તેમને પુનાના “ખ્રિસ્ત સેવાસંઘ” ના બીજા એક સભ્ય ભાઈ શામરાવ માટે જરૂરી રાહત મેળવે છે. દિવેલ પણ તે સંસ્થાને ત્યાગ કરીને ગેડ પ્રજાના ઉધ્ધારકાર્યમાં ભાઈ એન્જીનનું જીવન વૃત્તાન્ત કેસી આર્મ નામની
જોડાયા. આ બન્ને કાળા ગેરા ભાઈઓની જોડી રેલ્વે લાઈનથી એક ગેડ કન્યા સાથે તેમણે કરેલ લગ્નની હકીકત વગર અધુપચ્ચાસ માઈલ કરતાં વધારે દૂરના જંગલોમાં આવેલ-ઝાડની જ ગણાય. ભાઈ એલ્લીન ગાંડ પ્રજા વચ્ચે કામ કરવા ગયા ધટામાં છુપાયેલા- કરંડ્યા' નામના નાના ગામડામાં જઈને ત્યાં સુધી તો બ્રહ્મચારી જ હતા. ત્યાં જવા બાદ અને તે લેકેની એડી. ત્યાં વસીને ગેડ જેવી અતિ પછાત અને અંધકારમાં વચ્ચે કેટલાક સમય વસવા બાદ તેમને માલુમ પડયું છે. ગુંડ
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પ્રબુધ જૈન
તા. ૩૦-૯- *
પ્રજા એકલવાયા બ્રહ્મચારી જીવનમાં કુલ માનતી જ નથી વ્યાપારી વર્ગથી, હૈયાશૂન્ય નાણું ધીરનારાઓથી, જંગલનાં કૃાડી તેમજ મોટી ઉમ્મરના એકલવાયા પુરૂષ માટે તે પ્રજા બીસ્કુલ ખાનાર વાઘ, વરૂ, રીંછ જેવા પશુઓથી, મેલેરીયા, કોલેરા, આદર ધરાવતી નથી. ગેડ પ્રજાના હાડમાં એવી માન્યતા પ્ર- શીતળા જેવા જીવલેણ વ્યાધિઓથી, ભૂત-પિશાચ આદિ દેવદેવીરેલી છે કે જે સ્ત્રી અથવા પુરૂષ લગ્નની ગાંઠથી જોડાય નહિ ઓના ભાત ભાતના વહેમોથી, અન્ન પાણી વિના ભૂખ તરસથી તે સ્ત્રી કે પુરૂષ કુદરતના નિયમની વિરુદ્ધ વર્તે છે અને તેથી અને જસ્ટિ વિદારી ન શકાય એવા અજ્ઞાન-અંધકારથી સદીઓ તે જીવ મૃત્યુ બાદ રાક્ષસી અવતાર પામે છે. ત્યાંની પ્રજા થયાં પીડાઈ રહેલી નિરાધાર સરળ ભોળી પ્રજાની વ્હારે એક સાથે આત્મીય ભાવ કેળવવા માટે ભાઈ એથ્વીનને લગ્ન કરવાની સાચે પરમાથ, ઑકસફર્ડ યુનીવર્સિટીની બી. એ., એમ. અનિવાર્ય જરૂર ભાસી. તેમની સામે બે વિકલ્પ હતા. કાં તે એ. ની પદવી પામેલ ગોરે ભાઈ દેશવટે લઈ, જાતભાઈઓને પિતાની જેવી ભાવનાવાળી કઈ અંગ્રેજ સ્ત્રીને પરણવું સહવાસ છોડી દઈ, ઘરબારનું સુખ ત્યજી, માબાપ અને ભાઈ અથવા તે ગેડ જાતિની કઈ કન્યા સાથે લગ્ન કરવું. પિતાની બહેનને વિયેગ સહન કરી લઈ મોટમોટા પ્લાઓ ભાગસમાન ભાવનાવાળી અંગ્રેજ સ્ત્રી મળે ક્યાંથી ? પિતે કેઈ ગેડ વવાની અભિલાષાઓને ઠોકર મારી, ગરીબડાં લોકો માટે બધું જ કન્યાને પરણે તે ત્યાંની પ્રજામાં તેઓ વધારે સરળતાથી ભળી કરે અને આપણું જેવા વતનવાસીઓ આ બધું દૂર બેઠાં બેઠાં શકે. પરિણામે ગયા એપ્રિલ માસમાં તેમણે એક ગેડ કન્યા નિહાળ્યા કરીએ અને આપણાં એ ત્યજાયેલાં અને તિરસ્કારાયેલાં સાથે લગ્ન કર્યું છે. આ કન્યાનું નામ “કેસી આર્મ ” છે. તે ભાઈબહેને માટે કશું ન કરીએ-આનાથી વધારે શરમાવનારું પિતાને સૂર્યવંશી કહાવે છે. ગાંડ પ્રજાના ઇતિહાસમાં આ બનાવ આપણા માટે બીજું શું હોઈ શકે ? હિંદનાં સાડા સાત લાખ પહેલ વહેલે જ હોઈ શકે. વિવાહ પ્રસંગે ગામના લોકોએ ખુબ ગામડાંઓમાં કંગાળ હાલતમાં સબડી રહેલ આવા કોટિ કોટિ આનંદ કર્યો હતો. લગ્ન બાદ ભાઈ એલ્વીનને ગાંડ લોકે પિતાના અને પ્રકાર પ્રકારના જુલ્મ અને અંધકારની બેડીઓમાંથી એક કુટુંબીજન જ લેખતા થઈ ગયા છે. બાઈ એલ્વીન આ મુકિત અપાવવા માટે ઈશ્વર કૃપાથી દરેક વાતે સારી સ્થિતિમાં લગ્ન વિષે પિતાના મિત્રને લખતાં જણાવે છે કે “ સમાજ મુકાયેલાં ભાઈ બહેને જે પિતાની નાનીસરખી આંગળી લાવશે કેવી નજરે જોશે તેને પૂર્ણ ખ્યાલ કરી લીધા પછી જ મેં નહિ તે એક નહિ પણ દશ વીસ “મહાત્માજીકી જ્યના ગેડ કન્યા સાથે ભારે વિવાહ સંબધ કર્યો છે. એ વિવાહ કરવા નાદ પિકારતાં પણ આ દેશને ખરેખરી ટકાઉ આઝાદ પાછળ મારો હેતુ જગતને એ દેખાડી આપવાને છે કે મારે મળવાની નથી.
બહેરામ ખંભાત . આત્મા ગેડ પ્રજા સાથે જોડાઈ ગયું છે અને હું કેવળ સેવા- ચીમનભાઈએ ઠીક સંભળાવ્યું ? ભાવથી આત્માની ઉંડાઈમાં તેમની જોડે એકતા ભોગવતો થઈ ગયે છું. વળી મને માલુમ પડયું છે કે મને એક આદર્શ
આ અંકમાં અન્યત્ર પ્રગટ થયેલો લેખ છેડા સમય પહેલાં
શ્રી. મહાવીર જન વિધાલયમાં જાયેલ એક પ્રીતિભોજન પ્રસંગે પત્ની મળવા પામી છે. મનોરંજક સહવાસ આપનાર, વિવેદી
શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે “ વિદ્યાર્થીમાનસ” ઉપર આપવા સ્વભાવની, સુન્દર સંગીતભરી, પૂર્વકાળના કોઈ રાજકુટુંબમાંથી વ્યાખ્યાનનો સાર છે. આ પ્રીતિભોજનમાં વિદ્યાલયના કાર્યવાહક ઉતરી આવેલી ખરેખરી સૂર્યવંશી કન્યાને હું વ છું. કેરતી આમ્' અને વિધાથીઓએ ભાગ લીધો હતો. ઉપરનું વ્યાખ્યાન એ ના કુટુંબીજને આ લગ્ન વિષે સતપ તે જરૂર દર્શાવે છે એમ
બને વર્ગને ઉધક હતું. હું એ પ્રસંગે હાજર હતા અને તેથી
એ વ્યાખ્યાન સંબંધે કાર્યવાહકમાંના કેટલાક અંદર અંદર શું છતાં પણ તેમાંના કેટલાક એવી માન્યતા અવશ્ય ધરાવે છે કે
વાતો કરતા હતા અને વિદ્યાર્થીઓ પણ અંદર અંદર કેવી ચર્ચા ગેડવંશી રાજપુત્રી પિતાથી કાંઈક ઉતરતી પંક્તિના પુરૂષને વરી છે.” કરતા હતા તે સાંભળવાની મને ભારે રમુજ પડી હતી.
ભાઈ એવીનના આજ સુધીના જીવનની આ રૂપરેખા છે. કાર્યવાહકોની ચર્ચાને સાર એ હતું કે “ચીમનભાઈએ ટુંકમાં કહીએ તો ભાઈ એલ્વીન તેમ જ ઉપર જણાવેલા ભાઈ
વિધાર્થીઓને આજે ઠીક સંભળાવ્યું ! તેઓને સાકરના પડમાં શામરાવ બને સેવાપરાયણ તેમજ ઈશ્વરપરાયણ હોઈને પિતાથી
ઠીક કવીનાઈન ખવરાવ્યું. તેઓને કહી દીધું કે તમે તરંગી છે:
તમારામાં વિવેકનો અભાવ છે; તમે Inferiority Complexબનતું સર્વ કાંઈ કરી રહ્યા છે. તેમની પ્રતિષ્ઠા એટલી બધી
લાઘવ ગ્રંથી–ના ભોગ બનેલા છે; તમારામાં ઉધ્ધતાઈ છે; વિલાસિતા વધી ગઈ છે અને ગેડ પ્રજા સાથે ગાઢ સહવાસથી ત્યાંની છે; પરભવમાં-ધર્મમાં–તમને શ્રધ્ધા નથી; તમને ઉડવું બહુ અમે લોકપરિસ્થિતિને લગતું તેમનું જ્ઞાન એટલું બધુ બહોળું બની
છે; પણ તમને નિયંત્રણમાં રાખનાર દેરીની ખુબ જરૂર છે ત્યારે. ગયું છે કે તે ઇલાકાના ફકત નાના અમલદાર જ નહિ પણ.
વિધાથીઓ પણ અંદર અંદર કાંઇ આવી જ વાત કરતા હતા ખુદ ગવર્નર પણ ગેડ સમાજના સવાલ ઉપર જ્યારે ત્યારે
કે “ચીમનભાઈએ આપણું માનસ બરાબર વ્યકત કર્યું છે. મેને.
જીંગ કમીટી આપણને સમજી જ શક્તી નથી તેને ચીમનભાભાઈ એલ્લીનની સલાહ લે છે. વળી જ્યારે સત્તાધિકારી સરકાર
એ ઠીક સંભળાવ્યું છે. આપણે ભાવનાશીલ છીએ, આપણામાં માટે નાના અમલદારે જ્યારે વાર્ષિક રીપેર્ટો ઘડે છે ત્યારે તે દંભને અભાવ છે અને તેથી વડિલેના દંભ અને દેખાવને રીપાર્ટીમાં ભાઈ એલીનના પ્રગટ થયેલા અનુભવો અને વિચાર આપણે સહન કરી શકતા નથી. આપણી માનની વૃત્તિ ક્યાં
અને કેવી રીતે દુભાય છે તેને સેક્રેટરીઓને ખ્યાલ જ હોતું નથી. પ્રમાણ રૂપે અવતરિત કરે છે. આવી નિઃસ્વાર્થ અને ઉત્તમ
સ્પષ્ટવક્તત્વ એ તે આપણી વિશેષતા છે; આપણને આપણું સેવા વડે ભાઈ એલ્લીને અને શામરાવ હિલે ગેડ પ્રજાનાં હૃદય
જીવન ત્યાગ વૈરાગ્ય અને પ્રતાથી વેડફી નાંખવાને મળ્યું નથી. એટલાં બધાં જીતી લીધાં છે કે એ પ્રદેશની આખી પ્રજા આ આપણે શક્તિવાળું જીવન જીવવા અને માણવા સરજાયા છીએ. ગેરકાળા સહધર્મ ભાઈઓની અનુપમ જોડીને “બડાભાઈ”.
ઉન્નત ઉડ્ડયન એ આપણે સ્વભાવિક ધર્મ છે અને એ ઉડ્ડયન વૃત્તિને
દાબી દેવાનું જ કાર્ય મેનેજીંગ કમીટી કરતી આવી છે” ઈત્યાદિ. અને “છોટાભાઈ' જેવા પ્રેમભર્યા નામથી ચારે દિશાએ એળ
- મનુષ્ય સ્વભાવ આવે જ છે ? સૌ કોઈ પરલક્ષી જીવન જીવે ખતી થઈ ગઈ છે.
છે. પિતાને કઈ વાત લાગુ પડે છે અને પિતાના વલણમાં શું સામ્રાજ્ય ચલાવી રહેલ નાના મોટા સત્તાધિકારીઓના હાથે,
સુધારો કરવા જોઈએ એ કોઈ ભાગ્યે જ વિચારે છે ! દુનિયા દયાહીણા મુડીદાર વર્ગને હાથે, આંધળા બની લુંટ ચલાવતા એમ જ ચાલે છે ! શ્રી મુંબઈ જેન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રેડ, મુંબઈ. ૨
Page #173
--------------------------------------------------------------------------
________________
કિમત દોઢ આને
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
Regd. No. B. 4266.
પ્રબુદ્ધ જેની
આ કુબઈ જન મુક
i : Rs.
તંત્રી : મણિલાલ મકમચંદ શાહ,
વર્ષ : ૨ અંક: ૧૨
મુંબઈ : ૧૫ અકબર ૧૯૪૦ મંગળવાર
લવા જ મે રૂપિયા ૨
અર્ણવોનું આમંત્રણ પર્યુષણ પર્વમાં
અને જે આપણે રહેણીકરણીમાં સુગાળવા ન રહ્યા હોત અતિથિ જે નિયમિત આવ્યા કરે છે એ અતિથિ તે અત્યાર સુધીમાં પારસીઓ પણ આપણું જ કુટુમ્બમાં ભળી મટી જાય છે અને ઘરને જ માણસ થઈ બેસે છે. આ પર્યુષણ ગયા હોત. મહાતમા ઝરૂદસ્ત્રની શિખામણ આપણું મહાત્માઓની પર્વમાં પહેલે વરસે આવ્યે સ્વાભાવિક ઉત્સાહથી; બીજે વરસે શિખામણથી નખી નથી જ. દુનિયાભરના સતે એકજ રીતે આબે સારાસરખા એક વ્યાખ્યાને સાંભળવાના લાભથી; વિચારતા અને કહેતા આવ્યા છે. સતિ કહેતા આવ્યા છે:પછી ત્રીજે વરસે રમાનભાઈએ અને મણિભાઈએ વહિવટને
પહુંચે તિનકી એકહી બાત, હક આગળ કરી આ ણુને બદલે હુકમ છે અને આ
સબ સાધેકા એકમત, વરસે તે આમંત્રણે ન મોકલતાં તમારે વિષય કે એમ જ
યે બિચકે બારહ વાટ. ” પૂછયું અને પરમા દંભાઇએ તે મને વિષય પણ સૂચવ્યું.
જેએ સત્ય જ્ઞાન સુધી પહોંચ્યા છે તે બધા એક જ રીતે જેના આવાની વિધિ નથી તે અતિથિ. મારું તે દર
બોલે છે, બધા સાધુઓને અભિપ્રાય એક જ હોય છે. વચલા પર્યુષણ પર્વે અવવાનું નક્કી જ થયું લાગે છે એટલે હવે હું
અધકચરા લોકો જ અનેક રસ્તાઓ બતાવી ઝગડા પેદા કરે છે. અતિથિ રહ્યું નથી પણ ઘરને જ થઈ ગયો છું. '
હું આશા રાખું છું કે પર્યુષણ પર્વના આ જ્ઞાનસત્રમાં
આવતે વરસે કોઈ પારસીને પણ પોતાના ધર્મની ખૂબી સમજાવવા જૈન ઉત્સવમાં જૈનેતરને પણ બોલાવવા જોઈએ એવી
માટે આપ નેતરશે. દિાર નીતિને લીધે આપ મને બોલાવવા લાગ્યા. જેને સ્વભાવે
પણુ આ પર્યુષણ પર્વો કેવળ ધર્મની જ ચર્ચાથી ભરી ન અહિંસક હોય છે. મુસલમાન, ખ્રિસ્તિ કે બૌદ્ધ લોકેની પેઠે ઉગ્ર
દઈએ. કે ધાર્મિક વિષય પસંદ કરવા કરતાં કોઈ સામાન્ય વિષય પ્રચાર વૃત્તિ ધરાવતા નથી; આટલે એમના સહવાસમાં આપણે
પસંદ કરી એમાં ધાર્મિક વૃત્તિ જાળવી અને ભરી શકીએ તો આ સુરક્ષિત છીએ એમ માની જૈનેને સહવાસ મેં
પર્વને ઉદ્દેશ વધારે સારી રીતે ફળીભૂત થાય એમ મને લાગવિશ્વાસપૂર્વક સેવ્યા. મને શી ખબર કે નિરાગ્રહી
વાથી મેં આજને વિષય બિલકુલ વ્યવહારને જ લીધો છે. એ પ્રચારમાં જેને એટલા બધા પાવરધા છે. પણૂંપણ વ્યા
વિષયમાં વખતે ધાર્મિક દ્રષ્ટિ હું ન પણ ખીલવી શકું. પણ ખ્યાનમાળાને પ્રારંભ અમદાવાદમાં થયે. પછી મુંબઈમાં
એનું વાતાવરણ ધર્મને અવિરધી રહે એટલું તો સાચવી શકીશ જ. શરૂઆત થઈ. હવે આ વ્યાખ્યાનમાળાનો ચેપ કલકત્તા સુધી
' પોંચે છે અને ત્યાં પણ મારે જવાપણું રહે છે. એટલે હવે
આ પર્વેમાં જ્ઞાન, સદાચાર, રસિકતા અને તપસ્યા આ ચાર તે હું લગલગ જૈન થઈ ગયું છું. જેમાં સ્વાદાદમાં માને છે,
તને ઉહાપોહ થવો જોઈએ. સંસ્કૃતિને પરિપુષ્ટ કરવા માટે અનેકાન્તની દૃષ્ટિ ખરેખર સેવે છે તેઓ કોઈની સાથે ગમે તેટલા
જ્ઞાન જરૂરી છે. ધર્મવૃદ્ધિ માટે સદાચારની મીમાંસા થવી જોઈએ. મતભેદો થાય તે એ દરગુજર કરે છે. એટલું જ નહિ પણ
આનંદ મેળવવા માટે રસિકતા ખેડવી જોઈએ અને અંતે મતભેદને પણ સ્વીકૃતિ આપી મોટામાં મોટે સમન્વય સાધે છે.
મેક્ષના અધિકારી થવા માટે તપસ્યાનું ખડતલપણું અને એટલે હું કેટલે દરજજે જૈન છું અને કેટલે દરજે બ્રાહ્મણ છું તપસ્યાની તેજસ્વિતા પણ ખિલવવાં જોઈએ. એનું પ્રમાણ કાઢયા વગરજ મને તેઓ આત્મીય ગણવા લાગ્યા છે. આપણી ધાર્મિકતા દહાડે દહાડે કૃત્રિમ થતી ગઈ એટલે છે અને હવે તો એક જ બાળાએ અમારૂ ઘર શોભાવ્યું છે
હલેકનું જીવન આપણે સંકુચિત બનાવ્યું અને પરલોકની જ એટલે કેવળ વૃત્તિથીજ નહિ પણ સામાજિક બંધનથી પણ અમે
વાતે આપણે કરવા લાગ્યા. ધર્મ જે ઈહલોકની વાતે છોડી દે, , કંઈક જૈન થઈ ગયા છીએ. મને એમાં કશુ જ અજુગતું લાગતું
અને દેવલોકની જ વાત કરે તે એ “દેવલેક’ જ પામશે. નથી. ભારતીય સંસ્કૃતિની એ પૂબી જ છે કે રહેણીકરણી અને
ધર્મનું એમ જ થઈ ગયું છે. હવે આપણી ધર્મચર્ચામાં ઐહિક વિચારસરણીમાં સામ્ય દેખાય, અનુકૂળતા જળવાય તેમ તેમ
જીવનના તમામ પાસાઓની ચર્ચા કરવી જોઈએ અને એ રીતે વ્યાપક રીતે સમન્વય સાધતા જ જવું. શ્રમણ અને બ્રાહ્મણ
ધર્મને જીવન સાથે જોડી દેવા જોઈએ. હજાર હજાર વરસ એકત્ર રહે અને એક બીજામાં ભળે નહિ
આજને મારો વિષય એ જ વૃત્તિથી મેં લીધે છે. એ બને જ કેમ ?. હું તે હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, બ્રાહો
. ઉદ્ઘાત . લિંગાયત આદિ આપણા બધાજ વિભાગોને એક જ કુટુંબના ધણા વરસ ઉપર ત્રણ પરજ વિષે મેં એક લેખ લખ્યો કુટુંબીઓ ગણું છું. •
હતા. જેમ સામાજીક શ્રમવિભાગને અંગે આપણે ચાર વર્ણ
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રયુદ્ધ જૈન
કહ્યા છે તેજ પ્રમાણે ભૌગોલિક સ્થિતિ પરત્વે આ ત્રણ પરજની જીવનવ્યવસ્થા આપણે વિચારવાની રહે છે.
પહાડી અથવા રાનીપરજ, ખેતીપરજ અને દરિયાપરજ એ તે ત્રણ પરજ છે. અહીં મુંબઇના આસપાસના જ વિચાર કરીએ તે લાણાવળા ખંડાળાથી માંડીને સહ્યાદ્રિની તળેટીમાં આવેલ પાલી સુધી જે પહાડી લેાકેા વસે છે. તે રાનીપરજ કહેવાય. એજ લોકેા શિવાજીના માળે લાક તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ છે, પાલીથી થાણા સુધી ખેતી ઉપર ગુજરાન ચલાવનાર અથવા બાગબગીચા બનાવીને થોડી કમાણી કરનાર લોકો તે ખેતીપરજ છે; અને થાણાની આ બાજુ દરિયાને કિનારે જે કાળી કે વારલી લોકેા ફેલાયા છે અને પોતાની હેાડીમાં દિરયા ખેડી પેાતાનુ ગુજરાન ચલાવે છે તે દરિયાપરજ છે.
આપણે સુધરેલા સામાન્ય લોકો ખેતીપરજમાં જ ખપી જઇએ છીએ. ગુજરાતના બ્રાહ્મણ, વાણિયા, પટેલ, ગરાસીયા બધા જ ખેતીપરજ છે. બારૈયા અને પઢિયાર લોકોને ખેતીપરજ કહેવા કે રાનીપરજ એ એક સવાલજ છે. ડાંગના ડુંગરામાં રહેનારા ભીલ, કાતુડી, કોંકણી, કાલચા વગેરે લોકેા રાનીપરજના છે. આ રાનીપરજના લોકો સ્વભાવે સ્વતંત્ર મિાજના હોય છે. મોટે ભાગે શિકાર કરીને પોતાની આજીવિકા ચલાવે છે. જેએ ડુંગરા ડી નીચે મેદાનમાં આવ્યા છે તેમના સ્વભાવમાં તેણે ફેર પડયા છે. પણ જે લોકો ખરેખરા પહાડમાં રહે છે તે બધા બડ઼ાદુર, સ્વાતંત્ર્યપ્રેમી, સ્વાવલી અને વહેમી હોય છે. અજાણ્યા લોકો પ્રત્યે તે હમેશા સાશંક રહે છે. કુદરત સાથે લડી લડીને માંડ આજીવિકા મળતી હોવાથી સંસ્કૃતિના નાજુક અંગે ખિલવવાના એમને સમય નથી મળતા. શિકાર પાછળ દોડતા છતાં એ લાકો પોતાનું જંગલ છેાડી ખીજા જંગલમાં જતાં ખીએ છે. પહાડી લોકેાના આ સ્વભાવ મેં કાશ્મીર તરફ પણ જોયા છે અને અસમ પ્રાન્તમાં પણ જોયા છે. વરસાદ, તેાાન, રેલ, જંગલી પશુઓ અને જંગલી પડેાસિ બધા સાથે લડીને જ જીવવાનું હેાવાથી અથવા એમના હુમલા સામે ટકવાનુ હોવાથી પહાડી માણસ હંમેશ ચપળ, સાવધાન અને અવિશ્વાસી હોય છે.
કુદરતે યોજેલા ખીન્ને વર્ગ તે ખેતીપરજના છે. રાનીપરજને સાથી કુતરા અને આજ પક્ષી હાય તે ખેતીપરજના સાથી ગાય, બળદ અને ભેંસપાડા હોય છે. ગાય, બાદ જેવા દૂધાળા જાનવરેશને સાથ મળવાથી ખેતીપરજ લોકો ખારાકમાં બહુ જલદી અહિંસક થઇ શકયા. બળદની મહેનતને લીધે અનાજ ખૂબ મળવા લાગ્યુ. અને ગાયને ખેતીમાંથી ચૂણુ કપા સિયા વગેરે ખારાક મળવાથી તે વધારે દૂધ દેવા લાગી અને રૂઇ, કપાસના તેમજ ઊનના કપડાં પુરતા પ્રમાણમાં મળવા લાગ્યાં. એટલે શરીરની ઉષ્ણતા ટકાવવા માટે વધારે પડતા ખારાક ખાવેા પડતા હતા તે હાજત એછી થઇ. પરિણામે માણસ માંસાહાર છેાડી શકયા. ગાય તથા બળદે માણસને પોતાનું સર્વસ્વ અર્પણ કરી એને માંસાહાર વિના જીવવાની સગવડ કરી આપી એટલા ખાતર પણ કૃતજ્ઞ થઇને આપણે ગાય બળદનું રક્ષણ કરવુ જોઇએ.
આર્ય સંસ્કૃતિ હળ ચલાવીને કરેલી ખેતી ઉપર આધાર રાખે છે. અરણ્યવી માણસ જંગલના ઝાડાને અને વનદેવને પૂજે છે જ્યારે ખેતીછવી માણસ જમીનને અને પેાતાના એજારાને પૂજે છે. અરણ્યવી પોતાની જાતની સ્વતંત્રતા ચાહે છે. સ્થાનત્યાગ કરતાં એને સકેચ નથી; જ્યારે ખેતીવી
તા. ૧૫-૧૦-૪ 。
માણસ પેાતાની જમીન માટે પોતાના પ્રાણ પાથરશે. જમીન સાચવવા એ પોતાની ન્યાતને પણ જતી કરશે. એ ક્ષેત્રીય હાય છે અને તેને ક્ષત્રીય પણ થવું પડે છે. જ્યાં ખારાક મળે ત્યાં જવાને બદલે જ્યાં પોતે વસ્યા છે ત્યાં જમીન ખેડીને ખાતર પાણીની જોગવાઇ કરીને એ અન્નસમૃધ્ધિ વધારે છે અને તેથીજ મેટાં મોટાં શહેરો એ સ્થાપી શકયા છૅ વ્યવસ્થાશક્તિ વધવાથી એ સામ્રાજ્ય પશુ સ્થાપી શકો છે.
અરણ્યની મચ્છુત લડતી વખતે અચૂક ટેકરી ઉપર જને પહોંચવાને. જેટલા ઉંચે જાય તેટલો એ સલામત અને ઉપરથી નીચેના લાકે ઉપર રેલની પેઠે ધસી જવાની ભારે સગવડ પણ હાય છે અને મજા પણ હેાય છે.
માણસ કૃષીજીવી લ્યે છે એટલે એને ઉંચાઈ કયાંથી મળવાની ? એણે ખાદ ખાદારે ઉંચા કિલ્લા બાંધ્યા. જ્યાં ગાય અને ઘેટાં પુરવાના હેાય ત્યાં બરણે ગે-પુરો બાંધ્યા અને લડાઇ વખતે નાનાં નાનાં ગાપુરા ઢોડાઇ શકાય એ હેતુથી ઉંચા ઉંચા રથ તૈયાર કર્યાં. જમીનપરથી તીરફેંકવા એના કરતાં રથને ટચે ચઢીને ત્યાંથી તીર ફેંકવામાં ધણી ગવડ હતી. તીર દૂર સુધી પહેાંચતા અને સામાના તીરથી અચીજતા.
એક રીતે જોતાં અરણ્યવી એ કૃષીવી લેાકેા એકમેકના પૂરક હેાય છે. પહાડી લોકો રાનો ભાર પેાતાને માથે લે અને કૃષક લોક પોષણના ભાર ઉપડે તે બન્નેની શકિત અને જીવનસિદ્ધિ અનેકગણી વધવાની. જા વખતમાં મેટાં મોટાં શહેરા પહાડીઓના આશ્રયે જ ટકી શક્તા હતા.
મગધ સામ્રાજ્યની રાજધાની રાજગૃહ એ મરાઠાઓની રાજધાની સનારા કે પૂના આ વાતનાં ઉત્તમ ઉદાહરણા છે. ચારે કાર્ પહાડ અને વચમાં ખુલ્લી પહેાળી જગ્યા માં મળે ત્યાં જ નગરે સ્થપાય એમાં આશ્ચર્ય શું! હું તેા ની શબ્દને અર્થજ નરપિતા એટલે કે પહાડીઓથી રક્ષણ મેળવતી વસ્તી એવા કરૂં છું.
આપણા ઇતિહાસમાં આપણે અરણ્યજીવી અને કૃષીજીવી લોકાનાં પરાક્રમા જ મોટે ભાગે વર્ણવ્યા છે. કુદરતનો ત્રીજો વર્ણ જે દરિયાપરજ, તેને તે આપણે વિસારી મુકયા છે. જ્યાં સુધી હું જોઇ શકું છું ત્યાં સુધી આપણા દેશને હવે પછીના જમાનો આ દરિયાપરજતા હશે એટલે એ દરિયાનું આમંત્રણ આપ સહુને આપવા આવ્યો છું.
(અપૂર્ણ)
કાકા કાલેલકર
શભૂમેળા.
મુંબથી દેહરી સુધી દર વખતે હું એકલી જ જઉં છું. હંમેશા સ્ત્રીઓના ડબ્બામાં કલકત્તા સુધીનું કોનું કે સંગાથી મળી જાય છે. પણ આ વખતે તે ગાડીને ઉપડવાની તૈયારી થઇ ત્યાં સુધી કોઇ આઇસાહેબે આ તરક પગલાં માંડયાં નહિ. છેવટે સગાંવ્હાલાની ચિંતા વધી. બધાંને થયું કે એ, એ રાત સુધી આમાં એકલી, એને કઇં થાય તે ખબર પણ કાને પડે? પણ મ્હારૂં નસીબ તેજ હતું. સીટી વાગી ત્યાં જ એક ડોશીમા આવી પહોંચ્યાં. બાએ પૂછ્યું. “ કયાં જાવ છે. ડોશીમા ?” ડોશીમા ખેલ્યા, ‘ મોગલસરાઇ. ' બધાએ હાશના છૂટકારા ખેંચ્યા અને તરત જ ડોશીમાની પથારી હારી પાસે જ બાએ આગ્રહપૂર્વક કરાવી.
Page #175
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧૦-૬૦
પ્રબુધ્ધ જૈન
( ૧૦૯
ગાડી ઉપડી અને મને થયું, ડબામાં આ બદબો કયાંથી દીધા. હજી તે જબલપુરથી ગાડી ઉપડી પણ નથી ત્યાં બીબીઆવે છે ! મેં તરત જ પાયખાનું તપાસ્યું. એ તો એકદમ સાફ જાનના મેટા દીકરાએ પૂછ્યું. “અમ્મા, પિતાછ કિધર બેઠે હૈ?” હતું. બીજી જ પળે હારી નજરે ડોશીમાં તરફ પડી. મેં જોયું શી ખબર શાથી બીબીજનને આ સવાલ ગમે નહિ. “શેતાન કે ડોશીમાનાં કપડાંમાંથી અને શરીરમાંથી દુર્ગધ સારાયે ડબામાં ચુપ નહિ રહેતે હૈ !” એટલું બોલીને એને છોકરાના બેડ ફેલાતી હતી. પછી તે ડોશીમાનું બારીક નિરીક્ષણ ચાલ્યું. એના માથામાં એક ટપલી લગાવી દીધી. અને એ પંદર વર્ષને વાળમાં લાખ જૂઓ ખદબદતી હોય એમ લાગ્યું. એનું શરીર, છોકરે, માની સામે દાંતીયા કાઢતા કાઢતા, પિતાના ન્હાના ભાઈ કપડાં, અને દેદાર જઈને ઘડીભર માટે ભયંકર તિરસ્કાર થયે. બહેને પર ચીડ કાઢી એમને રડાવતે રડાવતા, એક મને થયું એને કહી દઉં કે “માતાજી, આપ દુસરી જગેપર સે ખુણે જઈને મોટું ચઢાવીને બેઠે. થોડીવાર થઈ. ત્યાં જાવ. પણ બીજી જ પળે એની ગરીબાઈ અને અજ્ઞાનતા મને યાદ બીબીની ન્હાની છોકરીએ પંખો માંગ્યો. મેટી બહેને પંખો ' આવ્યાં અને થયું. “ગરીબ હિંદુસ્તાન આવાજ લાખ અને કરડે આ ખરે, પણ આપતાં પહેલાં પંખાની દાંડી વતી એને : માણસોથી બનેલું છે. એનાથી દૂર આપણે કયાં સુધી ભાગી મારી. આઠ કલાક મહારે કેવા લોકોની વચમાં ગાળવાના છે તે શકીશું? મેં ડીમાને મારી ભાંગીતૂટી હિંદીમાં પૂછયું મને સમજાયું. છોકરાંઓની ગાળો, પાંચ પાંચ મીનીટે એમને
માતાજી, આપકી પાસ ટીકીટ છે કે નહિ ?” માતાજીએ હા પડતે માર અને એમના રડવાના અવાજે આખા ડબાને રડત તે કહી, પણ મેં જોયું કે દરેકે દરેક સ્ટેશને માતાજી ઉંઘમાંથી કરી મૂક્યું. અકીને પાયખાનામાં ઘુસી જતાં હતાં. વખત પસાર થતાં ધૃણા
એ એક કલાક પછી બીબીએ એક દેરી મેટા છોકરાને દયામાં પરિણમી. મેં ડોશીમાને પૂછયું “માતાજી આપ કભી
- ચૂસવા આપી. નાના ભાઈ બહેને ભિક્ષુકની આંખે મેટા ભાઈ સ્નાન કરતી છે કે નહિ ?” માતાજી બોલ્યા, “હમ તે સાધ્વી
સામે જોઈ રહ્યા. મોટાભાઈએ કેરીને બરાબર ન્યાય આપ્યો, લેગ, સ્નાન કરનેકી હમારી લીયે જરૂરત નહિ હૈ. ગંગામે જા
ગેટલે એકદમ સાફ કર્યો ને છેતરાને કસ લઈ લીધા પછી કર સ્નાન કરેગે.” માતાજીના જવાબે મને વિચારમાં
નાના ભાઈ બહેને પર ઉપકાર કરતા હોય એમ એ છેતરું ને નાંખી દીધી. આ હિંદુસ્થાન, આ એના અજ્ઞાન, ગરીબ રહે
ગેટલો એમની આગળ ફેંક્યા. નાના બાળકેએ છોતરા માટે વાસીઓ ! એને ઉધ્ધાર કયારે કરી શકાશે !
લુંટાલુંટ કરી. છેવટે છોતરૂં બાળક ખાઈ ગયા. અને ગોટલાને એક રાત ડોશીમાં જોડે માંડ માંડ વીતાડી. ત્યાં તે બીજી
ન ખવાય એ ભાગ ન્હાર ફેંકાયો. કેરીવાળા દેશમાં જ સવારે બે મરાઠી બહેનેએ અમારા ડબામાં ખુબ કોલાહલ સાથે
માણસને કેરીની તાણ છે. પગપેસારો કર્યો. એમના નિસ્તેજ મોઢા જોઈને જ થયું છે.' એમના જીવનમાં ઉત્સાહ નથી, એમને જીવનની ખરી મઝા
આ બધામાં છેવટે મેગલસરાઈ આવ્યું. ત્યાંથી હીરાના માણવાને અવસર આવ્યું નથી. યુવાન છતાં એ બન્ને બહેનોને
દાગીના પહેરેલ ઓઠ દશ મદ્રાસી બાઈઓ અમારા ડબામાં
આવી. એ બધાએ તે સીધું મારા પર જ આક્રમણ કર્યું. ઘડપણે આવરી લીધી હોય એવું લાગતું હતું. એમના આવ્યા
હારી પથારી પર આવી આવીને ગોઠવાઈ ગયા. મેં કહ્યું. પછી એકજ કલાકે ડબામાં એક શરમજનક બનાવ બન્ય. કોઈ બિચારો ભયે ટીકીટ ન હોવાથી, ય ચાલતી ગાડીએ
આપ દુસરી જગૅ પર યે !” પણ મારી ભાષા ન બીજો કોઈ બે હાથમાં ન આવવાથી, અમારા ડબાના બહારના
સમજાવાથી એ લોકો બધાં ખડખડાટ હસી પડ્યાં. ' પગથીયાપર ચઢી ગયો. અમારામાંની પેલી બે મરાઠી ઑને
* આ બધા બનાવથી હવે તે હું કંટાળી ગઈ. એ રાતના એમની જીંદગીમાં આ પહેલવહેલી વાર એકલી મુસાફરીએ અનુભવે મનને વિષાદપૂર્ણ કર્યું હતું, મગજ થાકી ગયું હતું. નિકળી હતી. જનાના ડબામાં આ એક પુરૂષને જોતાં એમણે તે મનમાં થયું કયારે બાર વાગે ને ઊતરી જઉં. પણ કેમ કરીને ચીસાચીસ કરી મૂકી. એકે ગાર્ડમાસ્તરને રડે નાખવા માંડી. બાર વાગતા નહેાતાં જે મારે સારે નશીએ વધારેને વધારે એ વખતે એમના માતા પર ગભરાટ જોઈ મને હસવું ને બહેનેના અનુભવે મળે જતા હતા.
ચંદ્રા, દયા આવ્યાં. મનમાં થયું આવી બીકણુ બાઈઓ એમના બાળ
સંધના સભ્યને કેને કેવી કેળવણી આપશે ? આ ચીસેથી પેલો ગરીબ “ તે એટલો ગભરાઈ ગયો કે એના ડોળા આમ તેમ આ વર્ષ પુરું થવા આવ્યું છે છતાં દિલગીરી સાથે જણાકરવા લાગ્યા, જીવના જોખમે એ ચાલતી ગાડીએ ઉતરી ગયે. વવું પડે છે કે કેટલાક સભ્યનાં ચાલુ વર્ષનાં લવાજમ આવ્યા પણ આ કોલાહલની અસર આજુબાજુના ડબા ઉપર જુદી જ નથી જ્યારે કેટલાક સભ્યના આ વર્ષ તેમજ ગયા વર્ષનાં પણ જાતની થઈ. આજુબાજુના લોકોને થયું, કે સ્ત્રીઓના ડબામાં કોઈ લવાજમ આવ્યાં નથી. આસો વદ ૦)) સુધીમાં જે સભ્યનું ચાલુ ભયંકર કામ થઈ રહ્યું છે ને એમણે તરત સાંકળ ખેંચી. ગાડી તેમજ આગળના વર્ષનું ચઢેલું લવાજમ નહિ એકલવામાં આવે ઉભી રહી. અમારા ડબાની આજુબાજુ લોકો ભેગા થયા અને તે સભ્ય સંધના બંધારણ મુજબ આપોઆપ સભ્ય તરીકે બંધ વાત સાંભળી હસતાં હસતાં જતા રહ્યા. આ બધા કેલાહલમાં થાય છે. તેથી જે જે સભ્યોનાં લવાજમ ન આવ્યા હોય તેમને પણ પિલા ગંદા ડોશીમા તે ઘોરતાંજ રહ્યાં. એમને જોતાં મને જેમ બને તેમ જલ્ટિથી મોકલી આપવા આગ્રહ પૂર્વક વિનંતિ થયું કે એક બાજુ આ ડોશીમા ને બીજી બાજુ આ બીકણ કરવામાં આવે છે. સંધ ચાલુ આર્થિક મુશ્કેલી વચ્ચે નવાં નવાં સ્ત્રીઓ એમાં કેણ સારૂં ને કેણુ ખરાબ ?
જોખમ ખેડે છે તેમાં સભ્યનાં લવાજમ પણ જે નિયમિત વસુલ બપોરના ચાર વાગ્યા ને જબલપુરથી એક બીબી એમના ન થાય તે સંધની વિવિધ જવાબદારીઓને પોંચી વળવું અશરાચરચીલા સાથે ચઢયાં. જલ પડદામાં રહેનાર આ બીબી કય થઈ પડે. માટે આ બાબતમાં આળસ કે પ્રમાદવશ નહિ એમના છેકરાની કેવી માવજત કરતા હશે તે જાણવાની બનતાં તે તે સભ્ય તરફથી ચહેલાં લવાજમ રૂ. ૩ અથવા રૂ. ૬ મને તિવ્ર જિજ્ઞાસા થઈ અને સાચેસાચ રાતના વિના વિલએ મોકલી આપવામાં આવશે એવી આશા રાખવામાં બાર વાગ્યા સુધીમાં એ બીબીએ અવનવા પાઠ * મને શીખવી આવે છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પ્રબુધ જૈન
તા. ૧૫-૧૦
૪
सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
આપણા પ્રસંગે, ઉત્સવો માણી શકીએ, આપણી સાથે સંકળાયેલા સૌ માણી શકે અને ભવિષ્ય માટે સુંદર છાપ પાડનાર અને તે વાતમાં ગાફેલ રહ્યા અને ખરે ઉલ્લાસ ભૂલી ઉમાદે ચડયા તેજ કારણ ! સમાજને સાચે ઉલ્લાસ કેણુ સમજાવશે આવા ધાંધલિયા યુગમાં ?
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
અકબર ૧૫
૧૯૪૦
અકબર બીરબલની એક રમુજી વાત છે. તેમાં બાદશાહ પૂછે છે કે “ બીરબલ, ડાહ્યામાં ડાહ્યા ગણાતા વાણિયા નીશે કરી ભાન ભૂલે ખરા કે ?' ત્યારે બીરબલ જવાબ આપે છે કે “હા, નામવર ! જ્યારે આંગણે વરે–ખરે કે ઉત્સવ હોય ત્યારે તે બીજા બધા કરતા વધુ નીશે કરે અને ઉન્મત્ત બને, પણ આ ની જુદી જાતને કે જેની અસર છંદગી સુધી પહોંચે.” આ એક રમુજી વાત છે, પણ તે પાછળ દુખદ સત્ય રહેલું છે, અત્યારે આપણે આપણા ઉત્સવમાં કે પ્રસંગમાં-પછી તે તે લગ્ન પ્રસંગ હોય કે ધાર્મિક ઉત્સવ હોય, મરણને પ્રસંગ હોય. કે દેશેયને હાય-નીશાના ઘેનમાં ભાન ભૂલીનેજ કામ કેમ કરતા ન હેઈએ તેમ વર્તીએ છીએ.
ઉલ્લાસ કે ઉન્માદ !
આપણા સમાજમાં યોગ્ય દેરવણીને અભાવે આજે સર્વથા ઉલ્લાસને બદલે ઉન્માદ જ દેખાય છે. સારી કે નરસી દરેક બાબતમાં મનુષ્ય જેમ ગાંડા બની ગયા ન હોય તેમ જ વર્તે છે અને પ્રસંગની ખરી ગંભીરતા ગુમાવે છે. આપણા લગ્ન જુએ, આપણું ધાર્મિક પ્રસંગે જુઓ, આપણી દેશેાદયની રીતિઓ તપાસે, અગર તે મરણ સમયના કરૂણ અને ગંભીર પ્રસંગેનું અવલોકન કરે તે જરૂર જણાશે કે પ્રાણુ અને ચેતના જગવનાર ઉલ્લાસને બદલે ભાન અને સારાસારને વિચાર ભૂલાવી દેનાર ઉન્માદ જ તેમાં છે. આ કારણે જ પ્રજાજીવન ચેતનવતુ રાખી, સંસ્કાર અને સંસ્કૃતિ ટકાવી રાખનાર અને સાંસારિક વ્યવહારને થાક ઉતારી પ્રફુલ્લતા પ્રસરાવનાર ઉત્સવો અને પ્રસંગે આજે તે થકવી નાંખનાર કરૂણ તંગીમાં હડસેલી દેનાર અને મરણતેલ કરનાર જ બને છે અને છીછરાપણું, વેવલાઈ અને વિકૃતિ પ્રવેશે છે તે વધારામાં!
- જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે ત્યારે શકિત, સમય, સંજોગ અને આસપાસનાની ઉપર કે ખૂદ આપણી જાત ઉપર ભાવમાં થનારી અસરો વિચાર કર્યા વગર જ આપણે ઉન્માદ- વશ થઈ કાર્ય કરીએ છીએ અને હેરાન થઈએ છીએ, આજે આપણુ ગરીબ સમાજમાં મનુષ્યને પૂછે કે તમારાં દુ:ખ, તંગી, અશાન્તિ, ઉદ્વેગ અને અંધકારમય ભાવીનું કારણ શું છે ? હીરા જેવા યુવકને પૂછો કે છતી શક્તિએ વિકાસ રૂંધાઈ જવાનું કારણ શું છે ? એકના બે લખી આપી કઢારે અનાજ લેનાર અને વ્યાજના ભારણમાંથી ઉચે ન થનાર કોઈ ખેત મળે તે પૂછે કે તારી આ પરવશ અને અસહાય દશાનું પગરણ કયારથી મંડાયું ? દર્દથી પીડાતા અને કષ્ટમય રાત્રી દિવસ વિતાવતા કોઈ દીન દર્દીને પૂછે કે વર્ષોની મહેનત પછી પણુ જીંદગીની ખાતર ડું ઘણું ખર્ચ કરવાની કમતાકાદ કેમ આવી? વિશાળ જગ્યામાં વસી દૂધ, દહીં પર જીવનારને પૂછો કે ક્યા પાપે તને પરદેશની દસ ફુટ લાંબી અને સાત ફુટ પહોળી અંધારી અને દુર્ગધ મારતી કેટડીમાં પૂર્યો ? પ્રભુએ નવરાશને વખતે ઘડેલી દેવના ચક્ર જેવી જેડીમાં એકને અહિ અને બીજીને હજાર ગાઉ છેટે વર્ષો થયા ઝુરતી જુઓ તે પૂછો કે કયા ભવના પાપ ઉબન્યા છે કે આમ વિયેગમાં ગુર છો? દીકરાના લગ્ન માટે દીકરીને વેચતા બાપને, (હાલમાં દીકરા વેચાય છે) ધણીનું કારજ કરી રેટલા માટે રડતી વિધવાને પૂછો કે શા માટે ફ છે? વ્યક્તિગત વાત છેડી સમાજને પૂછે કે તમારા પનારે પડેલા માનવીઓ માટે પ્રગતિ- પિષક સંસ્થાઓ કેમ નથી ? ગરીબ-દર્દીઓ અને અનાથો માટે- સગવડતા કેમ નથી ? આ સૌ પ્રશ્નોને એકજ મૂંગે જવાબ મળે છે કે “ ઉન્માદ !” તે સૌના સાંસારિક દુઃખનું મૂળ કારણ ઉત્સવ વખતની ઉડાઉગીરી અને ઉન્માદ જ હોય છે. આપણે
જે જે કાર્યની પાછળ કંઇ હેતુ ન હોય, જેને ઉપયોગ ન હોય, જે કરવામાં કરનારની શક્તિને કે તે શક્તિના બીજા સુંદર ઉપયોગને ખ્યાલ ન રખાતે હોય, બુધ્ધિ જેવી દેનારી વસ્તુને બદલે કોઇની દોરેલી લીટીએ જ જવાનું હોય અને કાર્ય કર્યા પછી પસ્તા કરવા જેવું હોય તે બધા કાર્ય ઉન્માદનાંજ પરિણામ કહેવાય ! નીશામાં ચકચુર બનેલ ન કરવાનું જ કરે છે, જ્યાં જરૂર ન હોય ત્યાં બુમ પાડે છે, સુવા યોગ્ય સ્થળ ન હોય ત્યાં લેટી પડે છે. અક્ષને બતાવેલા માર્ગ તેને સુઝતું નથી અને નીશાનું ક્ષણિક સુખ જતું રહેતાં ખીસું ખાલી થશે, બાળબચ્ચાં રખડી જશે અને ટાંટીઓ ઢીલા થઈ જશે તેનો વિચાર પણ તે કરતું નથી. આ બધું આપણે દારૂડિયા કે અફીણીની દુનિયામાં જોઈએ છીએ. આપણા સાંસારિક વ્યવહારના પ્રસંગમાં પણ આપણે શું નિહાળીએ છીએ? દાખલા તરીકે લગ્ન વખતે જે જે કાર્યો થાય છે તે કાર્યોના નિમિત બનેલા વર કન્યાના જીવનમાં વિલાસ, વિકાર અને વિષયવાસનાના પઘણુ વિનાનું કયું વનપ્રેરક, ઉલ્લાસપ્રેરક, તત્ત્વ ઉમેરાય છે? ધાર્મિક ઉત્સવ અંગેના કાર્યોથી પણ ધર્મ તત્ત્વ પિસવાને બદલે કેઈ વિષયી તત્વ જ પેસી જાય છે. જે કાર્ય કરવા યોગ્ય છે તે કરતા નથી અને ન કરવાનું કરીએ છીએ અને બીજાને કરવા નેતરીએ છીએ. ત્યારે કહો આમાં અને દારૂડિયામાં શું ફેર ? આ બધા ઉન્માદ દશાનો જ પ્રગટ ચિન્હ છે ?
લગ્ન પ્રસંગ-બે વ્યકિતના પવિત્ર સાંસારિક જોડાણ વખતે બન્નેના જીવનમાં અજબ ઉલ્લાસ પ્રગટે અને પવિત્ર પ્રસંગનું ગાંભીર્ય બરાબર ખ્યાલ ઉપર રહે તેવું શાન્ત વાતા વરણ જામે તે માટે, ઉદ્વેગ ઉપજાવનાર ઉન્માદ દશા આસપાસનામાં પણ ન જ હોવી જોઈએ. પરણનાર દંપતી પિતાની જવાબદારી સમજી વડિલે અને ઉલ્લાસ પ્રેરનાર મિત્રોની હાજરીમાં સરળ રીતે, સૌમ્ય રીતે જે પ્રસંગ ઉકેલે તે અત્યારે નજરે પડતી દુઃખદ દશા, કુટુંબના માણસની હાડમારી, તંગી અને ધમાલમાં બાળકોની રખાતી બેદરકારી અટકી જાય.
મૂળેય તે લગ્નની યેજનામાં ઉન્માદ દશા જ છે. બ્યકિતને વિસરી કુળમર્યાદા, મેટાઈ, કુલીનપણું અને દાયજો કે પૂરત
Page #177
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧૦-૪૭
ઉપર વિશેષ લક્ષ્ય અને લ્હાવો લેવાની ઘેલછા સર્વાંત્ર દેખાય છે. આવા ઠેકી ખેસાડેલા કઢંગા લગ્નમાં પણ મેસુરાં વાજા, સંગીતની મશ્કરી જેવા બરાડાએ, અધતા ફેલાવતી અને માણુસને શ્રીનજરૂરી લાગતી ભડકા જેવી બત્તીઓ, ઉપવન અને જીલ્લાલતા પક્ષીઓ કે ટહુકતા મેરલાની હાંસીરૂપ વાડીએ અને મારલા, જમવાના લાબી હેાળીના ગેરૈયા જેવા જાનૈયા, નાટકી વાધા, મુર્ખાનાં પ્રદર્શન જેવી છાએ, ગૃહસ્થાશ્રમને અનુભવ અપાતી શીખાને બદલે ખખડતા રૂપિયા, દાગીના કે કપડાથી જ અપાતી શાખા, બે ડગલાં ચાલવા માટે ત્રણ જણાએ પકડેલા ઘેાડે! તથા ભર શિયાળામાં ચીરડુક ચીરડુક ખેલતા અર્થવિહીન પંખા અને છત્રી કયા પવિત્ર પાક ઉદ્દેશથી લગ્નમાં દાખલ થયા હશે તે સમજાતું નથી. અગાઉ ગમે તે ઉપયોગ ડ્રાય પણ આજે તે બધુ વિચિત્ર અને નાટકી લાગે છે અને ઉદ્દેશ વગર જ કરવામાં આવે છે. આ બધુ આ યુગમાં અટકાવવાની જરૂરિયાત હવે આવી પહેોંચી છે. ભાવનાપ્રેરક સંગીત, લગ્નજીવનને મહિમા સમજાવતાં ગાણાં, શાસ્ત્રીય પદ્ધતિએ શીખવા માટે એક વખત ચાલતું સંગીત ભૂલવું અને જ્ઞાનીઓએ નવુ જન્માવવુ અતિ અગત્યનું છે. અપૂર્ણ વ્રજલાલ ધ. મેઘાણી
પુરણ
ટ્રસ્ટીઓની સંચયવૃત્તિ
આ અંકમાં અન્યત્ર સમાજ, ધર્મ તેમજ અર્થકારણ ઉપર મૌલિક વિચારો રજુ કરનાર શ્રી કિશોરલાલ ઘ. મશરૂવાળાના “ દાનાના ટ્રસ્ટી ” એ મથાળાના એક લેખ પ્રગટ કરવામાં આવ્યો છે તે જૈન બધુઓએ ખાસ વાંચવા અને વિચાર કરવા જેવા છે, એ અન્યત્ર પ્રગટ થયેલા લેખ અહિં ફરીથી પ્રગટ કરવાને આશય એ છે કે આપણા જૈન સમાજમાં મંદિરના તેમજ અન્ય અનેક સંસ્થાના વહીવટ ચાલે છે અને તેને લગતા ટ્રસ્ટના ઘણા ટ્રસ્ટીઓને તે લેખમાં જણાવેલા મુદ્દાઓ લાગુ પડે છે. તે લેખમાં મુખ્ય આક્ષેપ તે એ છે કે આજના દાનના ટ્રસ્ટીઓમાં મોટે ભાગે પોતાને સોંપાયલા ધનનો સર્વ્યય કેમ કરવો તે વિચાર અને વૃત્તિ ગૌણ જોવામાં આવે છે અને ટ્રસ્ટની મીલ્કતમાંથી બને તેટલે એ વ્યય કેમ કરવો, તે મીલ્કતને બચાવવી કેમ એટલુંજ નહિ પણ વધારવી કેમ એ ખ્યાલ પ્રધાનપણે જોવામાં આવે છે. આપણાં મંદિરમાં એકત્ર થતાં નાણાંની જે રીતે તેના ટ્રસ્ટીઓ તરફથી વ્યવસ્થા થતી જોવામાં આવે છે તે ઉપરની વાતને ખરેખર પુરવાર કરી આવે છે. તેની ચાલુ ચિન્તા મીલ્કતના રોકાણને લગતી જ હેાય છે. આ વખતે આટલી મીલ્કત વધી, આ ડીપોઝીટની મુદત પુરી થવા આવી, હમણા નીકળેલી લેાનમાં નાણાં રેકીએ તે વધારે વ્યાજ મળશે, અમુક મીલ્કત કે ડીએન્ચર્સમાં નાણાં રાકવાથી આગળ ઉપર અહુ લાભ થવા સંભવ છે—આવી જ ચિન્તા અને ચર્ચા મંદિ રની મીલ્કતના ટ્રસ્ટીએ કરતા હોય છે—પછી તે ગાડીનાં ટ્રસ્ટી હા કે શાન્તિનાથજીના. પણ એકત્ર થયેલાં નાણાના સદ્વ્યયની યોજનાઓ કોઇ વિચારતુ કે ચર્ચતું સાંભાળવામાં આવતું : નથી. એકત્રિત દેવદ્રવ્યના વ્યયની જુના વિચાર પ્રમાણે ચોકકસ મર્યાદા છે અને ટ્રસ્ટી એ મર્યાદાથી બધાયલા છે એ વાત સ્વીકારીએ તે પણ એ મર્યાદાની અંદર જુનાં મન્દિરાના છોહારના તેમજ જ્યાં જ્યાં મંદિર ન હોય ત્યાં બંધાવી આપવાને સમાવેશ થાય છે. આજે સ્થાપત્ય અને ધાર્મિક ભવ્યતાના નમુનારૂપ અનેક જીનમંદિંગ મેવાડ, મારવાડ તેમજ અન્ય પ્રદેશોમાં
સામયિક
બુદ્ધ જૈન
૧૧૧
જર્જરિત થઇ રહ્યા છે અને વિનાશ તરફ ધસી રહ્યા છે, જ્યારે મેટા શહેરમાં આવેલા મદિરાના તેમજ કેટલાક તીથૅના ટ્રસ્ટીએ પેાતાને હવાલે પડેલી મીલ્કતના રાકાણની ફેરબદલીની જ વાત વિચાર્યો કરે છે.
આ બાબત માત્ર મંદિરના ટ્રસ્ટીઓને લાગુ પડે છે એમ નથી. બીજી સંસ્થાના ટ્રસ્ટીઓનુ પણ લગભગ આવું જ વેલણ જોવામાં આવે છે. કેટલાક ઠેકાણે દાનમાં અપાયલી રકમનુ વ્યાજ જ વાપરવુ એ સરતે દાન અપાયલુ હોય છે. આવી બળતામાં ટ્રસ્ટીઓને કશા વિકલ્પ હાતા નથી. પણ બીજે ઠેકાણે સંસ્થા સારૂ કામ કરે છે–જીવદયા, પરેપકાર કે કેળવણીનું કામ કરે છે—એમ સમજીને કશી પણ સરત વિના સમાજ એ સંસ્થાને પુષ્કળ ધનથી નવાજતી જ રહે છે. આ રીતે એકત્ર થતા ધનમાંથી જે આય નિમિત્તે એ દાન આપવામાં આવ્યુ હાય છે એ આશય પાછળ થોડું વધતું દ્રવ્ય ખરચાય છે. પણ પરિણામે સંસ્થાની મુડી તા વધ્યાજ કરે છે. વળી દુષ્કાળ, મહામારી કે જલ પ્રલય જેવી દેશ ઉપર કાઇ આફ્ત આવે, સમાજની વિશ્વાસપાત્ર સંસ્થા રાહત કાર્ય માટે સમાજ પાસે દ્રવ્ય માંગે, લોકો કરૂણાપર બનીને માગે તેટલુ દ્રવ્ય આપે, તે દ્રવ્યમાંથી કેટલુંક ખરચાય પણ કેટલાક વધારે પડે અથવા તેા પાડવામાં આવે અને સંસ્થાની મુડી વધતી ચાલે, મૂળ મુડીમાં જરા પણ ધટાડો થવા ન જોઈએ એવી સરત અથવા તે સમજુતીથી ટ્રસ્ટના વહીવટ કરવામાં આવે અને ટ્રસ્ટનાં રાકાણુ કરવામાં આવે. સમાજનાં દુઃખ દર્દી એટલાંતે એટલાં જ રહે, જીવદયા અને પરોપકારના નિમિત્તો જરા પણ ઘટે નહિ, ભુખમરો, બેકારી કે નિરક્ષરતાથી સમાજ એટલે તે એટલા શેષાયા કરે, પણ સંસ્થાની મુડી તા વધ્યા જ કરે. વળી નાના ક્ષેત્રમાં નાની સરખી સંસ્થા ઉભી કરવામાં આવે અને મીલ્કતના વ્યાજમાંથી સંસ્થા નભી શકે એ હેતુ રજુ કરીને એ એ સંસ્થા માટે પોતાની લાગવગના ક્ષેત્રમાંથી હજાર અને લાખોની રકમ એકત્ર કરવામાં આવે એ પણ ઉપર જણાવેલ મતદશાનુ જ રૂપાન્તર છે.
આ પ્રકારની સંચયવૃત્તિનો ત્યાગ કરવામાં નહિ આવે અને એકત્ર થયેલા આવા ધનને જ્યાં સુધી સત્ત્વ સર્વ્યય કરવાની બાબત ઉપર ખૂબ ભાર મૂકવામાં નહિ આવે ત્યાં સુધી આપણી અનેક સખાવતાના માટે ભાગ વન્ધ્યાવસ્થામાં જ રહેવાના છે અને કોઇ પણ આસમાની સુલતાનીના પ્રસંગે સદન્તર વિનાશને પામવાનો છે. આ કારણે જન સમાજે માન્યવર શ્રી કિશારલાલભાઇના લેખમાં જણાવેલા વિચારે ખૂબ ગંભીરપણે વિચારવાની અને તે મુજબ અનેક સખાવતાના ટ્રસ્ટીઓને સચેત કરવાની ખાસ જરૂર ઉભી થઇ છે. નેમ-રાજુલા સંવાદ નહિં ભજવાય !
ગઇ વિજયાદશમીના દિવસે શ્રી. શકુન્તલા કાં. ઈ. કન્યાશાળાએ ચાલુ શિરસ્તા મુજબ પોતાના વાર્ષિક ઉત્સવ ઉજન્મ્યા. આ ઉત્સવની સમાલોચના કરવા પહેલાં તે ઉત્સવના અંગમાં એક બનાવ બની ગયો તેની જરા નોંધ લઇએ. આ ઉત્સવ નિમિત્તે ભગવાન તેમનાથ અને રાજુલના જીવનના અમુક પ્રસંગો ભજવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું અને તે કારણે જરૂરી સંવાદો રચાવીને કન્યાશાળાની બાળાઓ પાસે તૈયાર કરાવવામાં આવ્યા હતા. આ આબતની જાણ થતાં કેટલાક સ્થિતિચુત ભાઇઓએ ભગવાન તેમનાથનાં જીવનના પ્રસ ંગેા ભજવાય તે સામે વાંધા ઉઠાવ્યા અને પરિણામે સંસ્થાના જવાબદાર કાર્યવાહકોએ એ આખે! પ્રસંગ વિજ્યા દશમીના ઉત્સવમાંથી રદ કર્યો. કાર્યવાહકોએ આ કાર્ય ચિત કર્યું કે નહિ તે એક જુદો જ પ્રશ્ન છે. પણ આજે પણ દુનિયા
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૧૦
.
જ્યારે આટલી બધી આગળ વધી છે અને પિતાના વિચારે અને ધર્મને ચિત્ર, રંગભૂમિ અને રજતપટ દ્વારા અનેક વિચારકે અને ધર્મ-પ્રવર્તક તરફ ખૂબ ફિલ કરી રહ્યા છે, ત્યારે હજુ જન સમાજમાં એવો વર્ગ છે કે જે તીર્થંકરના ચરિત્રને રંગભૂમિ ઉપર ઉતારવામાં પિતાના ધર્મની હીણપત અને પિતાના પૂજ્ય પુરૂષોની આશાતના સમજે છે. આ ખરેખર ખૂબ શોચનીય છે ! એક કાળે કહેવાય છે કે જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા આજ કરતાં અસાધારણ મેટી હતી. આજે જૈન સમાજની સંખ્યા ઉત્તરોતર કમી કેમ થઈ રહી છે ? જૈન ધર્મ હિંદુધર્મની અન્ય શાખાઓ જેવો નથી કે તેમાં જન્મે એ જ તે શાખાનો અનુયાયી થઈ શકે. જૈન ધર્મ કેઈ પણ સ્ત્રી કે પુરૂષ અંગીકાર કરી શકે છે. જૈન ધર્મ આટલો બધે પ્રચારસુલભ હોવા છતાં જેનોની સંખ્યા ઘટી જવાનાં અનેક કારણોમાં એક કારણ એ પણ છે કે જેનોએ ધર્મ ગ્રંચારની કળા અને વિવિધ પધ્ધતિઓ વિસારી દીધી છે અને અન્ય વર્ગો માફક આજના જૈનો પણ કેવળ સ્થિતિ જડ થઈ ગયા છે. નાટક ધર્મપ્રચારનું તેમજ ધાર્મિક ભાવનાઓના પ્રચારનું એક અગત્યનું સાધન છે અને જ્યારે કેવળ જડ પથ્થર ભગવાનની મૂર્તિને આકાર ધારણ કરીને ભગવાનને પાઠ ભજવે તેમાં ધાર્મિક ભાવનાને કશી ક્ષતિ પહોંચતી નથી એમ માનવામાં આવે છે, ત્યારે અનન્ત શકિતના આત્માને ધારણ કરનાર માનવી કોઈ પણ તીર્થકરનો રંગભૂમિ ઉપર પાઠ ભજવતાં કયા ધાર્મિક તત્વને હાનિ કરી શકે તેમ છે અથવા તે કઈ રીતે જૈન ધર્મની હાંસી કરાવવાનું નિમિત્ત બની શકે છે એ કલ્પનામાં નથી આવતું. આજે રામ કૃષ્ણ, બુદ્ધ કે જીસસનાં જીવનચરિત્રો જગજાહેર છે, કારણ કે ચિત્રો, નાટકો અને રજતપટ દ્વારા તેમને જગદ્રવ્યાપી પ્રસિધ્ધિ મળેલી છે, જ્યારે ભગવાન રૂષભદેવ, તેમનાથ, પાર્શ્વનાથ કે મહાવીરના જીવનની વિગતે દુનિયાના ' બહુ જ ઓછા લેકે જાણે છે; કારણ કે આજની દુનિયાનાં પ્રચારક સાધન જન સમાજે બહિષ્કાર કર્યો છે. જૈન સમાજની આ જડતાએ જન ધર્મના વિકાસને જેટલું નુકસાન કર્યું છે તેટલું નુકસાન અન્ય કોઈ કારણુથી નથી થયું. જેને હજુ પણ સમજે અને સુધરે ! જૈન સમાજમાં વિધવા પુનલગ્ન
શ્રી કાન્તિલાલ ગાંધી જેઓ ક્રીકેટ કલબ ઓફ ઇન્ડીઆના મેનેજર તરીકે મહત્તવને હોદો ધરાવે છે તેમણે પિતાની જ જ્ઞાતિની એક વિધવા બહેન ચંપા સાથે તાજેતરમાં પુનર્લગ્ન કર્યું છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. બહેન ચંપાના પ્રથમ લગ્નનું આયુષ્ય માત્ર અઢાર દિવસનું હતું. આવાં બહેનને વિધવા કહેવી એ એક રીતે અત્યુકિત જ ગણાય. પણ સમાજ આવી બહેનને વિધવા ગણે જ છે અને ગમે તેટલી મેટી વાત હાંકનારા આજના યુવાનોમાંથી ભાગ્યે જ કોઈ આવી બહેન સાથે લગ્ન સંબંધથી જોડાવાને તૈયાર હોય છે. આ આપણો ચાલુ અનુભવ ધ્યાનમાં લેતાં ભાઈ કાન્તિલાલનું પગલું સ્તુત્ય અને અભિનન્દન યોગ્ય ગણવું જોઈએ. આ લગ્નને બન્ને પક્ષના સ્વજનના તેમ જ ગોંડલનું મહાજન કે જેની સાથે પ્રસ્તુત બહેનને સંબંધ છે તેણે પણ સંમત કર્યું છે એ ખરેખર આનંદ અને સંતોષની વાત છે અને એ સૂચવે છે કે વિધવાલગ્ન વિષેની સમાજની સુગ હવે સારા પ્રમાણમાં નાબુદ થવા લાગી છે.
જૈ, . મૃ. કોન્ફરન્સનું આગામી અધિવેશન, ', તે પ્રસ્તુત કોન્ફરન્સનું પંદરમું અધિવેશન આવતાં ક્રિસ્મસમાં
નીંગાળા મુકામે ભરવાની જવાબદારી નીંગાળા સાથે ઉપાડી છે અને આ દિશાએ જરૂરી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. આ કાર્યના આગેવાન શ્રી. મણિલાલ જેમલ શેઠ છે જેઓ મુંબઈના જૈન સ્વયંસેવક મંડળના પ્રમુખ છે અને મુંબઈની પ્રાન્તિક મહાસભા સમિતિના એક જાણીતા સભ્ય છે. કેન્ફરન્સનું આ અધિવેશન બહુ લાંબા વર્ષોના ગાળે મળે છે અને આ અધિવેશનમાં કેળવણી અને બેકારી નિવારણને લગતા જ પ્ર ચર્ચવાની મર્યાદા કેટલાક સમય પહેલાં ભરાયેલી અખિલ હિંદની સ્થાયી સમિતિમાં સ્વીકારવામાં આવી છે. આજ સુધી જે. . મુ, કોન્ફરન્સનું ગાડું જે રીતે ચાલ્યું છે તે જોતાં સામાન્સ પ્રજામાં કોન્ફરન્સની પ્રવૃત્તિ વિષે ખરેખર બહુ જ મન્દતા અને ઉદાસીનતા પ્રવર્તે છે એમ છતાં પણ આજના સાધુઓ તેમજ શ્રીમાન શેકીઆઓની આપખુદી અને સ્થાપિત હિત સામે જનતાને અવાજ રજુ કરવાની અને જનતાના અવાજ મુજબ આજની અનેક જૈન સંસ્થાઓની પુનર્ધટના કરવાની શક્યતા કોઈ પણ સંસ્થામાં હોય તે તે આવી લોકપ્રતિનિધિત્વ ધરાવતી કોન્ફરન્સમાં જ છે. લોકોની સંસ્થા તે આવી કેરજો જ . થઈ શકે છે. ઉપર જણાવેલી શકયતાને સક્રિય આકારમાં મુકવાને આધાર લોકોના સહકાર ઉપર જ રહે છે. આ અધિવેશનને ચર્ચા તેમજ કાર્યને પ્રદેશ મર્યાદિત છે એમ છતાં પણ એ મર્યાદિત પરિસ્થિતિ જ કોન્ફરંસને સાચી પ્રાણવાન બનાવવા માટે હાલ જરૂરી છે. જૈન સમાજના શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગને આ કોન્ફરંસને બને તેટલે સહકાર આપવા અને તેના ઘાટઘૂટમાં તેમજ કાર્યવાહકોમાં જરૂરી ફેરફાર કરીને સાચી સેવા આપતી અને સમાજને ખરી રવણી આપતી સંસ્થા બનાવવાની વિનંતિ કરવામાં આવે છે. કન્યાશાળાના મકાનને પાયે
શ્રી. શકુન્તલા કાં. ઈ. જૈન કન્યાશાળાના મકાનનું ખાતું મુદતે આ શુદ ૮ ના દિવસે સૌ. શકુન્તલા બહેનના હાથે કરવામાં આવ્યું. શ્રી. મુંબઈ માંગરોળ જૈન સભાને સ્થાપિત થયાને લગભગ પચાસ વર્ષ થવા આવ્યા. આ સંસ્થા કેટલાંક વર્ષોથી એક જૈન કન્યાશાળા ચલાવતી હતી અને જન કન્યાઓને અંગ્રેજી ત્રણ ધેરણ સુધી શિક્ષણ આપતી હતી. એ સભાના કામકાજમાં લોકોને બહુ જ સાધારણ રસ હતો અને કન્યાશાળા પણ ચાલુ ઢબ મુજબ ચાલતી હતી.
આવી સંસ્થા ઉપર જ્યારે કેઈ શ્રીમાનેનું મમત્વ જાગે છે ત્યારે તે સંસ્થાનું ભાગ્યે ઉઘડે છે અને તેની આર્થિક દુર્બળતા દુર થવા સાથે એ સંસ્થામાં નવા પ્રાણ અને નવું ચેતન પ્રગટતું દેખાય છે. મુંબઈ અને માંગરોળ જન સભા અને તેના હસ્તક ચાલતી માંગરોળ જૈન કન્યાશાળાના સંબંધમાં પણ એમજ બન્યું. સંસ્થાની કેદ સુભગ ઘડિઓ શ્રી. કાન્તિલાલ ઈશ્વરલાલ મેરખી આ સંસ્થા પ્રત્યે આકર્ષાયા અને તે હસ્તક ચાલતી કન્યાશાળાને તેમણે અપનાવી. ભાંગરાળ જૈન કન્યા શાળાનું શકુન્તલા કાન્તિલાલ ઈશ્વરલાલ કન્યા શાળામાં રૂપાન્તર થયું; કન્યા શાળાનું ફંડ વિપુલ અને વિપુલ થતું ચાલ્યું; હાઈસ્કુલનાં ધોરણો ખેલવાને અને બે ત્રણ વર્ષમાં મેટ્રીકના ધોરણ સુધી કન્યાશાળાને પહોંચાડવાનો નિર્ણય કરવામાં આવ્યું; મરીનલાઈન્સ સ્ટેશનની સમીપ બેકએના દરીયાનું દર્શન કરતે ૧૩૦૦ વારને પ્લેટ ખરીદવામાં આવ્યો અને બાળ ધારણથી
માંડીને હાઈસ્કુલ સુધીનાં સર્વ કન્યા ધરણેની જરૂરિયાતને પહોંચી | વળે તેવું મકાન બાંધવાના ઇરાદાથી આશો સુદ ૮ ના દિવસે પા નાખવામાં આવ્યા.
માં
“ચ
- હાઠરિંકુલ જાટ ખરીલીપ. એક
Page #179
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧૦-૪૦
જૈન પ્રબુદ્ધ
- ૧૧૩
બી વય એ માળની ઘટના સાશાળાના નથી, પણ
આજે કેળવણી લેતી બહેનોની સંખ્યા વધતી જ જાય છે અને તેથી ભય રહે છે કે આ મકાન બંધાઈ રહે અને મેટ્રીક સુધીનાં ધરણે શરૂ થાય એટલામાં જ એ સ્થિતિ ઉભી થશે કે આ પ્લોટ ઉપર ગમે તેટલું મોટું મકાન બાંધવામાં આવે તો પણ ભણતી કન્યાઓને સમાવેશ કરવા માટે સાંકડું માલુમ પડશે. આ સંભાવના એક રીતે તે શુભસૂચક જ લેખાવી જોઈએ.
પણ અહિં આ સંભાવના રજુ કરવાનો આશય એ છે કે એ મકાન માટે જે પ્લાને વિચારવામાં આવે છે તેમાં પહેલો બીજો માળ કુટુંબી ગૃહસ્થને ભાડે આપવાની કલ્પના રાખવામાં આવી હોય એમ જાણવામાં આવ્યું છે. આ બાબત સાચી હોય તે પહેલા બીજા માળની ધટના ઉપરના માળા કરતાં અન્ય પ્રકા- રની કર્યા સિવાય છુટકે જ નથી. કન્યાશાળાના મકાનમાં કુટુંબીઓના વસવાટ બીજી રીતે પણ ઈચ્છવા યંગ્ય નથી; પણ મકાનની એકરૂપતાની દૃષ્ટિએ પણ આ પ્લાન ઈટ નથી. વળી આજની સંખ્યા ઉપરથી કાર્યવાહકો રખે ભૂલ કરે કે તેઓ પહેલો બીજો માળ ફાજસ પાડી શકશે અને તેની આવકને લાભ કન્યાશાળાને આપી શકશે.
આ કન્યાશાળામાં આજે મફત શિક્ષણ આપવામાં આવે છે અને સારા અને ધનવાન કુટુંબની બહેનો પણ આ કન્યા શાળામાં ભણે છે. આજ બહેને બીજી સંસ્થાઓમાં પુરી ફી આપીને ભણતી હોત. આજનું શિક્ષણ દિન પ્રતિ દિન ખર્ચાળ બનતું જાય છે. શિક્ષકે ઓછો પગારમાં પણ મળે અને વધારે પગારના પણ મળે. પણ જે પગાર આપો તેવી શિક્ષણશકિત સંગ્રહિત કરી શકો. સંગીન શિક્ષણ અને મફત વિધાદાનને મેળ લાંબો વખત ટકી શકતું નથી. ખર્ચ વધતો જાય એમ કાર્યવાહકને કરકસર કરવાની ફરજ પડે અને તેનું પરિણામ શિક્ષણના સ્વરૂપ ઉપર પણ પડયા વિના ન રહે. આ બાબત આજે કે આવતી કાલે એ સંસ્થાના કાર્યવાહકોએ વિચારવી જ જોઈએ અને જેટલી તે વહેલી વિચારાય અને નકકી થાય તેટલું વધારે ઈચ્છવા યોગ્ય છે. આ પ્રસંગે શ્રી. મુંબઈ માંગરોળ જન સભા કન્યાશાળા માટે આટલા લાંબા સમયે પિતાનું મકાન પ્રાપ્ત કરવાની સ્થિતિએ પહોંચે છે તે માટે તે સભાને અને એ સ્થિતિ સાધી આપનાર ઉદાર શ્રીમાનેને ખરેખર ધન્યવાદ ઘટે છે. શ્રી શકત્તલા જૈન કન્યાશાળાને વાર્ષિક ઉત્સવ. | દર વર્ષ માફક આ વર્ષે પણ વિજયા દશમીના દિવસે પ્રસ્તુત કન્યાશાળાએ પિતાને વાર્ષિક ઉત્સવ ઉજવ્યું હતું અને તે પ્રસંગે આ કન્યાશાળામાં ભણતી બહેનેએ તેમજ મહિલા સમાજ સાથે જોડાયેલી કેટલીક બહેનોએ એક રસમય કાર્યક્રમ રજુ કર્યો હતો. આ કાર્યક્રમની કેટલી વિગતો હજુ જરૂર સુધારણું માંગે છે અને આ કાર્યક્રમની રજુઆત ગમે તેટલી સુંદર અને સરળ હોય એમ છતાં પણ આ દિશામાં કામ કરતી બીજી જાણીતી શિક્ષણ સંસ્થાઓની હજુ આપણે પાછળ છીએ-આગળ નથી-એમ પણ કબુલ કરવું જોઈએ. આમ છતાં પણ આગળના ઉત્સવો અને તેમાં રજુ થતા કાર્યક્રમો સાથે આ વર્ષના કાર્યક્રમની સરખામણી કરતાં મોટો તફાવત એ માલુમ પડતો હતો કે આજ સુધી જે કાંઇ રજુ થતું હતું તે નાટકી હતું, યાંત્રીક લાગતું, તે પાછળ ગાનાર, નાચનાર કે અભિનય કરનાર બહેનને આત્મા નહોતા દેખાતો, કરવું પડે છે, કરવું જોઈએ, કર્યા વિના ન ચાલે એવા જ ભાવથી બધી બહેને પિતાપિતાને સોંપાયેલ પાઠ ભજવતી, જ્યારે આ વખતના કાર્યક્રમ પાછળ કન્યાઓમાં કોઈ જુદે જ ઉલ્લાસ અને થનગનાટ દેખાતા હતા. તેઓ માત્ર આપણને રીઝવવા
ખાતર જ ગાતી કે નાચતી નહોતી. ગાયન અને નૃત્યમાં રહેલે કુદરતી આનંદ તેઓ જાતે અનુભવતી અને માણતી હોય એમ સ્પષ્ટ તરી આવતું હતું. આજ સુધી સંગીત બહારથી ઘસડી આવેલી અને બાળાઓ ઉપર લાદેલી વસ્તુ દેખાતી હતી. આજે સંગીત શાળાના વાતાવરણમાં–અંગ ઉપાંગમાં–પ્રસરી રહ્યું હોય એમ રાસ કે ગરબા લેતાં લેતાં આનંદ અને તન્મયતાથી ઉછળતી કન્યાઓના હાવભાવ ઉપરથી કોઈને પણ કબુલ કર્યા સિવાય ચાલે તેમ નહોતું. આ પ્રગતિ ખરેખર આવકારદાયક ગણાય અને તે માટે કન્યાશાળાના શિક્ષણગણુને જરૂર ધન્યવાદ ઘટે.
પરમાનંદ, “પ્રબુદ્ધ જૈન” ના ગ્રાહકોને
પ્રબુદ્ધ જેન” નું બીજુ વર્ષ તા. ૧-૫-૪થી શરૂ થયું છે. “પ્રબુદ્ધ જન” ના કેટલાક ગ્રાહક તરફથી ચાલુ વર્ષના લવાજમના રૂ. ૨ હજુ સુધી મળ્યા નથી. તે ગ્રાહક બંધુઓને ચહેલું લવાજમ મનીઓર્ડરથી અથવા બીજી કઈ રીતે મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. જે જે ગ્રાહકોનાં તા. ૩૦-૧૦-૪૦ સુધીમાં લવાજમ નહિ આવે તેમને હવે પૂછીને અંક વી. પી. થી રવાના કરવામાં આવશે જે કૃપા કરીને સ્વીકારી લેવાની વિનંતિ કરવામાં આવે છે. “પ્રબુદ્ધ જૈન અને દિવાળી
દીવાળી આવે છે; એક વર્ષ પુરૂ થશે; બીજા વર્ષને પ્રારંભ થશે. આ મંગળ પ્રસંગે પ્રબુદ્ધ જન ને યાદ કરવા અમે પ્રબુધ્ધ જૈનના વાંચકે, ગ્રાહકો અને પ્રશંસકોને વિજ્ઞપ્તિ કરીએ છીએ. પ્રબુદ્ધ અને જૈન સમાજના સામયિકોમાં જુદી જ છાપ પાડી છે; વિશાળ વિચારો અને ઉચું સાહિત્ય તેણે સારા પ્રમાણમાં પુરૂં પાડયું છે અને તે સેવા આઠ પાનાને બદલે અવાર નવાર દશ પાના અને કદિ કદિ બાર પાના આપીને તેણે બજાવી છે. ઉંચા ધેરણ ઉપર રહીને અને એકકસ આદર્શને વળગી રહી સેવા આપનાર આ પત્રની ગ્રાહક સંખ્યા હજુ બહુ થોડી હોવાથી દર વર્ષે લગભગ રૂ. ૭૦• ની ખોટ આવે છે. આ ખેટ “પ્રબુદ્ધ જૈન ને ચાહનારા વર્ગે પુરી કરવી રહી. દીવાળી અને બેસતા વર્ષના મંગળ અવસરે “પ્રબુધ્ધ જન ને યાદ કરવા અને તેને પડતી આર્થિક ખેંચમાં રાહત આપવા અને દીવાળીની બેણીરૂપે કંઈને કંઈ મદદ આપવા સંધના સભ્યોને તેમજ “ પ્રબુદ્ધ જૈન’ના પ્રશંસકને પ્રાર્થના કરવામાં આવે છે. ખાદી હુંડીનું વેચાણ..
ગયા વર્ષ માફક આ વર્ષે પણ ખાદી હુંડીનું વેચાણકાર્ય સંધના સભ્યોએ હાથ ધર્યું હતું. ગયા વર્ષનું વેચાણ રૂ.૨૦૦૭ લગભગ પહોંચ્યું હતું. આ વર્ષનું વેચાણ વધ્યું છે અને લગભગ રૂ. ૩૦૦૦ સુધી પહોંચ્યું છે. જે જે ભાઈ બહેને એ આ પવિત્ર કાર્યમાં સહકાર આપ્યું છે તે સર્વેને અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે. સંધના સભ્ય તરફથી ખાદી હુંડીના થયેલાં વેચાણુની વિગતવાર નેંધ આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે. આગામી વસ્તી ગણતરી.
જૈન બંધુઓને વિજ્ઞપ્તિ કે આગામી વસ્તી ગણતરીને અંગે તમારી પાસે સરકારી કે મ્યુનિસિપાલિટીના માણસો નેધ કરવા આવે ત્યારે ખાસ ધ્યાન રાખીને કહેવાનું કે :
ધમેં–જન જ્ઞાતિ-વાણીયા, એશવાલ, પરવાડ, (કલમ નં. ૪) ભાવસાર વિગેરે જે હોય તે
(કલમ નં. ૩) મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ,
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રબુદ્ધ જૈન
આપણી જેન
પાઠશાળાએ
થાડા દિવસ પહેલાં એક ધર્મપ્રેમી' મિત્ર મારે ત્યાં આવી ચઢયા. વાતચીતમાં એમણે મારી પુત્રીને પૂછ્યું: ‘તને સામાયક આવડે છે કે ?'
છેકરીએ મારા સામે જોયુ. ‘સામાયક’ શબ્દ એતે માટે તદ્દન નવા હતા. એટલે મારે ખુલાસા કરવા પડયા, સામાયકમાં એ નહિ સમજે.’
મારા મિત્રને જરા દુઃખ થયું. એક વખતે હું જૈન શાળાઓના આચાર્ય હતા, અને મારાં બાળકો ‘સામાયક’ ન જાણે, એ વાત એમને ગમી નહિ. પછી ધાર્મિક શિક્ષણ અંગે અને આપણી જૈનશાળાઓ વિષે ચર્ચા થઇ. મારા વિચારા જાણી મારા કર્તવ્યની વાસ્તવિકતા એમને સમજાઇ. છતાં કે નહિ તેા ધાર્મિક વાતાવરણ મેળવવા માટે મારું બાળકોને જનશાળાએ મેકલવાં જોઇએ.’ એવા તેમના અભિપ્રાય હતા.
આપણી ધાર્મિક શિક્ષણની સંસ્થા સામે તે હું એક તહેામતનામું ઘડી શકું એવો કડવા અનુભવ મને થયા છે. એ સંસ્થામાં અહીં તહીં થોડા ફેરકાર કે સુધારાએ કર્યું દી વળવાના નથી એવી મારી ખાત્રી થઇ છે, એમાં તે મૂળગત ફેરફારો અને શિક્ષણવિષયક ક્રાન્તિની જ જરૂર છે, એમ હુ માનુ છું અને ચાલુ વ્યવસ્થા નીચે એ થવુ અશકય હાઇને જૈનશાળાના આચાર્ય પદેથી મારે દૂર થવુ પડયુ છે.
આ આપણી સંસ્થાઓમાં જે કેટલીક મુખ્ય ખામીએ છે, તે જ આ લેખમાં જણાવીશ.
(૧) પ્રથમ તે જેમને શિક્ષણ કે કેળવણીના વિષયના કશે શાસ્ત્રીય અભ્યાસ કે અનુભવ નથી, માત્ર ધાર્મિક-ખરૂં કહું તા સાંપ્રદાયિક—લાગણીઓને જે વશ છે, એવા પીઢ ગૃહસ્થાના હાથમાં આ સંસ્થાનો સંપૂર્ણ વહીવટ અને કહ્યુ છે. શિક્ષણ કે ધર્મવિષયક નવી દષ્ટિવાળા વિચારકો કે જીવાને ને એમાં સામેલ રાખવામાં આવતા નથી, પરિણામે જૈન શાળાઓનું શિક્ષણ જુની ધરેડમાંથી નીકળતું નથી, તેમ જ નવા વિચારના શિક્ષક તેમને પાષાતા નથી.
તા. ૧૫-૧૦-૦
વિગેરે બાળકોને આ શાળામાં મળવું જોઇએ તે મળતુ નથી. ચારિત્ર્ય અને સંસ્કારનું જે ધડતર એમાં થવુ જોઈએ તે પણ થતું નથી; પરંતુ ક્રિયાજડતા, સાંપ્રદાયિકતા ધર્મધેલછા વિગેરે અવગુણના તેમનામાં પ્રવેશ થઇ જાય છે.
(૬) આવી સંસ્થા માટે જેવા સંસ્કારી, શિક્ષિત, ચારિત્ર્યશીલ અને ભાવનાશાળી શિક્ષા ોએ તેવા બળતા નથી તેનું મુખ્ય કારણ અતિ ટુંકા ચાર-ચાર કે છ-છ રૂપિયાના પગારે છે. ધર્મ જેને આપણે ઘણી ઉંચી વસ્તુ માનીએ છીએ, એના અધ્યાપકને આપણે નીચામાં નીચે પગાર આપવા માંગીએ છીએ. ખરી રીતે આપણને ધર્મની કે શિક્ષણની કિંમત નથી.
(૭) કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેતભાજન જમાડવામાં આવે છે. આથી વિધાર્થી ઓના સંસ્કારમાં ભૃગા થાય છે. કેટલેક ઠેકાણે વિદ્યાર્થીઓને કોઇને ત્યાં જમવા લઇ જવામાં આવે છે અને ત્યાં તેમની સાથે ભિક્ષુક જેવું વર્તન ચલાવવામાં આવે છે. જ્યાં આવું ચાલે છે, ત્યાં કા સ્વભાનપ્રિય માણસ પોતાનાં બાળકને કેમ મોકલે ?
(૨) મુખ્યત્વે જૈન શાળાએ દેરાસર કે ઉપાશ્રયની નજદિકમાં અથવા તે એના જ કમ્પાઉન્ડમાં હોય છે, તો કોઇ વાર મેટી બજારના લત્તામાં કે ગંદી સાંકડી શેરીમાં હોય છે. કેઇ પણ શાળા આવા વાતાવરણુમાં ચલાવી શકાય નહિ. બાળકોનાં મન ઉપર વાતાવરણની ખૂબ અસર પહોંચે છે. (૩) આ શાળાએમાં અપરિચિત માગધી ભાષામાં લખાયેલાં ક્રિયાજ્ઞાનનાં પુસ્તકો ગેાખાવવામાં આવે છે. જેને પોતે અર્થ સમજતાં નથી, એવા શબ્દો ગાખવામાં બાળકને કંટાળા આવે છે. વળી તેને અર્થ સમજવામાં પણ બાળકને રસ પડતા નથી. કારણ કે એમાં માત્ર ક્રિયાના પાડે જ હોય છે. એ સમજવા માટે પૂર્વભૂમિકા તરીકે કેટલુંક પ્રાથમિક જ્ઞાન આવશ્યક છે, જે તેમને મળેલું હેાતુ નથી.
(૪) જૈન શાળાના શિક્ષણમાં વાર્તા, કાવ્ય, ધર્મ સંબંધે પ્રાથમિક જ્ઞાન, સાહિત્ય, જગતના જૂદા જૂદા ધર્મોનાં મૂળતત્વો વિગેરેનો સમાવેશ થતા નથી. કવચિત એવુ શિખવાય છે ત્યાં તે શરૂઆતમાં હાવાને બક્કે પાછળના અભ્યાસક્રમમાં ગાઠવેલું હાય છે. ત્યાં પહોંચ્યા પહેલાં ઘણાં ખરાં બાળક સાળામાંથી નિવૃત્ત થાય છે. એટલે ખરૂં' શિક્ષણ એમને મળતુ નથી.
(૫) ધાર્મિક શિક્ષણ સાથે વ્યવહાર અને નીતિનુ શિક્ષણ, રાષ્ટ્રીય દ્રષ્ટિ, સંસ્કૃત કે હિંદુસ્તાની ભાષાનું જ્ઞાન, સંગીતાદિકળા
(૮) જૈનશાળાનાં બાળકોને લીલોતરી, કદમુળ તથા રાત્રી ભાજન વિગેરે સામે સૂગ કેળવવામાં આવે છે અને મુહપતીબંધન કે ચૈત્યવંદનને ક્રૂરજીયાત કરી, એવી નજીવી બાબતેનુ મહત્વ વધારવામાં આવે છે; પરંતુ એમના શરીર વિકાસ, સ્વચ્છતા, બુધ્ધિ વિકાસ, સહનશીલતા વિગેરે કેળવવા તરફ કશું લક્ષ અપાતુ નથી. તેમને અહિંસાને નામે ડરપોક અને સત્યને નામે વેવલા બનાવવામાં આવે છે. સાચી વીરતા અને સેવાના ખ્યાલો તેમની પાસે મુકવામાં આવતા નથી. એમનાં જીવનઘડતર વિષે કાઇ પરવા કરતુ નથી.
આ શાળાની સ્થિતિમાં આ મૂળભૂત ખામીઓ દૂર કરીને યોગ્ય ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી સુજ્ઞ વડીલોએ પોતાનાં બાળકોને જાતે ધાર્મિક શિક્ષણ આપવુ જોઇએ, એમ ન અને તે નાનપણમાં એ શિક્ષણથી ભલે એ વંચિત રહેતાં ! મોટી ઉમરના થતાં તેમની આગળ તટસ્થ દૃષ્ટિનાં અને સદ્ જ્ઞાનનાં પુસ્તકો મૂકીને ધાર્મિક શિક્ષણ આપવુ એ સારૂ' છે. આવી શાળાઓમાં મેકલીને તેમને બગાડવાનું પાપ માબાપાએ ન હેારવુ જોઇએ. જટાશંકર મહેતા.
તારી પાંખા દેને પછી!
í
3
તારી પાંખા દેને પછી, જ! હું આભ અટારી ઉડ્ડ' ! સરસર સરતી વાળીને, પલમાં પકડી લાવુ ઝબુક ઝબુક થઇ ઝળકી જાતાં, તારલીયા ખેલાવું ! સૂણવા ગાન ગગનનું રૂડું, જઇ હુ આભ અટારી ઉડુ । શશિ ભાનુ ભેરૂ ભેળા થઇ, સંતા કુકડી રમતાં ! દોટ મૂકી રિઆમાં બેસે, જળકન્યાને મળતાં ! પકડી બન્ને અનેિ આણુ, ગાવા નિસર્ગનું ગાણું ! પાંખ આપ તું પંખી વ્હાલા, વિજીને ખતલાવું ! કેમ શકે સરકી એ મુજથી, ખીસામાં સરકાવુ । પૂરી હુંયે હું લાવું, આવી વ્યોમ ગીત ગાઉં' 1 રંગીશ ત્હારી પાંખા પછી, મેઘ ધનુના રંગે ! નિહારિકાયે સ્નાન કરીને, આવુ જબ ક્લિ અંગે ! પાછળ પૂછડીએ આવે, ભલે નિજ પૂચ્છ કડાવે ! ૪ પલભર પાંખા દે તુ પછી, દેવાર ખખડાવું ! હૈયાની જવાળા સૌ લવી, હલકે હૈયે આવુ ! ગીતડાં ઉર થકી ગાઉં, જગમાં પ્રભુતાને પથરાયું ! પ્ હુ'મતલાલ તા. શાહ,
3
Page #181
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧૦-૪૦
જૈન પ્રબુદ્ધ
૧૧૫
એક ભુખ્યા ભિક્ષુકને રોકડો જવાબ
રાવસાહેબ રાવસાહેબ !”
એક દિવસ રાત્રે આઠ વાગે મારા દરવાજા ઉપર ઉભેલા એક માણસના શબ્દ મેં સાંભળ્યા. હું સમજી ન શકે કે આ વખતે મારું શું કામ હશે ?
શું આપ મને ચાર આના આપી શકશે ?”
આવો માણસ કોણ હશે ? અથવા તે એ ભિક્ષુક હોય તે પણ કોઈ જુદી જાતને લાગે છે ! સાધારણ રીતે તે જ્યાં સુધી ભિક્ષુકને પૈસા ન મળે અથવા મળવાની બાબતમાં તેને પુરે પુરી નિરાશા ન થાય ત્યાં સુધી એ માંગતે જ રહેવાને અને પિતાની કમનસીબી ગાયા કરવાને. પરંતુ આ આવનાર તે કઈ
જુદે જ લાગતો હતો. તે એવી રીતે માંગતા હતા કે જાણે કે તે પિતાની કોઈ લેણી રકમ વસુલ કરવા આવ્યો હોય. પહેલાં પહેલાં તો મને એમ લાગ્યું કે મારું કાંઈ કામ એણે કર્યું છે એના પૈસા મારી પાસે માંગવા આવ્યો છે. એટલા માટે મેં પૂછ્યું કે ‘શેના ચાર આના ?” મને લાગ્યું કે અખિલ ભારત સંઘના કેન્દ્રસ્થ ભંડારથી સ્ટેશન સુધી માલ લઈ જવાનું ભાડું માંગવા કોઈ ગાડીવાળો આવ્યો હશે.
પછી દરવાજાની ડેક અંદર આવીને તે ફરીથી બોલ્યો “હું મૂર્ખ છું; એટલા માટે માંગી રહ્યો છું.”
એ ભીખ માંગતા અચકાતા હતા. એ ઉપરથી લાગતું હતું કે એ બીનઅનુભવી ભિખારી હતે એને સાફ કહી દીધું કે “હું તને કાંઈ આપી શકતા નથી. અહીંથી ચાલ્યો જા.” પાછળથી મને માલુમ પડ્યું કે એ કઈ કારીગર હતા. એણે મને કહ્યું હતું કે “હું એક બેકાર લુહાર છું. ગામ ઘણું મેટું છે છતાં કામ શેધતાં શોધતાં થાકી ગયે છું. પાસે એક કોડી નથી. એટલા માટે ખાલી પેટે પીડાતે રીબાતે હું જ્યાં ત્યાં ભટક્યા કરૂં છું.”
એને મારી પાસે ન બોલાવ્યો. એનું મેટું જોવાની પણ મેં હિંમત ન કરી. મને એ બીક લાગી કે કદાચ એનું ચિન્તા
ર્યું ભુખ્યું મોટું જોઈશ તે મારાથી ચાર આના આપ્યા વિના રહેવાશે નહિ. એ ચાર આનાથી બે આના ઉપર આવ્યો અને બે આનાથી એક આના ઉપર આવ્યો. તે પણ હું એકને બે ન થયું. એ બીચારો ખૂબ દુઃખી થતા ભારે પગલે પાછો ચાલતે થયે.
એ ખરેખર ભુખ્યો અને દુ:ખી માલુમ પડતો હતે. ‘શું એને પૈસા આપવા એ મારું કર્તવ્ય હતું? શું હું સર્વ સભ્ય દેખાતા બેકાર કારીગરને આ રીતે સહાયતા કરી શકું છું ? મીલની હરીફાઈના પરિણામે જે હજારે વણકરો બેકાર થઈ ગયા છે તેમના માટે હું શું કરી શક્યો છું ?” એકજ જવાબ મળ્યો કે “ હું લાચાર છું, લાચાર છું.' ભારત વર્ષની સર્વ બેકારી અને લાચારીના આપણે અસહાય સાક્ષી છીએ.
પણ એ લુહાર કે જેને મેં રોકડે જવાબ દઈ દી' હતો તેના સંબંધે શું ? એને શું હું જમવાનું પણ કહી શકતે નહેતે ? શું એની પાછળ જઇને એને બેલાવી લાવું ? જે હું એને ખેળવા જાઉં તે લોકો મારી મશ્કરી કરશે કે સાહેબ એક ભૂખ્યા ભીખારીની શોધમાં નીકળ્યા છે..
કેવલ મનની દુર્બળતાથી અથવા તે શરીરની જડતાથી એ કારીગરની મેં તપાસ ન કરી, પરંતુ મારા અન્તરાત્માએ મને બેચેન બનાવી મૂકયે.
આવી પરિસ્થિતિમાં “ બીજાના ઉપર દેવ નાંખવે એવી આપણી રીત છે. મેં પણ એમજ કર્યું. “દેશના બેકાર કારીગરેને કામ અથવા તે અન્ન દેવાની શું સરકારની ફરજ નથી ? જરૂર એ ફરજ તે સરકારની જ છે. તે પછી એવી નકામી ઉપાધિ ધારણ કરી હું શું કામ હેરાન થાઉં?” એક રીતે દલીલ હતી તે ખરી. પરંતુ હું મારા ચિત્તને શાન્ત કરવામાં સફલ ન થ.
હનુમન્તરાય કંજલગી ટિપણી–શ્રી કૌજલગીને જે અનુભવ થયે એવા અનુભવે મારા જેવા ઘણા લોકોને કોઈને કોઈ વાર થયા હશે. લગભગ એક વર્ષ પહેલાં વર્ધાના એક સજ્જન મારી પાસે આવ્યા. એક દિવસ પહેલાં એમની પાસે એક નૌજવાન આવ્યા અને ખાવાને માટે બે ચાર આના માંગવા લાગ્યું. જેમ આપણે ચાલુ વતી એ છીએ તેવી રીતે એ સજ્જને પણ એ નૌજવાનને તમારી જેવા તગડા જવાનને ભીખ માંગતા શરમ આવવી જોઈએ વગેરે વગેરે ઉપદેશ આપીને ખાલી હાથે રવાના કરી દીધો. બીજે દિવસે સવારે સાંભળ્યું છે કે એક જુવાન માણસે રેલ્વેના પાટા ઉપર સુઈને આત્મહત્યા કરી છે. આ બનાવ નજીકમાંજ બનેલું હોવાને કારણે પેલા સજ્જનને કુતુહલ થયું અને એ પણ શબ જોવાને ગયા. એને અજાયબી પૂર્વક માલુમ પડ્યું કે એ તે પેલે જ નૌજુવાન હતું કે જેને પિતે કડક શબ્દો સંભળાવીને હાંકી કાઢયા હતા. આ જોઈને એ સજ્જન બીચારા બહુ દુ:ખી થયા. એ દુઃખી થાય કે ન થાય, પરંતુ એક છવ તે ગયો. અનેક આશાઓને ભંડાર જેને નષ્ટ થઈ ચુક્યો હતો એવો એ બીચારે હવે થોડાજ પાછો આવવાને હતું ? ફરી પણ આપણને વિચારવું ઘટે છે કે આવા મામલામાં આપણું શું કર્તવ્ય છે ? શું ભીખ માંગવાની પ્રવૃત્તિને પ્રેત્સાહન આપી શકાય ખરૂં ? અથવા તે આપણે તેને કામ ન આપી શકીએ તે શું કરવું? હું તે એ નિશ્ચય પર આવ્યો છું કે કમમાં કમ આપણી જેવા મધ્યમ અથવા સારી સ્થિતિવાળા લોકોએ કોઈપણ ભુખ્યાને “કેમ કામ કરતા નથી ? કેમ ભીખ માંગે છે એટલું કહીને એવા લોકોને ટાળવા એ ઠીક નથી આપણી દેવાની શકિત અથવા શ્રધ્ધા ન હોય તે તેની માફી માંગી લેવી અને બીજી કોઈ વ્યકિતને શોધી લેવાની તેને વિનંતિ કરવી. કામ કરવાને ઉપદેશ તે ત્યારેજ આપી શકાય કે જ્યારે આપણે પોતે તેને કામ કરવાની સગવડ કરી આપીએ અથવા તે તેને કામ મળે એવી કોઈ ચોકકસ જગ્યા દેખાડી શકીએ.
શું આપણે પ્રતિજ્ઞાપૂર્વક એમ કહી શકીએ એમ છે કે જે ટલે આપણે ખાઈએ છીએ એમાં આપણો પૂરેપૂરે પસીને ભર્યો છે ? આપણા કોલેજમાં ભણતા છોકરા છોકરીઓ રજામાં બે ત્રણ મહીના મેજમજા કરે છે એ શું કામ કરીને પેટ ભરે છે ? અથવા તે એવી શરત મૂકવી ઠીક છે કે દરેકે કામ કરીને જ ખાવું જોઈએ ? એગ્ય રીત તે એ લાગે છે કે દરેકને એમ કહેવું કે ખાધા પછી કામ કરવાનું કબુલ કરે અને આ ખાવાનું ખાઈ ! ભગવાને પણ પહેલાં ખવરાવ્યું છે, અથવા તે ખાવાને પ્રબંધ કર્યો છે અને પછી કામ કરવાને ધમે શિખવ્યો છે. માનવ નીતિ એ ધર્મથી ઉલટી કેમ હોઈ શકે ?
કિશોરલાલ ઘ, મશરૂવાળા સિર્વોદયના સપ્ટેમ્બર માસના અંકમાંથી ઉદ્દધૃત
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રબુધ્ધ જૈન
તા. ૧૫.-૧ - ૪ -
દાનોના ટ્રસ્ટી
કરવું તે દૂધમાં પાણી મેળવ્યા બરાબર છે. છતાં એ મુદ્દાને
જવા દઈએ. ભલે દાનની શરતેની મર્યાદામાં પચે રહે. આ લેખમાં રાજનીતિમાં વપરાતા ટ્રસ્ટી શબ્દને વિચાર પણ દાનની શરતની હદમાંયે સંરક્ષકપણાનો ધર્મ સમજનાર કરવો નથી. પણ આર્થિક અથવા સાર્વજનિક કામો માટે નિમાતા પચે પિતાની જ સંગ્રહવૃત્તિથી દાનને અધૂર ઉપયોગ કરે છે. ટ્રસ્ટીઓના ધર્મોને થોડેક વિચાર કરે છે.
અધિકારપૂર્વક વાપરી શકાય તેટલી રકમની છેલ્લામાં છેલ્લી ગૂજરાતીમાં ટ્રસ્ટી માટે જૂના શબ્દો વાલી અને પંચ છે. પાઈ ખરચી નાંખવાને બદલે જે ટ્રસ્ટી કરકસર કરી બાતું હાલમાં સંરક્ષક, નિધિપ એવા શબ્દ પણ વપરાવા લાગ્યા છે.
કરે તે વધારે કર્તવ્યનિષ્ઠ ગણાય છે. આ દેખાડે છે કે પંચના મૂળે ઇંગ્લંડમાં ટ્રસ્ટીની યોજના સગીર, ગાંડા કે બીજી
મન ઉપર સંરક્ષકપણને સંસ્કાર દઢ હોય અને સુવ્યય કરવાને રીતે પિતાની મિલ્કતને વહીવટ કરવાને નાલાયક હોય અથવા સંસ્કાર હોય તે બેમાં ઘણો ભેદ પડી જાય છે. સંરક્ષકપણુના ભવિષ્યમાં અધિકારી થવાના હોય તેમની મિલ્કતનું રખપુ–વાલી- સંસ્કારને લીધે એક દાનની સે રૂપિયા ઊપજ થતી હોય તે પણું કરવા થતી એમ જણાય છે. દેખીતું છે કે એવા વાલીનું પંચેતેર કે એંશી રૂપિયા ખરચી, વીસ-પચીસ રૂપિયા બચાવનાની કર્તવ્ય એ જ હોય કે તે મિલકતને સારામાં સારી રીતે સાચવવી, વૃત્તિ થાય છે. સુવ્યયન સંસ્કાર હોય તે નવ્વાણું રૂપિયા ખરચ્યા એમાંથી જે ખર્ચ કરવો પડે તે ઘણી કરકસરથી કરે, અને અને એક રૂપિયે બાકી રહી જાય તે એમ લાગવું જોઈએ કે એટલે અને જ્યારે હકદારને તે સોંપવાનો વખત આવે ત્યારે મિલકત એક રૂપિયો ન વપરાય એ ટ્રસ્ટીની ફરજ બજાવવામાં ઉણપ આવી. વધીને તેના હાથમાં જાય એમ જોવું. આ કામ વિશ્વાસુ માણ
પંચને પ્રધાન ધર્મ દાનની શરત પ્રમાણે દાનને પૂરેપૂરું સોને જ સેંપી શકાય, અને ટ્રસ્ટી શબ્દનો અર્થ ' વિશ્વાસુ માણસ” એટલો જ થાય છે. તે ખરા અધિકારીના બાપની
ખરચી નાંખવાનું છે. નછૂટકે જ એમાં ઉગારે છે જોઈએ. એમાં જગાએ હોય, માટે ગૂજરાતીમાં તે વાલી કહેવાય છે.
નખેલી શરતોની મર્યાદા ઉપરાંત તે વધારે ન જ થવું જોઈએ. પણ આગળ જતાં વિશ્વાસુ માણસને ઉપયોગ કરવાનું
જે અમુક વખત સુધીમાં પચ એ રકમ ન વાપરી શકે તે એને ક્ષેત્ર વધ્યું. જ્યારે કેઈ માણસ પોતાની મિલકત કોઈક સારા
જુદી રીતે ઉપયોગ કરવાને રસ્તે પચે સૂચવે જોઈએ અને કામમાં બરાબર રીતે ખર્ચાય તે માટે કોઈ વિશ્વાસુ માણસને
કાયદાએ પણ તેવી ફરજ તેના પર નાંખવી જોઈએ. તેમ તેઓ રસ્તે સંપે, ત્યારે તેને માટે પણ ટ્રસ્ટી શબ્દ વપરાશમાં આવ્યું
ન કાઢે તે કાયદાએ લોકહિતમાં તેને વાપરવાની રીતે કાઢવી જોઈએ આપણે એને પચ” કહીએ છીએ.
પણ આમ થતું નથી. તેને પરિણામે કરડેના ધર્માદા વગર પણ આમ બને જાતના વિશ્વાસનાં કામો માટે ટ્રસ્ટી વપરાયે વધ્યે જ જાય છે અને છેવટે, લાંબે કાળે, કોઈ ને કોલ શબ્દ વપરાશમાં આવવાથી બનેના ધર્મો વચ્ચેનો ભેદ ધ્યાનમાંથી ખાનગી વ્યકિતઓને પચી જાય છે. સ્ત્રી કે મહેતા ઉચાપત કરે નીકળી ગયા છે અને ખોટી સમજણ ઉત્પન્ન થઈ છે. સંરક્ષક
છે અથવા પિતાની ખાનગી મિલક્તમાં ભેળવી નાંખી પિતાની શબ્દ જવામાં એ ગોટાળાનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે.
મિલકત સાથે તેનુ દેવાળું કાઢે છે, અથવા કેર્ટ દરબારખાં ઉપર કહ્યું તેમ વાલીને ધર્મ મૂળ રકમને સાચવવી, ખપી જાય છે. આને જ અંગે એક બીજી પણ વિચારવા જે| વધારવી અને યોગ્ય કાળે સાચા હકદારને સેંપી દેવાનો છે. બાબત છે. દાનની મિલકતને “સદ્ધર જામીનગીરીઓમાં જ એક એટલે તે ખરેખર ધનનો “સંરક્ષક જ છે.
વાની એક ફરજ સાધારણ રીતે પંચ ઉપર નાંખવામાં આવે છે. પણ પંચનો ધર્મ કાંઈક જુદા પ્રકાર છે, એની મુખ્ય ખરું પુછતાં, દાનની મિલકતને દાન સિવાય બીજા કામમાં ફરજ ધનને વધારવાની નથી પણ દાતાના હેતુઓ સિદ્ધ થાય તે વાપરવાની ફરજ નાંખવા બરાબર આ છે. માનો કે એક દાતા રીતે વાપરવાની છે. જ્યાં સુધી વપરાઈ નથી ત્યાં સુધી એને વેડ- પાંચ લાખ રૂપિયા શિક્ષણકામમાં વાપરવા ઈચ્છે છે. ઉપર જણાફાતી કે બગડતી અટકાવવા માટે એની રક્ષા કરવાની ફરજ વેલી સંગ્રહવૃત્તિની માયાથી તે એવી શરન કરે છે કે એનું વ્યાજ ઉભી થાય છે ખરી; પણ તે આનુષંગિક ધર્મ છે. પંચની મુખ્ય જ માત્ર વપરાય. ભલે એ મેહ થયો તે થે. પણ પંચ એ ફરજ તે પિતાને સોંપાયેલી મિલકતના સંરક્ષક બનવાની નહિ, પાંચ લાખ રૂપિયા શિક્ષણકામને લગતા કોઈ વ્યવસાયમાં રોકવાને પણું સુવ્યયી--સારી રીતે ખરચનાર-અનવાની છે.
બદલે સરકારી લેનમાં કે મારગેજમાં કે છેવટે કોઈ બેંકમાં પણ માણસમાં એક બાજુથી દાનવૃતિ હોય છે અને બીજી મુદતી ડિપોઝીટ તરીકે રોકે છે. એનો અર્થ એ થયો કે સરકારે બાજુથી ધનસંગ્રહમાં તીવ્ર આસ્થા હોય છે. તેને લીધે દાન જે કામ માટે લોન કાઢી હોય, કે મારગેજની મિલકત જે કામમાં કરનારા તેમજ તેના પચે બંને દાનની મિલક્તના સંરક્ષક બની વપરાતી હોય, કે બેંક જે વેપારમાં પૈસા ધીરતી હોય તેવાં રહેવાને ધર્મ જ માનતા થયા છે.
કામોમાં દાનની મૂડી વપરાય છે. મતલબ કે એક હાથે દાન કર્યું કાયદાએ પણ તેવી સગવડ કરી આપેલી છે. દા. ત. ખાનગી અને બીજે હાથે વેપાર ખેડયો કે સટ્ટો કર્યો કે લડાટ કરી. ટ્રસ્ટની બાબતમાં દીકરાના દીકરા સૌ કોઈ વ્યાજ જ ખાય, સાચું જોતાં શિક્ષણના દાનનું રોકાણ શિક્ષણકામમાં જ થવું કોઈ મૂડીને અડી જ ન શકે એવું ટ્રસ્ટ કરી શકાતું નથી. જેરાએ. દાત. શાળાના મકાન માટે, અથવા શિક્ષણ પુસ્તક મૂડી ખચી ન નાંખવાનું બંધન અમુક હદ સુધી જ મુકવાની પ્રકાશન માટે. એવાં કામમાં ઓછું વ્યાજ મળે છે તેથી અસકાયદામાં છૂટ છે. પણ દાન માટે કાઢેલી રકમમાં આવું બંધન તોષ ન માની શકાય. કારણકે દાનની પાછળ ન કરવાની વૃત્તિ હમેશ માટે મૂકી શકાય છે. દાનવૃત્તિ પર સંગ્રહવૃત્તિએ કેટલો હેવી જ ન જોઈએ. કાબૂ જમાવે છે તેનું આ ઉદાહરણ છે.
પણ દાનના ટ્રસ્ટી પિતાની સુવ્યયી થવાની ફરજ સમજવાને આધ્યાત્મિક દૃષ્ટિએ જોતાં મૂડી ન વાપરવાની શરત નાખ- બદલે સંરક્ષક થવાની ફરજ સમજતા હોવાથી આવું બધું થાય છે. વામાં દોષ સમજાવો જોઈએ. દાનવૃત્તિમાં સંગ્રહવૃત્તિનું મિશ્રણ હરિજનબંધુમાંથી] કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ..
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલાદેવી રોડ, મુંબઈ. ૨
છે
Page #183
--------------------------------------------------------------------------
________________
કિંમત એ માના
વર્ષ ઃ ૨ અંક : ૧૩
શ્રી મુંબર જૈન ચુવકસંઘનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહુ,
મુ`બઇ : ૩૧ અકટોબર ૧૯૪૦ ગુરૂવાર,
ભારતવમાં જૈન સમાજની વસ્તી આશરે ચૌદ લાખની ગણાય છે. તે સમાજ ત્રણ વિભાગમાં વહેંચાયલા છે. શ્વેતાંબર મૂર્તિ પૂજક, દિગંબર મૂર્તિ પૂજક, અને સ્થાનકવાસી. પ્રથમ એ વિભાગ મૂર્તિપૂજાને સ્વીકારે છે, ત્રીજો વિભાગ મૂર્તિપૂજાની અગત્ય કે ઉપયોગીતા સ્વીકારતા નથી. આ સિવાય ત્રણે વિભાગની માન્યતાઓમાં બીજો કોઇ ખાસ મહત્ત્વની ભેદ નથી. આ જૈન સમાજ ભગવાન મહાવીરપ્રરૂપિત જૈન ધર્મના અનુયાયી છે. જૈન ધર્મ જુદે જુદે સમયે થયેલા કુલ ચાવીશ તીર્થંકશની એક પરંપરા રત્નું કરે છે જેમાંના આગળના આવીશ તીર્થંકર પુરાણુ કાળમાં અન્તર્ગત થાય છે, જ્યારે પાછળના શ્રી પાર્શ્વનાથ સ્વામી અને શ્રી મહાવીર સ્વામી અને ઐતિહાસિક વ્યકિત તરીકે સિદ્ધ થયેલા છે. શ્રી પાર્શ્વનાથ સ્વામી આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં થયા અને ત્યારદ લગભગ ૧૭૫ વર્ષના ગાળે ભગવાન મહાવીરના સમુદ્ભવ થયો. આગળના તીર્થ કરાએ કાળે કાળે જે જે ધાર્મિક માન્યતાને પ્રસાર કરેલે તે માન્યતાને ભગવાન મહાંવીરે પોતાના દેશકાળને અનુરૂપ નવું સંસ્કરણ આપ્યું અને આજે જૈન ધર્મને લગતી જે જે માન્યતા પ્રચલિત છે તેને ભગવાન મહાવીરે કરેલા આ નૂતન સંસ્કરણ સાથે સીધો સબંધ રહેલો છે.
ભગવાન મહાવીર
[તા. ૧૦-૯--૪૦ ના શજ મુંબઇના
રેડીએ સ્ટેશન ઉપરથી નીચેના વાર્તાલાપ રજી થયેત્રે તે એલ ઇન્ડી રેડીએના સાજન્યથી અન્ન પ્રગટ કરવામાં આવે છે. ભગવાન મહાવીરના નિર્વાણદિન અને નૂતન વર્ષના પ્રારભદિનની સધિ ઉપર પ્રગટ થવા હું પ્રબુદ્ધ ન માં આ લેખનું પ્રકાશન સવિશેષ સમયેાચિત બને છે. તંત્રી.]
ભગવાન મહાવીરના મહાન ધર્મ કાર્યને સમજવા માટે તેમના કાળની પરિસ્થિતિ યથાસ્વરૂપે સમજી લેવી જરૂરી છે. એ કાળ એ હતા કે જ્યારે બ્રાહ્મણ વર્ગ સામાન્ય સમાજના સર્વ સત્તાધીશ હતેા અને રાજકારણમાં પણ બ્રાહ્મણો પુષ્કળ પ્રભુત્વ ધરાવતા હતા. ધાર્મિક પ્રવૃત્તિમાં યજ્ઞયાગાદિ મુખ્ય સ્થાને હતા અને યજ્ઞકાર્યોંમાંજ જીવનની ઋતિકર્તવ્યતા સમજાતી હતી. આખા સમાજમાં વર્ણભેદની અભેધ દિવાલા ચણવામાં આવેલી
કાણે પેટાવ્યા કાણે સાહેલી ! આજ પેટાવ્યા ઘેરાં અધાર મહિં મોંધા આ સ્નેલા નીરને જગાડે
Regd. No. B. 4266.
હતી અને નીચેના થરના લોકોને ઉંચે આવવાને જરા પણ અવકાશ નહેાતા. સ્ત્રીઓને દરજ્જો પણ પુરૂષો કરતાં ઘણી ઉતરતી કાટના મનાતા હતા અને સ્ત્રીએ સન્યાસના અધિકારથી વચિત ગણાતી હતી. એ સમયમાં અનેક સપ્રદાયે ઉભા થયા હતા અને પરસ્પર ખૂબ ઝગડતા હતા. સમગ્ર જીવનમાં હિ ંસા ખૂબ વ્યાપેલી હતી અને તે કાળે પ્રવર્તમાન યજ્ઞા હિંસાનાં જ જાણે કે કેન્દ્રસ્થાને બની ગયાં હતાં. વેદ ઇશ્વરપ્રણીત મનાતા અને વેદવાકય એ મેટામાં મેટું પ્રમાણ ગણાતું. લોકવન ઉપર બ્રાહ્મણ, વેદ અને યજ્ઞનુ ભારે સામ્રાજ્ય જામેલું હતું.
આ સામે લોકમાનસમાં ખૂબ મન્થન ચાલી રહ્યું હતું અને આ પ્રકારની ગુલામીમાંથી છુટવાની આતુરતા સેવાઇ રહી હતી. એ કાળમાં વર્તમાન પરિસ્થિતિ સામે અનેક વ્યક્તિએ વિરાધ કરવા માંડયા હતા. આ સર્વેમાં અગ્રસ્થાને ભગવાન ખુદ્દ અને મહાવીર હતા. આ બન્ને મહાન વિભૂતિગ્માનાં નામ આજે પણ એટલાં જ ઉજ્જવલ અને સુવિખ્યાત છે. આમાંથી ભગવાન મહાવીરે એ કાળની જનતાને શું સંદેશ આપ્યો ? કયા ધર્મ શિખ પહેલાં તે તેમણે મનુષ્ય મનુષ્ય વચ્ચે સમાનતા અને બધુતાના ઉપદેશ કર્યો. કાઇ દીવડા ! ઉંચ કુળમાં જન્મ્યો એટલે ઉચા અને નીચા કુળમાં જન્મ્યા એટલે હંમેશા નીચા રહેવાને સરાયલા–એ માન્યતાને તેમણે સખ્ત વિરોધ કર્યો. બ્રાહ્મણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા એટલે જ કાંઇ ઉંચા નથી. શુદ્ર પણ સ્વષ્ટયત્ન વડે બ્રાહ્મણત્વને પામી શકે છે અને મેક્ષમાર્ગના અધિકારી બની શકે છે. ઉંચા નીચાને અહંકાર એજ મોટું અજ્ઞાન છે. સૌ સરખા છે. સૌએ એક મેકને ચહાવુ અને એક મેક માટે સહેવું–સર્વ ભૂત પ્રાણી વિષે મૈત્રી ચિન્તવવી એજ સાચે ધર્મ છે. આવી જ રીતે સ્ત્રી અને
પુરૂષ બન્નેને દરેક ભાતમાં સમાન અધિકારે સ્થાપિત કર્યાં.
દીવડે ? દીવડે ? આ દીવડા ? માંધા કા દીવડા.
કાણે સાહેલી ? આજ પેટાળ્યો દીવડા ?
લ થા જ મ રૂપિયા ૨
સૂરજના તેજ થકી નાખે એ દીવડા, મીઠા મક થી શીળે એ દીવડે, તારલીના તેજથી અને એ દીવડે, મોંધેરા દીવડે. કાણે સાહેલી ! આજ ચેતાવ્યો દીવડે! ? ૨ 'દી તાકાની અનિલ—હેરે લ્હેરાય ના, મૂકયા નિગૂઢ એને જ્યોતિ ઝંખાય ના, દેવાના મૂલથી
એને
ભુલાય ના, એવા એ દીવડેા.
કાણે સાહેલી ! અમર પેટાવ્યા દીવડા ?
૩
સુન્દર ગેા. એટાઇ.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૧૮
તા. ૩૧-૧૦-૪૦
ઉચી ગતિ પ્રાપ્ત છે. નિષ્ણ મહાત્મા ગાંધી
પુરૂષ માફક સ્ત્રી પણ ઉન્નત જીવન જીવવાની અને સન્યસ્ત અંગીકાર કરવા સુધીની અધિકારી છે એ વિચારને તેમણે ખૂબ વેગ આપ્યો. તેમના મતે વેદ માનનીય ગ્રંથ છે એ બરોબર, પણ તેમાંજ લખ્યું છે તે જ અને તેટલું જ સાચું એમ કહેવું કે વિચારવું તે એક પ્રકારની માનસિક ગુલામી છે. સાર–અસાર, સત્ય-અસત્ય, ધર્મ-અધર્મને વિવેક કરવાની દરેક માણસમાં બુદ્ધિ શક્તિ રહેલી છે. તે શક્તિને ખૂબ ખીલવવી અને કેળવવી જોઈએ અને તેના આદેશ અનુસાર જીવન ઘડવું જોઈએ. જીવનને ઉન્નત બનાવવાનું કે પરલોકમાં ઉચી ગતિ પ્રાપ્ત કરવાને માર્ગ યો નથી, પણ યમનિયમયુક્ત સંયમપરાયણ જીવન છે. યજ્ઞયાગ અને ઉન્નત ગતિની પ્રાપ્તિ વચ્ચે કશે પણ કારણકાર્યને સંબંધ શો જડતો નથી. માત્ર બાહ્ય ક્રિયાકાંડથી મેક્ષ મળતો નથી. એક્ષપ્રાપ્તિ માટે આન્તશુધ્ધિજ આવશ્યક છે. આન્તર્ગુદ્ધિનું મુખ્ય સાધન અહિંસા છે; બીજું સાધન સંયમ છે; ત્રીજું સાધન તપ છે. આજ ઉત્કૃષ્ટ ધર્મ છે અને આ વડે જ અપાર ભધિ તરી શકાય છે.
ભગવાન મહાવીરે કર્મના સિધાન્તને ખૂબજ વિકસાવ્યો છે. આ સિદ્ધાન્તને સાર એ છે કે આપણા સર્વ સુખ દુઃખને આધાર આપણુ આ જન્મના કે આગલા જન્મના કર્મો ઉપર જ રહે છે. આપણને બહારની કોઈ વ્યકિત સુખ આપી શકતી નથી કે આપણું દુઃખ લઈ શકતી નથી. આજની સ્થિતિ આગળના પ્રારબ્ધનું પરિણામ છે. આજે આપણે જે કરીશું અને આજે આપણે જેમ વર્તીશું તે મુજબ જ આગામી સુખ દુઃખનું નિર્માણ થવાનું છે. આ સિદ્ધાન્ત માણસ ાતમાં સદા આન્તર નિરીક્ષણ અને પુરૂષાર્થને પ્રેરે છે. ઈશ્વરફ્તલને કે ઈશ્વરદ્વારા સુખ દુઃખની નિષ્પત્તિને જન ધર્મ ઇન્કાર કરે છે.
ભગવાન મહાવીરે જનતાને પાંચ મહાવ્રત જીવનમાં ઉતારવાનું કહ્યું છે તે પાંચ મહાવ્રત આ પ્રમાણે :અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અહિંસા તે ધર્મ માત્રના મૂળમાં જ રહેલી છે. સત્ય વિના કઈ મુમુક્ષુ એક ડગલું પણ આગળ ભરી શકે જ નહિ. અસ્તેય અહિંસા અને સત્યમાંથી જ ફલિત થાય છે. બ્રહ્મચર્ય પવિત્ર જીવનને પામે છે. અપરિગ્રહ વિના સાચી અહિંસાનું અનુપાલન અશક્ય છે. આ પાંચ વ્રતના પાલન પડે જ માણસ ઉન્નત ગતિ સાધી શકે છે અને મોક્ષની અન્તિમ કક્ષાએ પહોંચી શકે છે.
ભગવાન મહાવીરે તપ ઉપર ઘણે ભાર મુકયે છે. આત્મા સ્વયંપ્રકાશ છે-સ્વયાત છે. જ્ઞાન કેઈ બહારથી આવતી વસ્તુ નથી. કર્મોનાં આવરણને અંગે અંદરનું જ્ઞાન ઢંકાયેલું રહે છે અને તેથી જ આપણે અપૂર્ણ, અજ્ઞાનથી ભરેલું પામર જીવન જીવીએ છીએ. આ કર્મોનાં આવરણ દૂર થાય તે આપણામાં રહેલું અનંત જ્ઞાન પ્રગટ થાય. આમતત્વને આપણને સાક્ષાત્કાર થાય. આપણે અપૂર્ણ મટી પૂર્ણ બનીએ-સર્વજ્ઞ બનીએ. આ કર્મોને નાશ કરવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન તપ છે. તપને પ્રભાવ અને શક્તિ અવર્ણનીય છે. આત્માર્થી ઓનો તપ એ જ સાચો પુરૂષાર્થ છે. ભગવાન મહાવીરે તપને ઉપદેશ કર્યો અને પિતાના જીવનમાં તેમણે એટલું બધું તપ કર્યું કે તેમની જોડે કોઈ પણ તપસ્વીને તુલનામાં મુકી શકાય તેમ છે જ નહિ. તેઓ આજ કારણને લીધે દીર્ઘતપસ્વી'ના બિરૂદથી શાસ્ત્રસુવિખ્યાત બન્યા છે.
ભગવાન મહાવીરે પ્રરૂપેલ જૈનદર્શનની વિશેષતા તેના ગર્ભમાં રહેલા અનેકાન્તવાદમાં દૃષ્ટિગોચર થાય છે. આ અનેકાન્ત-
વાદ એમ કહે છે કે દરેક કથન કે પ્રતિપાદનનું સત્ય સાપેક્ષ જ હોઈ શકે. કોઈ પણ પદાર્થને અનેક દૃષ્ટિબિન્દુએથી તપાસવાનિહાળવામાં ન આવે ત્યાં સુધી તે વિષે સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ ન કહેવાય. દરેક કથનમાં દરેક માન્યતામાં અંશતઃ સત્ય અને અંશતઃ અસત્ય રહેલું છે. આ સત્ય-અસત્યની તારવણી કેમ કરવી તે જે શિખવે તે જ અનેકાન્તવાદ. આજ વિચારમાંથી આજે મહાત્મા ગાંધીજી પ્રરૂપિી રહ્યા છે તે સર્વધર્મસમભાવ નિષ્પન્ન થાય છે. એક રીતે એમ પણ કહેવાય કે બુદ્ધિની અહિંસા એટલે અનેકાન્તવાદ. અનેકાન્તવાદ સ્વીકાર્યા સિવાય સાચી અહિંસા કદિ પ્રાપ્ત થતી નથી.
ભગવાન મહાવીર પહેલાં અહિંસાનું તત્વ પ્રરૂપનાર, અનેક મહાપુરૂષો થઈ ગયા. પણ અહિંસાના વિકાસમાં ભગવાન મહાવીરે મોટામાં મોટો ફાળો આપ્યો છે. ભગવાન મહાવીરની અહિંસા એક બાજુએ કેવળ મનુષ્ય સષ્ટિ સુધી જ મર્યાદિત રહેતી નથી, પણ પશુપક્ષી તિર્યંચ સુધી જ માત્ર નહિ, પણ વનસ્પતિ, પૃથ્વી, પાણી, તેજ અને વાયુ સુધી પહોંચે છે અને બીજી બાજુએ માત્ર નિરામ આહાર જેવી બાહ્ય ક્રિયામાં તેમની અહિંસા પર્યાપ્ત થતી નથી, પણુ મન, વાણી અને કર્મની સંપૂર્ણ શુદ્ધિ અને પવિત્રતા સુધી લંબાય છે. તેમણે અહિંસા દૃષ્ટિએ માનવ જીવનનું અનોખું જ શાસ્ત્રનિર્માણ કર્યું છે.
અપરિગ્રહને વિચાર એ પણ ભગવાન મહાવીરની એક અસાધારણ વિશેષતા છે. યમ, નિયમ, સંયમના તત્વે એમના સમયમાં અજાણ્યા નહોતા. પણ સર્વ અનર્થનું મૂળ પરિગ્રહવિસ્તારમાં જ રહેલ છે એ બાબત તરફ ભગવાન મહાવીરના સમય સુધીના વિચારોનું કે તત્વવિવેચકોનું પુરતું ધમાન ખેંચાયું નહોતું. આજે ટેસ્ટૅય કે ગાંધીજી પણ આજ વિચારને ખૂબ આગળ ધરે છે
ભગવાન મહાવીરના સમયનું લોકજીવન બાહ્યાચાર અને ક્રિયાકાંડમાં તરબોળ થયેલું હતું. બાહ્ય જીવન ગમે તે પ્રકારનું હોય, ચાલુ પૂજાપાઠ કર્યા, યજ્ઞયાગાદિના સમારંભ કર્યો એટલાથી જ વનની સફળતા મનાતી. ભગવાન મહાવીરે લોકોને સારો ધર્મ શેમાં રહે છે તે સમજાવ્યું; યજ્ઞયાગાદિમાં રહેલી અપાર હિંસા તરફ તેમનું ધ્યાન ખેંચ્યું; ધર્મના બાહ્ય આકાર ઉપર જ ટેલી તેમની દૃષ્ટિ સન્મુખ સત્યમય જીવનતત્ત્વનું સ્વરૂ૫ રજુ કર્યું.
આ ભગવાન મહાવીરને આજથી ૨૫૩૮ વર્ષ પહેલાં ચિત્ર શુદ તેરસના દિવસે બહાર પ્રાન્તમાં આવેલ ક્ષત્રીયકુંડ ગ્રામમાં જન્મ થયેલો. તેમના પિતાનું નામ રાજા સિદ્ધાર્થ; તેમની માતાનું નામ રાણી ત્રીશલા; ભગવાન મહાવીરનું સાંસારિક નામ વર્ધમાન. તેમના મોટાભાઈનું નામ નંદિવર્ધન. જન્મથી જ તેમનું ચિત્ત સંસારથી વિરકત હતું અને આત્મતત્વના ચિન્તન તરફ ઢળેલું હતું. માતપિતાને ગ્લાનિ ન થાય એમ વિચારી તેમના છવતા સુધી વર્ધમાન અથવા તે મહાવીર સંસારમાં રહ્યું માતપિતાના પરકગમન બાદ ૩૦ વર્ષની ઉમ્મરે તેમણે સંસારનો ત્યાગ કર્યો; પિતાના સર્વસ્વનું તેમણે દાન કર્યું અને ધર્મ પ્રત્રજ્યા અગીકાર કરી. સંન્યાસ-દીક્ષા લીધા બાદ સાડાબાર વર્ષ સુધી તેમણે ઘોર તપ કર્યું. કંઈ કઈ સમય તેમણે એક એક માસના ઉપવાસ કીધા; કોઈ કોઈ વખત અમુક સગોમાં અને અમુક રીતે જ આહાર મળે તે લે એવો નિયમ કરી દિવસેના દિવસ સુધી તેમણે અનશન કર્યું અનેક શહેરોમાં, ગામડાંઓમાં અને જંગલમાં તેમણે પરિભ્રમણ કર્યું; હિંદુસ્થાનની પૂર્વ સરહદ ઉપરના અનાર્ય
Page #185
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૦:-૪૦
-
પ્રબુધ જૈન
૧૧૯
ગણાતા દેશમાં પણ તેમણે વિહાર કર્યો, જાત જાતનાં કષ્ટ અને પરિપ વેઠ્યાં: એહિક તેમ જ આધિદૈવિક અનેક ઉપદ્રવ તેમણે સહન કર્યા. દીર્થ તપ, ધ્યાન અને નિર્જરાના પરિણામે સાડી બેતાલીશ વર્ષની ઉમ્મરે બહાર પ્રાન્તને શોભાવતા શિખરજીની શિખર માળાની બાજુએ આવેલી રૂજુવાળુકા નદીના તીરે તેમને કેવળ જ્ઞાન થયું; આત્મતત્વને તેમને સાક્ષાત્કાર થયે. સાચા માનવધર્મની તેમને પરિપકવ પ્રતીતિ થઈ. આ રીતે તેમણે જે અન્તરના ઉંડાણમાં જોયું અને અનુભવ્યું તેને જગતને તેમણે ઉપદેશ કરવા માંડય; સ્થળે સ્થળે તેમણે ધર્મ પર્યટન કર્યું; અહિંસા અને અનેકાન્તવાદ જેના મૂલમાં રહેલા છે તેવા જૈન ધર્મની તેમણે પ્રતિષ્ઠા કરી. અનેક સ્ત્રી પુરૂષ - પંડિત અને અપંડિત-સર્વ ભૂત માત્ર પ્રત્યે મૈત્રી ઉપદેશતા જૈન ધર્મને સ્વીકાર કરવા લાગ્યા. બ્રાહ્મણધર્મવિશાર્દ અને એ સમયના એક મેટામાં મેટા વારિક બ્રાહ્મણ ગૌતમ અને બીજા દશ બ્રાહ્મણે તેમના પ્રથમ શિષ્યો અને ગણધરે થયા. ચંદનબાળા તેમની પ્રથમ સાધ્વી થઈ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની તેમણે સ્થાપના કરી
પ્રચલિત માન્યતાઓની વિરૂદ્ધ નવાં જ સત્યની ઉઘણું કરનાર ભગવાન મહાવીર સામે લોકવિધ ન થાય એ તે સંભવે જ નહિ. તેમણે બ્રાહ્મણ વર્ગની સર્વોપરી પ્રતિષ્ઠાની સ્વગણના કરી હતી; વેદની અપૌરુષેયતાને અસ્વીકાર કર્યો હતો,
તારે માટે! - તારે માટે રખડી રખડી કૈક મેં સ્થાન જોયાં,
તારી શેષે મુજ જીવનનાં કૈક મેં વર્ષ યાં! પૂછયા તારા ખબર સઘળાં પાન્થને ધાઈ ધાઈ, .
તું તે બે મુજ ભવનના માળિયામાં લપાઈ ! પ્રસ્થાનમાંથી ઉધૂત.
હરિહર ભટ્ટ.
આશ્વિન માસ. આપણું વર્ષ બાર માસમાં વહેંચાયેલું છે અને પ્રત્યેક માસની ચેકસ વિશેષતા હોય છે. કોઈ મહીનામાં ધાર્મિક પર્વે વિશેષ હોય તે કોઈ મહીનામાં આનંદના પર્વેની વિશેષ ગોઠવણ હોય. કોઈ મહીનામાં ગુજરાતી પર્વ શરૂ થતું હોય તે કોઈ મહીનાથી શાલિવાહનના શકને પ્રારંભ થતા હોય. કોઈ મહીનાથી ઠંડી, કેઈથી ગરમી કે કેઈથી વર્ષનો પ્રારંભ થતું હોય. કોઈ મહીને કોઈ ધર્મપ્રણેતાના જન્મદિવસથી વિશિષ્ટ બનતો હોય તે કઈ મહીનાની શોભા કઈ રાષ્ટ્રનેતાની જયન્તીથી વધતી હોય. શ્રીમદ્ ભગવદ્દગીતામાં માતાનાં માશઊંડા એમ કહીને માગશર મહીનાને વિશેષ વર્ણવ્યો છે, પણ “મા” અને “માર્ગ શીર્ષ' વચ્ચે અનુકસવિશેષ હોવા ઉપરાંત અને આજના શમચમાં સાધારણ રીતે માગશર અને ક્રિસ્મસને સુગ જળવાય છે એ સિવાય માગશર મહીનાની બીજી કોઈ વિશેષતા ધ્યાન ઉપર આવતી નથી. રૂતુઓમાં વસન્ત મટી એ ન્યાયે ફાગણ ભાસને મહિમા વધે છે. પણ હાળી આસપાસના બે પાંચ દિવસે બાદ કરતાં ફાગણ માસમાં બીજા કોઈ વિશિષ્ટ દિવસે આવતા નથી. આપણા દેશમાં ગ્રીષ્મ સૌથી વધારે કંટાળે આપે તેવી રહ્યું છે અને તેના મહીનાઓ પણ ખાસ કઈ વિશેષતા વિનાના લાગે છે. આગળ ચાલતાં શ્રાવણ માસ આવે છે. તેના પ્રારંભથી તે અન્ત સુધી એટલાં બધાં ધાર્મિક પર્વો આવે છે કે એ દષ્ટિએ શ્રાવણ માસ અસામાન્ય બને છે. શ્રાવણ માસના પહેલા સેમવારથી અથવા તે નાગપંચમીથી ધાર્મિક પર્વોની શરૂઆત થાય છે. પૂર્ણિમા-બળેવ ખાસ કરી બ્રાહ્મણનું પર્વ છતાં બીજી રીતે સર્વસામાન્ય પર્વ બની ગયું છે અને સમુદ્રતટવાસીઓ તે તેને ખાસ મહત્વ આપે છે. આવી જ રીતે ગેકુળ અષ્ટમી ખાસ કરીને ધણુષ્યનુંવિષ્ણુના ઉપાસકોનું-પર્વ ગણાય છતાં શ્રી કૃષ્ણ આખી હિંદુ જનતાના અધિદેવતા હોઇને ગોકુળ અષ્ટમી આખું હિંદુસ્થાન ઉજવતું આવ્યું છે. શ્રાવણના અન્તમાં નાના પર્યુષણ પર્વને આરંભ થાય છે અને તપ અને ભકિતનાં અન્તલને વડે ચેતરફનું વાતાવરણ પ્રત્સાહિત બને છે. .
આવી જ રીતે આગળ ચાલતાં આશ્વિન માસ આવે છે. શ્રાવણ માસમાં ધાર્મિક પર્વો અને ધાર્મિક ઉત્સવોની બહુલતા છે; આશ્વિન માસમાં સામાજિક પર્વો અને સામાજિક ઉત્સવની બહુલતા છે. શ્રાવણ માસ સાંપ્રદાયિક પર્વો અને ઉત્સવે દ્વારા ભૂતકાળની જડ વધારે મજબુત કરે છે; આશ્વિન માસ વર્તમાન ઉપર આપણને ઉતારી દીવાળીના પર્વો દ્વારા આપણને ભવિષ્ય કાળ તરફ દોરી જાય છે. શ્રાવણ ભકિત અને તપપ્રધાન છે; આશ્વિન આનંદ અને રસપ્રધાન છે. શ્રાવણની ધાર્મિકતા આજે ઓસરતી ચાલી છે, આધિનની ઉત્સવમયતા ઉભરાતી જાય છે.
આશ્વિન ભાસને પ્રારંભ નવરાત્ર ઉત્સવથી થાય છે. વર્ષનું જોર ખલાસ થયું હોય છે; અને આકાશ સ્વચ્છ અને નિર્મળ બનેલું હોય છે. છુટા છવાયા સફેદ વાદળાંએ આકાશની નીલિમાને વધારે ભવ્ય અને મેહક બનાવે છે નદી નાળાનાં ડોળાં પાણી નિર્મળ બને છે અને પશુ, પંખી તેમજ પ્રવાસીજનને કઈ જુદા જ માધુર્ય અને શીતળતાને અનુભવ કરાવે છે. પૃથ્વી પ્રસન્ન હોય છે અને લોકેમાં સ્વાથ્ય અને આગામી વર્ષને લગતી નવી આશાઓને
: ' (અનુસંધાન પૃષ્ઠ ૧૨૨)
ધર્મ પ્રાપ્તિમાંયે યજ્ઞયાગાદિની નિરર્થકતા અને તેમાં રહેલી હિંસાના કારણે પાપમયતા સામે તેમણે પોતાને મજબુત અવાજ ફાવ્યું હતું. આ કારણે સ્થળે સ્થળે તેમને વિરોધને સામને કરે પડયો હતો. તેમની સમભાવથી ભરેલી અને મિત્રી તથા કરૂણા વડે આદ્ર બનેલી પ્રતિભા સામે સૌ કોઈ નમી પડતા અને વિરેાધ ભાવે સમીપ આવતા લોકે શિષ્ય ભાવ સ્વીકારી જૈન ધર્મના અનુયાયી બની જતા. તેમના પિતાના જ એક શિષ્ય અને સાથી ગશાલકે તેમની સામે બંડ ઉઠાવ્યું હતું અને આવકનામને સંપ્રદાય સ્થાપિત કર્યો હતો. આ ગોશાલકે તેમને અનેક ઉપદ્રવે કર્યા હતાં. પણ ગમે તેટલા પ્રબળ વાવાછેડાથી મેરૂ પર્વત વિડંપિત થતા જ નથી. તેઓ તે નિડરપણે અને સમભાવપૂર્વક ધર્મ માર્ગને ઉપદેશ આપતા જ રહ્યા અને અહિંસા ધર્મની આંટીઘુટીએ લોકોને સમજાવતા રહ્યા. '
બોતેર વર્ષની ઉમ્મરે આજથી ૨૪૬૬ વર્ષ પહેલાં પાવાપુરી નગરીમાં ઉપદેશામૃત વરસાવતાં વરસાવતાં ભગવાન મહાવીરે પિતાના વિનશ્વર દેહને ત્યાગ કર્યો અને નિર્વાણપદને પ્રાપ્ત કર્યું. આ મંગળકારી મહાપુરૂષે ભારતવર્ષમાં શ્રમણ સંસ્કૃતિને પ્રવાહ વહેતે કર્યો, જે આજ સુધી અખંડિત વહેતે રહ્યો છે અને અનેક એને પાવન કરી રહ્યો છે. આપણે પણ એ પતિતપાવન જાનવી સ્ત્રોતના પુનિત સ્પર્શથી આપણા જીવનને પવિત્ર બનાવીએ અને આત્મતિના સ્વર્ગ તરફ પગલાં ભરવા માંડીએ !
પરમાનંદ
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પ્રબુધ જૈન
તા. ૩૧-૧ =
सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનાર બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
અકબર ૩૧
૧૯૪૦
ઉલ્લાસ કે ઉન્માદ !
(ગતાંકથી ચાલુ) મરણ પ્રસંગમાં ભોજન અને રડાકુટ સિવાય બીજી કંઈ ગંભીરતા આજના આપણા સમાજે માની હોય તેમ અત્યારના આચાર ઉપરથી તે નથી લાગતું. વૈરાગ્ય દશા પિષવાને અને ભોજનના સંમારંભથી સંગઠ્ઠીત થવાને કદાચ પૂર્વે ખ્યાલ હશે. આજે તે ઉન્માદના ચિન્ડ તરીકે લૂખી આંખે રહેવાનું અને ખાવાનું કામ બધાં કરે છે. એટલે તે પ્રસંગ નીકળી જતાં સમાજે કંઈ ખાવાનું રહેતું નથી. ' . મરણની પાછળના પ્રસંગમાં થતા ઉન્માદના ચાળાથી મરનારના આત્માને શાન્તિ મળે, તેનું નામ પ્રજાની યાદીમાં તાજુ રહે અને ભવિષ્યના બાળકોમાં પ્રેરણા પ્રગટાવે તેવું
સ્મરણાત્મક કાર્ય આજે કંઈ પણ થતું નથી. પાછળનાં તંગી અનુભવું અને પ્રજાને કંઈ પણ ઉપયોગી વસ્તુ મળે નહિ તેવી રીતે થતાં કાર્ય શા માટે ન અટકાવવાં ?
ધાર્મિક ઉત્સવ-આ પ્રસંગે પણ ઉન્માદ દશા જ આપણે આપણા સમાજમાં અનુભવીએ છીએ. પરિણામે ધાર્મિક ક્રિયા, તપાદિ કરીને આત્મશુદ્ધિ કરવા નીકળનાર વ્યક્તિ આત્મભાન ભૂલી જઈને ત્યજવા જેવી વસ્તુ હાથમાં લઈ બેસે છે. ધર્મના નામે થતી નાણાંની, શકિતની અને સમયની બરબાદીને કારણે સદીઓ થયા સમાજ ઉપયોગી સાધન અને સંસ્થાઓથી વંચિત રહ્યો છે. તપ કરવાથી માંડીને સામાન્ય ધર્મની ક્રિયાઓ, ઉત્સવો, અને ઉજવણીઓમાં નર્યો ઉન્માદ જ દેખાય છે. આવા ગંભીર પ્રસંગમાં આંતરબાહ્ય શુધ્ધિ અને શાન્તિની અનિવાર્ય આવશ્યકતા છે. આવા પ્રસંગે પ્રજાના મોવડી
એ ગંભીરપણે સમાજની જરૂરિયાત અને ભાવિની ગોઠવણને વિચાર કરે ઘટે. તેને બદલે દેશકાળને, સમાજના સંજોગને, અનિવાર્ય જરૂરિયાતને અને સંસ્કાર કે સંસ્કૃતિ ટકાવી રાખે તેવા માર્ગને ખ્યાલ કર્યા વિના પ્રજાના ભાગલા પાડી નાંખે અને સામાન્ય વિવેકબુધિ સ્વીકારી પણ ન શકે તેવી ક્રિયાઓ પાછળ પ્રજાના દ્રવ્યને, શક્તિ અને સમયને વ્યય કરી નાંખવામાં આવે છે. આને ઉન્માદ દશા જ કહેવાને?'
દેશદયના કાર્યોમાં પ્રજા ઉન્માદને વશ ન થાય અને ઉલ્લાસમય જાગૃત દશામાં રહે તે જરા પણ અશાન્તિ ઉપજ્યા વિના કાર્ય સિદ્ધ થાય; ઉત્સાહ જગાવવા દેખાવો અને ગાંડપણ કરવામાં આવે છે એ દલીલ સાચી નથી. ઉત્સાહ અને ઉલ્લાસને બદલે અવશ્ય ઉન્માદ જન્મે છે અને કાર્યસિદ્ધિ દૂર ભાગે છે. શાંતિમય રહીનેજ કરેલું કામ જગતને શાન્તિ પાઠ આપી સૂતેલાને જંગાડશે. આ કારણે જ મહાત્મા મહાત્મા છે અને જગતને વંધ છે.
ઉત્સવો ઉમાદ ભૂલીને થઈ શકે છે. દરેક સમાજે અમુક અમુક વખતે લોકજીવન જીવતું રાખવા અને સ્નેહબંધન
મજબૂત કરવા સરળતાથી પાર પાડી શકાય અને સર્વ કરું! શકિત અનુસાર કશી અગવડ ભેગવ્યા વિના માણી શકે તેવા ઉસ ગોઠવવા જરૂરના છે. ' ' .
આશ્રમમાં થયેલાં લગ્નની વાત તે આપણે નવજીવનના. પાનાં પર પુલક્તિ હદયે લખાયેલી વાંચી છે. ડોકટર સુમત. મહેતા અને મનુભાઈ મહેતા જેવાં શ્રીમંત કુટુંબમાં આત્મલ્લાસ પ્રગટે તેવી રીતે સાદાઈથી ૪૦ રૂપિયામાં કરેલા લગ્નની મીઠી વાતો ગુજરાતે સાંભળી છે. તે અનુસરવામાં ક્યાં મુશ્કેલી છે ?
આપણે જેટલી વધુ ધમાલ કરીએ છીએ, જેટલા વધુ ઉન્મત બનીએ છીએ તેટલે આનંદ અને ગંભીરતા ઓછી કરીએ છીએ. આ કારણે જ સમાજે પ્રેમતત્વ ગુમાવ્યું છે. મિત્રાચારી અને આનંદ ગુમાવ્યા છે અને આપ્તજન ભટાર્ડી ધીમે ધીમે આફતજન બનાવ્યા છે.
આ બધા ઉન્માનું પરિણામ એ આવે છે કે આપણે જીવન શું ? જીવનનો હેતુ શું ? તે સમજી શકતા નથી. જીવન ભોગવી જાણતા નથી અને વ્યવહારની વિચિત્ર આંટીઘુંટીમાંથી છૂટી મુક્ત જીવન માણી શકતા નથી. જ્યારે જીવન ન જાણીએ ત્યારે મરણને મીઠું તે કેવી રીતે બનાવી શકીએ ! જીવનને આવરી રહેલ નિરર્થક વ્યવહારને બેજ ન હોત -- ઉન્માદ ન હત-તે હું શું હેત ? મારું જીવન શું હેત ? એવો પ્રશ્ન જે દરેક વ્યકિત પોતાની જાતને પૂછે તે આપોઆપ અંધ દ્રષ્ટિ ખુલે.
દરેક કાર્યની પાછળ કંઈ હેતુઓ હંમેશા રહેલા જ હોય છે અને તે કરનારથી માંડીને વિશ્વના અન્ય માનવી સુધી તેની શુભ કે અશુભ અસર થાય છે જ, એક વ્યકિત પિતાના અમુક કાર્યથી જાતે સશક્ત બનેને, તેની આસપાસના ઉપયોગી બને, સમાજ અને રાષ્ટ્રમાં પ્રાણ પૂરનારી બને અને તે રીતે માનવુંકુળમાં એક ઉપયોગી તત્વ બની રહે-આટલે જ હેતુ દરેક સાંસારિક કાર્યને હોવો જોઈએ. આજે તે તદન ઉલટુંજ" નીરખીએ છીએ. દાખલા તરીકે એક વ્યવહારિક પ્રસંગ ઉકેલી તેના બોજાથી તે દુઃખી થાય છે અને આસપાસના કે તેને પનારે પડેલાને દુઃખી કરે છે અને બીજાને ભાર રૂપ બને છે. સુખ માટે મથનાર ઉલ્લાસ પ્રેરક ત. ખેરું નાંખી ઉન્માદને કારણે દુઃખી થાય છે, ત્યારે જ તેને શ્રીમદ રાજચંદ્ર કહે છે તે સમજાય છે કે--
પશ્ચાતું દુઃખ તે સુખ નહિ.” આપણું અત્યારનું સુખ આ જાતનું છે એ શંકા વગરની વાત છે.
સંસારને સુખરૂપ બનાવવો હોય તો ઉન્માદ તજી જીવનમાં ઉલ્લાસ લાવ્યે જ છૂટકો છે. જગત આખું દુઃખ જ ચાહે છે એમ તે નથી, પણ સુખ પ્રત્યે પણ એટલી બધી સુસ્તી સમાન જ આવી છે-અને ચાલુ જીવનમાં અનુકરણ એટલું બધું પેસી ગયું છે કે જ્યાં સુધી ડાહ્યા માણસો ઉન્માદ દેશાના માર્ગો તજી ઉલ્લાસપોષક તત્તે દાખલ કરીને પહેલ નહિ કરે, માર્ગદર્શક નહિ બને ત્યાં સુધી સામાન્ય સમાજ જુની ઘરેડમાં જ ઘસડાવાને અને દુઃખી થઈ દુખી કરવાનો જ છે.
સમાજ ! હવે સુસ્તી તજી આંખ ખોલ અને ઉઠ! તારે ઉન્માદ વધુ વખત ચાલુ રહેશે તે તારૂં જીવનનાવડું કયા ખરાબે ચડીને ભાંગશે તે કહેવાતું નથી. આજે વિશ્વભરમાં વમળો ઉડ્યા છે. ક્રાન્તિ ભાવિના ગર્ભમાં પોષાઈ રહી છે અને અજબ ગડમથલ અને પરિવર્તનના યુગમાં હમેશાં બને છે તેમ બેકારી અને
Page #187
--------------------------------------------------------------------------
________________
- તા. ૩૧-૧૦-૪૦
- : પ્રબુધ જૈન
અથડામણુ જ આવવાનાં છે. એટલે જે–જેટલે ઉન્માદ-એ છે હશે અને આંખ અને અકલ સાબુત હશે તેટલે જ બચાવ છે. માટે જ્યાંથી બને ત્યાંથી તારી શક્તિને, સાધન, દ્રવ્યને અને જીવનને વ્યર્થ વ્યય અટકાવી કાળના પ્રબળ ધસારા સામે ટક્કર ઝીલવા તૈયાર થા ! કારણ કે હજી મુસાફરી લાંબી છે અને સર્વભક્ષી કાળ બેકારી, અવ્યવસ્થા, અંધાધુંધી અને ઉન્માદનાં પૂર સમેત કળિયે કરી જવા જોસથી ધસતે આવે છે.'
સબળ હશે તે જીવશે. નિર્બળને મર્યોજ છૂટકે છે !!! સમાપ્ત.
ત્રજલાલ ધ. મેઘાણી.
- સામયિક પુરણું વિચિત્ર ગૈારવકથા.
“જૈન યુગના તા. ૧૬--૪૦ અંકમાં અગ્રલેખમાં નીચે ફકર ખાસ ધ્યાન ખેંચે છે –
“પૂર્વકાળના જેને તરફ મીટ માંડશું તે જણાશે કે તેઓ કલમ પણ વાપરી શકતા અને તલવાર ખેલી શકતા. અહિંસાધર્મનું ચુસ્તપણે પાલન પણ કરી શકતા અને સમરાંગણમાં શત્રુ સામે સૈન્યને પણ દોરી શકતા. તેથી જ ઉદાહરણ લાભે છે કે –
આભુ મંત્રીએ યુદ્ધની આગલી સાંજે હાથીની અંબાડી પર બેસી પ્રતિક્રમણ પણ કર્યું અને બીજે દિને પ્રભાતે સમરભૂમિમાં શૈર્ય દાખવી વિન્ય પ્રાપ્ત પણ કર્યો.”
- આજને ગાંધીયુગ કે જ્યારે અહિંસાના પ્રશ્ન ઉપર આટલી બધી ચર્ચા ચાલી રહી છે અને જ્યારે અહિંસાધમને કોઈ પણ સામાજિક કે રાજકીય અન્યાય સામનો કરવાનો પ્રસંગ આવે તે કેવા પ્રકારને સામને અહિંસા ધર્મને સંગત હોઇ શકે એ સંબંધમાં આટલી બધી છણાવટ થઈ રહી છે તે પહેલાં કદાચ ઉપરનું લખાણ જન સમાજના ગૌરવના સમર્થનમાં લખાયું છે એવા ખ્યાલ નીચે કેઇનું ખાસ ધ્યાન ન ખેંચત. પણ આજે આવી અભિમાન કથાઓ જરાક ઝીણવટભરી તપાસ માંગે છે.
પ્રથમ તે અમારા ભૂતકાળના જેને મેટા રાજાઓ હતા; મેટા લડવૈયાઓ અને સેનાધિપતિ હતા અને મોટા શત્રુસૈન્યને સંહાર કરી દિગ્વિજય સાધી શકતા હતા આવી અભિમાનકથાઓ આજના જનની સામાન્યતઃ ડરપેક વૃત્તિને ભયમુકિતની ઉતેજના આપવા ખાતર તેમ જ બીજા લોકો માફક અમારા જેને પણ બહાદુર હતા એ બાબત સામાન્ય જનતાના ધ્યાન ઉપર લાવવા ખાતર આગળ ધરવામાં આવે એમાં જરાપણ બેટું નથી. પણ આ પ્રકારની બહાદુરી અને દિગ્વિજયને જૈન- ધર્મની અહિંસા સાથે કશે પણ સંબંધ નહોતે એ આપણે બરાબર સમજી લેવાની જરૂર છે. જૈન સમાજમાં આજે પણ કદાચ શુરવીર લડવૈયાઓ નહિ હોય, પણ દેશના અર્થકારણમાં મેટી ઉથલ પાથલ કરતા મેટા મેટા વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને સાધીશે અસ્તિત્વ ધરાવે જ છે અને જૈન સમાજના સર્વ સામાન્ય ગૌરવને વિષય બને છે. પણ જેની આ પાર્થિવ મહત્તાને અહિંસા ધર્મના પાલન સાથે કરશે પણ મહત્વને સંબંધ છે એમ વસ્તુસ્થિતિ સમજનાર કદિ પણ કહી નહિ શકે.
બીજુ ઉપરના અવતરણમાં આભુ મંત્રીએ યુધ્ધના આગલા દિવસની સાંજે હાથીની અંબાડી ઉપર બેસી પ્રતિક્રમણ કર્યું એ કથા કલ્પનામાં કદાચ સુંદર લાગતી હશે, પણ પ્રતિક્રમણ સ્થિર આસન ઉપર જ બેસીને કરવું એ ધર્મવિધિ સુવિદિત છે અને પ્રતિક્રમણ ધ્યાનની સ્થિરતા માંગે છે અને
એ સ્થિરતા હાથીની અંબાડી ઉપર સંભવતી નથી. એમ છતાં ઉપરની કથામાં પ્રતિક્રમણ ક્રિયાનું હાથીની અંબાડી સાથે અનૈસર્ગિક લગ્ન કરવામાં આવ્યું છે એ ભારે કઢંગુ લાગે છે. આ પણ સૌથી વધારે કઢંગી વાત તે આગલે દિવસે સાંજે
પ્રતિક્રમણની ક્રિયા અને બીજે દિવસે શત્રુ સન્યને સંહાર અને વિજ્યની પ્રાપ્તિને લગતી છે. મિત્તિ લવ મૂવલુ વૈરું મા ન થા એ ભાવના જેના કેન્દ્રસ્થાને છે એવી પ્રતિકમણુ ક્રિયા કાં તે ખોટી હતી અથવા તે બીજા દિવસને શત્રુ સંન્યને પરાજય અસંભવિત હતા. પણ અહિં તે બન્ને બાબત જોડી દેવામાં આવી છે અને એમાં જન સમાજને ગૌરવ લેવાને ઉપદેશ આપવામાં આવ્યો છે.
- આજે એવા કેટલાય માણસે આપણા જેવા જાણવામાં આવે છે કે જેઓ સવારમાં દોઢ બે કલાક પૂજાપાઠમાં એક સરખી નિયમિતતાથી ગાળતા હોય છે અને પછી પેઢી ઉપર જઈને અનેક પ્રકારનાં કાળાં ધોળા કરીને પુષ્કળ દ્રવ્ય કમાતા હોય છે. સવારની પાઠપૂજા અને બપોરનાં કાળાં ધોળાં વચ્ચે આવા માણસને જરા પણ વિરોધ દેખાતું નથી. આવી જ રીતે આગલી સાંજનું પ્રતિક્રમણ અને બીજા દિવસનું કેવળ હિંસક યુદ્ધ બન્ને સંભવે છે. કારણ કે કહેવાતી ધાર્મિક ક્રિયા આવા માણસના જીવનમાં કેવળ ટેવને વિષય બની ગયેલ હોય છે. તે ક્રિયાને તેના ચાલુ જીવન સાથે બીજો કોઈ જીવન સંબંધ રહ્યો હોત નથી, પણ એટલું સમજી લેવાની જરૂર છે જ કે આવી ધાર્મિકતા અને આવી શુરવીરતા આજે ખાસ અભિમાન કે ગૌરવનો વિષય બની શકતી નથી. , ચારેને ફરીને નિમંત્રણ છે - મુંબઈમાં સેન્ડહેસ્ટ રેડના મંદિર તરીકે ઓળખાતા પ્રાર્થનાસમાજ પાસે આવેલા જૈન મંદિરમાં કેટલાક સમય ઉપર ચેરી થઈ હતી અને મંદિરમાં જે કાંઈ સોના ચાંદીના આકારમાં કિંમતી દ્રવ્ય હતું તે સર્વની-મૂર્તિ ઉપરનાં ચક્ષુદીલાંની આશરે તરસે રૂપીઆની કીંમતના, માલની–ચેરી થઈ હતી. મંદિરની ચેરીને આ પહેલે બનાવ નથી. પણ આવા ઉત્તરોત્તર બનતા બનાવેથી જૈન સમાજે જે ધડ લેવો જોઈએ તે ધ્યાનમાં લેવાનું જૈન સમાજને હજુ સુઝતું જ નથી. આ વાતના પુરાવા રૂપે એ જ મંદિરના સંબંધમાં બીજા સમાચાર એ આપવાના છે કે ઉપર જણાવેલ ચોરીના બનાવ બન્યાને લગભગ દોઢ બે માસ પસાર થયા બાદ મુખ્ય મૂર્તિ માટે તૈયાર કરવામાં આવેલ ઐશરે દશ બાર હજારની કીંમતને હીરા જડેલે જડાવ મુગટ ચઢાવવાને સમારંભ-ઉત્સવ કરવામાં આવ્યું હતું. તે મુગટને સુરક્ષિત રાખવા માટે કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે એમ કહેવાય છે પણ કહેવત છે કે શાહુકારને બે આંખ અને એને ચાર આંખ. આ રીતે તટસ્થ રીતે જેનાર તે એમજ કહેવાના કે આ કિંમતી મુગટને ચડાવે ચોરેને જ ફરીને નિમંત્રણ આપી રહેલ છે.
દરેક ધર્મની સાધારણ રીતે બે મુખ્ય સંસ્થાઓ હોય છે. એક મઠ અને બીજું મંદિર. જનસમાજ પણ અનેક મઠો અથવા તે ઉપાશ્રય કે સ્થાન અને મંદિરે ધરાવે છે. જનસમાજનાં ઉપાસેની એક વિશેષતા છે. એ ઉપાશ્રયમાં એવી કશી કીંમતી વસ્તુ હતી નથી કે જેથી કોઈ પણ માણસને ઉપાશ્રયમાં જતાં ચોરી કરવાની વૃત્તિ સરખી ઉદ્ભવે. આ રીતે જૈનોના ઉપાશ્રયે રોકીદારે વિના પણ ચેરેથી સદા નિર્ભય હોય છે. જેના
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પ્રબુધ જૈન
તા. ૩૧-૧૦૦૪
કર
વસ્તુ હોવી
કિનાં કે મર્તિ ઉપર એવી કશી
મંદિરની બાબતમાં આથી ઉલટું હોય છે. તેના રક્ષણુની અનેકવિધ વ્યવસ્થા હોવા છતાં તેના માથે હમેશાં ચેરીને ભય રહેલો જ હોય છે અને ચોરીના બનાવો બન્યા જ કરે છે. આપણા ઉપાશ્રયે માફક આપણાં મંદિરોને આપણે સર્વ પ્રકારે નિર્ભય બનાવી ન શકીએ ? શું સોના ચાંદીની આંગીઓ અને હીરા માણેકના મુગટ જૈન મૂર્તિપૂજાના એવાં અપરિહાર્ય અંગ છે કે એના વિના મંદિરને ચાલી જ ન શકે ? સર્વત્યાગી ભગવાનની મૂર્તિને આ વિડબેનામાંથી મુક્ત કરી ન જ શકાય? મંદિરમાં દ્રવ્ય ખરચવું હોય તે તેના અનેક રસ્તાઓ છે. મદિન રમાં સુન્દર ચિત્રકામ કરાવે: કોતરકામ કરાવે મંદિર માટે વધારે ભવ્ય ઈમારતે બાંધે; પણ મંદિરમાં કે મતિ ઉપર એવી કો વસ્તુ હોવી ન જોઈએ કે જે ચેરી કે લુટફાટ કરવાની વૃત્તિને જરા પણ ઉત્તેજન આપે. વીતરાગે પ્રભુનું પ્રતિનિધિત્વ ધરાવવાને જે સંસ્થા દા ધરાવે છે તે સંસ્થાનું આન્તર બાહ્ય સ્વરૂપ એવું હોવું જોઈએ કે તેના વાતાવરણમાંથી સૌ કોઈને જૈન ધર્મના મૂળમાં રહેલા ત્યાગ, સાદાઈ અને સંયમની સહજ પ્રેરણા મળી રહે. જૈન મંદિરનું વિશિષ્ટ લક્ષણુ અભંગદ્વાર કહેવામાં આવે છે. પણ આ અભંગાર પણું આજે નથી સમય પુરતું રહ્યું કે થી માણસ જાત પુરતું રહ્યું. જન મંદિરો અમુક જ સમય ઉઘાડા રાખી શકાય છે. બાકી તે તેના દરવાજે તાળાં અને ચોકીદારે ગોઠવાયેલાં હોય છે. માણસમાં પણ આજે ભેદ કરવામાં આવે છે. અનેક વર્ગોને પૂજાને અધિકાર હોતો નથી. અસ્પૃશ્ય ગણાતા વર્ગોને દર્શન માટે આવે છે તેમને દર્શન કરવા દેવામાં આવે એ હજુ જરા પણ સંભવિત નથી. આજે એક શ્રીમાનની કઠી અને જૈન મંદિરમાં સરવાળે બહુ તફાવત રહ્યો નથી.
પરમાનંદ, ' (પૃ૪ ૧૧૮ થી ચાલુ) થઈ રહેલી હોય છે. પૃથ્વીપટ ઉપરના પ્રદેશ પ્રવાસ- યેગ્ય બને છે અને સ્વચ્છ આકાશમાં ટમટમતા તારાઓથી સુશોભિત બનેલી અને ચંદ્રકળાની ઉત્તરોત્તર વૃદ્ધિવડે પ્રકાશિત બનતી જતી રાત્રી જનતાને ઘરની બહાર નીકળવાની પ્રેરણા અને આમંત્રણ આપી રહી હોય છે.
નવરાત્રનું પર્વ આમ તે જગજનની મહાશકિતની ઉપાસનાનું પર્વ ગણાય છે અને તે કારણે તેની આસપાસ ચોકકસ પ્રકારની ધાર્મિકતા અને સાંપ્રદાયિકતાનું વાતાવરણ વીંટળાયેલું રહે છે. પણ આજે ખાસ કરીને મુંબઈ, ગુજરાત, કાઠિયાવાડમાં નવરાત્રિ મહોત્સવના અંગઉપાંગમાંથી આ ધાર્મિકતા કે સાંપ્રદાયિક્તાનું તત્વ સરતું જાય છે અને સામાજિક આનંદઉત્સવનું તત્વ પુરાતું જાય છે. નવરાત્ર સાથે એક બાજુ દેવીપૂજાં જોડાયેલી છે તે બીજી બાજુએ નારી દેના ગરબાઓ આ દિવસેમાં ગાજી ઉઠે છે. આ દિવસમાં સ્ત્રીસમાજને ઉલ્લાસ અને આનંદ કોઈ અજબ પ્રકારનો દેખાય છે. કોઈ પણ મોટા શહેરના રાજમાર્ગ ઉપર સ્ત્રીઓનાં ટોળે ટોળાં એક સ્થળથી બીજા સ્થળે વિચરતાં અને લ્હાણીની ચીજ લેતાં, દેતાં કે દેખાડતાં નજરે પડે છે. મુંબઈ અમદાવાદ કે સુરતમાં આ પર્વ દરમિયાન માત્ર સ્ત્રીઓ જ મહાલે છે એમ નથી. પુરૂષે પણ એ આનંદ અને ઉલ્લાસમાં ભાગ પડાવતા દેખાય છે. કેટલાંક સ્થળેએ નવ દિવસને ભરચક કાર્યક્રમ ગોઠવવામાં આવે છે અને તેમાં સ્ત્રી પુરૂષ કુમાર કુમારિકાઓ-સૌ કોઈ ખૂબ રસથી ભાગ લેતા હોય છે. મનુષ્યસ્વભાવ જ ઉત્સવપ્રિય છે અને એ ઉત્સવની મસ્તીમાં નાના મેટાના સ્ત્રી પુરૂષના • ભેદ ભુલી
જવાય છે. નવરાત્રના અંતે વિજ્યાદશમી કાંઈ ઓછા મહત્ત્વનું પર્વ નથી. આ માસ દરમિયાન નિશાળે તેમજ કોલેજનું પ્રથમ સત્ર પુરૂં થાય છે અને બીજું સત્ર શરૂ થતાં પહેલાંની પખવાડીઆ વીશ દિવસની રજા પડેલી હોય છે. વિધાર્થીઓના શિક્ષણ સંસ્થાઓના-વિવિધ પ્રકારના રસસંમેલને-કેન્સર્ટી–પણ આજ મહીનામાં રજુ થાય છે. લોકજીવનમાં સંગીત અને નૃત્યનીગીત અને ગાનની–કઈ જુદી જ હેલી આવે છે. બાળકો ગાય છે અને મેટાંઓ ડોલે છે; બ્લેને ગરબાઓ ગાય છે અને ઝીલે છે અને પુરૂષે એકાગ્ર બનીને સાંભળે છે અને આવકારે છે, આપણે ત્યાં વસતેત્સવ હજુ માત્ર વાણી અને કલ્પનામાં જ રહેલા છે; પણ શરદુત્સવે તો આપણા જીવનની વસ્તુ બની ગઈ છે.
શરપૂર્ણિમાએ કેટ! જુદાં જ રસનાં પૂર ઉભરાય છે. જ્યાં જુઓ ત્યાં લોકો-સ્ત્રીઓ અને પુરૂષ-મિત્રો અને બહેનપણીઓ-નગર બહાર નીકળી પડે છે અને કંઈ સમુદ્ર કિનારે તે કઈ નદીના કાંઠે, કઈ વન ઉપવનમાં તે કોઈ પાસે આવેલી ટેકરી ઉપર એમ સૌ કોઈ ચાંદની મહાલવા નીકળી પડે છે. ભૂતકાળની તે બહુ ખબર નથી, પણ વચગાળે ચંદ્રિકાની મહત્તા આપણે વિસરી ગયા હતા. બહાર
જ્યારે પૂર્ણ ચંદ્ર ધવલ અને શીતળ પ્રકાશ વરસાવી રહ્યો હોયપૃથ્વીના વિશાળ પટને રૂપેરી રંગે રંગી રહ્યો હોય–ભૂમિળના સમવિષમ ભાગેની અસમતા ટાળીને સમસ્ત પ્રદેશને કઈ જુદી જ મનહરતા અપી રહ્યો હોય-ત્યારે આપણા લેકે બહાર નજર કરવાની પણ પરવા ન કરતા અને રાત્રીના નવ કે દશ વાગે કે શ્યામવર્ણીને નિદ્રાનું શરણ સ્વીકારી લેતા આજે ચંદ્ર
તનું સૌન્દર્ય અને મહત્ત્વ લોકમાનસ વધારે ને વધારે સમજતું અને ઝીલતું થયું છે. પૂર્ણિમાં અને અમાવાસ્યાને ભેદ લકે વધારે સમજવા લાગ્યા છે. લોકો આજે પ્રકાશમ્મુખ બન્યા છે અને તેજકિરણોને ઝીલતાં શિખ્યા છે. આ રીતે શરમૂર્ણિમા આજે તે જનતાના એક અપૂર્વે ઉત્સવનું નિમિત્ત બની રહેલ છે.
તે પાછળ આવે છે દીવાળી. દીવાળી તે ગરીબ અને પૈસાદાર-ભણેલા અને અભણ-આખી આમજનતાનું એક મહાન ઉત્સવ પર્વ છે. દીવાળીમાં ઘેર ઘેર મિષ્ટાન્ન થાય છે અને જાત જાતનાં સુંદર વસ્ત્રો અને આભૂષણે ખરીદાય છે. ફટાકડા ફોડીને બાળકે મલકાય છે; દીપમાળો પ્રગટાવીને મોટેરાંઓ આનંદ માને છે. વિદાય થતું વર્ષ ગયું અને આખા વર્ષનાં સુખ દુઃખનફે તેટ-આધિ વ્યાધિ અને ઉપાધિ સૌ કોઈ તેમાં સમાઈ ગયાં. આજે એ સર્વ ઉપર પડદે પડે છે. લોકો એ સર્વ ભુલી જાય છે. થયું તે થયું ગયું તે ગયું. હવે તેને શું સંભારવું અને શું રડવું ? નવી આશાઓ પ્રગટે છે; અને નવી કલ્પનાઓ જાગે છે. લોકો આવતા વર્ષને આવકારે છે અને ઉગમતા પ્રભાતને આદર આપે છે. જુનાં ખાતાં ખલાસ થાય છે; નવા ખાતાં શરૂ થાય છે. સૌ કે સુન્દર વસ્ત્રોમાં સજ્જ થઈને શેરીએ અને ચૌટે નીકળે છે અને એકમેકને પ્રેમ અને આદરપૂર્વક સન્માને છે. રડતા બાળકને કહેવામાં આવે છે કે આજે દીવાળી છે રડાય નહિ; કટુભાષી પણ આજે મિષ્ટભાષી બને છે, અને કુરૂપ માણસ પણ આજે સુરૂ૫ દેખાય છે. બાર બાર મહિનાના કચરા આજે સાફ કરવામાં આવે છે અને સૌ કોઈ આજે પિતાનું આંગણું અજવાળે છે, મંદિરમાં ઘંટા વાગે છે અને ચેરફ દીપશિખાઓ પ્રગટ છે. આનદ ! આનદે ! આજે સૌ કોઈ એકમેકનું શ્રેય અને એશ્વર્ય ઈચ્છો અને સર્વત્ર નિરામયતાની પ્રાર્થના કરે !
આમ નૂતન વર્ષના આંગણે ઉભા રાખતા–સાલ મુબારક ને તરતા-આશ્વિન માસને ઉત્સવમહિમા તે એટલે ગાઈએ તેટલો ઓછો છે. આશ્વિન માસ ખરેખર અપૂર્વ અને અસામાન્ય છે.
પરમાનંદ
Page #189
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૦-૪૦
પ્રબુદ્ધ જૈન
અણુવાનું આમંત્રણ
( ગતાંકથી ચાલુ )
અમ
સમુદ્ર અથવા સાગર જેવા પરિચિત શબ્દ છેડી અણુવ શબ્દ મેં પસંદ કર્યાં એ કેવળ આમંત્રણ સાથેના અનુપ્રાસના લાભ ખાતર નહિ. અર્ણવ શબ્દ પાછા ઉંચા ઉંચા મેાજાએનુ અખંડ તાંડવ સૂચિત છે. તેાાન, અસ્વસ્થતા, અશાન્તિ, વેગ, પ્રવાહ અને દરેક જાતનાં બંધન પ્રત્યેના એ બધા ભાવ અણુવ શબ્દમાં આવી જાય છે. અણુવ ધાવ અને એનુ ઉચ્ચારણુ અને એ ભાવમાં મદદ કરે છે અને તેથી જ ઘણી વાર વેદમાં અર્ણવ શબ્દ સમુદ્રના વિશેષણ તરીકે વપરાય છે ખાસ કરીને વેદના વિખ્યાત અઘમર્ષંણુ સૂત્રમાં જે અણ્વ-સમુદ્ર-નો ઉલ્લેખ છે તે એની ભવ્યતા સૂચવે છે.
શબ્દના
આવા અણુવના સંદેશા આજની દુનિયા આગળ રજુ કરવાની શકિત મને પ્રાપ્ત થાય એટલા માટે વૈદિક દેવતા સાગરસમ્રાટ વષ્ણુને હું નમન કરૂં છું.
જ્યાં રસ્તા નથી ત્યાં રસ્તા પાડનાર વણુ દેવ છે. પ્રભજનના તાંડવથી જ્યારે રણમાં રેતીનાં મેાજાએ ઉછળે છે ત્યારે મુસાફરને દિશાદર્શન કરી આપનાર વષ્ણુ જ છે. અને અનંત આકાશમાં પોતાની પાંખોની શક્તિ અજમાવનાર ત્રિખંડના યાત્રી પક્ષિઓને બ્યામમાર્ગ બતાવી આપનાર વરૂણ્યુ જ છે. અને વેદકાળનાં બ્રુન્નુથી માંડીને ગઇ કાલે જ જેને મૂળ ઉગી છે એવા ખલાસી સુધી દરેકને સમુદ્રના રસ્તા બતાવનાર પણ વરૂણ જ છે. નવાં નવાં અજ્ઞાત ક્ષેત્રોમાં પ્રવેશ કરી, નવા નવા રસ્તા પડનાર યમરાજ હા, કે અગસ્તિ હા, એમને હિંમત અને પ્રેરણા આપનાર દીક્ષાગુરૂ વરૂણ જ છે.
વરૂણ જેમ યાત્રીઓનો ભેમિયો છે તેમ મનુષ્ય જાતિ માટે એ ન્યાય અને વ્યવસ્થાના દેવ છે. તમ અને સત્યમના સાક્ષાત્કાર અને પૂર્ણપણે થયેલા હોવાથી એ દરેક આત્માને સત્યને રસ્તે જવાની પ્રેરણા આપે છે. ન્યાય પ્રમાણે ચાલવામાં જે સૌન્દર્યું છે, સમાધાન છે અને જે અંતિમ સફળતા છે, તે વરૂણ પાસેથી જાણી લેવી. અને જો કાઇ લાભી, અદૃદૃષ્ટિ માનવી વરૂણુની એ ન્યાયનિષ્ઠાનો અનાદર કરે તે વરૂણ એને જલેાદરથી પીડે છે. જેથી માનવી સમજી શકે કે લેબનાં કુળ કાઇ કાળે રૂડાં નથી હાતાં.
એવા એ વષ્ણુની કૃપા હશે તે અર્ણવતા સંદેશા હું આપને સભળાવી શકીશ અને અર્ણવતુ આમંત્રણ આપ સૌના હૈયા સુધી પહોંચાડી શકીશ.
જેમ પરમમંગલ, કલ્યાણકારી, સદાશિવ પોતે સાંધા ન થઇ જાય એટલા માટે રૂદ્રરૂપ ધારણ કરે છે, તેવી જ રીતે રત્નાકર સમુદ્ર પણ અટ્ટહાસ્ય કરતાં મેાાએથી બીકણ માણસને દૂર રાખે છે. સુવાળી વનસ્પતિ અને ઘરરખા મનુષ્યો પોતાના કિનારા ઉપર સ્થિર ન થઇ જાય, એટલા માટે ભરત એટ ચલાવી એ બધાને સમજાવે છે કે આટલુ અન્તર તમારે રાખ્યે જ છૂટકો.
૧૨૩
સાગર શ્વાસ લે છે એના આ ધબકારા છે; એના એ ઉમળકા છે. જમીન ઉપર માણસે જે પાપ અને ઉત્પાત ચલાવ્યા છે તેને ક્ષમા કરવાની શક્તિ આણવા માટે મહાસાગરને આટલે હૃદયને વ્યાયામ કરવે! પડે છે.
સમુદ્રને તીરે ઉભા રહી જ્યારે મેાજાને આવતા અને જતાં જોઉં છું, અમાસ અને પૂર્ણિમાની ભરતિ આવતી અને જતી બેઉં છું ત્યારે બુદ્ધિ સવાલ કરે છે કે આ નિરર્થંક આવાગમન શા માટે છે? આ પ્રગતિ અને પરાગતનું શું પ્રયાજન હશે ? બુદ્ધિ જ્યારે કશા જવાબ આપી ન શકી ત્યારે હૈયું એલી ઉઠ્યું` ‘ આટલું ન સમજી શકે ? તમારા શ્વાસોચ્છ્વાસથી તમારી છાતી જેમ ફૂલે છે અને મેસે છે, તેમજ આ વિરાટ
છે ? ઉભા
ચા
એના
જે મેાજા દુર્બળ લોકોને ધમકાવીને દૂર રાખે છે, એ જ મેાાએ વિક્રમના રસિયાઓને સ્નેહાળ આમત્રણ આપે છે કે “ ચાલેા આ સ્થિર જમીન ઉપર શુ ઉભા ઉભા કટાઇ જશો ! લ્યા એક વહાણ, ઉપર સવાર, અને ચાલેા પવનને પ્રાણ જ્યાં દારતા જાય ત્યાં. અમે બધા છીએ તેા સાગરનાં બાળક, પણ અમારા શિક્ષગુરૂ છે. પવન. એ જેમ નચાવે, તેમ અમે નાચીએ છીએ. તમે પણ એ જ વ્રત ધ્યેા, અને ચાલેા અમારી સાથે.” જે હૈયામાં ઉભગ હોય તે આવુ આમંત્રણ પાછુ ઠેલી ન શકે.
નાનપણમાં સિઘ્નાદની વાર્તા તમે નથી વાંચી ? સિંદબાદ પાસે અઢળક ધન હતું, વાડી વા બધું હતું. પેાતાના વ્હાલથી એનુ જીવન ભરી દેનાર સગાંવ્હાલાં પણ એની આસપાસ હતાં છતાં સમુદ્ર જ્યારે ઘૂઘવે ત્યારે એનાથી ધરમાં રહેવાતું ન હતું. મેાજાઓનુ પારણુ છેાડી પલંગ ઉપર હાઢે તે પામર ગણાય. હૈયું કહે ‘ચાલો.’ સિંદબાદ સમુદ્રની યાત્રાએ ગયા, ત્યાં અનેક રીતે હેરાન થયા. મીઠા કરતાં કડવા અનુભવે એને.વધારે થયા એટલે સહીસલામત પાછા આવતાં એણે સગદ ખાધા કે સમુદ્રયાત્રાનું કરી નામ ન લઉં.
પણ અંતે એ માનવીસ૫. એ સંકલ્પને સમ્રાટ વરૂણના થોડા જ આશીર્વાદ હતા ? થેડા દિવસ ગયા અને ગૃહસ્થી જીવન એને અલૂણું લાગવા માંડયું. રાત્રે એ ઉધે પણ એને ઉંધ ન આવે, મેજાએ એની સાથે વાતા કર્યાં જ કરે. ઉત્તર રાત્રીએ સહેજ ઉધનુ કુ આવી જાય તે ત્યાં સ્વપ્નામાં પણ મેાજા જ ઉછળે અને પોતાની આંગળીએ હલાવી હલાવી એને ખેલાવતા જાય. કયાં સુધી એ પાતાની જીદ પકડી રાખે ? એ અન્યમના હોય અને હેજ કરવા નીકળે તેા એના પગ બગીચાના રસ્તા છેાડી દઇ સમુદ્રની ધાળી અને ચળકતી રેતી તરક જ જાય. અંતે એણે સારાં સારાં વહાણે ખરીદ્યાં, મજબૂત હૈયાવાળા ખલાસીઓને નોકરીમાં રાખ્યા, જાત જાતને માલ સાથે લીધે અને ‘ જય દરીયા પીર કહીને વહાણા 'કાર્યો,
આ તો થઇ કાલ્પનિક સિંદબાદની વાત. પણ આપણે ત્યાં સિંહપુત્ર વિજય તેા ઐતિહાસિક પુરૂષ હતા. બાપ એને કશે જવા ન દે. એણે ધણી આજીજી કરી, પણ એમાં એ કાવ્યો નહિ, અતે એણે અકળાઇને એવાં તે તેાકાનો ચલાવ્યાં કે પ્રજા ત્રાસી ગઇ અને રાજા પાસે જને કહેવા લાગી કે રાજા, કાં તો તારા દીકરાને દેશવટા આપ, નહિ ! અમે તારા દેશ છેડીને બહારવટે જએ છીએ.’ પિતાએ મેટાં મેટાં વહાણો આણ્યાં. એમાં પોતાના દીકરાને અને એના તાકાની સાથીઓને બેસાડી દીધા અને કહ્યું “ હવે જ્યાં જવાય ત્યાં જા, પણ પાછુ મોઢુ નહિ બતાવતા. ” તે ચાલ્યા. કાયિાવાડના કિનારા એમણે છેડયો, ભૃગુકચ્છ છોડવુ; સાપારા છેડયુ; દાબોળ છોડયું; એક મંગલાપુરી સુધી પહોંચ્યા. ત્યાં પણ તે રહી ન શકયા એટલે હિંમતપૂર્વક આગળ વધી તામ્રદ્રીપમાં જઇ વસ્યા, અને ત્યાંના રાન્ત થયા. વિજયના પિતાએ પેાતાના દીકરાને પાછા આવવાની મનાઈ કરી હતી, પણ એની પાછળ પાછળ કોઇ જાય નહિ એવુ કમાન તા કાઢ્યું ન હતું. એટલે અનેક દરિયારા વિષયને
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પ્રબુધ જૈન
તા. ૩૧-૧૦
kg
રસ્તે જઈ નવો ને વિજય મેળવવા લાગ્યા. જતાં જતાં એ મહાબળીઓ જોવા અને બાલીદ્વીપ સુધી ગયા. ત્યાંની સમૃદ્ધિ, ત્યાંની આબોહવા અને ત્યાંનું પ્રાકૃતિક સૌન્દર્ય જોયા પછી પાછો આવવાનું મન જ કોણ કરે ? પછી તો ઘેઘાનો વર આને પશ્ચિમ કિનારે ઓળંગી, લંકાની લાડીને પરણે એ લગભગ નિયમ થઈ પડયે. ' આ બાજુ બંગાળના નદીપુત્રો નદીમુખેન સમુદ્રમાં પ્રવેશ કરવા લાગ્યા. જે બંદરથી ઉપડી તામ્રદીપ જવાતું, તે બંદરનું નામ તેમણે તાત્રદિપ્તિ પાયું. આમ તાપ્રદીપ-લંકામાં બંગાળીઓ અને ગુજરાતીઓ ભેગા થયા. મદ્રાસ તરફના દ્રવિણે તે ત્યાં કયારના પહોંચી ગયા હતા. આ રીતે અ ના આમંત્રણથી લંકામાં પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારત એક થયું.
બુદ્ધ ભગવાને નિર્વાણુને રસ્તે શેધી કાઢયે અને પિતાના શિષ્યોને આદેશ આપ્યો કે “આ અષ્ટાંગિક ધર્મતત્વને દશે દિશ ફેલાવે કરે ” એમણે પોતે ઉત્તર ભારતમાં ચાલીસ વર્ષ સુધી પ્રચારકાર્ય કર્યું. આસેતુહિમાચલ પિતાનું રાજ ફેલાવ્યા પછી સમ્રાટ અશોકને દિગ્વિજય છોડી ધર્મવિજય કરવાનું સૂઝયું. ધર્મવિજય એટલે ધર્મને નામે દેશદેશાંતરની પ્રજાને જીતી, ગુલામ કરી, એમને વટલાવવાનું કામ નહિ, પણ લોકોને કલ્યાણને માર્ગ બતાવી પિતાનું જીવન કૃતાર્થ કરવાને અષ્ટાંગિક માર્ગ બતાવ. જે બુધ્ધ ભગવાન પોતે અકુભા થઈને જંગલોમાં ફરતા, તેમના સાહસિક શિષ્ય અર્ણવનું આમંત્રણ સાંભળી દેશદેશાંતરમાં જવા લાગ્યા. કેટલાક પૂર્વ તરફ ગયા, કેટલાક પશ્ચિમ તરફ. આજે પણ પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને કિનારે એ સાધુઓનાં થાણુઓ પહાડમાં કરેલાં જડે છે. સોપારા, કાવેરી, ઘારાપુરી વગેરે સ્થળે બૌદ્ધ મિશનરીઓની પરદેશ યાત્રાનાં સૂચક છે. ખડગિરિ અને ઉદયગિરિની ગુફાઓ પણ એ જ સાક્ષી પૂરે છે.
આજ બૌદ્ધધર્મી પ્રચારકો પાસેથી પ્રેરણા લઈ, પ્રાચીનકાળના ખ્રીસ્તીઓ પણ અર્ણવ માર્ગે ચાલ્યા અને એમણે અનેક દેશોમાં ભગવદ્ભક્ત બ્રહ્મચારી ઈશુને સંદેશો ફેલાવ્યું.
જેઓ સ્વાર્થવશ સમુદ્રયાત્રા કરે છે, તેમને પણ અર્ણવ સહાય તે આપે છે. પણ વરૂણ કહે છે “સ્વાર્થી લોકોને મારી અટક છે. એમને માટે નિષેધ છે. પણ જેઓ ધર્મપ્રચારને અર્થે નીકળશે, તેમને તો મારા આશીર્વાદ જ છે. પછી એ મહિન્દ અને સંઘમિત્તા હોય કે સ્વામી વિવેકાનંદ હોય, સેન્ટ ફાન્સિસ ઝેવિયર હોય કે એને ગુરૂ ઈગ્નેશિઅસ લેાયેલા હોય.”
હવે અર્ણવની મદદ લેતા સ્વાર્થી લોકોના હાલ તપાસીએ. બરાની બચિસ્તાનના દક્ષિણે રહી, પશ્ચિમ સાગરને કિનારે ખેડતા. એટલે હિંદુસ્તાનને વેપાર તેમના જ હાથમાં હતા અને ઝનુનપૂર્વક તેઓ તે પોતાના જ કબજામાં રાખતા. એટલે એક વરૂણપુત્રને થયું કે આપણે સીધે રસ્તે શોધી કાઢવો જોઈએ. વરૂણે એને કહ્યું કે અમુક મહિનામાં અરબસ્તાનથી તમારું વહાણ તમે ભરદરિયે હંકારો તે સીધા કેલીકટ તરફ આવી પહોંચશે. એક બે મહિના તમે હિંદુસ્થાનમાં વેપાર કરીને પાછો જવા તૈયાર થાઓ એટલે હું તમને મારા પવન ઉલટા ચલાવી, આવ્યા એજ રસ્તે પાછા સ્વદેશ પહોંચાડીશ. આ વાત ઈ. સ. ૫૦ પૂર્વેની છે. '
દૂર દૂર પશ્ચિમે પ્રાચીન કાળમાં વાઇકિંગ કરીને ચાંચીયા લોકો રહેતા હતા. વરૂણના એ વ્હાલા હતા. ગ્રીનલેંડ, આઈસલેંડ, બ્રિટન અને ડૅન્ડીનેવી વચ્ચેના ડા અને તેની સમુદ્રને તેઓ ખેડતા. તેમના જ વંશજો તે આજના અંગ્રેજો છે. નેવે
બ્રિટન, ફ્રાન્સ, સ્પેન, પેટુંગાલ એ દરીયાને કિનારે વસતા રાષ્ટ્રોએ વારા ફરતી દરિયો ખેડે. એ બધાને હિંદુસ્તાન આવવું હતું, વચમાં પૂર્વ તરફ મુસલમાની રાજ્ય હતાં. એમને વટાવી, અથવા ટાળી, હિંદુસ્થાનને રસ્તો શોધ હતા. બધાએ વરૂણદેવની ઉપાસના શરૂ કરી અને અર્ણવને રસ્તે ચાલ્યા. કેઈ ગયા ઉત્તર ધ્રુવ તરફ, કોઈ ગયા અમેરિકા તરફ. કેટલાકએ આફ્રિકાની અવળી પ્રદક્ષિણા કરી અને તે બધા હિંદુસ્તાન પહોંચ્યા ખરા. સમુદ્ર એટલે લક્ષ્મીને પિતા. એને જે ખેડે એ લક્ષ્મી કૃપાપાત્ર થવાને જ. એ બધાઓએ નવા નવા દેશ જીત્યા, ધન દૌલત ભેગી કરી, પણ વરુણ દેવનું ન્યાયશાસન તેઓ ભૂલ્યા. વરૂણ દેવ ન્યાયને દેવ છે. એની પાસે ધીરજ પણ છે અને પુણ્યપ્રકોપ પણ છે. જ્યારે એણે જોયું કે મેં એમને સમુદ્રનું રાજ્ય આપ્યું, પણ એ લેકેએ રાજાને શોભે એ ન્યાય ધર્મ ન પાળે ત્યારે વરૂણ રાજાએ પિતાને આશીર્વાદ પાછા ખેંચી લીધે અને બધાને જાદરની સજા કરી. હવે એ રાષ્ટ્રો હિંદુસ્થાન અને આફ્રિકા બને ખડમાંથી જે કાંઈ સંપત્તિ મેળવી હતી તે અંદર અંદર લઢવા માટે વાપરવા લાગ્યા છે અને પિતાના પ્રાણુ સાથે એ બધી સંપત્તિ જળના ઉદરમાં પહોંચાડી દે છે, સમુદ્રયાન હોય કે આકાશયાન હોય, અંતે એણે સમુદ્રની જળના ઉદરમાં પહોંચવાનું જ છે. હવે વરૂણરાજા કોગે છે. સાગરની સેવા લેનારાઓમાં જે સાત્ત્વિકતા ન હોય તે તો દુનિયામાં ઉત્પાત મચાવનારા છે એની એને ખાત્રી થઈ ગઈ! છે. અત્યાર સુધી એણે વિજ્ઞાનશાસ્ત્રીઓને તેમજ જ્યોતિષશાસ્ત્રીઓને, વિદ્યાર્થીઓને તેમજ લોકસેવકોને દરિયાની મુસાફરીની પ્રેરણા આપી. હવે એ હિંદુસ્થાનને એક નવી જ પ્રેરણા આપવા માગે છે. હિંદુસ્તાન આગલ એક નવું મિશન ખેલવા માંગે છે. આપણે એ સાંભળવા તૈયાર છીએ ?
પશ્ચિમ સમુદ્ર કિનારે આપણે વસીએ છીએ. દિવસ રાત્ર પશ્ચિમ સાગરનું " આમંત્રણ સાંભળીએ છીએ. અત્યાર સુધી આપણે બહેરા હતા. એ સંદેશો આપણે કાને પડતા ન હતા. હવે એ સ્થિતિ રહી નથી. યુરોપની મહા પ્રજાઓએ આપણા પર રાજ્ય જમાવી આપણને મોહિનીમાં નાંખ્યા હતા. હવે એ મોહિની ઉતરી છે, હવે આપણાં કાન ખુલ્યાં છે. દુનિયાના નકશા તરફ આપણે નવી આંખે જોવા લાગ્યા છીએ. મહાસાગર ભૂમિખંડાને તેડતા નથી પણ જોડે છે એ આપણે હવે સમજતા થયા છીએ. આફ્રિકાને આખે પૂર્વ કિનારો અને કલકત્તાથી માંડીને સિંગાપુર અને આલ્બની (ઍસ્ટ્રેલિયા) સુધીને પૂર્વ તરફનો પશ્ચિમ કિનારા આપણને આમંત્રણ આપે છે કે 'ઈશ્વર તમને જે જ્ઞાન, ચારિત્ર્ય અને વૈભવ આપ્યો હોય, તેનો લાભ અહિંની કેમેને આપે. જાવા છે, બાલી છે, એસ્કૂલેશિઆ છે, ટાસમાનિઆ છે અને પ્રશાન્ત મહાસાગરના અસંખ્ય ટાપુઓ છે, એ બધા અર્ણવની વાણીથી આપણને બેલાવે છે. એ બધે ઠેકાણે સાગરના પ્રેર્યા અનેક મિશનરી ગયા હતા, પણ બધે તેઓ પોતાની સાથે શરાબ લઈ ગયા, ઉચ્ચ નીચ ભાવ લઈ ગયા, ઇશુખ્રિસ્તને ભૂલી જઈ એમનું બાઈબલ લઈ ગયા. અને એ બાઈબલની ઓથે એમણે પોતપોતાના દેશને વેપાર ચલાવ્યું. "અર્ણવ એમને લઈ ગયે, પણ વરૂણ એમના પર નારાજ થયા
# આપણા આ પાડોસીને આપણે અરબી સમુદ્ર તરીકે ઓળખીએ "છીએ એ વિચિત્ર છે. વિલાયતથી આવતા ગેરાએ એને “ અરબી સમદ્ર' ભલે કહે. આપણે એ મુંબઈ સમુદ્ર છે અથવા પામસાગર છે. એ જ નામ આપણે ચલાવવું જોઇએ.
Page #191
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૦-૪૦
છે. આપણે ભારતવાસીઓ પ્રાચીન કાળમાં ચીન તરફ ગયા, યવન દેશ ગ્રીસ તરફ ગયા, જાવા અને ખાલી તરફ ગયા. આપણે ‘સર્વે સન્તુ નિરામયઃ ।' વાળી સંસ્કૃતિના વિસ્તાર કર્યાં, પણ આપણે તે તે ઠેકાણે આપણાં સામ્રાજ્ય સ્થાપવાની દુર્ભુદ્ધિ ન સેવી. ખીજાઓના પ્રમાણમાં આપણા હાથ સાફ છે એટલે વરૂણને આદેશ થયો છેઅણુવ આપણુને આમંત્રે છે અને કહે છે “ ખીજાએ વિજયપતાકા લને ચાલ્યા; તમે અહિંસાધર્મની અભયપતાકા લને ઉપડા અને જ્યાં જાગ્મે ત્યાં સેવાની સુવાસ ફેલાવો. શોષણ માટે નહિ, પણ પછાતાના પોષણ માટે અને શિક્ષણ માટે ચાલે. આફ્રિકાના શાલીગ્રામ વર્ષોંના તમારા ભાંડુ તમને ખેલાવે છે. પૂર્વ તરફના સુવર્ણ વર્ણના તમારા ભાંડુ તમારી રાહ જુએ છે. એ બધાની સેવાએ ઉપડા અને બધાને કહેા કે અહિંસા · એ જ પરમ ધર્મ છે. ઉચ્ચનીચ ભાવ, અભિમાન, અહંકાર, આવી હીન વૃત્તિને આ ધર્મમાં સ્થાન ન હેાય. બાગ અને ઐશ્વર્ય એ બન્ને જીવનના કાટ છે, સંયમ અને સેવા, ત્યાગ અને બલિદાન, એજ જીવનની કૃતાર્થતા છે. એ ધર્મ જેએ સમજ્યા હાય, તે બધા ઉપડે! પૂર્વ સાગર અને પશ્ચિમ સાગર વચ્ચે હજાર હજાર માઇલને કિનારો તૈયાર કરી હિંદુસ્તાનને હિંદી મહાસાગરમાં જે સ્થાન અપાયું છે તે સમુદ્રવિમુખ થવાને માટે નથી. એ તે અહિંસાના વિશ્વધર્મ પરિચય આખા વિશ્વને કરાવવા માટે છે.”
યુરોપના મહાયુને અંતે દુનિયાનુ રૂપ જેમ ફરવાનુ હશે તેમ કરશે, પણ અસંખ્ય ભારતી અર્ણવતું આમંત્રણ સાંભળી વણ્ પાસેથી દીક્ષા લઇ દેશદેશાંતરમાં ફેલાશે એ વિષે શંકા નથી. હું સાગરના પૃષ્ટ ઉપર એમનાં વહાણા ડાલતાં જોઉ છુ. એમની અભયપતાકાએ આકાશમાં પ્રતી જોઉ છું અને મારૂં હૈયુ ઉછળે છે. અર્યુંવનું આમંત્રણ હું જાતે સ્વીકારી ન શકું તાયે યુવાન હૈયાગ્યા સુધી એને પહોંચાડી શકું' છું એ જ ધન્યતા છે. વરૂણરાજાને નમન હજો ! ! ! કાકા કાલેલકર
સમાસ
યુદ્ધના આરંભ ઘરમાંથી.
ઘણી વાર માણસને જ્યારે રેગ આવે છે, જ્યારે તેના અનેક કારણોની શોધમાં આપણે પડીએ છીએ; અને રાતેાના ઉજાગરા, અતિશ્રમ, અનિયમિત કે અપથ્ય એવા ખારાક, અદ્રહજની વગેરે કારણામાંથી કોઇને કોઇ કારણો મળી આવે છે. આમ તપાસ કરતાં મોટામાં મોટા રેગની શરૂઆત આપણતે ઘણી નાની અને નવી માલુમ પડે છે; પણ રાગ થયા પછી એ નાની અને નવી લાગતી શરૂઆત પ્રત્યેની આપણી મેદરકારી આપણને સાલે છે. આવડી નાની ભૂલ અને તેનુ જ આવડુ પરિણામ ? એવુ દુખદ આશ્ચર્ય દુનિયામાં આવા પ્રસંગોએ કાને નથી થતુ ં ? કરાંચી અને સક્કર આગળ માઇલ દોઢ માલથી વધુ વિશાળ પટવાળી મદમસ્ત સિંધુનુ જો મુળ જોઈએ તે હિમાલયનું જ કાઇ નાનકડું ઝરણુંજ માલુમ પડશે. એ ઝરણુજ જોનાર જો સાકર આગળની સિંધુ જુએ તે તેને હિમાલયમાંથી નીળકતા ઝરણાનુજ આ વિરાટ સ્વરૂપ હશે એમ ભાગ્યેજ ખ્યાલ આવે, છતાં વાસ્તવિક કિકત ખાટી પુરતી નથી.
આજ દ્રષ્ટિએ યુરેપમાં અત્યારે ચાલતી ભીષણ યાદવાસ્થળીના મૂળની તપાસ કરીએ. તે। ? કઇ કહે છે કે વર્સેલ્સના કરારનું આ પરિણામ આવ્યું, કૈા કહેશે પ્રાસંધની નિર્ધા
બુદ્ધ જૈન
૧૨૫
નીતિનું આ પરિણામ છે. તે કોઇને આ માટે બ્રિટન અને બીજા દેશની શાહીવાદી નીતિ જવાબદાર લાગશે. કોઇ વાદપારંગત રસિયા આ યુધ્ધના કારણેાની તપાસમાં નાઝીવાદ, ફેસીસ્ટવાદ અને સમાજવાદના આખા ઇતિહાસમાં આપણને લઇ જવા પ્રયત્ન કરશે. આમ અનેકવિધ કારણાની હારમાળા આપણી સમક્ષ રજુ થશે; પરંતુ વાસ્તવમાં વિચારીએ તે આ બધાં કહેવાતાં કારણા એ યુધ્ધરૂપી મહારોગના કારણે। નથી. પણ ચિહ્નો છે એમ કહી શકાય. અલ્પ જીવનની ટુકી દૃષ્ટિથી આ પ્રશ્નને ન જોતાં સળંગ માનવજીવનના લાંબા અનુભવાની દૃષ્ટિએ જોઇએ તે આપણને લાગે છે કે યુદ્ધના રોગ એ માનવ જાતને જુના રાગ છે. વર્સેલ્સના કરાર નહાતા ત્યારે પણ મહાયુદ્ધો ખેલાયાં છે; એક પૃથ્વી રૂપી માતાના સંતાનો અરસ્પરસ જાનવરાથી પણ વધુ અરી રીતે લડયા છે; અને બાંધવને દુશ્મન નામે પુકારીને તેના લેહીથી પાતાની પ્યાસ બુઝાવી છે. માનવ જાતના હૈયામાં એવા કયા અણુમુઝાયેલા અગ્નિ છે કે જેમાંથી વિશ્વસહારના દાવાનળેા અવાર નવાર ફાટયા કરે છે? એવું કર્યુ અનર્થકારી મૂળ છે કે જેમાંથી દ્વેષના, હિંસાને, રકતપાતના દાવાનળ સૈકાં થયાં નિરંતર · સળગ્યાજ કરે છે ? કે!! બુદ્ધ, મહાવીર, સુખ્રિસ્ત કે ગાંધીની શિતળ પ્રેમવૃષ્ટિ પણ જેને બુઝવી નથી શકતી એવા આ હુતાશનનું મૂળ કયાં છે ?
ઉપર છલ્લી દ્રષ્ટિએ લાગે કે આ યુદ્ધ હિટલરે સળગાવ્યું, કૈંસરે સળગાવ્યું' અથવા તે શ્રીજી કોઈ જવાબદાર રાજારી વ્યકિતનું નામ ને છૂટી જવાની લોકાને ટેવ હાય છે અને આ માનવસહાર માટે સામાન્ય માણસેાની કાંઈ જવાદારી નથી એવા સતેષ માની લેવામાં આવે છે. ત્યારે ખરેખર શુ જવાબદારીના ટાપલો હિટલર કે કોઇ એક રાજદ્વારી ઉપર નાખી શકાય ? જરા વિચાર કરતાં લાગશે કે યુદ્ધ માટે જવાબદાર ગણાતી વ્યક્તિઓ તેા માત્ર નિમિત્ત હોય છે. પ્રજા અને જનસમાજમાં રહેલાં વ્યાપક હિંસા, દ્વેષ, ક્રોધ વગેરે તત્વો આ વ્યક્તિ દ્વારા વ્યકત થાય છે. જેમ વીજળીના પ્રવાહ સર્વત્ર ચાલુ હાય છે, પણ તેને વ્યકત કરવા માટે બટન જેઇએ છે, સ્વરના આંદેલના હવામાં સર્વત્ર હોય છે, પણ તેને ઝીલવા અને વ્યકત કરવા માટે રેડીયા જોઇએ છે, તેમ માનવ સમાજમાં કુટુમ્બેમાં અને વ્યક્તિમાં રહેલી વ્યાપક હિંસા યુદ્ઘના અકસ્માત દ્વારા ફાટી નીકળે છે અને આખા શરીરના લોહીનેા બગાડ જેમ ગુમડાં વાટે રસીના રૂપમાં ઝર્યાં કરે છે તેમ આપણા સૌમાં રહેલી હિંસા યુદ્ધના ભીષણ સ્વરૂપે પ્રગટ થાય છે; અને વખતે વખત માનવજાત ઉન્માદની અવસ્થામાં આત્મઘાતને પંથે પળે છે.
માનવજાતના આત્મઘાતના આ મહારાગને અટકાવવા માટે અવારનવાર ઘણા ઉપચારા સૂચવવામાં આવે છે. કોઇ કહે છે કે જગતમાં શસ્ત્રસંન્યાસ સ્થાપા, કાઇ કહે છે કે સર્વત્ર સમાજવાદ સ્થાપે. એટલે યુદ્ધનો અંત આવશે. કેાઈ વળી યુદ્ધારા યુદ્ધના નાશની. પણ હિમાયત કરે છે. તે રાગ - માત્ર ઉપરછલ્લા હોત તે। આ બાહ્ય મલમપટ્ટી કે ઉપચારોથી આરામ થઇ જાત. દુનિયાએ આ ઉપાયો અજમાવી જોયા, પણ પરિણામ કાંઇ આશસ્પદ જોયું નથી. સમાજવાદ સ્થાપવામાં પણ કટ્ટર સમાજવાદી ગણાતા સ્ટેલીન અને ટ્રાટસ્ટી વસટેસટથી લડયા હતા. આમ વિચાર કરતાં જણાય છે કે રાગનું મૂળ આવા બાહ્ય ઉપચારો પ્હોંચી ન શકે તેટલું ઉંડુ અને ઝીણું છે અને આ મૂળ શાવતાં શોધતાં આપણે એક રાષ્ટ્રના ખીજા રાષ્ટ્ર પ્રત્યેના વ્યવહારથી શરૂ કરીને એક સમાજના ખીજા સમાજ પ્રત્યેના વ્યવહાર અને એક વ્યક્તિને બીજી વ્યક્તિ પ્રત્યેના
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રબુધ્ધ જૈન
૧૨૬
શરૂઆત
વ્યવહાર તપાસીએ તા જણાશે કે યુધ્ધનુ સાચું મૂળ તે આપણા ધરમાં છે. તેની શરૂઆત વ્યક્તિના વ્યવહારથી થાય છે. એક વ્યકિત બીજી વ્યક્તિને છેતરીને જીવી શકે છે, બીજાની કાંધ ઉપર મેસીને તાગડધીન્ના કરી શકે છે અથવા બીજાના શાષણ ઉપર પોતાના ઐશ્વર્યના મિનારા બાંધી શકે છે એમ જ્યાં શિખવવામાં આવે છે ત્યાં યુધ્ધના ખીજની થાય છે. પોતાને માટે એક કાયદો અને ખીજાને માટે બીજે કાયદો એ ધેારણે જ્યાં આચરણ થાય છે, ત્યાં યુદ્ધના ખીજ રોપાય છે. હશિયારી કે ચાલાકીના અર્થ અન્યના ભાગે પાતાનુ હિત સાધવાની કુશળતા એમ જ્યાં થાય છે, ત્યાં યુધ્ધના બીજ રાષાય છે. વ્યકિત વ્યકિત વચ્ચેના વ્યવહારમાં રાજના જીવનમાં જે હિંસા કે અન્યાય થાય છે, તે પ્રચંડ સ્વરૂપે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના વ્યવહારમાં પ્રગટ થાય છે; ત્યારે આપણે તેને યુદ્ધના મહાસંહાર રૂપે ભાળીએ છીએ અને આ સંહારને પ્રેમની શિતળ અમીવૃષ્ટિ દ્વારા નિહ પણ આપણી સૌની અંદર રહેલા હિંસા અને દ્વેષના તણખાને મિટાવ્યા વગર તેને ખુઝવવા દોડીએ છીએ; પણ તે મુઝવાને બદલે વધુ પ્રજ્વલિત થાય છે. કેમકે સળગતા ભડકાની પાસે આપણે હૈયામાં સ્પીરીટને ગ્રુપ લઇને જઇએ છીએ.
આમ જ્યાં સુધી યુદ્ધના મુળને એલવવાનું આપણને નહિ શિખવવામાં આવે, વ્યકિત વ્યકિત વચ્ચેના વ્યવહારનુ ધેારણ બદલવાનું નહિ શિખવવામાં આવે ત્યાં સુધી યુધ્ધને અંત કદી આવવાનો નથી. કેમકે યુધ્ધના રોગના જંતુઓ આપણા ઘરમાં પડયા હોય છે. એટલે વખતેાવખત સંહારના પ્લેગ તેમાંથી ફાટી નીકળે છે. એક વ્યક્તિ તરફથી ખીજી વ્યક્તિને થતા નાનકડા અન્યાય એ યુદ્ધનુ બીજ રાખે છે. આ અન્યાયની પરંપરામાં જીવનારા માણુસાએ એવી સમાજરચના ઉભી કરી છે કે જેમાં યુધ્ધ અનિવાર્ય બને, એટલે નવી સમાજરચના કરવી હશે કે જેમાં યુદ્ધ ન હોય, હિંસા ન હાય તે માનવ માનવ પ્રત્યેના વ્યવહારનુ આખુંધારણ બહુલવુ પડશે.
આ કાંઈ માટી પીલ્સરી કે નીતિની દુષ્કર વાત નથી; પણ એકને એક એ જેવી વ્યવહારૂ વાત છે; જેને પરમાર્થ કહેવામાં આવે છે તેમાં ઉચ્ચતમ સ્વાર્થ સધાય છે; જે સ્વાર્થ અન્યનું અહિત કરતાં શિખવે તેમાં આખરે સ્વાર્થ નથી સરતા, પણ સ્વનાશની પ્રાપ્તિ થાય છે. આ બાબત માત્ર સંતવાણી નથી પણ નકર અને વ્યવહારૂ સત્ય છે. લેકા જ્યારે જ્યારે સંસ્કૃતિની હલકી પાયરી ઉપર હાય છે ત્યારે ત્યારે સુકૃત્ય કરવા માટે તેમના મનને પારસ ચડાવવા પડે છે, ખીને મહ્દ કરવામાં તે બહા પારમાર્થિક અને લોકહિતકારી કામ કરી રહ્યા છે એવી શાબ્દિક મેટા! તેમને આપવી પડે છે. પણ ખરી હકીકત એ છે કે ખીજાને મદદ કરવામાં માણસ પેાતાનેજ મદદ કરે છે; પાત્તેજ કાયદો મેળવે છે. ઉંચામાં ઉંચી થ્રીપ્સુરી, નીતિશાસ્ત્ર અને ઉચ્ચત્તમ વ્યવહાર બધા એ જ વસ્તુ શિખવે છે.
આજ સુધી જેને આદર્શની વાત ગણવામાં આવતી હતી તે હવે વ્યવહારસિદ્ધ થઇ ચુકી છે કે જે સરકાર કેળવણી પાછળ પૂરતે ખર્ચ નથી કરતી તેને પોલીસ અને જેલાના ખર્ચ વધે છે. જે મ્યુનીસીપાલીટી શહેરીઓની સુખ સગવડ અને સફાઈ પાછળ ખર્ચ કરવામાં કંજુસાઇ કરે છે તેને હાસ્પીટલા પાછળ વધુ નાણાં ખર્ચવા પડે છે. જર્મની અને બ્રિટનની આજે જે પ્રચંડ શક્તિએ પરસ્પર સહારમાં રાકાયેલી છે, એ શક્તિ સહકારથી ઇચ્છે તે આખા જગતમાં નંદનવન
તા. ૩૧-૧૦
ઉભું કરી શકે. યુદ્ધમાં એક પક્ષ વિજેતા થઇને પણ જે સુખ સગવડ પોતાની પ્રજાને ન આપી શકે તે સુખ સગવડા બન્ને પ્રજાના સહકારથી ઉભી થઇ શકે, સંહારમાં વપરાતી શક્તિઓને જો રચનાત્મક કાર્યમાં ઉપયોગ થાય તે આખા જગતની શકલ બદલી જાય. અર્થશાસ્ત્રીઓ કહે છે કે યુદ્ધમાં ખર્ચાતા દ્રવ્ય અને શકિતને જો બીજે માર્ગે વાળવામાં આવે તે દુનિયાના એકે એક માણસને ઉધાનવાળુ ધર મળી શકે, પણ આ નવરચના કરવાને ઉદ્યકત થાય એવું માનસ કયાં ? ખુદમાં જે ગુણ ન હેાય તે હેાજમાં કયાંથી આવે ? વ્યકિત વ્યકિત વચ્ચેના વ્યવહારનુ ધારણ બદલવામાં આવે તેજ યુધ્ધના આખરી વિનાશ થાય. આ નવીન માનસ કેળવવાનું સારામાં સારૂં ક્ષેત્ર ધર સિવાય બીજું કયું હાઇ શકે ? યુદ્ધના આરંભ જેમ ઘરમાંથી શાય છે, તેમ તેને અંત પણ ઘરમાંથી થ શકશે.
જગન્નાથ દેસાઇ.
હિંદનેા હૈયાઠારણ.
એ...ભારતના એ જોગી ઝુઝે સાગર કાંઠે, સામ્બર પાળે એ....
જીવન નૈયા ઝુલાવતા (૨) એ...આલમને એ અવધૂત યોગી ભારત કા ભેખ સાધી
માત કાજે મૃત્યુ માગી એ... માનવ હૈયા ડેલાવતા (૨)
એ...બજાવી એણે બંસરી
ભારતીનાં Ε ભરી
હિંદુ મૈયાનું હાર્દ પૂરી એ... કલિયુગના કૃષ્ણએ (૨)
એ....એક એના દિવ્ય મેલે, એક એના સ્વર્ગીય સ્તરે.
હીદીએ ભર ઉંધ ત્યાગી, આત્મસભર્પણુનાં યોગ સાધી, એ...આઝાદી યનું ખપી ગયા, જેલના મહેલ માણી ગયા. એ...દયા ક્ષમાનો અવતાર ગાંધી, સત્ય અહિંસાના સરદાર ગાંધી. ત્યકતાના તારણહાર ગાંધી, પતિતાને પાવનકાર ગાંધી, એ....અદ્ભૂત અનાથેનાં નાથ, એ દીન દલિતાનાં પ્રાણ એ. એ . . પૂતળીબાઇ દિપક, કબા ગાંધી કુલ દિ, • હિંદને હૈયા ઠારણ ' ગાંધી, પાંત્રીસ કોટિના તારણુ ગાંધી. એ...આ યુગને અવતારી, એ વિશ્વને વિશ્વવધ એ. એ...ગુજરાતનું એ ગૌરવ ગાંધી, સૌરાષ્ટ્રના શિરતાજ ગાંધી,
ચેતનને ચિનગારી ગાંધી, ભારતનુ એ ભાગ્ય ગાંધી, એ... સુદામાપુરીને સંત એ, ભનુકુલના મહંત એ. એ...જોગીડા હારા ભેખ ભવ્ય, યોગીડ: ત્હારા આદર્શ દિવ્ય.
યુગ યુગ જીવી યુગ અજવાળી, વિશ્વબંધુત્વનાં અમૃત પાઇ, એ... હા સદા જીવત તુ, બધુ ' દિલે મૂર્તિમંત તુ,
એ....એજ અમારી ઝંખના !
એ...એજ અમારી વદના !
'મતી મેઘાણી,
Page #193
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૦-૪૦
પ્રબુધ્ધ જૈન
વર્ષની આખરે.
સમય ચક્રમાં આજ સુધી અનેક વર્ષો જુના થઇને યાદીમાંથી ભૂંસાયાં છે. અનેક વર્ષોને નવા કલ્પી, વરસ આખરે જુના જાણી આપણે વિસર્યાં છીએ. સેંકડા વર્ષોં થયાં પ્રજાએ અરસપસ આશીર્વચન ઉચ્ચારી, મુબારકબાદી આપી, આબાદી અને ઉન્નતિ ઇચ્છી છે, છતાં દર વષૅની આખરે હતા તેવાને તેવા અકે તેથીએ હીન દશામાં દેખાયા છીએ ! ત્યારે શું આશીર્વચના ખાટાં સમજવાં કે આપનારા ખોટા ? લક્ષ્મીપૂજા અને શારદાપૂજા સેકડા વર્ષો થયાં કરાય છે, છતાં લક્ષ્મીજીનાં રૂસણુાં કેમ અટકતાં નથી ? શા માટે આશીર્વાદ પામેલા હજારો માનવીએ નાદારીની કામાં અને દીવાળીઆના લીસ્ટમાં દેખાય છે ! શા માટે દેશભરમાં ગરીબી હૃદયદ્રાવક થઇ પડી છે? શા માટે પ્રજાના માટે ભાગ રોટલાના સાંસા ભોગવી રહ્યો છે ? શારદાપૂજા કરવા છતાં પ્રજામાં રૃò વ્યવહાર, અસત્ય વાતા અને જૂઠાણામય જીવનદશા ક્રમ ચાલી રહી છે?
અસંખ્ય દીવાઓની રાશનીએ આંખને આંજી નાંખવા ઉપરાંત બીજી કરાશની આપણા સમાજ વનમાં, રાષ્ટ્ર ધ્વનમાં, ધાર્મિક જીવનમાં અરે ! માનવ જીવનમાં આણી ? આપણા દિલની આંધી કેટલી દૂર થઇ? કહેર અવાજ કરતા ફટાકડાએ પૈસા ખાવરાવી, કાનના પડદા ફેાડવા ઉપરાંત રાષ્ટ્રની, સમાજની કે ધર્મની સાચી દિશામાં આપણને કદિ પ્રેર્યાં ખરા ? જેવા આપણા હૃદયવિહાણા ભાવ, ભાવવિહાણા પર્વો તેવાજ આશીર્વાદ અને કુળ ?
નૂતન વર્ષે આપણા જીવનમાં કેટલી નૂતનતા આવી ? કેટલી નૂતન ભાવના જીવનમાં સંગઠિત થઇ ? - કેટલી નૂતન કાર્ય દિશા રાષ્ટ્રિય પ્રાણમાં દાખલ કરી તેનું સરવૈયું કેટલાએ કાઢયુ ? કેટલાએ વર્ષની આખરે નૂતનતા લાવવા નિશ્ચયો કર્યો ? જે દિવસે કંઇ પણ નૂતનતા (નવીન સર્જન) ન આવે તે દિવસને નૂતન દિવસ કૅમ કહેવા ? જે દિવસે આત્માના અંધારા વભાઇ ન જાય અને તેજના અંબાર ન પ્રકટે તે દિવસને દીપાવલીના દિવસ કેમ કહેવો ? જે દિવસે સમાજના, રાષ્ટ્રના દિ' ત વળે દિપલા ન થાય) તેને દિવાળી એટલે દિ વાળવાંવાળી કેમ કહેવી ? જે દિવસે બધુ પ્રકાશિત થઈ સ્પષ્ટ થઇ જવું જોઇએ, જે દિવસે વર્ષ આખાના વેપારના, કાર્યના સરવૈયા કાઢી નાટાના આંકડા મંડાઇ–ભવિષ્યમાં તેાટાથી બચવાના ભાગનું શોધન થયું જોઇએ, તેને બદલે બધું ભીને ભીનું સંકેલાયા કરે અને દિવાળા જ દેવાયા કરે તેને પાવનકારી, જ્યોતિકારી દીપાવલી કેમ કહીએ ? સમયના વહેનની દરેકેદરેક પળ શું નૂતન નથી ? છતાં અમુક પળને જ નૂતન કહીએ છઇએ તેનુ કારણ જીવનની નૂતનતા ઉપરથી જ ! જો આ નૂતનતા ન આવે તે જુનાં અને નવાં, અંધારા અને પ્રકાશ, દિવાળાં અને દિવાળીમાં શા ભેદ ? ભારત કહેજે ! બસે વર્ષમાં તે આ ભેદ દિ પ્રમાણ્યો છે ? ભારતના વ્યાપારી ! તે સાચી લક્ષ્મી અને શારદા પૂજા કરી છે ?
સમાજ ! આજ સુધી તે ભૂલ્યે. હવે ચેકખા આંકડા માંડ ! અને જ્યાં ભૂલ હેાય ત્યાં સુધારવાના મનસુબા કર !
તારા ગૃહજીવનમાં, સાંસારિક વનમાં, નરનારીના વનમાં, જ્યાં જ્યાં અંધારૂં છે તે કાઢવા સાચા પ્રકાશ સમાજમાં લાવ એટલે સમાજની સાચી દીવાળી થશે. વ્યાપારી ! તારી લક્ષ્મી અને શારદાની પૂજા હવે વગર સમજ્યે ન કર ! આજ સુધીમાં તે ભારતનું સાચું દ્રવ્ય કેટલું વધાર્યું કે ઘટાડયું તેને હિસાબ કરી ! ભારતની તંગીમાં તારા કેટલેા હાથ છે તે વિચાર અને સાચી સમજના દિવા આત્માંમાં પ્રગટાવી ભાર
૧૨૭
તમાં સાચી સમૃધ્ધિના ચળકાટ ભર્ એટલે તારી દિવાળી સફળ થઇ જાણું ! અધિકારીએ અને ધનિકા ! જરા ઉંડા ઉત રીને જોજો કે દેશનુ સાચુ દ્રવ્ય “ માનવજીવન ” ઘડવામાં કે ફોડવામાં તમે કેટલા કારણભૂત છે? કેટલાં જીવનધન તમારે હાથે નીચેાવાઇ રહેલાં છે? કેટલાની લોહીની લક્ષ્મી આજે તમે અભડાવી છે અને કેટલાનું જીવનધન તમારા હાથે, તમારા કારણે તવાઇ રહેલું છે અને કેટલા વિકાસ અટકયા છે તે સૌ તપાસી તમારા આત્માને પ્રકાશિત થવા દો એટલે તમારી લક્ષ્મી અને શારદાની પૂજા સાચી ક્ળશે !
ભારત સમસ્તનું સરવૈયું ભયંકર ખેટ અને દીવાળું જ દેખાડે છે. ભારતનુ ધન, ધાન્ય, જાનમાલ, પશુ અને પક્ષી રૂપી ધન અને નૈતિક પરમ ધન આજે કેટલું નાશ પામ્યું છે તે ભારતવાસીઓના જીવન ઉપરથી સ્પષ્ટ દેખાય છે. આપણી નીતિ અને સાચાનો ધ્વંસ કર્યાં હવે અજાણ્યા છે ! ભારતનાં અને પુજન ખાટાં હતાં. હવે ભારત સાચી લક્ષ્મીની અને શારદાની પૂજા કરે એટલે કુદરતનાં તેને આશીર્વચન છે.
ભારત ! હવે સાચી દિવાળી અને સાચુ નૂતન વર્ષ ઉજવ એટલે ભારતીય સ્વરાજ હારૂ પેાતાનું છે. બાકી આશીર્વાદ લેનારની જ્યાં સુધી ખાટા હશે ત્યાં સુધી આશિષ શી ? અને તેનાં મૂળ શાં ? કારણુ કે “ અમે આશિષ શુ ઈએ, ક્ળે છે કર્મ જ્યાં તારો ? ” જ્યાં હારા પોતાનાં જ કર્મ ફળવાનાં છે ત્યાં અમે શું આશીર્વાદ આપીએ ! તને તારાં પેાતાનાં જ આશિષ હા ! વૃજલાલ ધ. મેઘાણી. સ’ઘનું સાજનિક પુસ્તકાલય તથા વાંચનાલય. શ્રી મુંબઇ જૈન યુવક સંઘના પુસ્તકાલયને આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તકે ભેટ મળ્યાં છે,
૧૩૩૬ તા. ૩૦-૬-૪૦ ના ‘પ્રમુધ્ધ જૈન’માં પ્રગટ થયેલા લીસ્ટ મુજબ ૧ શ્રી. વેલચ'દ ઉમેદચંદ વકીલ તરથી
1
હરિલાલ દ્વારકાદાસ સંઘવી
૫૭
પ્રવીણચદ્ર હેમચંદ
૫
ચંદુલાલ ટી. શાહ
૩૨
કેશવલાલ નગીનદાસ
પ
૧૫
ર
૨૬
૩૦
૩
e
રે
1
૩
૧૨
૩
૨૫
.
,,
,,
,,
93
''
-
J
23
''
..
دو
31
دو
,,
પદમશી ઘેલાભાઇ
અમીચંદ ખેમચંદ શાહ
રમણુલાલ ચંદુલાલ શાહ
ચીમનલાલ પી. શાહ
દુર્લભજી ઉમેદચંદ પરીખ
શાંતિલાલ એમ. ઝવેરી
પંડિત બેચરદાસ જ્વરાજ દોશી
ગીરધરભાઈ સિંગભાઇ
રતની વીરચંદ લાલન
સુરત સાહિત્ય કુંડ
દીપચંદ કેસરીદ
હીરાલાલ સ્વરૂપચંદ નાનાવટી શાંતિલાલ ખી. ઝવેરી
"
..
.
..
33
33
33
'
,
..
૧૬૩૫ કુલ ભેટ પુસ્ત
ઉપર મુજબ પુસ્તક આપનારાઓના આભાર માનવામાં આવે છે. વાંચનાલયનો ચાલુ લાભ સરેરાશ ૪૫થી ૫૦ માણસા લે છે અને તે સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે.
અમીચંદ ખેમચંદ શાહુ મંત્રી, પુસ્તકાલય વાંચનાલય.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રબુધ જૈન
તા. ૩૧-૧૦-૮ ૦
. તમે
WAS
આની
નિત્યજીવનમાં અહિંસા
ઉપર હું વખત બરબાદ કરવા તૈયાર હો તેટલો પશે ટાંગાવાળા
તૈયાર નહોતે, એટલે કલાકેક આમ ગરમ તકરાર કર્યા પછી એક વેપારીને અનુભવ
તેણે દસ આના લીધા અને મને ગાળો ભાંડતે રસ્તે પડ.. જે આપણે હરહમેશ દરેક બાબતમાં અંતરખેજ કરવાના પણ મારે ભાઈ આ બનાવથી બહુ દુ:ખી થશે. ત્યારે નિશ્ચય કરીએ તે જોઇશું કે આપણે વારંવાર અહિંસાના નિય- એણે જોયું કે મારો ગુસ્સે ઉતરી ગયો હતો અને હું પાછો મને ભંગ કરીએ છીએ. તેથી જે સાવધ થઈએ અને આપણી શાંત થયું હતું ત્યારે તેણે પેલી વાત કરી મારી આગળ કાઢી, જાત ઉપર ચોકી કરતાં શીખીએ તે એમાંથી અત્યંત સુખ અને મને પૂછયું: “ પેલા ટાંગાવાળાની સાવ સચોટ દલીલ કબૂલ અને સમાધાનની પ્રાપ્તિ થાય. મનમાં ચડી આવતા ગુસ્સાને રાખવામાં તમને કેમ આટલી હરકત લાગી ?' મારી અક્કલ પણ શમાવી દેનાર મીઠાશભર્યા જવાબની જરૂર ડગલે ને પગલે ઊભી હવે પૂરી ઠેકાણે આવી હતી, ત્યં અભિમાન અને ઉચ્ચતાના થાય છે, પણ આપણે ભાગ્યે જ તે સમજી શકીએ છીએ. થોડીક ઘમંડને વશ થઈને અંતરરિપુ ક્રોધને શિકાર થઈ પડયાને સારુ ગમ ખાતાં, થોડીક સબુરી રાખતાં શીખીએ તે કડવા બેલથી મને ભારે ગ્લાનિ ઉપજી. પેલા ટાંગાવાળાને ખેાળી કાઢવે અને કે ટોણો મારવાથી ભભૂકી ઊઠનારા ક્રોધાગ્નિને આપણે સહેજે
તેને તેના ચાર આના ચૂકવવા એ મેં નિશ્ચય કર્યો. ઘણુ દહાડ! શાંત કરી શકીએ. મારા પર એક તીખા કાગળ આવ્યા છે. લગી મેં એને શેથ્ય પણ એ ન જ. પણ એક દિવસ અને તેને તેજ તીખો જવાબ દેવાનું મને મન થઈ આવે છે.
તેને ભેટો થઈ ગયો. મેં તેને મારી દુકાને આવવા કહ્યું. પેલો પણ હું ગમ ખાઇને બે દિવસ ખામોશીમાં કાઢી નાખું છું. પછી
આનાકાની કરવા લાગ્યું. તેને થયું હશે કે તે દહાડાની તકરાર મને એને કશો જવાબ મેલવાની વૃત્તિ જ રહેતી નથી. આથી બાબત વળી કયાંક વઢવા કરવાને હઈશ. પણ મેં એને કહ્યું કે હું પાર વિનાના પ્રહાર અને પ્રતિપ્રહારોમાંથી ઊગરી જાઉં છું. તે દિવસના મારા બેવકૂફીભર્યો દુર્વર્તનનું પ્રાયશ્ચિતજ મારે તે
એક વેપારી ભાઈ જે સત્યાગ્રહી હોવાને કે જેલ જઈ કરવું છે. મે પાવલી એના હાથમાં મૂકી અને તેની માફી માંગી. આવ્યાને દા નથી કરતા, પણ 'હરિજનબંધુ' કાળજીપૂર્વક
પેલાના આશ્ચર્યને પાર રહ્યો નહિ. એણે સહેજ આનાકાની સાથે વાંચનારા છે, તેઓએ પિતાના જીવનમાં એક નાનકડો પ્રસંગ પાવલી લીધી અને કૃતજ્ઞતાભર્યા હૃદયે આનંદપૂર્વક ચાલ્યો ગયો. દિવસે મને લખી મોકલ્યો છે તે આપણુ દરેકને માટે બધપ્રદ છે. હું થયાં પશ્ચાતાપ મારા કાળજાને કરી રહ્યો હતો તે આમ શમે. તે અહીં ટૂંકાવીને આપું છું. તેઓ કહે છે :
અને હું શાંત થે. તે દહાડે સાચે મારે હાથે ગંભીર હિંસા એક સવારે મારો નાનો ભાઈ જે અહીંને અજાણ્યો છે થયું હતું. ન્યાયની વાત કરવા હું રાજી નહોતો, એટલું જ નહિ તે સ્ટેશને ઉતરીને ટાંગામાં ભારે ત્યાં આવ્યા. ટાંગાવાળાને શું પણ પેલા ટાંગાવાળાને માટે મારા મનમાં તિરસ્કાર ઉપજ્યા હતા. ભાડું આપવાનું છે એમ એને પૂછતાં તેણે કહ્યું કે ૧૪ આના એને હલકા વર્ગને અને પિતાને ઊંચા વર્ગને માણસ ગણુ ઠરાવ્યા છે. આ સાંભળી હું સારી પેઠે તપી ઉઠ્યો અને પેલા હતું. આ મારી વૃત્તિ માટે મને અત્યંત શરમ ઊપજી અને હું ટાંગાવાળાને કહ્યું, “આમ જ તમે અજાણ્યા ઉતારૂઓને ઠગો છે. આશા રાખું છું કે ઈશ્વર હજુ મારામાં જે કંઈ ઊંચનીચભાવ આઠ આના ભાડું આપવાને ધારે છે. તેને એક પેસો પણ વધુ રહ્યો હોય તે કાઢી નાખે ” નહિ મળે.” ટાંગાવાળે કહે, “ એ જોડે મારે નિત નથી. (( હરિજનબંધુ'માંથી.) મહાદેવ હરિભાઈ દેસાઈ આમની સાથે ચૌદ આના કર્યા છે, એમણે કબૂલ્યા છે.'
કણ કેટલું સાચું? આથી મને વધુ ગુસ્સો ચડે. અમારી વચ્ચે ખૂબ જ
આપણા વહેવારૂ જગતમાં સત્ય કેટલા પ્રમાણમાં જળવાય છે બેલાચાલી થઈ, અને અંતે મેં એને દસ આના આપવા તે નીચે આપેલા જુદા જુદા વ્યવસાયીઓનાં વચને પરથી જાશેઃકહ્યું. દસ આના મ્યુનિસિપાલિટીએ કરાવેલ દર મુજ- દરજી: સોમવારે તમારે કેટ ચેકસ મળી જશે. બનું ભાડું હતું. પણ પેલે એક બે થાય નહિ. બસવાળો: પાંચ મિનીટમાં જ ઉપડશે, વાર નથી. પછી તે મેં એને પોલીસ ચોકી ઉપર લઈ જવાની ધમકી લેખકનો મિત્ર: તમારી વાર્તા મને ખૂબજ ગમી. આપી. એ કહે, “મારે એવું કશું કરવું નથી. મારે તે મારી યજમાનઃ આ આવે ! ખૂબ આનંદ થયે. જોડે ર્યા મુજબ આના ચૌદ રેકડા જોઈએ. એક પાઈ ઓછી પણે: રહેવા દેને, હમણાંજ ચા પીને આવ્યો છું. નહિ લઉં. મ્યુનિસિપાલિટીને દર મારા મેઢા પર શેને મારો દુકાનદાર: આ ભાવે બીજે કયાંય મળે તે કહેજે. છે ? ધારો કે મેં છ આના ભાડે તમને સ્ટેશને પહોંચાડવાનું સંપાદક: આવતા અંકમાં તમારે લેખ નક્કી આવશે. કબૂલ કર્યું હોય, અને સ્ટેશને પહોંચ્યા પછી હું મ્યુનિસિપલ કારકુન : મારે સ્મશાને જવાનું હોવાથી રજા જોઈએ છે. દર મુજબનું ૧. આના ભાડું લેવા તમારી જોડે તકરાર કરવા પતિ: ઑફિસમાં ખૂબ કામ હોવાથી મોટું થઈ ગયું. લાગું તે તમે મને દસ આના આપશે કે ? એવી રીતે ડોકટર: ચિન્તા ન કરો, બધું મટી જશે. ' મ્યુનિસિપલ દરથી જરાય ઓછું નહિ લઉં એવી તકરાર વાળંદ (સલૂનવાળા): બેસો બેસે, બે મિનીટજ.
સ્ટેશને પહોંચીને મારાથી તમારી જોડે કરાશે કે ?” આ દલીલ લેખક : લખવાની ફુરસદ જ હાલ મળતી નથી. મને નિરૂત્તર કરનારી હતી. મારી પાસે એને જવાબ નહોતા બાબ: બા, મેં એ મેસંબી જેઈજ નહોતી. પણુ ગુસ્સાથી હું આંધળે થયે હતા, અને એક ભાડૂતી ટાંગાવાળા રોઠ: વેપાર ધંધામાં અત્યારે કમાણીજ કયાં છે ? મને આમ મહાત કરી જાય એ વાતનું મને બહુ વસમું લાગ્યું. રીપોર્ટર: પાંચ હજારની લોકમેદની એકઠી મળી હતી,
ભારે ના ભાઈ અને વચ્ચે પડ. મને કહે, “ટાંગાવાળા નેતા : આગામી લડત માટે તૈયાર રહે. જોડે ચૌદ નાના મેં કરાવ્યા હતા. તેથી તેટલું ભાડું માંગવાનો જોતિષી : આ મહિને જ વાંકે છે; પછીના ગ્રહ સારા છે, તેને હક છે. એની જોડે મ્યુનિસિપલ દરની વાત કરવામાં સારી સભાપતિ: મારું ભાષણ આપે શાન્તિપૂર્વક અને રસથી નથી. મેં કહ્યું, ‘તું ચૂપ બેસ.” પણ આવા ખોટા હકની વાત સાંભળ્યું છે તે બદલ - (* કુમાર ”માંથી સાભાર ઉધૃત.) શ્રી મુંબઈ જન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨
Page #195
--------------------------------------------------------------------------
________________
કિંમત દોઢ આને
શ્રી મુંબઈ જૈન યુવકસંઘનું પાક્ષિક મુખપત્ર
Regd. No. B. 4266.
પ્રબુદ્ધ જેના
:
, ;
તંત્રી : મણિલાલ મકમચંદ શાહ,
વર્ષ : ૨ અંક : ૧૪
મુંબઈઃ ૧૫ નવેમ્બર ૧૯૪૯ શુકવાર
લવાજમ રૂપિયા છે
મુંબઈ; એક મહાકાવ્ય. ડા સમય પહેલાં કવિવર ન્હાનાલાલ દલપતરામે ‘કુક્ષેત્ર' ઉપર એક મહાકાવ્ય રચવાનો પ્રારંભ કરેલો તે પુર્ણ થયું તે પ્રસંગે કવિશ્રીને અભિનંદન આપવા માટે મુંબઈના ઉપનગવારસીઓ સાન્તાક્રુઝમાં એકત્ર થયેલા. આ પ્રસંગે કવિવર ન્હાનાલાલે “મુંબઈ; એક મહાકાવ્ય” એ વિષય ઉપર મુંબઈની મહત્તા ગાતું અને સમજવાનું એક કલ્પનાપ્રચુર પ્રવચન કરેલું. તેમાંને અન્તિમ ઉભાગ નીચે અવતરિત કરવામાં આવે છે–તંત્રી. બૃહત્ મુંબઈ જગતુનગરીએનું મહાકાવ્ય છે.
ને માટરના ભુંગળકાર; મુંબઈના અતિધમાલીયા અને અતિ કાઠિયાવાડના મધ્યદેશમાં રામદ કરીને એક ન્હાનકડું
પ્રવૃત્તિમય જીવનના વાયુડે રહડેલાં નરનાર ! કહારે કે એમ ગામડું છે. કલાપીના સાળાનું એ ગામ. આટકોટ અને ગંડળની થયું છે ખરું કે ગામડાંમાંની જડસમાધિ. સમી અડધેરિક શાન્તિવચ્ચે, જૂનાગઢથી સરધારના પ્રાચીન માર્ગમાં, કાઠિયાવાડના મયતા મુંબઈનગરીમાં ઢોળાય, અને મુંબઈનગરીની અતિપ્રવૃત્તિલગભગ નાભિચક્રસ્થાને એ વસેલું છે. બાવીશેક વર્ષ પૂર્વે હાંના ભયતા અડધેરિક ગામડાંઓમાં ઢોળાય, તે ગામડાનું તેમજ શાળાનિરીક્ષણને અર્થે મહારે હાં જવાનું થયું હતું. બેએક મુંબઈનગરીનું બનેયનું કલ્યાણ થાય ? એક મહાબેન્ક કરીને દિવસને સ્વારીમુકામ હતું. એફીસકામથી પરવારી એકદા ત્યાં શહેરો અને ગામડાંઓ નિજનિજની પ્રવૃત્તિઓ ને નિવૃત્તિઓ દ્ધાંજને પહોર સીમમાં ફરવાને ગયો. ભરેલાં ખેતરને ને ખેડુતના હેંચી લે તે બન્ને સમૃદ્ધિશાળી થાય. શ્રમફળને કલાકેક નિરખીનિહાળીને સાયંકાળે પાછો ગામને પાદરે મુંબઈનગરીને પછી હારે હારે જોઉં હારે એ આવ્યું. એવી નીરવ શમશભાકાર શાન્તિના સાયંકાળ જીંદગીમાં સૌરાષ્ટ્રના નાભિચક્રમાંનું રોમેદ સાંભરે છે, રામદમાંને સાયંકાળ કહારેક જ અનુભવાય છે. પાદર ઝાડનાં ઝુંડ ન હતાં, પણ સાંભરે છે, રામેાદમાવેને ચન્દ્રોદય સાંભરે છે, એ ચન્દ્રપ્રશ્ન સાંભરે છે.
ટાં છૂટાં વેરાયેલાં વૃક્ષોની આછી ઘટા સારી હતી. ને પ્રધાન- મહારે ભગવાન તે પાંચ હજાર વર્ષો પૂર્વ કહી ગયો છે કે ભાવે ત્યાં શું અનુભવ્યું ? નિબિડ શભશમાકાર શાન્તિ; સાગર પ્રવૃત્તિમાં નિવૃત્તિ ને નિવૃત્તિમાં પ્રવૃત્તિ તળની કે અઢળક શાન્તિ; આકાશનાં ઉંડાણમાં પથરાયેલી
જ: પતિ જ પતિ. અખંડ શાન્તિ; સર્વગ્રં શાન્તિ. વાયુ થંભી ગયું હતું. વૃક્ષ- હા, કુરુક્ષેત્રમાં શાન્તિની પાંખો પથરાતી; પણ તે રાત્રિ ઘટાની છાયાએ થડફરતી ઢોળાતી. સાયંકાળે સીમમાંથી વળતા
પડતી મ્હારે હારે. રાત્રિઓ પડે છે હારે હારે મુંબઈનગરી કેક ધેરીની યે કંઘંટડી એ ગાઢ નીંદરતી શાંતિને જગાડતી
કરતી યે શાન્તિની પાંખો પથરાય છે. ન હતી. પાંદડું ફરકતું નહિ. ગગન જેવું વાતાવરણ સ્થિર હતું.
હા, બૃહત્ મુંબઈમાં એક મહાકાવ્ય છે. આભની દિવાલો દુર્ગદિવાલ સમી ઉભી હતી. પૂર્વની પાળેથી
એ ખરું છે કે ગામડાંમાં પ્રકૃતિભડાર છે, શહેરોમાં સંસ્કૃતિ ગામની ઉપર પૂર્ણિમાને પૂર્ણચંદ્રમા અણરવ પગલે આભની ભંડાર છે. તે માનવતાને તે પ્રકૃતિ ને સંસ્કૃતિ બે પાંખો છે. અટારીયે હોતે હતે. પણ હજી અજવાળાં સાનાં હતાં, યુનિર્સિટિ, હાઈકોર્ટ, સેક્રેટરિયેટ, વડી પિસ્ટ ઓફિસ, ખડખંડ શાન્તિ સમી શાન્તિ હતી; જાણે શાન્તિને સાગર હેાળા હોય
સાથે વાતો કરતાં તાર ટેલીફિન રેડિયે, ૫૦-૬૦ આગગાડીઓ ને ! સિંહલદ્વીપમાં અશેકવનનાં ઢળીળાઈ જતાં ઝાડીનું ડોના
પ્રતિદિન ભરતું ફાલવતું દોડાવતું બેરીબંદર, ગાયકવાડ મહારાજના છાયાઢગલાઓમાં એકદા એવી ગાઢ શાન્તિ અનુભવી હતી. ફરી
અડધઝાઝેરા રાજ્ય જેવડી મ્યુનિસિપાલિટિ; વીજળી ને વરાળ રાંધે, વારકી એ શાન્તિ કાઠિયાવાડના નાભિચક્રમાં અનુભવી. ઊંડી
પંખા નાંખે, મનુકુળની સેવા કરે; છાપખાનાંઓ જ્ઞાનભંડાર ઢોળે ખીણમાં જાણે પડેલા એ ગામડાને જોઇને Contrast-
વિધભાવે
ને દેશદેશના સમાચાર સ્વવારે લેકચરણે હાલેઃ એ સહુ શહેરમાં સહસા હાં મુંબઈમાંને સાયંકાળ એટલે બેન્ડસ્ટેન્ડ, કવીન્સ રોડ,
છે એ ખરૂં. ગામડાં દેશને જમાડે છે, શહેર દેશને ઢાંકે છે. ચિપાટીને ઉછળતે માનવસાગર, માલલાંબી મેટરોની અલગાર,
સંસ્કૃતિ શહેરમાં છેપ્રકૃતિ ગામડાંમાં છે. વ્રજમાં વનલીલા છે, ભૂંગળાંઓના બેકાર. બધી ધમાલ, જાણે જીવતી જાગતી સિનેમા
મથુરામાં રાજભવ છે. માનવતાને કોના વિના ચાલશે ? સંસ્કૃતિના ચિત્રમાંની દોડધામ. ધમાલ, ધમાલ, ને ધમાલ. સૌરાષ્ટ્રના
કે પ્રકૃતિના વિના ? માનવવંશ એકપખાળે નથી. કૃષ્ણજીવનમાં નાભિચક્રમાં વીશેક વર્ષો ઉપર વહારે સહસા એક અન્તરૂગાર
બન્નેને સમય છેઃ વ્રજની વનલીલાને ને સાગરતટની ઉ હતું કે આ રામદ ઉપર ઉગે છે અને એ જ ચન્દ્રમા, સુવર્ણદ્વારિકાનો. આજે અને અત્યારે મુંબઈનગરી ઉપર ઉગતો હશે કે ?
ગામડાં અને શહેરને, પ્રકૃતિ અને સંસ્કૃતિને, ઓક્ષફર્ડ અડધાઅડધા કલાકે લોકલ ગાડીઓના ન્હાનકડા ધરતીક, અને લંડનને, કાશી અને હસ્તિનાપુરને મહાસમન્વય સાધી આપે વીજળીદ્રામની દ્રમટમતી ઘંટડીઓ. બસેના ને બેમાળી બસેના એ સંસારશાપી થશમુગટને પામે.
મમતી સિનેમાર
મયુરભા માન
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રબુધ્ધ જૈન
चिठ्ठीनो निर्णय ?
ધર્મનિષ્ઠ અને જવાબદાર માણસને ઘણી વાર અમુક સવાલને ચાકસ નિર્ણય કરવા મુશ્કેલ થઇ પડે છે. કોક કાક વખતે નિર્ણય કરવાની વસ્તુ પોતાના જીવન કરતાં પણ વધારે મહત્ત્વની જણાય છે. એવે વખતે “ મારા જેવા અલ્પ શકિતવાળા પ્રાકૃત માણસના નિર્ણેય પર આટલી મહાન વસ્તુના આધાર ઇશ્વરે શા માટે રાખ્યા હશે ?” એવી અકળામણુ પણ માણસને થઇ આવે એ સંભવે.
પેાતાની મતિ જ્યાં નથી ચાલતી ત્યાં પેાતાના કરતાં શ્રેષ્ઠ વિભૂતિની સલાહ લેવા માણસ પ્રેરાય એ સ્વાભાવિક અને યોગ્ય છે. શ્રેષ્ઠ બુદ્ધિમત્તા અને નિષ્પક્ષપાતી હૃદય જ્યાં હાય ત્યાં અનેક લેકે સલાહ પૂછવા દોડવાના જ. એવા આ લોકા સલાહ આપતી વખતે કાં તા પેાતાને અધિકારયુકત ચુકા સ્પષ્ટ શબ્દમાં આપી દઇ શાન્ત થાય છે અથવા તેમનામાં જે શિક્ષકવૃત્તિ હાય તે પાતે નિર્ણય આપે તેની સાથે પોતે સાધક બાધક જે વિચારા કર્યા હેાય તે પણ બધા કહી દે છે. કાકવાર બંને બાજુના વિચાર રજુ કરી અંતે નિણૅય આપવાની તે ના પણ પાડે. આવા આર્ય પુરૂષા કઇ શબ્દકોષની પેઠે હમેશ આપણી પાસે નથી હાતા. ગમે તેવી પણ પોતાની જ બુદ્ધિ વાપરીને માણસને ઘણીવાર નિર્ણય કરવા પડે છે. નિણૅય કરતી વખતે કાકવાર નારી દુવિધા સામે આવી ખડી રહે છે. નિર્ણયમાં એ પક્ષ કાકવાર એવા ઉભા થાય છે કે બંને તરફ્ મન સરખું જ ઢળી પડે છે. ક્લીલેા બંને બાજુની સરખી, લાભહાનિ સરખાં, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ પરિણાન સરખાં મહત્વનાં- એવુ જ્યારે જાય છે ત્યારે લાચાર થઇ માણસ ચિઠ્ઠી નાખવાના પ્લાજ અજમાવે છે. આ પ્લાજ માણસની બુધ્ધિને, મહત્તાને અને એની ઇશ્વરનિષ્ઠાને નથી છાજતે એવુ મારૂ માનવુ છે.
બુદ્ધિના કાંટા સાવ સમસમાન થાય, સાવ મધ્યસ્થ રહે એમ જવલ્લે જ બને છે. પણ તેટલા માટે બુધ્ધિશૂન્ય, અકસ્માત મૂલક ચિઠ્ઠીને શરણુ જવુ એ ચેગ્ય નથી. માણુસને અમુક પરિસ્થિતિમાં ચોક્કસ નિણૅય કરતાં આવડવું જ જોઇએ. ઉંડા વિચાર કરી ચોક્કસ અભિપ્રાય પર આવવા માટે બુદ્ધિની એકાગ્રતા અને નિણૅય કરવાની હિંમત એ બંનેની જરૂર હોય છે. ધણા લાકોના ધ્યાનમાં એ નથી આવતુ કે વિચાર કરવામાં
હાં રે જાગ જાગે, રે ! જુગ જાગે. મુંબઈનુ મહાકાવ્ય ખેલે છે કે જુગ જાગે છે. સાંભળેા છે ? રામેદ એટલે આત્માની આરામગા; મુંબઇ એટલે
વનના ય.
કાળની ખંજરીના ઝણકાર ઝીલજો, ભવરણનાં રમનાર !
બૃહત્ મુબનગરી એક મહાન ચલચિત્ર છે, મહાકાવ્ય છે, યુગહિમા છે. એ મહાકાવ્ય આજ મહાકાવ્યને એળખે છે. યુગ ઉછળે નયનનમાં, હિર હારે, યુગ ઉછળે
નયનમાં. શ્રી હરિની મિયાનમિષમાં યુગયુગાન્તરના મહામેાજ ઉછળે છે, હિરની આંખડી ઉઘડી છે, જુગ જાગે છે.
હાં રે જુગ જાગે, રે ! જુગ જાગે; હાં રે નવવસન્ત કેરી વાંસલડી વાગેઃ રે ! જુગ જાગે. હાં રે જુગ જાગે રે ! જુગ જાગે.
તા. ૧૫-૧૧- 5
પણ ઉદ્યોગની આવશ્યકતા હોય છે. કેટલાક લોકો વિચાર કરવામાં પણ આળસુ હાય છે. જેમ પરદેશી તૈયાર માલ સહે? મળે છે એટલા ખાતર જ માણસ તે લઇ લે છે, તેમ વિચાર કરવાના કંટાળાથી ગમે તે રીતે ગમે તેના અભિપ્રાય ઉછીના લને માણસ ચલાવવા પ્રેરાય છે.
નિણૅયની જવાબદારી લેવાની હિંમત ન કરનાર ભાણુસ પણ ખીજાને અને ખાજો ન મળે તે ચિઠ્ઠીને શરણ જાય છે. વિચાર કરવાનું આળસ અને જવાબદારીમાંથી ઓછાવત્તા છટકવાની દાનત અંતે અધર્મી છે. શ્રદ્ધા, ભક્તિ અથવા નમ્રતા એ દૈવી ગુણા સાથે એના ગોટાળા કરવા યોગ્ય નથી. ચિઠ્ઠીને શરણુ જતાં માણુસ ઇશ્વરને શરણુ નથી જતા, પણ અકસ્માતને શરણ જાય છે. ધ્રુવ અને અકસ્માત એક જ વસ્તુ છે. બંને અદષ્ટ હોય છે. જેનુ કારણ દૃષ્ટ નથી તે અ–કસ્માત્.
માની લઇએ કે બુદ્ધિના કાંટા સાવ તટસ્થ છે અને એક યા ખીજી બાજુ નિહ્ય તા કર્યે જ છૂટકે. એવે વખતે ભાગુસે હૃદયનું શરણુ લેવુ જોઇએ. યેન હિન્નત્યં જ્ઞાનતિ ! નિષ્ણુયુ" શક્તિ, હિંમત, જવાબદારી અને સ્વાતંત્ર્ય હૃદયમાં જ પ્રતિશ્ચિત છે અને હૃદય દ્રિ તટસ્થ ન રહી શકે. सतां हि संदेहपदेषु वस्तुषु
प्रमाणमन्तःकरण प्रवृत्तयः ।
પ્રસંગ ગમે તેટલા ગંભીર અને મહત્ત્વને હાય, ભાસે તેટલા ઉંચા ઉડવુ જ જોઇએ. હૃદય ઉપર વિશ્વાસ રાખી પ્રગ જેટલા મોટા તેટલા મેટા થવું જ જોઇએ.
ચિઠ્ઠી સામે અમારી મુખ્ય ક્લીલ એ છે કે તે બને એની જવાબદારીમાંથી મુક્ત કરી અને નાસ્તિક, નામ અનાવે છે. ચિઠ્ઠી નાખીને માણુસ પગલું ભરે એને માટે જવાબદાર કોણ ? સમાજ આગળ તે! એ પેાતેજ જવાબદાર છે. પણ પણ મનમાં તે એ ધ્રુવને શરણ ગયેલા છે, મન આગળ એ પોતે જવાબદાર નથી. એવી સ્થિતિમાં આધ્યાત્મિક દૃષ્ટિએ એના એના નિર્ણયની કિંમત શૂન્ય કરતાં ઓછી છે. એટલે અગે એનુ માનવી જ્વન એળે ગયું.
એક દલીલ એવી છે કે ધરતી દુનિયામાં અકસ્માત જેવી વસ્તુ છે જ નહિ; દરેક વસ્તુને કાર્ય કારણભાવ છે અને તેથી ચિઠ્ઠી નીકળવામાં અથવા ઉછાળેલા મુ પડવામાં ધરની ભરળ પ્રગટ થાય જ છે. આ ફ્લીલ પ્રથમ દર્શને વજુદવાળી દેખાય છે, પણ તે ભ્રમ છે. દુનિયામાં અકસ્માત નથી એ ખરૂ; એક એક ઘટના કાર્યકારણું સંબધથી સંકળાયેલી છે એ પણ ખા પણ તેટલા માટે આપણે ખોટા ખ્યાલથી ગમે તેવા કાર્યકારણનાં સંબંધ બાંધીએ એ કેમ ચાલે? મારી વાત માનીશ તે તુ ડાહ્યો, નહિ તો ગાંડા એમ આપણે કાને કહીએ તે પણ જેમ એ માણસનું ડહાપણુ કે ગાંડપણ એના કહ્યાગરાપણામાં નથી આવી જતું; જેની જીભ નાકની અણીને ન પહોંચે તેને માબાપ વહાલાં નથી એમ બાળકને આપણે કહીએ તો તે પરથી જેમ છેકરાંની લાગણીની પારખ થતી નથી; આજે મારા મિત્રને કાગળ આવે તે તે જીવે છે, નહિ તે તે મરી ગયા છે, અંતે નિષ્ણુય કરી બેસનાર માણસના સંકલ્પ ઉપર જૅમ મિત્રની આવરદા અવલખી નથી રહેતી, તેમ જ ચિઠ્ઠી નાખવામાં ડહા પણ અથવા શુષ્ય નિર્ણય આવી શકતા નથી. માસ શરાબ્દ પીને ધર્મબુધ્ધિ અથવા બીકણપણું મારી નાખે એમાં જેટલું ડહાપણ કે બહાદુરી છે તેટલું જ ડહાપણુ અને ઇશ્વરનિષ્ઠા ચિઠ્ઠી નાખીને મનનો સંશય અથવા દુવિધા મારવામાં છે,
Page #197
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧૧-૪૦
3 પ્રબુદ્ધ જૈન
૧૩૧
એક વાર એક સજ્જને અમુક પ્રસંગે નિર્ણય ન કરી શકવાથી ચિઠ્ઠીઓ નાખી. ચિઠ્ઠીને જવાબ એ જ ઈશ્વરની પ્રેરણા એમ માનવાને એમને રિવાજ હતે. ચિઠ્ઠીને જવાબ મળે. તે નિર્ણય પ્રમાણે ચાલવાની તૈયારી કરી, એટલામાં એક મુર
ખીને કાગળ આવ્યું. એમાં આવેલી વિગતે અને સલાહ પ્રમાણે ચિઠ્ઠીથી કરેલ નિર્ણય ફેર પડે ! ! અહીં એમ કહેવામાં આવે કે : “કલાક પહેલાં ચિઠ્ઠીને નિર્ણય બરાબર હતું; હવે વધુ વિગતો ને સલાહ મળી ગઈ છે. એટલે ત્રિકાળદર્શી સર્વજ્ઞ ઇશ્વરે પહેલે નિર્ણય રદ કર્યો છે.” તે તે કહેવું હાસ્યાસ્પદ જ ગણાય.
કેટલાક એમ માને છે કે ઢબુ એમ ને એમ ઉછાળીએ તે ભૌતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે એ ગુલાંટ ખાઈને અચૂક શાસ્ત્રસિદ્ધ રીતે જ ઉધે કે ચત્તે જમીન પર પડવાને. ઉછાળવામાં આવેલી મૂળ પ્રેરણા, હવાને વેગ વગેરે એકસ કારણોને પરિણામે અમુક જ બાજુ ઉપર પડવાની. અનિશ્ચિતપણું મુખ્યત્વે ટબુ ઉછાળતી વખતે વપરાયેલી શકિતનું માપ અને દિશા એમાં જ રહે છે. પણ જ્યારે વિશેષ સંકલ્પપૂર્ણ શરણાગત થઈને માણસ ઢબુ ઉછાળે છે ત્યારે કંઇક દૈવી શકિત વચમાં પડીને આંગળીને વિશેષ પ્રેરણા આપે છે. ભોળા લોકેને પિતાની વાત માનવી જ છે. એટલે બુધ્ધિ પર અત્યાચાર કરી આવી દલીલો કરવાનું સુઝે છે. બે ભાઈઓને અમુક ગામ જવું છે. બન્ને સાથે જાય તે જ બને એમ છે. બેમાંથી એક જણ જાય એ કામનું નથી. એવે પ્રસંગે બન્ને જણ એકબીજાને કહ્યા વગર સ્વતંત્ર રીતે પિતાની ઓરડીમાં જાય છે અને ઈશ્વરને શરણું જઈ ચિઠ્ઠી નાખે છે અને પૂછે છે કે જવું કે ન જવું? એકને જવાબ મળે છે કે જવું અને બીજાને મળે છે કે ન જવું. હવે પેલી દૈવી કે રાક્ષસી ગૂઢ શકિત ક્યાં ગઈ? ભોળા લોકે જવાબ આપશે કે “ઈશ્વરે ઈરાદાપૂર્વક તેમને મૂંઝવણમાં નાખ્યા હતા; ઈશ્વર ઈચ્છતા હતા કે બંને ભેગા થઈને એક જ ચિઠ્ઠી નાખે ને પિતાને નિર્ણય મેળવે” “થિત સંન્નિના' એટલે ગમે તે વસ્તુને દલીલના ટાંટિયા ઉપર ઉભી કરી શકાય. પણ આવી દલીલે બુદ્ધિ અને આસ્તિકતાનું દેવાળું સૂચવે છે. પિતાના હૃદય પર વિશ્વાસ ન રાખીને ઈશ્વર ઉપર વિશ્વાસ ન જ કેળવી શકાય. મુહૂર્ત વિચાર કરી અને સમય ન હોય તે પળવાર બુધ્ધિ અને હૃદય ગયુક્ત કરી નિશ્ચય મેળવવો અને તે
પ્રમાણે સુરવટુ કુવા આચરણ કરવું, અને જાણવું કે - સાચું ફળ બાહ્ય વસ્તુમાં નથી, પણ હૃદયના વિકાસમાં અને - બુધ્ધિના વાપરમાં છે; એમાં જ મનુષ્યજીવનનું સાર્થક છે.
ચિઠ્ઠી નાખવાને ઉપયોગ નથી જ એમ નથી. જ્યાં બને પક્ષ અથવા કટિ સરખાં જ મહત્વ વિનાનાં હોય, અને કંઈક નિર્ણય તે આપવાનો જ હોય, અને કોઈ એક પક્ષને સુકા બીજો સ્વીકારે નહિ, ત્યારે ચિઠ્ઠી નખાય. દાખલા તરીકે રમતમાં
યે પણ પહેલી શરૂઆત કરે એ નક્કી કરવા માટે ચિઠ્ઠી નખાય કે ઢબુ ઉછાળાય, એટલે પક્ષપાતને વહેમ ન આવે અને રમત શરૂ થાય. બે સરખી ચોપડીમાં એકનું પૂરું લાલ છે અને બીઝનું લીલું છે. બે છોકરા એમાં પસંદગી કરી શકતા નથી અને કાંઈ પણ નિર્ણય પર આવવા માગતા નથી. એવે વખતે કોઈ પણ માણસ આંખ મીંચીને બે પડીએ હાથમાં લે, અને છોકરાઓને આંખ મીચીને પોતાની પાસે ચોપડીઓ લઈ આવવાનું કહે અને એ રીતે પડીઓ વહેંચાય એ મજાનું છે. રંગ સાથે ચેપડીને લેવા દેવા કશી નથી અને
કરાઓને ઝઘડે પ. પણ જ્યાં નિર્ણયને જરા પણ મહત્વ છે ત્યાં બુદ્ધિ અને હૃદય વાપરવાં અને જેને અધિકાર હોય તેણે જ જવાબદારીપૂર્વક નિર્ણય કર એમાં મનુષ્ય જીવનની મહત્તા, અને બુધ્ધિદાયક અંતર્યામી પ્રત્યેની નિષ્ઠા રહેલી છે.
કાકા કાલેલકર
કેટલાક સમાચાર અને નોંધ. ગાંધી જયંતી અને ખાદી વેચાણ,
અખિલ ભારત ચરખા સંઘની મુંબઈ શાખા તરફથી બહાર પડેલા નિવેદન મુજબ ગાંધી જયન્તી દરમિયાન મુંબઈમાં ખાદી હુંડીનું વેચાણ રૂ. ૧૧૫૦૦૦ નું અને રોકડેથી ખાદીનું વેચાણ રૂ. ૬૮૫૫૪-૮-૬ નું એટલે કુલ વેચાણ રૂા. ૧૮૩૫૫૪-૮-૬ નું થયું છે. ગયે જ વર્ષે આ પ્રસંગે ખાદી હુંડીનું રૂા. ૮૦૦૦૦ નું અને રોકડેથી ખાદીનું રૂ. ૫૮૦૪૪-૮-૬ નું એટલે કે કુલ વેચાણ રૂા. ૧૩૪૦૪૪-૮-૬ નું થયું હતું. આ રીતે આ વર્ષે ખાદી હુંડી તેમજ ખાદીનું વેચાણ બહુ સારા પ્રમાણમાં વધ્યું છે એ ખરેખર સતેષજનક અને પ્રોત્સાહક છે.
સંઘદ્વારા ખાદી હુંડી વેચાણ:-શ્રી મુંબઈ જૈન યુવક સાથે ગાંધી જયતી દરમિયાન ખાદી હુંડી વેચવાનું કાર્ય માથે લીધેલું તેના પરિણામે કુલ રૂ. ૩૦૦) ની ખાદી હુંડીનું વેચાણ થયું હતું. જુદા જુદા સભ્યએ કરેલા વેચાણની વિગત નીચે મુજબ છે.
'૬૦૦ સૌ. જસુમતી મનુભાઈ કાપડીઆ ૪૨૫ શ્રી. વ્રજલાલ ધરમચંદ મેઘાણી ૪૧૦ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ ૩૮૭ શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆ ૩૨૫ સૌ વેણીહેન વિનયચંદ કાપડીઆ ૨૨૫ શ્રી. ચંદુલાલ વર્ધમાન ૧૮૫ શ્રી તારાચંદ લક્ષ્મીચંદ કટારી ૧૬૩ શ્રી. રતિલાલ ચીમનલાલ કોઠારી ૧૦૫ સૌ. વિજયા પરમાનંદ કાપડીઆ
૭૫ શ્રી. રમણલાલ ચંદુલાલ ૨૫ સૌ. મણિબહેન અમીચંદ શાહ ૨૫ શ્રી. વલ્લભદાસ ફુલચંદ મહેતા ૨૫ શ્રી. નાનચંદ શામજી ૨૫ શ્રી. હુકમચંદ શાહ
ગયે વર્ષે સંઘના સભ્યો તરફથી રૂ. ૨૦૦૦ લગભગની ખાદી હુંડી વેચવામાં આવી હતી તેના પ્રમાણમાં આ વર્ષનું વેચાણ વધારે સંતોષજનક છે. મફત ઔષધાલયનું ઉદ્દઘાટન :--
તા. ૨૪-૧૦-૬૦ ના રોજ ગોધાવી મુકામે સ્વ. ત્રીભવનદાસ છગનલાલના પુણ્યસ્મરણમાં તેમના પુત્ર શ્રી. દલસુખભાઈ ત્રીભવનદાસે ઉપસ્થિત કરેલ મફત ઔષધાલયનું ઉદ્દઘાટન મુંબઈની શેરબજારના જાણીતા દલાલ શ્રી. ગીરધરલાલ જેસંગભાઈ ઝવેરીને ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ તેમ જ મુંબઈથી સારી સંખ્યામાં આવેલા મહેમાનોએ હાજરી આપી હતી. આવા પરોપકારી કાર્ય માટે શ્રી દલસુખભાઈને ધન્યવાદ ઘટે છે.
શ્રી. છોટાલાલ ત્રીકમદાસ પારેખ–પ્રમુખસ્થાને ડીસેંબર માસમાં નિગાળા ખાતે ભરાનાર જન ગ્લૅ. મુ. કોન્ફરન્સના અધિવેશનના પ્રમુખસ્થાને અમદાવાદવાળા શ્રી. છોટાલાલ ત્રીકમદાસ પારેખ નિયુકત થયા છે. તે માટે તેમને અભિનન્દન ઘટે છે. શ્રી. છેટલાલભાઈ મૂળ વિરમગામના અને વિરમગામમાં જ તેમણે શરૂઆતનાં કેટલાંક વર્ષો વકીલાત કરેલી, પણ હલ કેટલાક સમયથી તેઓ અમદાવાદમાં વકીલાત કરે છે. વીરમગામની
(અનુસંધાન ૧૩૫)
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૩૨
समस्स आणाए उवडिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુધ્દ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
નવેમ્બર ૧૫
પ્રબુદ્ધ જૈન
૧૯૪૦
તા. ૧૫-૧૧
સ્વાતંત્ર્યના હકકની માંગણી કોંગ્રેસની વતી ગાંધીજીએ વાસરાષ સમક્ષ રજુ કરી એ પણ સ્વીકારવામાં ન આવી અને પરિણામે આજે વાણીસ્વાતંત્ર્યના મુદ્દા ઉપર વ્યકિતગત સત્યાગ્રહના આકારમાં કોંગ્રેસની લડતની શરૂઆત થઇ ગઇ છે. આ સત્યા ગ્રહની શરૂઆત કરનાર શ્રી વિનોબા ભાવે પકડાયા છે અને તેમને ત્રણ માસની સખ્ત સજા કરવામાં આવી છે, હિરજન, હરિજનબંધુ તથા હરિજન સેવક ઉપર સરકારી પ્રતિબંધ મુકાતાં એ ત્રણે સાનિયા ગાંધીજીએ બંધ કર્યાં છે. બેસતા વર્ષે જ હિંદી જનતાના લાડકવાયા પુનાતા પુત્ર પંડિત જવાહિરલાલ નેહરને પકડવામાં આવ્યા છે અને તેમને ચાર વર્ષની સખ્ત મજુરીની સર્જા ફરમાવવામાં આવી છે. ગાંધીજી આમરણાન્ત ઉપવાસ ઉપર જતાં જતાં અટકયા છે છતાં એ ભય । સામેના સામે ઉભે છે. આમ એક અનાવની પાછળ બીજો એમ ઉત્તર।ત્તર વધારે અને વધારે ગંભીર બનાવા બનવાની અને એ રીતે હિંદી રાજકારણને પ્રશ્ન ખૂબ ઉગ્ર બનવાની સંભાવના દેખાય છે. કાળના ગર્ભમાં શું છે તેની કાષ્ઠને ખબર પડતી નથી. પણ ગઇ કાલ કરતાં આવતી કાલ વધારે ભયાનક અને ચિન્તાપ્રદ બનતી જાય છે, એક પછી એક નવા ઉલ્કાપાત જાગતા જાય છે. નબળા દેશ ઉપર મળી રાજસત્તાએ ભુખ્યા વની માફ્ક આજે ઉતરી પડી છે અને જેના હાથમાં જે આવ્યું તે હાયાં કરવાની જ તજવીજમાં સર્વ ! નિયમ દેખાય છે. આપણા દેશમાં એક તા સરકાર સાથેને અસહકાર અને ખીજું પાકીરતાનના આકારમાં વધતી જતી કામી અં વેરની ભૂતાવળ આપણને કયાં લઇ જશે અને કયા ખંડમ સાથે અથડાવી ભારશે તેની કશી સુઝ પડતી નથી. માનવીએ માનવતા ગુમાવી છે; દુનિયામાં દાનાની પાથવી લીલા આજે વિસ્તરી રહી છે. આજે ચોતરફ નાશ અને ભાંગ ફાડ જ દેખાય છે. ટુકી મતિના માનવીએ વિજ્ઞાને આપેલા શકિતવિસ્તાર વડે પોતાની જ સંહાર યેાજી રહ્યા છે. કાન, ક્રેધ અને લાભનુ જ આજે ચેતરફ સામ્રાજ્ય જામી રહેલું છે. આવી ભાષણ પરિસ્થિતિ વચ્ચે–ભારે હૈયે અને ચિન્તાવિવ્હલ ચિત્તે—અનેક ભયસ્થાના સામે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છાએ ત્યારે કવિવર ટાગોરનું નીચે આપેલ પ્રાર્થના કાવ્ય જેનુ શ્રી. મહાદેવ હરિભાઇ દેસાઇએ ભાષાન્તર કર્યુ છે. તેમાં દર્શાવેલા ભાવા સાથે એકચિત્ત બનીને આપણે પણ ગામે અને પ્રાર્થીએ ૬ઃ
નૂતન
વર્ષ પ્રવેશ
વિક્રમ સંવત્ ૧૯૯૬ પસાર થયું અને વિક્રમ સંવત ૧૯૯૭ માં આપણે પ્રવેશ કર્યાં. સાધારણ રીતે એક વર્ષ પુરૂ થતાં એ આખા વર્ષની ચિન્તા તેમજ ઉપાધિએ ભૂતકાળને ભળાવીને આપણે નવા વર્ષમાં હળવે હુંયે અને અવનવી આશાએ સાથે પ્રવેશ કરીએ છીએ. પણ આજના નૂતન વષઁ પ્રવેશ એવા સરળ અને સુખદ નથી. ખાર મહિના વહેલાં પણ આજનું યુરોપીય યુધ્ધ ચાલતું જ હતું, પણ આ બાર મહિનાના ગાળાએ આખી દુનિયાની પરિસ્થિતિમાં ભારે ફેરફાર કરી નાખ્યા છે. બાર મહિના પહેલાં માત્ર પોલાંડ છતાયુ હતુ અને એક બાજુ જર્મન સેના અને બીજી બાજુ અંગ્રેજ અને ફ્રેંચ સેના ફ્રાન્સ અને જર્મનીની સરહદ ઉપર એકમેકને જોયા કરતી નિશ્ચેષ્ટ ઉભી હતી. આજે એક બાજુ શીઆએ ફ્રીલેન્ડ તેમજ બાલ્ટીક દેશા પોતામાં ભેળવી દીધા છે અને બીજી બાજુએ જર્મનીએ ડેન્માર્ક, નાવે, બેલ્જીયમ, હેાલાન્ડ, ફ્રાન્સ અને રેશમાનીઆ ઉપર પેાતાનુ પ્રભુત્વ જમાવ્યું છે. ઇટાલી પણ સમયનેા લાભ લેવા માટે પાછળથી લડાઇમાં જોડાયું છે અને અને આફ્રીકામાં આવેલ બ્રીટીશ સામાલીલેન્ડ પચાવી પડેલ છે અને ઈજીપ્ત, ગ્રીસ વગેરે અને બીજા દેશો ઉપર તેનું આક્રમણ ચાલુ છે. ગ્લા ન્ડના જર્મની ઉપર અને જર્મનીના ઇંગ્લાન્ડ ઉપર હવાઇ હુમલા ચાલુ જ છે. ફ્રાન્સ અંગ્રેજોને તદ્ન પ્રતિકુળ નહિ તા સાનુકુળ તો રહ્યું જ નથી અને તેને ઇંગ્લાન્ડ સામે રીતસર લડામાં ઉતારવાની જર્મની તરફથી ભારે ખટપટ ચાલી રહી હોય એમ લાગે છે. જાપાન, જર્મની અને ટાલી વચ્ચે નવા કાલકરારા થયા છે. જાપાન ફ્રેન્ચ ઇન્ડા ચાઇનાને ગળી જવાની પૂરી તજવીજમાં હાય એમ લાગે છે. ચીન સાથેને જાપાનના વિગ્રહ તે ચાલુ જ છે. અમેરિકાના જંગ્લાંડને માટે ટકા અને સાથ છે અને તેથી જાપાન આગળ વધતાં અને લડાઇ જાહેર કરતાં અટકયું હોય એમ લાગે છે. વચમાં જર્મનીના હવાઇ વિમાનનો ઇંગ્લાંડ ઉપર ખૂબ જોસભેર હુમલા ચાલી રહ્યો હતા; પણ તે હવે નબળા પડયા લાગે છે અને આજે લડાઈનું મધ્યબિંદુ ભૂમધ્ય સમુદ્ર બનતું લાગે છે અને મધ્ય પૂર્વના દેશ—જિપ્ત, ટર્કી, પેલેસ્ટાઇન સીરીયા વગેરે દેશ તરફ ખસતુ દેખાય છે,
હિંદી રાજકારણની પરિસ્થિતિ પણ વધારે ને વધારે બગડી છે. વડી કારોબારી સભા વિસ્તારવાની અને સલાહકાર મંડળ સ્થાપવાની સરકારી જાહેરાત બાદ અંગ્રેજ સરકાર સાથે દેશના રાજકારણી પક્ષાની કાં ને કાં સમાધાની થઇ જશે એવી આશા સેવાતી હતી; પણ કોંગ્રેસે તે સામે મુકેલી દરખાસ્ત સરકારે સ્વીકારી નહિ, મેસ્લમ લીગ સાથે પણ સરકારની કશી સમવ્રુતી થઇ શકી નહિ. સંપૂર્ણ સ્વાતંત્ર્યની મોટી વાત બાજુએ મુઠ્ઠીને આજ ચાલી રહેલ લડાઇમાં જે સિધ્ધાન્ત કે વ્યવહારની દૃષ્ટિએ ન માનતા હાય તેમને તે સંબંધમાં પેાતાના વિચાર રજુ કરવાની પુરી છૂટ હોવી જોઇએ-આવા વાણી
જીવન જવ મુકાઇ જાય,
કરૂણા વર્ષન્તા આવે ! માધુરી માત્ર છુપાઈ જાય,
ગીત સુધા ઝરન્તા આવા
કર્મનાં. જ્યારે કાળાં વાદળ
ગજી ગગડી ઢાંકે સહુ સ્થ
હૃદય આંગણે હે નીરવ નાથ !
પ્રશાન્ત પગલે આવા
મોટુ મન જ્યારે નાનુ થઇ
ખૂણે ભરાય તાળુ e. વાજંતા ગાજતા આવે ! આંધળા કરી ભૂલાવે ભાત, વીજળી ચમકતા આવે !
તાળુ તેાડી હે ઉદાર નાથ !
કામ ક્રોધનાં આકરાં તેકાન
હે સદા જાગત, પાપ ધ્રુવત !
Page #199
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧૧-૪
પ્રભુપ્ત જૈન
ચિતાડગઢ અને કેશરિયાજી.
ઘણા સમયથી વીરભૂમી મેવાડમાં આવેલ ચિતેડગઢ, કેશરીયાજી વિગેરે સ્થળે જોવાની અને યાત્રા કરવાની ઇચ્છાથી અા ચાર જણની ભડળી એમ્બે સેન્ટ્રલથી મેલમાં વડાદરા થઇ પોહ ફાટતાં જ રતલામ પહેાંચી ત્યાં તે ચીતેાડની ગાડી તૈયાર જ હતી એટલે રતલામ જોવાની લાલચમાં ન પડતાં બપોરના ચિતડ પહોંચ્યા. સરકારી ધર્મશાળામાં સામાન મુકી ગઢ તરફ ઉપડયા. ચિત્તે ડગઢ,
રતલામ ને અજમેરની વચમાં ચિતેડગઢ જંકશન સ્ટેશન છે. ત્યાંથી એક ગાડી મેવાડ રાજ્યની વર્તમાન રાજધાની ઉદેપુર, નાથદ્વારા, કાંકરાલી તરફ્ જાય છે ત્યારે બીજી ગાડી અજમેરરતલામ વચ્ચે દોડે છે. સ્ટેશન પર વેટીંગ રૂમ ને સરકારી ધર્મશાળા પણ છે તે ધર્મશાળાથી થોડે છેટે ગેારા ને સરકારી મહેમાનો માટે એક બંગલો છે.
સ્ટેશને ઉતરી ગઢ તરફ જતાં ગામના પાદરે જ ગંભીરા ' નામની નદી આવે છે. તેના ઉપરનો પહેલો પૂલ ઇ. સ. ૧૩૦૦ માં અલાઉદ્દીન ખીલજીએ ચીતેડ પર ચડાઈ કરી ત્યારે
બધાયલો. પાછળથી તેનુ અનેકવાર સમારકામ થયેલું. ચાલુ ચાનાસામાં આવેલ પુરના લીધે પૂલ જોખમાવાથી સમારકામ ચાલુ જ હતું. છતાં વાહન વહેવાર ખુલ્લા હતા.
ગઢની તળેટીમાં આવેલ ચીતાડ ગામની લગભગ બે હજાર ભાણસની વસ્તી છે. તેના બજારમાં થઇને જ ચીતેાગઢની પહેલી પાળ પાડન પાળ' પાસે આવી પહોચતાં સરકારી કચેરીમાં વગર દામે તેમજ વગર મુશ્કેલીએ પાસ કઢાવી પાળમાં દાખલ થઇ શકાય છે. આપણે પાળમાં દાખલ થઇએ તે પહેલાં આ ગઢને ભૌગોલિક દૃષ્ટિએ સમજી લઇએ.
રાજપુતાનાના મુખ્ય ધામ અજમેરની દક્ષિણે ૧૨૦ માઇલ તે ઉદેપુરની પૂર્વે ૭૨ માઇલ પર આ ગઢ આવેલા છે. એની ઉંચાઈ દરીયાઈ સપાટીથી ૧૮૫૦ રીટ છે. તેની લંબાઈ ઉત્તર દક્ષિણ ૪ માઇલ અને પુર્વ પશ્ચિમ પહેળાઇ ૬ માલ લગભગ, છે. ૧૯૩૧ ની વસ્તીગણુત્રી મુજબ ત્યાં ૧૨૮૩ માણસાની વસ્તી છે. એને ઘેરાવો ૭ માધ્ધને છે. જલાશયેાની સંખ્યા ૮૦ લગભગ છે તેમાં ૨૦ જલાશયેામાં કાયમી પાણી રહે છે.
‘પાડન પાળ' ની બહાર એક મેાટા ચબુતરા ઉપર ‘વાઘજી રાવતના પાળીયા છે. સોળમી સદીમાં ગુજરાતને બાદશાહ ખાહાદુરશાહ ચઢી આવ્યો ત્યારે સ્વદેશની રક્ષામાટે શત્રુસૈન્ય સામે વીરતાથી લડતાં લડતાં આજ સ્થળે આ રાવત સરદાર શહીદ થયેલા.
પાડનપાળમાં દાખલ થતાંજ પેાલીસ થાણાને પાસ દેખાડી આગળ વધી શકાય છે. આગળ વધતાં ડાબી બાજુ મજબુત દીવાલ તે જમણી બાજુ ડુંગર ઉપરની મજબુત દીવાલની વચમાં સીધી સડ જવુ પડે છે. આ રસ્તા લગભગ ૧૪ ફીટ પહોળા છે. ડાબી બાજુની દીવાલ કરતાં જમણી બાનુની દીવાલ ૩૦ ઝીટ ઉંચી જાય છે. આ દીવાલના સાત દરવાજા વટાવીને જ દેશ ઉપર જઇ શકાય છે.
૧૩૩
પડયુ છે. આ પેાળ તુટી પડવાથી સંવત ૧૯૪૯ માં રાજ્યતરફથી તદ્ન નવે! દરવાજો બંધાવવામાં આવ્યા છે. ભૈરાંપાળથી થોડેક આગળ વધતાં આરસની એ છત્રીઓ આવે છે. પહેલી ચાર સ્થંભની તે ખીજી છ સ્થંભની, પહેલી કલાજીની ને ખીજી બદનૌરના દ્વાર વીવર જયમલજીની.
બીજો દરવાજો
ભાંપાળના ' નામે ઓળખાય છે. મું. સ. ૧૫૩૭ માં બાદશાહ અકબરે ચઢાઇ કરી ત્યારે માતૃભૂમિની રક્ષાખાતર ખાંડાના ખેલ ખેલતાં આજ સ્થળે બરાંદાસ સાલજી પડેલા. તેથી આ દરવાજાનું નામ ભૈરાંપાળ ’
આ જયમલજી ને કલાજી વિષે એવી કથા છે કે જ્યારે બાદશાહ અકબરે ચીતાડને ઘેરા ધાલ્યા અને શાશાદીયા કુળક લક કાયર ઉદયસિંહ ચિતાડ છોડી પલાયન થઇ ગયા ત્યારે વહાલા વતનની રક્ષા ખાતર સાગર જેવા શત્રુ સૈન્ય સામે વીરતા ભરેલા સામના કરી તે બન્ને દેશખાતર ખપી ગયેલા. ભરાંપાળ પછી ઉત્તરોત્તર હનુમાનપાળ, ગણેશપાળ, જોડાલા પોળ, અને લક્ષ્મણ પાળમાં થઈને રામપાળ નામના છેલ્લા દરવાજા પાસે અમે પહેાંચ્યા, રામપેળમાં પેસતાંજ કેલવાડાના ઠાકાર ‘પત્તા’તુ સ્મારક આવે છે. બાદશાહ અકબરે ચિતાડને ઘેરા ધાલ્યા. બીકણુ ઉદયસિંહ નાસી છુટયા, વાઘસિંહ કલાજી, અને જયમલ જેવા વીરા કામ આવી ગયા, ત્યારે જેના હાથે મીઢળ પણ છુટયાં નહેાતાં તેવા સેાળ વર્ષના બાળ પત્તાને ૮૦૦૦ રજપુત સેના સહિત વિશાળ શત્રુસેના સામે આ પાળ પાસે જ મુકાબલો કરી શત્રુસેનાને હંકાવતા અને અનેક સૈનિકોના સહાર કરતા જોઇને અકબર જેવા બાદશાહે ધીરજ ગુમાવી, અને એક મોમન્ત ગજરાજને ચકચુર અનાવી પત્તાપર છેડયા. આખરે પત્તાછ અને ગજરાજતી વચમાં સંગ્રામ જામ્યો. ગજરાજ ખૂબ ઘવાયો છતાં આખરે માતૃભૂમિની રક્ષા કરતાં પત્તાછ’ સ્વર્ગે સીધાવ્યા. આવા વીરત્ત્વને અંગે તે અલ્બુલક્જલને કહેવુ પડયુ કે “ હિંદુ સ્વદેશની રક્ષા અર્થે અલૌકિક વીરત્વ દર્શાવી શકે છે, તે ચિતાડના ઘેરામાં સિધ્ધ થયું.”
જયમલ તથા પત્તાના વીરત્વથી મુગ્ધ થઇ બાદશાહ એકખરે આગ્રાના કીલ્લાના સિંહદ્રારની બન્ને બાજુએ હાથીએ કારાવી તે ઉપર આ વીરાના બાવલાં કરાવી મુકયાં હતાં, જે પાછળથી શાહજહાંને દીલ્લીના સિંદ્ધારે ગળ્યાં હતાં. આ અંગે અકબરના મૃત્યુ પછી ચોવીસ વર્ષ બાદ બનાવેલા રાસમાં કવિ રૂષભદાસ કહે છે.
“ જયમલ પત્તાના ગુણુ મન ધરે, કે હાથી પથ્થરના કરે; જયમલ પત્તા બેસાર્યા તાંહિ, ઐસા શૂર નહિ જગમાંય.”
રામપાળથી આગળ વધી આખા ગઢ ને તેની અંદરના મહેલા, મંદિર, જલાશા, કીર્તિ સ્થંભા, વિગેરે જોવાલાયક સ્થળા પાછળ એછામાં એછા દબાર કલાક ગાળીએ ત્યારે જ જોઇ શકાય. આ સર્વેમાં ખાસ નોંધ લેવાલાયક નીચેનાં સ્થળે છે,
ભામાશાની હવેલી-આલા કાબરા નામના વૈશ્યની હવેલીની બાજુમાં પ્રાતઃસ્મરણીય ભામાશાહનો હવેલી તદૃન ખંડેર હાલતમાં ઉભી છે.
શૃંગારચાકી-રાણા કુંભાના ખજાનચી ભંડારી મેલાએ આ ભવ્ય જૈન મંદિર બનાવેલું, ખડેર અવસ્થામાં છે, થાંબલાપર પ્રતિષ્ટાના લેખ છે.
*
સાત વીસ દેવરીયાં-આ જૈન મંદિર અગીયારમી શતાબ્દિમાં અગરવાલ જૈને બંધાવેલું તેનું સમારકામ ચાલુ છે.
જૈન મંદિર-ગૌમુખ કુંડની બાજુમાં નાનકડું મંદિર છે, એક ઉભી સ્મૃતિ અને બે ખેડી મૂર્તિઓ છે.
મહાવીર સ્વામીનું મંદિર-જૈન કીર્તિસ્થંભની બાજુમાં ભવ્ય દેવાય છે. પદરમી શતાબ્દિમાં એસવાળ મહાજન ગુણરાજે ણું ઉધ્ધાર કરેલો. હાલ હું અવસ્થામાં પડયું છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રભુધ જૈન
છે.
જૈન દિર–પ્રાચીન છે, મરામત કરાવી સુધરાવ્યું શ્રી મહાવીર સ્વામી, શ્રી શાન્તિનાથ, શ્રી અજિતનાથ, ને સુમતિનાથની મૂર્તિ છે, સેવાપૂજા ચાલુ છે.
જય સ્તંભ-મહારાણા કુંભાએ પેાતે સાધેલા વિજયના સ્મારક તરીકે નવ માળના ૧૨૦ ફીટ ઉંચાઈના બંધાવેલ. તે પુરા થતાં દશ વર્ષ લાગેલાં. આખા સ્તંભ કોતરકામથી ભરેલા છે. જર્જરિત થતાં રાજ્ય તરફથી ભરામત કરાવીને તેને મૂળ સ્થિતિમાં મુકવામાં આવ્યો છે.
જૈન કીતિ સ્તંભ-ચૌદમી શતાબ્દિમાં જૈન સંપ્રદાયના જા' નામના જૈને બંધાવેલો. કાતરકામ સુંદર છે. રાજ્યતરફથી મરામત કરાવી અસલ સ્થિતિમાં મૂકવામાં આવ્યો છે કાલિકા મંદિર-શિખરબંધ મેઢુ મંદિર છે. રાજ્ય- .. તરફથી સમારકામ કરી સાચવવામાં આવ્યુ છે.
નીલકંઠ મહાદેવનું' મંદિર-સુરજપેાળ પાસે આ મંદિર છે. રાજ્યતરથી અખંડ જ્યોત રહે છે.
તુલજામાતા મંદિર-સાળમી શતાબ્દિમાં બંધાયું. રાજ્ય તરફથી મરામત કરાવી રહવામાં આવ્યું છે.
દેવરા મંદિર--રાણા સાંગાએ બધાવ્યું. મૂર્તિ દેવનારાયણની છે, રાજ્યે મરામત કરાવી સાચવ્યું છે,
મેાકલજીનું મંદિર-આ મંદિરમાં એ લેખે છે. ૧૨૦૭ ન તે ૧૪૮૫ તે. મોકલજીએ ગૃહાર કરાવ્યો. રાજ્ય તરફથી સમારકામ ચાલે છે.
કુંભશ્યામકા મંદિર-રાણા કુંભાએ ૧૫૦૫ માં વિષ્ણુના બાર અવતારનું ભવ્યમંદિર બનાવ્યું. આને મીરાંબાઇનું મંદિર પણ કહે છે.
કુંભા મહેલ-રાણા કુંભાએ બધાવેલા, રાજ્યતરથી સમરાવવામાં આવ્યા છે. આ એજ જેમાં ઉદયસિંહના રક્ષણખાતર. ધાત્રી ફુલરત્ન પેાતાના પુત્રની કતલ કરાવેલી.
૧૯૩૬ માં મહેલ છે કે, ‘પન્ના’એ
ફતેહ પ્રકાશ-રાણા ફત્તેસિંહે ૧૦ લાખના ખર્ચે બંધાવી દેશી ઢાથી શણગાર્યો છે.
જયમલજીના મહેલ-જુના તે પૂરાણા છે, તેનું સમારકામ કરવા વર્તમાન બદનૌરના દ્વાકારે રાણાપા સેથી મંજુરી મેળવી છે.
પત્તાજીના મહેલ-જયમલજીની હવેલીની બાજુમાં જુના પુરાણા મહેલ છે. તેમાંનુ ચિત્રકામ સરસ છે અને મેવાડી રીતરીવાજો તથા પહેરવેશ વિગેરેની ઝાંખી કરાવે છે.
પદ્મિની મહેલ-તળાવની વચમાં છે. તુટપુટ થવાથી ૧૯૩૭ માં સમારકામ કરવામાં આવ્યા છે,
ગુરૂમુખકુંડ-આ જલાશય ભવ્ય, સુંદર ને જોવા જેવુ છે. આમાં ચાર કુંડ છે. ઉંચેથી ગૌમુખમાંથી પડતા પાણીનું દૃશ્ય મેાહક છે. આ સિવાય હાથીકુંડ, કાંતણવાવ, સુર્યકુંડ, ચતર ગમારીનુ તળાવ, વિગેરે નહાનાં મહેાટાં ૮૦ જળાશયેા છે.
તે પખાનુ–એક મોટા ગોદામ જેવા એરડામાં અનેક પુરાણી તેાપાના સંગ્રહ છે. તેમાં‘ દુશ્મન ભજન’ને ‘રાજશ્રાણુ′ લગભગ વીસ ફુટ લાંબી તો જોતાં ભારતની કળા કારીગરીના ખ્યાલ આવે છે.
ચિતાડગઢની રચના અને તેની બાંધણી જોતાં તે ભલા ભલા ઇજનેરા પણ ઘડીભર વિચારમુગ્ધ બની જાય છે. આ ભવ્ય કીલ્લા નીરખીને જ એક કવિએ કહ્યું છે–
તા. ૧૫-૧૧
• ગઢમાં ગઢ ચિંતા એરસન્ન ગઇ ’ તમે જ્યારે આ સ્થળે કા ત્યારે ડગલે ને પગલે એજ વિચાર આવ્યા કરે કે આ એજ વીરભૂમી છે કે જેનાં સંતા એ આઝાદી માટે ભાગ આપવામાં, ત્યાગ કરવામાં તે વીર તાથી ઝુઝવામાં કશીએ ઉણપ રાખી નથી અને હારવાના પ્રસંગે શરણે નહિ જતાં અનેક વીરાએ કેસરીયાં કરીને અને વીરાંગનાએએ ‘ જોહર વ્રત' આદરીને દેહનાં બળીદાન દીધાં છે પણ ગુલામી સ્વીકારી નથી. એટલે જ એ તીર્થભેામ બની છે. ગેટલે જ તેનાં આવાં યશેાગાન ગવાય છે કે :
જેમાં સ્વમાનધન પ્રાતઃસ્મરણીય મહારાણા પ્રતાપનું અવતરણ થયું કે જેણે માતૃભૂમી અને ધર્મની રક્ષા માટે અકબર જેવા મહાપ્રતાપી બાદશાહ સાથે જીવનપર્યંન્ત યુદ્ધ ચાલુ રાખી અનેક સંકટા ને દુ:ખો સહન કર્યા છતાં અંત સુધી પરાધીનતા ન જ સ્વીકારી~~
જેની હમ્બરા રમણીઓ સ્વદેશની આપત્તિ સમયે પ્રિય પતિને કે વહાલા પુત્રને પકડી રાખી હાયવાય ન કરતાં તેમને પ્રેત્સાહિત કરીને રણક્ષેત્રમાં મોકલતી તેમ પોતે પણ રણમેદાનમાં શત્રુસંહારમાં સહાય કરતી
જેની સ્વામીભક્ત ધાત્રી કુલદીપક પન્નાએ બાળ ઉદયસિંહની રક્ષા માટે પોતાની નજર સામે પોતાના વહાલામાં વહાલા પુત્રના જલ્લાદની તલવારે ટુકડા થવા દીધા
જ્યારે જીતવાની આશા ન રહેતી ત્યારે જ્યાં વસતા રાજપુત કેસરીયા વસ્ત્ર ધારણ કરી સ્વદેશ રક્ષા ખાતર પ્રાણાપણ કરતા—જે જાતિ સાહસમાં અપૂર્વ લેખાતી હાય, જે જાતિનુ આત્મસન્માન જવલંત રહેતુ હેાય અને જે જાતિ પેાતાની સ્વાધીનતાની રક્ષા અર્થે દ્રઢ સંકલ્પ નભાવી શકતી હાય તેજ જાતિ આવા પ્રર્ણાર્પણુનાં વ્રત લઈ શકે તે નીભાવી શકે— જ્યાંના વીરપુરૂષાની રમણી પરાધીનપણે જીવવા કરતાં મરણને વધારે વહાલુ' ગણે છે, આઝાદી માટે હથિયાર ઉંચકવામાં પણ પાછી પાની કરતી નથી, તમામ ભેગ આપવા ખડે પગે ઉભી જ હોય છે, છતાં જ્યારે આઝાદી ભયમાં આવી પડે છે *ત્યારે ગુલામ બનવા કરતાં પુત્ર, પિતા, પતિ, કે કોની પશુ ચિંતા રાખ્યા વિના ‘જૌહરવ્રુત લઇ અગ્નિકુંડમાં કુદી પડે છે પણ પરાધીનતા સ્વીકારતી નથી-
જ્યાંની રાજમાતા કરૂણાવતીએ સેનાધિપતિનું કાર્ય ભા વતાં ગુજરાતના સુલતાન બહાદુરશાહને હેરાન પરેશાન કર્યો હતા છતાં જ્યારે વિજયની આશા ન જ રહી ત્યારે તેર હજાર વહુ ભેટીએ સાથે જૌહરવૃત આદરી અગ્નિ પ્રવેશ કર્યાં હતા–
જ્યાંની પરમ હરિભકત નારીરત્ન મીરાંબાઇએ પ્રભુભક્તિની પરીક્ષામાં હળાહળ ઝેર પી લીધું હતું
જ્યાંના દેશભકત મંત્રી ભામાશાએ દેશની રક્ષા માટે મહારાણા પ્રતાપને આપત્તિકાળમાં પોતાની તમામ મીલ્કત અર્પણ કરી દેશભક્તિના અપૂર્વ પરિચય કરાવ્યો હતા—
આવી વીરભૂમીનુ દર્શન જેવુ અહાભાગ્ય હેાય તે જ પામે. એ દર્શન મદાની મન્ત્રતા દૂર કરે છે અને નિર્વીર્યને પ્રાણવાન બનાવે છે; શૌથને પ્રેરે છે અને વીરતાને ઉત્તેજે છે; આઝાદીની તમન્ના પ્રજ્જવલિત કરે છે અને માતૃભૂમીની રક્ષા ખાતર સર્વસ્વના બલિદાનમાં જ જીવનની સાર્થકતા–ધન્યતા રહેલી છે એવા સદેશ આપે છે. (અપૂર્ણ )
અમીચંદ,
Page #201
--------------------------------------------------------------------------
________________
કિંમત દોઢ આને
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
Regd. No. B. +266.
પ્રબુદ્ધ જૈન
I તંત્રી : મણિલાલ મોર્કમચંદ શાહ,
મુંબઈ: ૩૦ નવેમ્બર ૧૯૪૭ શનીવાર.
લવાજમ રૂપિયા ૨
અંક : ૧૪---
* વધી. પિતાથી જ
લાગ્યું. તેના હે
ચારે તેણે
સન્ત ટ્રાન્સિસ.
જીવન. મને લાગે મેરો યાર ફકીરીમેં. જે સુખ પાવે નામ ભજનમેં,
સે સુખ નાહીં અમીરીમેં.—મન. ભલા બુરા સબકો સુનિ લીજે,
કર ગુજરાન ગરીબીમેં–મન. પ્રેમન ગ રમેં રહનિ હમારી,
- ભલી બનિ આઈ સબુરીમેં–મન. હાથમેં કુંડી, બગલમેં સેટા.
ચારે દિસિ જાગીરીમેં–શન. ઈ. સ. બારમી શતાબ્દિના અંતમાં યુરોપનું વાતાવરણ અતિશય, મલીન અને વિકૃત થઈ ગયું હતું. ઈશુના અનુયાયીએને આખે રાહ લગભગ અવળા માર્ગે હતો, એટલું જ નહિ પણ તેના ઉપદેશના પ્રચારક હોવાને દાવો કરનારા પાદરીઓ અને ધર્માધિકારીઓ અનેક પ્રકારના વ્યસનના ભંગ થઈ પડયા હતા. ધર્મ અને નીતિનાં બંધન શિથિલ થયાં હતાં. આવા વિષમ સમયે કેમ જાણે ધર્મના પુનરૂત્થાન માટે દેહ ધાર્યો ન હોય તેમ ક્રાન્સિસે ઇટલીના એક પરગણામાં જન્મ લીધે.
કાન્સિસના પિતાને કાપડની દુકાન હતી અને તેની આર્થિક સ્થિતિ પ્રમાણમાં સારી હોવાના કારણે એ સમયના વિલાસ માણવાની ફન્સિસને પુરી અનુકૂળતા હતી. તેના મિત્રો સ્વચ્છંદી પ્રકૃતિના હોઈ નાચગાનના જલસામાં જીવનનું સર્વસ્વ સમજતા. જે વૃત્તિઓ અને વસ્તુઓમાં જગતના સામાન્ય માણસે સુખ અને શાન્તિ કલ્પે છે તેમાં સાચું સુખ કે સાચી શાન્તિ નથી એવું ભાન મૂળથી જ ફ્રાન્સિસને હતું. તેની આ સમ્યક્ દષ્ટિના કારણે તેને અને તેના મિત્રોને મેળ જામતો નહિ. વિનાશના માર્ગે ઘસડી જતા વિલાસ ફ્રાન્સિસને ખૂચતે. તેની બધી વિચારણ સાચા સુખ-સત્યની સાધના અર્થે હતી એટલે આત્મોન્નતિને બાધક અને ઘાતક જગતની પામર અને પાંગળી પ્રવૃત્તિઓ વિષે તે ઉદાસીન હતા. આ ઉદાસીનતાનું અંતિમ પરિણામ સમય જતાં તેના ગૃહત્યાગમાં અને દરિદ્રસેવાની દીક્ષામાં આવ્યું.
ફ્રાન્સિસના “ હૃદય’ની કટીને પ્રથમ પ્રસંગ તેના વેપારી જીવનમાં ઉભે થયે. ક્રાન્સિસ દુકાને આવેલા ઘરાક સાથે સદે ઉતારવાની ધમાલમાં હતું. આ સમયે ભિક્ષા માગવા આવેલા યાચકને તરછોડવામાં આવ્યું. સ્વાર્થ આગળ પરમાર્થ વૃત્તિને બેગ અપા. સોદાનું કાર્ય સમાપ્ત થયા પછી ફાન્સિસનું લિ
ડંખવા લાગ્યું. દ્રવ્યના લેભે સાચી કમાણી કરવાની તક તેણે જવા દીધી. પિતાથી જે અયોગ્ય વર્તન થવું ન જોઈએ તે થયું તેના માટે તેને દુઃખ થવા લાગ્યું. તેના હૃદયની અશાન્તિએ તે યાચકને ધી કાઢવાની તેને પ્રેરણા આપી અને જ્યારે તેણે તે ભિખારીને શોધી કાઢી થોડી ઘણી આર્થિક સહાય કરી ત્યારે જ તેને શાંતિ વળી. આંગણે આવેલા યાચકને નિરાશ કરે એ મહાન પાતક છે એમ સમજવા છતાં તેની અવગણના થાય એ ફાસિસને મન ભારે અધર્મ હતો.
ગરીબને છૂટથી દાન આપતાં આપતાં તેના હૃદયમાં એક નવી જ ભાવના જન્મી. અનિવાર્ય જરૂરિયાતના પ્રસંગે ભિક્ષા માગવામાં શરમ કે સંકેચ શા માટે ? આ વિચારણાને આચરણમાં ઉતારવા-તેને અનુરૂપ વૃત્તિ કેળવવા માટે ફ્રાન્સિસે એક ભિખારી પાસેથી ચિંથરેહાલ કપડાં ઉછીનાં લઈ ભિખારીઓના ટાળામાં ભળી સહર્ષ ભિક્ષા સ્વીકારેલી. ગરીબીની ગહનતા નહિ સમજવાના કારણે ગરીબ માણસ પોતાની કંગાળ દશા માટે અફસેસ કરે છે અને દુઃખી બને છે; પણ કાન્સિસે સ્વેચ્છાએ ગરીબીને પિતાના જીવનમાં અપનાવી હતી અને એથી જ એને એનું દુઃખ ન હતું. અજ્ઞાનને લીધે ગરીબને ગરીબી ખૂચે છે. ફ્રાન્સિસની વિવેકષ્ટિ જાગૃત હતી અને તેના લીધે ભિક્ષાવૃત્તિમાં તેણે ગૌરવ માન્યું અને જે દિવસે તેણે ભિક્ષા સ્વીકારી તે દિવસને જીવનને અમૂલ્ય અવસર તે ગણી શકશે.
પણ ફાન્સિસની સેવાવૃત્તિ-પ્રેમ ભાવનાની કટ કરનારે કપરે પ્રસંગ તે પછી ઉભો થશે. એક સમયે કાન્સિસ કામ પ્રસંગે બહારગામ જતા હતા. માર્ગમાં તેને રક્તપિત્તના રોગથી પીડાતે એક માણસ મળે. રક્તપિત્તને રેગ એટલે બધે ભયકર અને ચેપી મનાય છે કે તેનું નામ માત્ર સૂગ ઉત્પન્ન કરવા માટે પૂરતું છે, કાન્સિસને પણ કાંઇક લગભગ એવું જ થયું અને એ દરદીની ઉપેક્ષા કરી તે આગળ ચાલવા લાગે; પણ તેના પગ ખંચકાયા. ફ્રાન્સિસના હૃદયમાં રહેલી સાત્વિક વૃત્તિઓ બળવાન બની. રકતપિત્ત ગમે તે ચેપી અને ભયંકર રોગ હોય પણ રોગીની અવગણના ઈશુમય ક્વન જીવવાની ઇચ્છા સેવનારથી કેમ થાય ? સેવાનું વ્રત લેનાર કસોટીમાં કાપ નિવડે તે તે વ્રતને અર્થ શું? ક્રિયાશૂન્ય વ્રત એ જગતને આંજવાને દંભ છે. કાન્સિસ આવો દંભી ન હતે. ઈશુના ઉપદેશને અક્ષરશઃ
ધ્વનમાં ઉતારવાના તેના મને રથ હતા. તેને પિતાનું કર્તવ્ય સમજાયું, તે પાછો ફર્યો, રેગીને ભેટયે, આશ્વાસન આપ્યું અને થોડું દાન કર્યું. આ બધું ક્ષણિક આવેશનું પરિણામ ન હતું પણ તેના જીવનમર્મ સાથે જોડાયેલું એક તત્વ હતું અને તે સિદ્ધ કર્યા તેણે આવા દર્દીઓની ઇસ્પિતાલની મુલાકાત લીધી અને દરેક દર્દીને આશ્વાસન આપ્યું.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પ્રભુધ જૈન
બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને ઇશુનું શરણ એ ફ્રાન્સિસના મુખ્ય સિદ્ધાંતા હતા એટલે સંસારની દિવાલામાં જકડાયેલા રહેવાનું કે મેાજશેખમાં રાચવાનું તેને શાનુ ગમે ? ફ્રાન્સિસને પિતા દુનિયાદારી માણુસ હતા એટલે જગતના વ્યવહાર વિલાસમાં ફ્રાન્સિસ પૈસા વાપરે તે તેને પાલવે, પણ ગરિમાં દ્રવ્યને ‘ અપવ્યય ’ થાય તે તેનાથી કેમ સહન થઇ શકે ? અપવ્યય કયા અને સદુપયોગ કયો એ સમજવા જેટલી અથવા તેા સમજવા છતાં તેને વિરોધ નહિ કરવા જેટલી વિવેકબુદ્ધિ કે વ્યવહારદૃષ્ટિ તેનામાં ન હતી. આવા પ્રકારના દૃષ્ટિભેદના કારણે પિતા પુત્ર વચ્ચે અથડામણના પ્રસંગે અવારનવાર ઉભા થતા અને સમય જતાં આ પ્રસંગેા એટલા બધા વિષમ થતા ગયા કે છેવટે ફ્રાન્સિસને ગૃહત્યાગ કરવો પડયો.
ફ્રાન્સિસના ગામમાં આવેલું સંત ડેમીઅલનુ દેવળ ખંડેર જેવું થઇ ગયું હતું. આ દેવળની મરામતનો આદેશ શુ તરફથી ફ્રાન્સિસને સંભળાયા. આ આદેશ એજ ફ્રાન્સિસના સન્યસ્તના પાયા. દેવળની મરામત માટે દ્રવ્ય તે જોઈએ અને દ્રવ્ય કર્યાંથી લાવવું એ એક પ્રશ્ન હતા. ક્રાન્સિસને પૂરે વિશ્વાસ હતા કે પિતા એક પાઈ પણુ આપે તેમ નથી, એટલે ફ્રાન્સિસે ઘરમાંથી ઘેાડી ચેરી કરી. દેવળના પાદરી ફ્રાન્સિસની સ્થિતિથી અજાણ ન હતા, એટલે બાપ દીકરાની તકરારવાળા પૈસા સ્વીકારવાની તેણે ના પાડી. ફ્રાન્સિસ આ પૈસાને શું કરે એટલે દેવળની બારીમાં એ પૈસા નાંખી તે ભાગી ગયા. શરૂઆતમાં ફ્રાન્સિસ પિતાના ભયથી સતાતા કરવા લાગ્યો પણ શુના દાસને આવું ડરપોકપશુ ન શોભે એમ સમજી તે ચિંથરેહાલ દશામાં પોતાને ઘેર ગયા. આવી દશા જોતાં જ તેના પિતા ચિડાયા અને તેને એક કોટડીમાં પૂરી દીધો. આ બધનમાંથી તેની માતાએ ધ્યા લાવી પિતાની ગેરહાજરીમાં છેડી મૂકયા. ફ્રાન્સિસ છૂટકારો પામતાં સીધા દેવળમાં જાડયા, બહારથી પાછા આવતાં ફ્રાન્સિસના પિતાએ જ્યારે બધી હકીકત જાણી ત્યારે તે બહુ જ ગુસ્સે થયા અને એ ગુસ્સામાં જ દેવળમાં જપ્ત પુત્રને ફરમાન કર્યું કે તેણે વતન છેાડી તરત જ ચાલ્યા જવું, ફ્રાન્સિસે હતાશ ન થતાં તરત જ જવાબ આપ્યો કે હું શુનો દાસ છું અને તેના સિવાય હું કોઈના હુકમ માનવાના નથી.’ પિતાએ આવા ઉધ્ધત જવાબની આશા રાખી ન હતી. તેમને ક્રેધ ખૂબ જ વધી ગયા અને કટાક્ષ કર્યો કે એક બાજુ પૈસા તફડાવવા અને બીજી આજુ ધર્મને આવા દાવા ! આ કટાક્ષથી ફ્રાન્સિસે બારીમાં પડેલા પૈસા પિતાને હવાલે કર્યો.
પણ આ વસ્તુસ્થિતિ આટલેથી જ ન અટકી, ફ્રાન્સિસ વિરૂદ્ધ જાત જાતની ફરિયાદો પાદરી પાસે ચાલુ આવ્યા જ કરતી હતી એટલે પાદરીએ ફ્રાન્સિસને કહ્યું કે તારા પિતાની બધી મિલ્કત તું તેમને સોંપી દે. ફ્રાન્સિસે તરત જ આ કમાનને અમલ કર્યો અને પિતાની છેલ્લી મિલકત પેાતાનાં પહેરેલાં કપડાં –ઉતારી આપી દિગંબર થૈ જાહેર કર્યું કે આજથી ફ્રાન્સિસ શુના પુત્ર છે. આ દૃશ્યની પાદરી ઉપર ભારે છાપ પડી અને એ પાદરીએ જ તેને પહેરવાને વસ્ત્ર આપ્યાં.
ફ્રાન્સિસને માર્ગ હવે સાક્ થઇ ગયા. તેની પ્રવૃત્તિને રૂધનાર કાઇ ન હતું એટલે દેવળની મરામતને પ્રશ્ન તે વિચારવા લાગ્યો. દેવળની મરામત માટે જોતાં સાધન અને સામગ્રી તેણે ભિક્ષાથી મેળવી લીધાં અને જાતમજુરીથી ભારે શ્રમ લઈ તેણે સત ડેમીઅલના ઋણું દેવળની તેમજ તેવાં જ ખીજા દેવળેાની ભરામત કરી. શુ તરફથી મળેલા આદેશનો અમલ પોતાથી થઇ શકયા એટલે ફ્રાન્સિસને શાન્તિ અને સતેજ થયે.
તા. ૩૦-૧૧
ફ્રાન્સિસના નિષ્કામ સેવાજીવનમાંથી તેને સંધ ઉભા થયે.. તેની પાપકારી પ્રવૃત્તિઓએ એક ધનિક અિત્રને તેની ત આકર્ષ્યા. આ ધનિકે પેાતાની બધી મુડી ગરીઓમાં વહેંચી દીધી. એક પાદરી પણું પોતાની સત્તા છેોડી તેમની સાથે જોડાયા, ત્રણ જણાથી સંધની સ્થાપના થઇ. કોઇ પણ વસ્તુને પરિગ્રહ ન કરવો એ તેમનો મુખ્ય નિયમ હતા. અપરિગ્રહના વ્રતમાં સર્વસ્વ છે એવી તેમની માન્યતા હતી. પરિગ્રહ એજ દરેક પાપ અને પ્રપંચનુ મૂળ છે. પરિગ્રહી ભાણસના પુરૂષાર્થ જાણે અજાણે અવળા માર્ગે જ હોય છે; પરિગ્રહ જ રાગદ્વેષને પોષે છે તેમ જ દારૂણુમાં દારૂણ યુદ્ધને જન્મ આપે છે. પરિગ્રહ જ આસુરી સત્તાના પાયા છે એવી તેની દૃઢ માન્યતા હતી અને એટલા જ માટે તેણે બધા ગુણેાના સારરૂપ અપરિગ્રહને જીવનમાં અને પાછળથી સંઘના નિયમોમાં મુખ્ય સ્થાન આપ્યું હતું. અપરિગ્રહીને પ્રલાભના પાડી નથી શકતાં. અપરિગ્રહીને કોઇ પણ પ્રકારની મહેરબાની કે રક્ષણની અપેક્ષા રહેતી નથી. અપરિગ્રહીને જગતનુ કાઇ બંધન મૂંઝવી શકતુ નથી અને એટલે જ તે આત્મ કલ્યાણના પંથે સુગમતાથી આગળ ધપી શકે છે. આવી તેમની સમજણ હતી એટલે જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં ત્યાં તે રાગીએની સેવા કરતા, ઇશુના રાજ્યની યાદ આપતા અને મજૂરી કરી પેટ પુરતી ભિક્ષા મેળવી લેતા. આવી સેવા અને પવિત્ર પ્રચારકાર્યથી ફ્રાન્સિસના સંધ વધતા ચાલ્યા.
ખ્રિસ્તી ધર્મ અને સમાજ એ સમયે અસ્તવ્યસ્ત હતાં. આ બધું વ્યવસ્થિત કરવાના આશય ફ્રાન્સિસના સધનેા હતે. આ આશય પાર પાડવા માટે પ્રચાર કાર્યની ખાસ આવશ્યકતા હતી અને ધાર્મિક પ્રચાર કાર્ય પાપની સંમતિ વિના હાથ ધર્મ વામાં આવે તે અનેક પ્રકારની અગવડે ઉભી થાય. એ સમ યના કાર્ડીનલા શુના સિધ્ધાંતે ચુસ્ત રીતે પાળતા ન હતા એટલે પેાતાના રાજ્યથી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થપાય અને તે પણ ઉચ્ચ કોટિનું તે તેમને ન રૂચે એ સ્વાભાવિક હતું. આખ છતાંયે અનેક પ્રકારની લીલા અને સમજાવટથી ફ્રાન્સિસે જોઇતી અનુમતિ મેળવી લીધી. પ્રચાર કાર્ય દરમિયાન પણ ફ્રાન્સિસ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં ધર્માધિકારીઓને વિરોધ નહિ કરતાં તેમના તરફ માન અને વિનય દાખવતા. આથી કોઇ પણ વખતે તેમની વચ્ચે કડવાશ કે અથડામણુ થતી નહિ.
પ્રથમ ઉલ્લેખ કરી ગયા તેમ બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને "શુનું શરણુ એ તેમના સંધના મુખ્ય નિયમ હતા. આ બંધા રણની મર્યાદામાં રહીને જ તે પેાતાનું કાર્ય કરતા હતા. નિકાને તેઓ કહેતા કે તમને સોંપવામાં આવેલું દ્રવ્ય એ તમારી સ્વતંત્ર માલેકીની નહિ પણ અનામત વસ્તુ છે અને તેથી તેના ઉપયોગ સ્વાર્થ માટે નહિ પણ પરમા માટે થા ઘટે. આત્મકલ્યાણના એ જ ખરે માર્ગ છે. સેવા, મજુરી અને મજુરી ન મળે તે ભિક્ષાથી પેટ ભરવુ એ તેમના ક્રમ હતા. કોઇ પણ પ્રકારની મજુરીમાં શરમ સમજવી નહિં અને પાપ કે ન્હાના મોટા ગુન્હાઓને જાહેર એકરાર કરવા આ તેમને આખર ધર્મ હતા. શરમ અને સ કાચ કે માન અપમાનની ભાવનાને તેમના સંધમાં સ્થાન ન હતુ. વાસનાઓને વશ થ કલ્યાણકારી પ્રવૃત્તિઓમાંથી પાછા પડવાના પ્રસંગ ન આવે એ શિક્ષા અર્હાનિશ વિચારવામાં આવતી. સેવા અને પ્રચારકાર્ય પાછળ આ પ્રકારની કર્તવ્યબુદ્ધિ હતી.
ફ્રાન્સિસ સ્ત્રીઓ સાથે નહિ જેવા જ પરિચય રાખતા; પણ પાછળથી તેને આ નિયમ ઢીલા મૂકવા પડયા હતા. લેર નામની
Page #203
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧૧-૪
એક અમીર કન્યા લગભગ ફ્રાન્સિસના જેવાજ સ્વભાવની હતી. કલેરને આત્મા જાગૃત હતા એટલે વિભાવિક પ્રવૃત્તિએ તેને અનુકૂળ ન હતી. આથી તેણે ગૃહત્યાગ કર્યાં અને ફ્રાન્સિસના સધ સાથે સંકળાએલા સ્ત્રીસંધની સ્થાપના કરી. ક્લેરના ગૃહત્યાગ પછી તેની હેંન અને બીજી સ્ત્રીએ પણ આ સંધમાં સામેલ થઇ. આ સ્ત્રીઓ પણ સંધના મુખ્ય નિયમે અને બધારણની મર્યાદામાં રહીને સ્વતંત્ર રીતે કામ કરતી હતી. ફ્રાન્સિસના અંતિમ જીવન પ્રસંગે જ્યારે ફ્રાન્સિસ હતાશ બન્યા હતા ત્યારે તેને આશ્વાસન અને પ્રેરણા આપનાર આ હેંના જ હતી. ધર્મના પ્રચારકોમાં સામાન્યપણે જે દોષ જોવામાં આવે છે તેનાથી ફ્રાન્સિસ પણ પર ન હતા. ખ્રિસ્તી ધર્મ પ્રચાર સર્વત્ર કરવાનો મેહ તેને હતા જ, પોતાના ધર્મ સિવાય બીજા ધર્મો નાસ્તિક છે એ તેની માન્યતા હતી. ધર્મના પ્રચાર કરવાની ઘેલછાના પરિણામે કેટલીયે લડાઇ થવા પામી છે એ શોધવા જવુ પડે તેમ નથી. ફ્રાન્સિસમાં પણ આવી જ ઘેલછા હતી, તે કે તેની કાર્ય પદ્ધતિમાં થોડા ભેદ હતા. અન્ય ધર્મના અનુયાયીઓને હવ્યપલટા યાથી અને પ્રેમથી કરાવવાના સિધ્ધાંતમાં તે માનતા. ફ્રાન્સિસની પ્રેમભાવના અને અહિંસાવૃત્તિ ઘણી જ બળવાન હતી. એમ કહેવાય છે કે તેનામાં અહિંસાના વિકાસ એટલા બધા હતા કે તેના પ્રભાવથી હિંસક પ્રાણીએ પણ તેની સમક્ષ નમ્ર બની જતાં હતાં. ધર્મના પ્રચાર અર્થે જુદા જુદા સ્થળોએ પ્રતિનિધિઓને મોકલવામાં આવ્યા હતા અને ફ્રાન્સિસને પણ એક સુલતાનને સમજાવવાનું કાર્ય સોંપાયું હતું. આ કાર્યમાં તેને સફળતા મળી ન હતી.
પ્રબુદ્ધ જૈન
આગળ કહેવામાં આવ્યુ છે તેમ ફ્રાન્સિસને સંધ વધત જતા હતા અને એ આખાયે સઘની જવાબદારી તેના એકલાના માથે જ હતી. એક જ વ્યકિતના ઉપર આખા સંધ આધાર રાખતા હોય છે ત્યારે અમુક અંશે તે સધ પાંગળો પણ અને છે અને મૂળ વ્યક્તિની ગેરહાજરીમાં અમુક ત્રુટિઓ આવતી જાય છે. ફ્રાન્સિસના સધ માટે પણ એમ જ બન્યું. જીમના મુસલમાને ઉપદેશ આપવા ફ્રાન્સિસ ગયો ત્યારે તેના સંધમાં શિથિલતા અને સત્તાના માહુ દાખલ થયાં. પાછા ફર્યા પછી જ્યારે ફ્રાન્સિસે સંઘનું વાતાવરણ જોયું ત્યારે તેને ભારે દુ:ખ થયું અને તે હતાશ બની ગયો. ચોતરફ્ અપરિગ્રહના ભંગ થતા જોઇ તેને લાગ્યુ કે મારા સધ મોટા ન થયા હોત તે સારૂં. શું કરવું તેની તેને સૂઝ પડી નહિ. તેની મુંઝવણુ અને વિમાસણ વધતી ગઇ.
આ વિભાસણ અને વિચારણાની ગડમથલમાં તેને અવાજ આવ્યો કે બધી જંજાળ છોડી આત્મોધ્ધાર કર. તેને જ્ઞાન થયું કે પવિત્ર ત્ત્વન—તામય વન—એજ તેનુ કાર્યક્ષેત્ર છે. આ અવાજ સાંભળ્યા પછી તે વધારે અને વધારે એકાંત શોધવા લાગ્યા. એક શાન્ત ગુફામાં તેણે વાસ કર્યાં. ઇશુના જીવનમંત્રાનું રટણ કરતાં કરતાં, ઇશુના જેવી જ શારીરિક વેદનાએના અનુભવ કરતાં તેણે ઇશુને સાક્ષાત્કાર કર્યો અને શુભય બન્યો
પાતે
ફ્રાન્સિસની વેદનાઓ વધતી જતી હતી. આંખનું તેજ જતુ રહ્યું. તેનું દર્દ અસહ્ય બનતું હતું ત્યાં તેને અવાજ આવ્યે કે ‘આ દુઃખને સુખ માન-આ રીતે તુ વધારે અને વધારે મારી નજીક આવે છે એટલે એ દૃષ્ટિએ આ બધાં દુઃખને તુ વિચાર કર.' આ અવાજ પછી જ તેને સાચી શાંતિ સાંપડી.
ફ્રાન્સિસના અંતિમ ઉપદેશના સાર એ હતો કે મજુરી મહિમા સમજી જાતમહેનત કરવી અને છતાંયે કાઇ સોગેામાં ( અનુસંધાન પૃષ્ટ ૧૪૮ જુઓ)
૧૪૧
સમય ધર્મ
કાળનાં ગતિમાન ચક્ર સાથે માનવ–જીવન પણુ ગતિશીલ રહે છે. સમયના પિરવર્તન સાથે માનવાની રહેણી-કરણી–પાષાક રીતરીવાજો આદિમાં પણ પરિવર્તનનાં પૂર આવ્યા કરે છે. એક સમયે ઉપયેગી ગણાતી વસ્તુ ખીજે સમયે નિરૂપયેગી થઇ પડે છે, એક સમયે અગત્યના ગણાતા રીત રીવાજો ખીજે સમયે નિરર્થક ભાસે છે. દરેક માનવી સમયની સાથે પોતાના જીવનક્રમને સુમેલ સાધતા રહે છે. આપણા વિલા જે જાતની રહેણી-કરણી કે પોષાક રાખતા તેવા જ પોષાક કે રહેણીકરણી રાખવાને આપણે આગ્રહ નથી રાખતા; સમયાનુસાર પચ્છિત ફેરફાર કરી લઇએ છીએ. એકજ જાતના જીવનક્રમથી માનવા કંટાળી જાય છે એટલે હંમેશા નવીનતાને શોધી અપનાવ્યે જાય છે. આપણે ઇચ્છા મુજબ કોઈ પણ પ્રકારની વેષ–ભૂષા ધારણ કરી શકીએ છીએ. અમુક જાતનાં વર્ષો અને અમુક દુકાનેથી જ ખરીદેલાં હાવા જોઇએ એવા કાઇ નિયમ આપણાને બાંધી શકતા નથી. જીવનની સામાન્ય બાબતામાં પચ્છિત ફેરફાર કરવા આપણે સપૂર્ણ સ્વતંત્ર છીએ. દિલ ચાહે તે દેશની રહેણીકરણી અને પાપાક આપણે અપનાવી શકીએ છીએ. માત્ર જેમાં કઇ ફેરફાર– નવીનતા–ઉમેરી ન શકીએ એવી કોઇ વસ્તુ હાય તે આપણા ધાર્મિક રીતરીવાજો છે. ધાર્મિક રીતરીવાજોને નથી સમય-ધર્મ સ્પર્શતા કે નથી એમાં નવીન ઉન્નત-ઉદાર ભાવનાઓ ઉમેરાતી.
આપણે ત્યાં ચેમાસામાં પ્રતિવર્ષે મુનિમહારાજને સૂત્રેા વાંચે છે. અનેક જાતની ધાર્મિક ક્રિયા થાય છે. છતાં આપણે જોઇએ છીએ કે એ બધું આપણને સ્પર્ચ્યા વિના જ ચાલ્યુ જાય છે. પચ્ચાસ વર્ષ સુધી સાંભળવા છતાં, ધાર્મિક ક્રિયા કરવા છતાં આપણી વૃત્તિએમાં એ જ કષાયો ભરેલા રહે છે કે જે પચ્ચાસ વર્ષ પૂર્વે હતા. એ જ સંસાર પ્રત્યેની આસક્તિ કાયમ હેાય છે. આપણે કદિ આપણા જીવનને તપાસતા નથી. કારણ જાણુવાની દરકાર પણ કરતા નથી. માત્ર સાંભળવાને ખાતર સાંભળીએ છીએ. અને તે પણ જો પુણ્યનું આકર્ષણું ન હેાત તે સાંભળવા જાત કે નહિ તે શંકાસ્પદ છે. નર્કનો ભય અને સ્વર્ગનું આકર્ષણ રાખવામાં આવ્યું ન હાત તે આપણે ધાર્મિક ક્રિયા કરત કે નહિ એ વિચારવા ચેોગ્ય છે. ઉત્તમ ગ્રંથા સાંભળવા છતાં, અમૂલ્ય શબ્દો શ્રવણુ કરવા છતાં શાથી આપણા હૃદય સોંસરવા નથી ઉતરતા એ શબ્દો અને ગ્રંથા? કોઇ વ્યક્તિ ઘરમાં બેસી કાઈ પર્વતનું વર્ણન કરે કે જેને એણે જોયા નથી. તેવુ એ ગમે તેટલું સુંદર વર્ણન કરે, છતાં સાંભળનારાપર જોતી અસર થતી જ નથી. એના શબ્દો જુસ્સાભર્યાં હોવા છતાં એમાં અનુભવની ઉષ્મા ન હેાવાથી એ શ્રોતાઓનાં હૃદય સુધી પહોંચી શકતા નથી. જ્યારે બીજી વ્યકિત કે તેણે પર્યંતને જોયા છે, ત્યાં વસવાટ કર્યો છે; એ જ્યારે પર્વતનું વર્ણન કરે છે ત્યારે થાડા શન્દેમાં સાંભળનારાને તે વ્યક્તિ પર્વતના આમેહુબ ખ્યાલ આપી શકે છે. તેવી જ રીતે જે સૂત્રો, જે ગ્રંથા એના રચનારાઓએ જે પરમોચ્ચ ભૂમિકા પર બેસીને રચ્યા છે તે ભૂમિકા પર પહેાંચ્યા સિવાય— એ શબ્દોના સ્વયં અનુભવ લીધા સિવાય–એનુ રહસ્ય અન્યના દિલ પર ઉતારવું અશકય છે. અનુભવગમ્ય બે શબ્દો સાંભળનારાને ઘણું ઘણું સમજાવી નાખે છે, જ્યારે છટાભર્યાં શબ્દો સાંભળનારાના હૃદયને ભલે કાન સુધી જ જઇ શકે છે. જેમણે જાતે અનુભવનાં અમી પીધાં છે એવી મહાન વ્યકિતએ જ (અનુસંધાન પૃષ્ટ ૧૪૬ જી)
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૪ર
પ્રબુદ્ધ જૈન
' પ્રબુધ્ધ જૈન
તા. ૩૦-૧૧8 * सचस्स आणाए उवलिए मेहावी मारं तरति । દાર્શનિક ગ્રંથની ટીકા માટે આપણે હવે આ પ્રણાલી સત્યની આણુમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. અનુસરવી જોઈએ.
આપણામાં ચિંતનાત્મક કે તત્વચર્ચાના ગ્રંથાની ટીકાઓ થઈ છે, પણ આચારગ્રંથની ટીકા નથી જ થઈ
એમ કહીએ તો ચાલે. અલબત્ત અવારનવાર આચારશિથિલા सत्यपूतं वदेद्वाक्यम्
પડતા સમાં એવા આચાર્યો થયા છે કે જેમણે આચારની ફરી નવેમ્બર ૩૦
૧૯૪૦ |
શુધ્ધિ કરી હોય, અને સન્યાસીઓને વધારે તપઃશુદ્ધ ક્ય
હોય. પણ હું માત્ર એ પ્રકારના સંન્યાસીઓની રહેણીકરણીના આપણા ધર્મગ્રંથોને ટીકાની જરૂર.
આચારની જ વાત નથી કરતા. એ કરતાં સ્મૃતિઓએ આચારને
વધારે વિશાળ અર્થ કર્યો છે અને બદલાતા જમાના પ્રમાણે આપણા દેશમાં ધર્મગ્રંથ બે પ્રકારના હોય છે. એક આચારનાં નવાં નવાં રૂપ સજર્યો છે. પણ આચારને એથી દાર્શનિક કે ચિન્તનપ્રધાન અને બીજા કર્મકાંડના કે આચાર- પણ વધારે વિશાળ અર્થ કરવાની જરૂર છે. ધર્મને જે આપણે પ્રધાન. દાર્શનિક ગ્રંથોમાં તત્ત્વચર્ચા કરેલી હોય છે. આ દૃશ્ય- ખરેખર જીવનના સર્વ દેશપર વ્યાપક ગણતા હોઈએ, તે ધ્વમાન જગતમાં સત્ય શું છે એની તેમાં ચર્ચા હોય છે અને નના દરેક પ્રશ્નને ધર્મદ્રષ્ટિએ જે જોઈએ. અને એ રીતે આચાર ગ્રંથમાં એ સત્યને કેવી રીતે પામવું એની ચર્ચા હોય આચારની ચર્ચા કરવી જોઈએ. એ કામ અત્યારે તો માત્ર મહાછે. આ બન્ને મળીને ધર્મનું સ્વરૂપ ઘડાય છે. બેમાંથી એક જ ભાજી કરે છે. તેમના ધર્મના બે મુખ્ય સિદ્ધાન્ત સત્યાગ્રહ અને હેય ત્યાં સુધી આપણે તેને ધર્મ ન કહીએ.
અહિંસા–એ બન્નેની દૃષ્ટિએ તેઓ જીવનના બધા પ્રશ્નો જુઓ અત્યારે પશ્ચિમમાં દાર્શનિક ગ્રંથો અને આચારના ગ્રંથો છે. કૌટુંબિક, સામાજિક, રાજ્યપ્રકરણી, બધા પ્રશ્નોને નિર્ણય બન્ને એક બીજાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તેનું એક કારણ તેઓ ધર્મદ્રષ્ટિએ કરે છે, અને એ જ સાચી દૃષ્ટિ છે. જીવનની આધુનિક દૃષ્ટિ છે. અત્યારનું વિજ્ઞાન, જીવનનું પૃથકરણ આપણે ત્યાં આ દૃષ્ટિએ લગભગ કશું નથી થયું એમ કરી તેના જુદા જુદા અંશો કે ખડે કરી તેને અભ્યાસ કરવા કહીએ તો ચાલે. ઇચ્છે છે. તેમજ એ પણ કહેવું જોઈએ કે દર્શનશાસ્ત્રને પણ આપણે હિંદુ ધર્મદ્રષ્ટિમાં ઉદાર અને સહિષ્ણુ છીએ, આચાર વિચાર કરવાનો અવકાશ નથી. એની ઈચ્છાનિષ્ટતા છતાં મને આપણામાં કેટલીક સંકુચિતતા જણાય છે. અંગ્રેજી ઉપર વિચાર કરવાનું આ સ્થાન નથી; પણ આપણા ધર્મ રાજ્યની શરૂઆતમાં પાશ્ચાત્ય વિચારકે આપણુ ધર્મને વખાણે સંબંધી વિચાર કરતાં આપણે એટલું સમજવું જોઈએ કે આપણી તેને આપણને મેહ લાગે. એ સાથે જ આપણા ધર્મની રક્ષાની દૃષ્ટિએ દર્શન અને આચારનો સમન્વય થવો ઘટે છે અને એ આપણને એટલી બધી બીક લાગી કે આપણા પિતાના માણસે બન્નેથી જ ધર્મનું સ્વરૂપ ઘડાય છે.
આપણી ટીકા કરે તે આપણે સહન ન કરી શકીએ. કેટલેક મારે કહેવાનું એ છે કે આ બન્ને પ્રકારના ગ્રંથ ઉપર
અંશે આપણી પરાધીનતાનું આ સ્વાભાવિક પરિણામ હતું. પણ ટીકા થવાની જરૂર છે. આમાં દાર્શનિક ગ્રંથની ટીકા કરવાની
હવે આપણે તેનાથી પર જવું જોઈએ. આપણે આપણા દેશપરંપરા પ્રાચીન કાળથી ચાલી આવતી આપણે જોઈએ છીએ. મને વધારે પરિચિત ભગવદ્ગીતાને દાખલો આપી મારી વાત
ભાઈઓ અને ખાસ કરીને તે આપણું ધર્મભાઇઓની ટીકાને સ્કુટ કરું. ભગવદ્ગીતા ઉપર શ્રી શંકરાચાર્ય ભાષ્ય લખીને અવકાશ આપવો જોઈએ. આમ આપણે કરતા નથી તેથી આપકેવલાદ્વૈતના વેદાન્ત મતનું પ્રતિપાદન કર્યું. તેમાં તેમણે પિતાના હુને ઘણી હાનિ થયેલી છે. હું એક જ દાખલો આપું. સમયના પ્રતિપક્ષીઓના મતનું ખંડન કરેલું હોય. પણ શંકરા
બ્રાહ્મણ ધર્મીઓએ ચમત્કારને કહી નાંખીને કૃષ્ણચરિત્ર ચાર્યના અવસાન બાદ, તેમના પ્રતિપક્ષીઓ પાછા કેવલાદ્દતની
તૈયાર કર્યું છે. બુદ્ધચરિત્ર પણ આધુનિક દૃષ્ટિને ગ્રાહ્ય થાય વિરૂધ્ધ લખે. તેને જવાબ આપવા પછી શાંકર ભાષ્ય ઉપર ટીકાઓ લખાય. આવી પરંપરાઓ આજ સુધી ચાલતી આવેલી છે.
એવા રૂપમાં મળી આવે છે. પણ મહાવીર ચરિત્ર એવા રૂપમાં આ પ્રકારની છેલ્લી ટીકા ગુજરાતીમાં સદ્દગત મણિભાઈ નભુભાઈની મળતું નથી. એ કામ કોઈ પરદેશીને હાથે થશે તે સારું નહિ થાય. ગણુય. તેમાં વિશેષ એ છે કે તેમણે ભગવદ્ગીતાની ટીકામાં કોઈ જૈનધર્મીએ જ એ કરવું જોઈએ. એમ કરી શકે એવા પાશ્ચાત્ય ફિલસુફના મતેની ચર્ચા પણ કરેલી છે. મારે આ
વિચારો કે લેખકે જેમાં નથી એમ હું નથી માનતા. છતાં સંબંધમાં એ જ કહેવાનું છે કે આપણે દાર્શનિક ચર્ચામાં પશ્ચિમ
એ કામ થયું નથી અને થતું નથી તેનું કારણ જૈનોની અસહમના મતેની પણ ચર્ચા કરવી જોઈએ. પશ્ચિમની દાર્શનિક ચર્ચાનું સૌથી પ્રબળ લક્ષણ એ છે કે તેઓ વેગવન્ત વધતા નતા છે એમ હું માનું છું. આથી હાનિ તે ખરા ધર્મતત્વનેજતા વિજ્ઞાનને પૂરો લાભ લે છે. આપણી દાર્શનિક ચર્ચા પણ જ થાય છે. જેમ નદી વેગથી શુદ્ધ થાય છે તેમ ધર્મતત્વ
જ્યાં સુધી પશ્ચિમના વિજ્ઞાન અને તત્વચર્ચાથી અજ્ઞાન રહે ત્યાં પણ ટીકાના પ્રવાહથી શુદ્ધ થાય છે. આપણું ચિંતન-દર્શન સુધી તે આધુનિક પરીક્ષકને કે અભ્યાસીને સંતોષ આપી શકશે
અને આચાર બન્નેને આપણે ખુલ્લી હવામાં રાખી, વહતાં કરી નહિ. આવી ચર્ચાને સારામાં સારો નમુને લોકમાન્ય ટિળકના
શુદ્ધ કરવાં જોઈએ. * “ગીતા રહસ્યને છે. તેમાં તેમણે શંકરના મતથી જુદા પડી
રામનારાયણ વિ. પાઠક, ગીતાનો મુખ્ય ઉપદેશ કર્મયોગને છે, સંન્યાસને નથી એમ બતાવેલું છે. ચર્ચામાં તેમણે માત્ર પૌરસ્ય જ નહિ પણ પાશ્ચાત્ય * તા. ૩-૯-૪૦ ના રોજ મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાદર્શનકારેના અભિપ્રાયની પણ પરીક્ષા કરી છે. આપણું ચલા ળ્યાખ્યાનની ટૂંકી નોંધ.
Page #205
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧૧-૪o
કેટલાક સમાચાર અને નોંધ.
છેલ્લુ પખવાડીયુ એટલા બધા બનાવોથી ભરેલું છે કે કયા બનાવની નોંધ લેવી અને કયા અનાવની નોંધ ન લેવી એ સંક્ષિપ્ત મર્યાદાવાળા આ પત્રમાં લખનારને જરા મુંઝવણ ઉત્પન્ન કરે તેવુ છે.
બુદ્ધ જૈન
યુરોપીય જંગ-યુરેપીય જંગ એનો એ ચાલ્યા કરે છે. પરસ્પર વિમાની આક્રમણા અને જાનમાલની ખુવારી એ હવે સામાન્ય બનાવ અની ગયો છે. શિયાળા શરૂ થવા છતાં વિમાની હીલચાલા હજુ અટકી નથી. ઇટાલીએ ગ્રીસ ઉપર ચઢાઇ તે કરી છે, પણ તેના ગ્રીસ ખરેખર સામને કરી રહેલ હાય અને ઇટાલીને આગળ વધવાને બન્ને પાછું હવુ પડયુ હોય એમ તે બાજુએથી આવતા સમાચારે ઉપરથી લાગે છે. જર્મની હાલ બાલ્કન રાજ્યો ઉપર સર્વત્ર એક હથ્થુ સત્તા જમાવવા પાછળ અને એ રીતે તુર્કીને દબાવીને પોતાને અનુકૂળ બનાવવા પાછળ ખૂબ રોકાયલું હોય એમ જણાય છે. જાપાન ઇન્ડો-ચાઇના ઉપર પોતાની સત્તા વિસ્તારી રહ્યું છે અને સીયામ ઉપર કરડી નજર કરી કહ્યું છે. ઇંગ્લેંડના પ્રતિનિધિ લોર્ડ લાધીઅને ન્યુયોર્ક પડાંચતાં છાપાજોગુ એક એવી મતલબનુ નિવેદન કરેલું જાહેર થયેલું કે ‘બ્રીટનનાં નાણાકીય સાધનોનો અન્ત આવવા શરૂ થઇ ગયો છે. આ નિવેદનમાં પાછળથી સુધારણા કરવામાં આવી હતી પણ તાત્કાલિક આ નિવેદનની ચાલુ બારા ઉપર બહુ માફી અસર થઇ હતી. આજે પાઠે એમાં કાંઇક સુધારા થયા દેખાય છે.
દેશમાં સત્યાગ્રહનાં મડાણ–શ્રી. વિનેબા ભાવેની નમ્ર શરૂઆતથી દેશમાં વાણીસ્વાતંત્ર્યના પ્રશ્ન ઉપર સત્યાગ્રહનાં મંડાણ થયેલાં. વિનોબા ભાવેને ત્રણ માસની શિક્ષા થઈ પછી કેટલાય દિવસો સુધી કશુ બનતુ ન લાગ્યું અને બધું કંડુ પડતુ હાય એમ ભાસ્યું. એવામાં પંડિત જવાહિરલાલ નહેરૂને સરકારે પકડયા અને તેમને ચાર વર્ષની સખ્ત મજુરીની સજા ફરમાવી. ત્યાર્થી સત્યાગ્રહના આન્દોલને ભારે મજબુત જોર પકડયુ છે. શ્રી. અચ્યુત પટવર્ધન ગયા; સરદાર વલ્લભભાઈ પટેલ તથા મોરારજી દેસાઇ, બાળા સાહેબ ખેર તથા વાંદરેકર, મણિબહેન પટેલ તેંથા કુસુમબહેન કાનુગા, કમળાબહેન સંઘવી, નિર્મળાબહેન દેસાઇ, દેવયાની દેસાઇ એમ એક પછી એક મેટાં તથા નાનાં પકડાઇ રહ્યાં છે અને કોઇ એમને એમ અનિશ્ચિત મુદત માટે જેલવાસી બન્યા છે તે કોઇ ન્યાયખાતા તરફથી મુફ્તી શિક્ષા પામ્યા છે. મધ્ય પ્રાન્તના મુખ્ય પ્રધાન પંડિત રવિશંકર શુકલ તેમજ સંયુક્ત પ્રાન્તના મુખ્ય પ્રધાન પંડિત ગાવિંદ વલ્લભ પન્ત પણ પરહેજ થયા છે. સહવારે છાપુ આવે છે અને કાઇને કાઇ, નજીકના કે દૂરના, સાધારણ કે અસાધારણ, બહેને અને ભાએને હીંદી સંરક્ષણ. ધારાના બેગ બનેલા વાંચીએ છીએ. આ બધુ શેના માટે ? યુધ્ધના સંબંધમાં પોતાને પ્રમાણિક અભિપ્રાય જાહેરમાં વ્યકત કરવા માટે. આખા ગૃહ મહાત્મા ગાંધીજીની દોરવણી નીચે ચાલી રહ્યો છે. તેમની સૂચના અને આજ્ઞા મુજબ કોઇ લડાઇ વિરૂદ્ધ ભાષણ કરે છે. તા કોઇ આ સંબંધે ચોક્કસ ઘડાયેલા બે ત્રણ વાકચાની ઉદ્ભાષણા કરે છે. જે કાઇ સત્યાગ્રહ શરૂ કરવાનું હોય તે આગળથી જીલ્લા કલેકટરને તૈટીસ આપે છે. કેટલાકને નોટીસમાં જણાવ્યા મુજબ ભાષણ આપવાની કે યુધ્ધ વિરૂદ્ધની ઉદ્ઘોષણા તક મળે છે તે કેટલાકને એ પહેલાં જ પોલીસ એમને એમ પકડે છે. આજે જે કઇએ કેંગ્રેસના નામે માનપાન અને પ્રતિષ્ઠા મેળવી હોય તેને જવાબ અને અહ્લા આપવાની તક ઉભી થઇ છે. તે જવાબ એટલે જ ગૌરવપ્રદ
()
૧૪૩
અપાઇ રહ્યો હોય એમ આજે જે કાંઇ બની રહ્યુ છે તે ઉપરથી કાને પણ કબુલ કર્યાં સિવાય ચાલે તેમ નથી.
શ્રી. પેાટલાલ શાહુ પણ ગિરફતાર—પૂના મ્યુનીસીપાલીટીના માજી પ્રમુખ, રાષ્ટ્રીય મહાસભાના એક જાણીતા કાર્યકર અને મહારાષ્ટ્રી જૈન સમાજના એક સુવિખ્યાત આગેવાન શ્રી. પોપટલાલ રામચંદ શાહે પણ આ સત્યાગ્રહમાં જોડાયા છે અને યુધ્ધ વિરૂધ્ધ ભાષણ કરવા બદલ એક વર્ષની શિક્ષા પામેલ છે. દેશ ખાતર અવાર નવાર જેલયાત્રા સ્વીકારનાર શ્રી. પોપટલાલ શાહને જૈન સમાજના ધન્યવાદ ધરે છે. શ્રી. સુખ જૈન યુવક સંધના સભ્યો શ્રી મણિલાલ જેમલ શેડ્ અને શ્રી. શાન્તિલાલ હરજીવન શાહ પણ બહુજ થોડા સમયમાં સત્યાગ્રહમાં સામેલ થનાર છે. આઝાદીના જંગમાં કોઇ પણ કાળે જૈન સમાજે સારા કાળા આપ્યા છે અને આ સમયે પણ વાણીસ્વાતંત્ર્યના હકકને હાંસલ કરવામાં પાછી પાની નહિ કરે એવી આશા રાખવામાં આવે છે.
વધારાનું સરકારી જેટ-યુરોપીય વિગ્રહના વધતા જતા ખર્ચને પહોંચી વળવા માટે હિંદી ખજાનચીએ વડી ધારાસભામાં ચાર કરોડનું વધારાનું બજેટ રજ્જુ કર્યું હતું. ધારાસભામાં ચુંટાયેલા કૅૉંગ્રેસના સભ્ય! કેટલાય સમયથી ધારાસભાની ચર્ચામાં અને કાર્યવાહીમાં ભાગ લેતા નહેાતા. તેથી એ ધારાસભા પાસે પ્રસ્તુત બજેટ મજુર કરાવવુ સરકાર માટે રમત વાત હતી. પણ કમનસીબે આ વખતે સરકારની ગણુતરી ઉંધી વળી ગઇ, કેંગ્રેસના સભ્યોને આ બજેટની ચર્ચામાં ભાગ લેવાની રાષ્ટ્રીય મહાસભાની કારેબારી સમિતિએ આજ્ઞા કરી. વિરોધ પક્ષના આગેવાન શ્રી. ભુલાભા દેસાઇએ આખી સરકારી રાજનીતિને સ્પષ્ટ અને સત્ય આકારમાં રજુ કરતુ એક ભારે ભવ્ય અને નિડરતાભર્યું ભાષણ કર્યું અને દુનિયાને ચેખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે આજે જે ચાલી રહ્યું છે તેમાં પ્રજાના ખીલકુલ સાથ નથી. મેસ્લેમ લીગના સભ્યો શ્રી. ઝીણાની આગેવાની નીચે તટસ્થ રહ્યા એમ છતાં વધારાનું બજેટ બહુમતીએ ઉડી ગયું. રાજકારણની દૃષ્ટિએ આ એક અતિ મહત્વના બનાવ બની ગયા.
વાઇસરાય અને હિંદી પ્રધાનનાં ભાષા-ગ્રેજ અરસામાં બન્ને વડી ધારાસભાએંના સંયુકત સંમેલન સમક્ષ નામદાર વાઇસરાયે દીલ્હીમાં અને પાર્લામેન્ટ સમક્ષ હિંદી પ્રધાને લંડનમાં એક ભાષણ કર્યું. વાઇસરોયે પોતાના ભાષણમાં આજના વિગ્રહમાં સરકારને પ્રજા કેટલા સાથ આપી રહી છે અને સરકાર દેશના રક્ષણની તૈયારી સંબંધમાં શું શું કરી રહી છે તેને સવિસ્તર ચિતાર આપ્યા છે અને સાથે સાથે આગેવાન દેશનેતાએ અને રાજકારણી પક્ષે!ના પુરતા સહકારના અભાવે પોતાની કારેઆરી સભાને વિસ્તારવાની અને સલાહકાર મંડળ ઉભું કરવાની યોજના પડતી મુકયાની જાહેરાત કરી છે. હિંદી પ્રધાનના ભાષણમાં એની એજ શાહીવાદી તુમાખી અને વસ્તુસ્થિતિને ગ્રહણ કરવાની—સમજવાની તથા સ્વીકારવાની—રાદાપૂર્વક અનિચ્છા જોવામાં આવે છે. એકતા સાધો. યોગ્યતા મેળવે. હાલ તા લડાઈમાં બને તેટલી મદ્દ કરે. આગળ ઉપર તમે બધા મળજો અને તમારી પરિસ્થિતિને પુરા વિચાર કરી તમને ગમે તેવુ બંધારણ ઘડીને લાવજો. અમારી હિંદુસ્થાનના અનેક સ્થાપિત હા અને પક્ષ પ્રત્યેની જવાબદારીઓને બાધ ન આવે એવું જે કાંઇ હશે તે સ્વીકારવામાં વાંધો નહિ આવે. એકત્ર બની શકતા નથી અતે સ્વરાજ્ય—સંપૂર્ણ સ્વાતંત્ર્ય-માંગા છે આવી ગાંડી વાતેા કાણુ સાંભળવાનું હતું, ?' આ તેમના ભાષ
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૪૪
તા. ૩૦-૧૧8 બ
ના, પણ પાછળ !
મારી અને
વર્ષો સુધી
ણને સાર. પંડિત જવાહિરલાલને કરવામાં આવેલી જાલીમ
મારો ભાઈ સજાના સંબંધમાં તેમનું કથન આઘાત ઉપર અપમાનને ઉમેરે . કરનારું હતું. તેમના કહેવા મુજબ જવાહિરલાલને શિક્ષા વધારે
[ શ્રીમતી કૃષ્ણા હઠીસીંગે પંડિત જવાહરલાલ નહેરને આજથી બર
બર બાર માસ પહેલાં ચીન તરફ વિદાય આપતાં અનુભવેલી ગમગીનીભર પડતી ફરમાવવામાં આવી છે એ બરાબર છે પણ ન્યાયના
'છાયાની પ્રસ્તાવના સાથે ભતકાળના કેટલાંક મને તાન' કરતે નીચે કાર્યમાં તેઓ કેમ દખલ કરી શકે ? અને એમ છતાં પણ
લેખ લખેલે અને તે ‘જન્મભૂમિતા૧૪-૧૧-૩૯ ના પત્રમાં પ્રગટ થયેલે. જે પંડિતજીને શિક્ષા આકરી લાગતી હોય તે તેઓ જરૂર પ્રસ્તુત લેખના અન્ત ભાગમાં પ્રશ્ન છે કે બધાય પ્રકારના ભયને સામનો કરવા અપીલ કરી શકે છે ? અને વળી તેઓ પુછે છે કે પંડિત જવા- માટે આપણી પાસેથી કોણ જાણે એ કયારે ઉપડી જશે? કોને ખબર ? હિરલાલને જેલમાં જવાથી શું મોટો ફરક પડવાને છે? ત્યાં પણ આ પ્રસનને ઉત્તર આપતા હોય તેમ પંડિત જવાહરલાલ ‘બધાય પ્રકારની તેમને એજ પુસ્તક, એજ લખવા વગેરેની સગવડ, એજ છોપાઓ
ભયને સામને કરવાને લાંબા સમય માટે જ્યારે આપણી વચ્ચેથી અદ્રષ્ય
થયા છે અને એ ભાઇને ભાવભરી વિદ્યાય આપીને ભારે હૈયે શ્રીમતી કુકણા તેમ જ ખાવા પીવા તેમજ સહવાસની સગવડે મળશે. માત્ર
હઠીસીંગ પાછાં કરેલ છે. આ ગમગીની માત્ર જવાહિરલાલનાં બહેની છુટા રહીને લડાઈ વિરૂદ્ધ બુમબરાડા પાડી શકે છે તેટલું તેમ
નથી, પણ આખી પ્રજની છે. તેમના વિના માત્ર આનંદાવન સુનું નથી, પણ તાથી બની નહિ શકે. સંપૂર્ણ સ્વાતંત્ર્યને ચાહનારા અને આ દેશ સુને છે. આ પ્રસંગે પ્રસ્તુત લેખનું પુનઃ પ્રકાશન વિશેષ પ્રકારે માણનારે અંગ્રેજ અન્ય પ્રજા ઉપર વર્ષો સુધી શાસન ચલા- સમચિત બને છે. પરમાનંદ.]. વવાની ટેવ પડતાં કેવા વિકૃત માનસવાળા બની જાય છે તેને
જવાહરને લઈને ચીન જવા ઉપડેલું વિમાન જેમ જેનું હિંદી પ્રધાનના વક્તવ્ય ઉપરથી સરસ ખ્યાલ આવી શકે તેમ છે.
વધારે દૂર જતું ગયું તેમ તેમ એ વધારે ઝાખું લાગવા માંડયું ગુમાસ્તા ધારે ગ્રેસ વહીવટ દરમિયાન પસાર થયેલા
પછી હું વિમાનઘરમાંથી નીકળીને ભારે હૈયે મેટર સમીપ ગુમાસ્તા ધારાને અમલ નબર માસની પંદરમી તારીખથી
આવી પહોંચી વિમાનઘરથી ઘરે આવવાનો રસ્તો લાંબો હતે. મુંબઈ, અમદાવાદ, પુના. સેલાપુર અને હુબલી ખાતે શરૂ થયે
આનંદવિહોણી થઈને હું મોટરના પાછળના ભાગમાં બેઠી હતી
અને મારા વિચારો ભૂતકાળમાં ભ્રમણ કરવા લાગ્યા. છે. આ ધારા સામે કંઈ કાળથી ગુમાસ્તા અને નોકરો પાસેથી
હું એકદમ નાની હતી અને સૌથી પહેલી જ વાર મારા જેટલું લઈ શકાય તેટલું કામ લેવાને ટેવાયેલા શેઠે, મેનેજરો
ભાઈને મળી હતી એ દિવસોનું અને એકદમ સ્મરણ થઈ આવ્યું. અને ભાલીકાના વિરેાધ સુરે સંભળાઈ રહ્યા છે. પણ ન્યાય,
જન્મી ત્યારે તે ઈંગ્લાંડ હતા અને એકાદવાર રજામાં નીતિ અને માનવતાની દૃષ્ટિએ આ કાયદો ખરેખર આવકાર
તે આવી ગયા હતા, પરંતુ તે વખતે હું એટલી બધી નાની પાત્ર છે. આ પ્રકારનો કાયદો પહેલવહેલો જ હોવાથી તેમાં
હતી કે મને તેમનું કાંઈ જ સ્મરણ ન હતું. મને પિતાને મારા અનેક ત્રુટિઓ હવાને અને ધ ચલાવનારાઓની વ્યાજબી
ભાઈનું જે સ્મરણ થાય છે તે તે ૧૮૧૨ નું કે જ્યારે તેઓ અગવડનું યોગ્ય નિરાકરણ નહિ હોવાનો સંભવ છે.
સ્વદેશ આવ્યા હતા. અમારા પરિચયના પ્રથમના થોડાક માસ અનુભવથી તેમજ યોગ્ય રજુઆતથી આ ત્રુટિઓ તેમજ
કાંઈ સુખદ કહી શકાય એવા ન હતા. મારા ટટ્ટ ઉપર હું સવારી અગવડો દૂર કરી શકાય તેમ છે. પણ સિદ્ધાન્ત તેમજ
કરું, તેને કુદકા ભરાવું, કે બે પગે ચલાવું-આવું આવું બધું વ્યવહારની દૃષ્ટિએ આ કાયદાના અમલને બને તેટલું
હું કરું એમ જવાહર ઇચ્છતા હતા. મારે માટે ઘણી ઘણી ઉત્તેજન આપવું એ સૌ કઈ સહૃદય શેકીઆઓ કે માલીકેનું
સુંદર ઢીંગલીઓ અને બીજી ચીજો તે લઈ આવ્યા હતા. છતાંય પરમ કર્તવ્ય છે. આમ કરવામાં ગુમાસ્તાઓ કે નકરો ઉપર
આ ભાઈ મને ગમતા ન હતા. તે પાછ ઈંગ્લાડ જાય તે સારું ! કોઈ ઉપકાર કરતું નથી; પણ જે રાહત તેમના વ્યાજબી હકકની
એમ પણ હું ઘણી વાર ઈચ્છતી. વળી આનું એક બીજું પણ વસ્તુ છે તે તેમને મળી છે અને આજ સુધી ચાલી રહેલા એક કારણ હતું. ' મહાન અન્યાયતંત્રને દૂર કરવાનો પ્રયત્ન શરૂ થયો છે જે ખરે. એ દિવસોમાં મારી તે કઈ દરકાર જ કરતું નહતું. જે ખર આનંદજનક છે.
હોય તે ભાઈ ભાઈ કર્યા કરતું હતું એટલે પણ મને તેની અદેજૈન સમાજમાં પ્રથમ એમ. આર. સી. પી.
ખાઈ આવી ગઈ હતી. એટલે હું અતડી ને અતડી રહેવા લાગી, પાલણપુરનવાસી શ્રી કીર્તિલાલ મલુકચંદ ભણશાળી મેડીકલ પરિણામે ભાઈ મારાથી અજાણ્યા જ રહ્યા. લાઈનમાં સૌથી અગત્યની ગણાતી લંડન યુનીવર્સીટીની એમ. આમ એક પછી એક વર્ષો વીતી ગયાં. હું બાર કે તેર આર. સી. પી. ની પદવી પ્રાપ્ત કરીને થોડા સમય પહેલાં હિંદુ- વર્ષની થઈ હઇશ. તે વેળા જવાહરે મને ગણીત શીખવવાને સ્થાન પાછા ફર્યા છે. તેમની ઉજ્જવલ કારકીર્દી માટે તેમને જણાવ્યું. એ વિચાર મને ઘણે ગમે તે નહિ, પરંતુ મારાથી ધન્યવાદ ઘટે છે. તેઓ એક નિષ્ણાત ડાકટર તરીકે ખૂબ નામ ના પાડી ન શકાઈ. અમારે પહેલે પાઠ ભારે સફળ થઈ ગયા. કાઢે અને જનસમાજને સારી સેવા આપે એમ આપણે ' મને પિતાને પણ ઘણો આનંદ મળે કારણ કે તે ઘણી જ જરૂર ઈચ્છીએ.
સારી રીતે શીખવતા હતા. શ્રી. જોકપાલ શેઠ આઈ. સી. એસ–અમદાવાદ- એથી મને ભણવાને શોખ લાગે અને થોડાક દિવસ નિવાસી શ્રી. લોકપાલ લાલભાઈ શેઠ ઇન્ડીઅન સીવીલ સર્વીસની બધું ઠીક ઠીક ચાલ્યા કર્યું. પણ એક દીવસ એમાં વચકે પડી પરીક્ષા પસાર કરીને હિંદુસ્થાન આવ્યા છે અને તેમની બેલગામ ખાતે ! તે મારી સાથે ચીઢાઈ ગયા અને મારા ચેપડા પણ હાલ નિમણુક થઈ છે. જૈન સમાજમાં આજ સુધી ત્રણ કે ચાર ફગાવી દીધા. હું સ્તબ્ધ થઈ ગઈ. બેજ સેકંડ પછી તેમણે આઈ. સી. એસ. થયા છે તેમાં ભાઈ લોકપાલને યશસ્વી વધારે મારી ક્ષમા માગી. પરંતુ જે થવાનું હતું તે થઈ ગયું. થાય છે. તેમનાં પત્ની શ્રી. ચંદ્રાબહેને પણ લંડન યુનીવર્સીટીની મારા લોહીનું પાણી થઈ ગયું હતું. તે દિવસથી અમારા પઠનબી. એસ. સી. ની પરીક્ષા પસાર કરી છે. તેઓ ઉભયને જૈન પાઠનો અંત આવ્યો તે આજ દીન સુધી ફરી શરૂ કરવાને સમાજના ધન્યવાદ છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં જૈન યુવાને અગ્ર મને કોઈ સમજાવી શક્યું નથી. સ્થાન ધરાવતા થાય એમાં જ જન સમાજનું સાચું ગૌરવ રહેલું છે. ' છેક ૧૯૨૧ માં હું મારા ભાઈને કાંઈક વધારે સારી રીતે (અનુસંધાન પૃષ્ટ ૧૪૮ જુઓ)
પીછાની શકી. અસહકારની ચળવળને એ વધારે આભારી હતું.
Page #207
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦–૧૧-૪૦
પ્રબુદ્ધ જૈન
૧૪૫
તે વેળા બધીયે અંગ્રેજી શાળાઓનો બહિષ્કાર પિકારાય હતે. એટલે મારે અંગ્રેજી શાળા છોડીને ધરેજ અભ્યાસ કરવાનું હતું. આમ હું ધરમાંજ રહેતી એટલે કુદરતી રીતે જ જવાહરને વધારે વાર જોતી અને મળતી અને તે રીતે મને તેમની વધારે સારી પીછનિ થઈ.
અત્યાર સુધી સુવ્યવસ્થિત અને નિયમિત રીતે ચાલતું જીવન અક્કસ અને સતત પરિવર્તન પામતું બની ગયું હતું. મારા પિતા અને ભાઈ વારંવાર જેલમાં જતા હોવાથી ઘરમાં પણ નિયમિત જીવન એશકય બની ગયું હતું. નિયમિત અભ્યાસ પણ શક્ય નહે. જુદી જુદી જેલોમાં મારા બાપુને તેમજ જવાહરને મળવા માટે હું બાની સાથે જતી. એ મુલાકાતેની હું રાહ જોયા કરતી. પહેલાં પહેલાં તે તેઓને જેલમાં જોવાના વિચારથીજ કમકમાટી ઉપજતી હતી. પછી તે એથી ટેવાતી ગઈ. મારે માટે એ દિવસે સુવર્ણમય હતા. એ સમય દરમિયાન હું જવાહરને પ્રશંસતા શીખી; જવાહર પ્રત્યે મારામાં વીરની પૂજ્યભાવના ઉત્પન્ન થઈ. મારા બાપુ માટે તે મારામાં એ ભાવના હતી જ. પરંતુ જવાહર માટે મને કદી એ વિચાર આવ્યું જ નહોતે. ધીમે ધીમે જવાહર પ્રત્યેના માનમાં ઘણો જ વધારે થતો ગયો અને હું જવાહરની શેખીન બનવા લાગી.
પણ મારા ભાઈને મેં ખરેખરા પિછાન્યા તે ૧૮૨૬માં. મારા ભાભી અને ભત્રીજી સાથે તે જીનેવામાં એક નાના ફલેટમાં રહેતા હતા અને હું તેઓની સાથે રહેવાને ગઈ હતી. થોડી જ જગ્યામાં એકમેકના ગાઢ સંસર્ગમાં રહેવાને પરિણામે અમે મિત્રો અને સાથી બની ગયા. સાથી તરિકે જવાહર ઘણું જ આનંદી છે. હંમેશા ઉત્સાહ અને જોમથી ભરેલા. પરિચારક તરિકે જવાહર ભારે સફળતા પામ્યા છે. તેમનામાં અખૂટ ધૈર્ય છે, અસાધારણ નમ્રતા છે, ખૂબ ખૂબ સમજશકિત છે. માંદા માણસની માવજતમાં આ બધા મહત્ત્વના ગુણોની અનિવાર્ય જરૂર છે. દિવસે સુધી જ નહિં-વર્ષો સુધી તેમણે આ રીતે મારાં ભાભીની
અને માતાની સુશ્રષા કરી છે અને એ દરમિયાન કદિ તેમણે મિજાજ ગુમાવ્યા નથી કે કદિ ધીરજ પણ ખેઇ નથી. - ઘર બહારનાં જીવનને તેમને ભારે શેખ છે. દરેક પ્રકારની રમતગમતને તેમને શોખ છે. શિયાળાની રમતે તે તેમને ખૂબ જ ગમે છે. સ્વીટ્ઝલેંડમાં કલાકો સુધી સ્કેટીંગ કે સ્કાઈગમાં તેઓ સમય ગાળતા.
અને જવાહરમાં એક મોટે દેષ છે. પ્રત્યેક જણ પિતાનું કાર્ય સારી રીતે અને કુશળતાપૂર્વક કરે એમ એ ઇચ્છે છે. પછી એ કાર્ય રમતગમત હોય કે બીજું કાંઇ હોય અને કોઈ વાત શીખવામાં બે વાર લાગે છે તે ચીડાઈ જાય છે. મારા ભાઈની નજરે અકુશળતા એ અક્ષમ્ય અપરાધ છે. તે સખત રીતે કામ લે છે અને તેમાં જરાય છુટછાટ નીભાવી લેતા નથી.
અમે સ્વીટ્ઝર્લેડ હતા તે દરમિયાન મને એક વાર એમને કહે અનુભવ થઈ ગયા હતા. મને સ્કાઈગ શીખવવાની તેમની ઈચ્છા હતી. પરંતુ એ શિક્ષણના પ્રથમ પાઠ શરૂ કરવાને માટે અમે જે દિવસ શરૂ કર્યો તે બહુ સારો ન હતા. છેલ્લા બેએક દિવસથી બરફ બરાબર પડયું ન હતું અને જે બરફ જમીન પર પડયું હતું તે પણ સખત થઈ ગયું હતું; એટલે તેના પરથી લપસી પડાતું હતું. દરેકવાર હું ઉભી થાઉં અને પડી જાઉં– સરકી જાઉં. એમાં થોડે મારો દોષ પણ હતા અને છેડે સરકણી સપાટીને પણ હતા. બે દિવસ પછી પણ મેં ભાગ્યેજ કાંઈ પ્રગતિ કરી હતી. મારા પગ ઘણાંજ અસ્થિર રહ્યા હતાં. થોડાક ડગલાં ચાલતાંજ હું સરી પડતી.
આથી જવાહર છેડાઈ પડયા. તેમણે બધીય ધીરજ ગુમાવી દીધી “જા ! એ વર્ષે પણ તું શીખવાની નથી !” મને પણ એથી ઘણું લાગી આવ્યું. એક સ્વીસ મિત્રને મેં શિખવવા જણાવ્યું અને તેણે એમ કર્યું. હું ઠીક ઠીક પ્રમાણમાં શીખી પણ ગઈ. ત્રણુજ દીવસ પછી, હું સારી રીતે સ્કાંઈગ કરતી હતી. અને તે પણ મારા ભાઈની રોષભરી આગાહી છતાં !
અજાણ્યું પણ કોઈને દુ:ખ દેવાઈ જાય તેથી તેમના કરતાં બીજા કોઈને વધારે પશ્ચાત્તાપ થતો નથી. કોઇને પણ દુઃખ ઉપજાવવું એ તેમના સ્વભાવમાં જ નથી.અને છતાં, તેમણે ઘણોજ સંયમ રાખવા છતાં જવાહરને મિજાજ એ તેમની મોટામાં મોટી નબળાઈ છે.
તેમને સૌથી ઉત્તમ અને સુખદ પરિસ્થિતિમાં જોવા હોય તે તેમને નાનાં બાળકો સાથે જોવા. નાનાં બાળકો તેમને ઘણુજ પ્યારાં છે અને બાળકને પણ જવાહર ઘણાંજ ગમે છે. ગમે તેવા કામમાં રોકાયેલા હોય તે પણ. ઘરમાં જે બાળકો હોય તે તેની સાથે રમવાને સમય જવાહર અવશ્ય કાઢે છે.
જવાહરલાલ ગમે ત્યાં હોય જેલમાં હોય કે જેલ બહાર હોય, હિંદમાં હોય કે હિંદ બહાર હય, કુટુંબની કે મિત્રેની જયતીઓ કે સંવત્સરીઓને તે કદિ ભુલતાં નથી. કેઈએ પણ ધાર્યું ન હોય એવે સમયે સુધ્ધાં તેમને તાર, પત્ર કે ભેટ આવી જ પડયાં હોય.
મેટાભાઈ તરીકે તેમણે કદી મારા પર કે મારાં બહેન પર શાસન કર્યું નથી અમને બન્નેને જવાહર “મેટા ભાઈ.” કરતાં વ્હાલા મિત્ર અને સાથી જ વધારે લાગ્યા છે. તેમના હાલ અને વાત્સલ્ય અમને જવાહર ઘણાજ પ્યારા બન્યા છે અને એટલા જ અમૂલ્ય પણ બન્યા છે. જરૂર પડે ત્યારે અમને સહાય કરવા કે માર્ગ દર્શાવવા જવાહર હમેશાં તત્પર હોય છે એ અમે જાણીએ છીએ.
અમારા પર કે કુટુંબના બીજા કોઈ ઉપર પણ તેમના વિચારો કે સલાહ જબરીથી લાદવાને તેમને સ્વભાવ નથી. પણ સહાય માગી હોય તે તે આપવાને તે સદાય તત્પર રહે છે. ગમે તે વાતમાં તેમને વિશ્વાસ વિના ભયે રાખી શકાશે. પિતે માનવતા સમજે છે એટલે કોઈને પણ સમજવાની કે ક્ષમા આપવાની તે કદિ પણ ના પાડશે નહિ.
તે ચીન જઈ રહ્યા હતા. પ્રત્યેક પળે તેમનું વિમાન તેમને દૂર ને દૂર લઈ જતું હતું. તે સલામત પાછા આવશે કે કેમ ? વગર ઇજાએ તે પાછા આવશેને ? સાહસ અને ભય જ્યાં હોય ત્યાં હમેશા એ શા માટે ઝંપલાવતાં હશે ? મને આશ્ચર્ય થતું. પણ એને જવાબ સ્પષ્ટ જ હતો જે તે એમ ન કરે તે તે અમારે ભાઈ જવાહર જ નહિ.
આખરે એ લાંબા રસ્તાને પણ અંત આવ્યો. અમે આનંદ-ભુવન આવી પહોંચ્યા. તે નિર્જન બની ગયું હતું. અમારું એ જુનું અને વહાલું ઘર હતું. પરંતુ જવાહર વિના તે દીવસે આનંદ ભુવન સુનું હતું.
પ્રવાસ ટુંકાવીને તે પાછા આપણી વચ્ચે આવી પહોંચ્યા છે. ચીન જવાનું તેમનું સ્વપ્ન હતું કારણ કે પ્રાચીન ભૂમિના દર્શન કરવાને તેમને શેખ હતે. એ શેખને કેટલેક અંશે તેઓ પુરો કરી શક્યા છે. એ પણ ઠીક જ થયું. નવી આશ, નવો ઉત્સાહ, અને નિશ્ચય લઈને તે પાછા ફર્યા છે અને આપણી વચ્ચે તે સલામત પાછા આવ્યા છે એ ભારે રાહતની વાત છે. કેણ જાણે કેટલા સમય માટે એ હશે ! એ શાન્ત રહે એ જીવ નથી ! બધાય પ્રકારના ભયને સામને કરવા માટે આપણી પાસેથી કોણ જાણે એ ક્યારે ઉપડી જશે. કેને ખબર ! “જન્મભૂમિના સૌજન્યથી
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પ્રબુદ્ધ જૈન
તા. ૩૦-૧૧-K
સમય ધર્મ
(પૃષ્ટ ૧૪૧ થી ચાલુ) માર્ગદર્શક બની શકે છે. એવી વ્યકિત પછી ગમે તે ધર્મની કે કોમની હોય છતાં બધાને માર્ગ બતાવવા તત્પર હોય છે. પણ આપણે ધર્મની બાબતમાં કોઈ પણ વ્યકિતના પુસ્તક પર જ્યાં સુધી આપણા ધર્મની મહોર ન હોય ત્યાં સુધી તે ન ખરીદ- વાને આગ્રહ રાખીએ છીએ. સત્યને બદલે મત-પથને જ સર્વ કંઈ માની બેરીએ છીએ. સારા માલને બદલે પ્રતિષ્ઠા પાત્ર દુકાનનો જ આગ્રહ રાખીએ છીએ. કોઈ દુકાને સારો માલ ન હોય તે આપણે જ્યાંથી સારો માલ મળે ત્યાંથી જ ખરીદીએ છીએ. પણ ગમે તેવો માલ લઈ લેતા નથી. પણ ધર્મની બાબતમાં તે આપણે આપણા ધર્મની મહોરને સંપૂર્ણ આગ્રહ રાખીએ છીએ. કઈ પરધર્મના સત્પુરૂષ પાસે સત્ય સમજવાથી કંઈ આપણો ધર્મ જ નથી રહેતું. ઉલટું સ્વધર્મને આપણે વિશેષ સમજતા બનીએ છીએ. જો સ્વધર્મને જ સત્યને બદલે આગ્રહ રાખવામાં આવ્યું હોત તે બ્રાહ્મણ કુળમાં જન્મેલા જૈન ગણન ધરે બની જ ન શકત. એ મહાન આત્માઓ તો સત્યના પુજારી હતા, મત-પથના વાડાના નહિ. જ્યારે એક બાળક અણસમજુ હોય છે ત્યારે તેના માબાપ સૂચના કરે છે કે અમુક દુકાનેથી જ માલ લાવજે; કારણ કે દુકાનદાર એમને પરિચિત છે એટલે બાળકને સારો માલ મળશે. પણ જ્યારે બાળક ઉમ્મરલાયક બને છે ત્યારે તેને માત્ર માલ લાવવાની જ સૂચના કરે છે, દુકાનની નહિ.
દરેક વ્યક્તિના માનસનું બંધારણ જુદી જાતનું હોય છે. કઈને કઈ ગમે છે તે કોઈને કંઈ. જેને જે વસ્તુમાં રસ હોય તે દ્વારા જ એનો વિકાસ સાધી શકાય છે. કેઈને ભજન કરવામાં આનંદ આવતું હોય તે કોઈને જ્ઞાનચર્ચામાં, તે કોઈને એકાંતમાં મૌનપણે આત્મમંથન કરવામાં આનંદ જણાતો હોય. સૌ પિતાના ઇચ્છિત માર્ગે ચાલી પિતાનું કલ્યાણ કરી શકે છે. તેને માટે એ આગ્રહ ન હોવું જોઈએ કે અમુક ક્રિયાઓ જ કરવી જોઈએ. એ આગ્રહ માત્ર મત–પથના મમત્વ સિવાય કંઈ નથી. અમારા બાપ-દાદાઓ ગાડામાં મુસાફરી કરતાં માટે અમારે પણ ટ્રેન, મેટર કે એરોપ્લેનની સગવડ હોવા છતાં ગાડામાં જવું એવો આગ્રહ રાખનારા આપણને મુખે જણાય છે, તેમ અમુક જાતના જ ક્રિયાકાંડે કરવા, અમુક વ્યક્તિઓને જ ગુરૂ માનવી એ પણ નરી જડતા છે; એમાં વિવેક નથી. સમયાનુસાર એ રીવાજોમાં પણ ઉદારતા દાખલ કરી એમાં નવીન તત્વ ઉમેરી સદા એકધારું આકર્ષણ કાયમ રાખવું એ રીવાજોના ચાલકનું કામ છે. પિતાને ત્યાં સર્વોત્તમ વસ્તુઓ મળતી હોય ત્યારે કઈ બહાર લેવા નથી જતા. શાથી આજને બુદ્ધિમાન વર્ગ ધાર્મિક બાબતમાં રસ નથી લેતો ? બુદ્ધિની કસોટીએ ચડાવ્યા સિવાય કઈ પણ વસ્તુને બુદ્ધિમાન વર્ગ સ્વીકારતા નથી. પરાણે લાદેલું સત્ય સ્વીકારવા એ તૈયાર નથી. મિથ્યાત્વને બઉ સાચા સત્યશોધકને રોકતું નથી. એ પિતાને જોઈતી વસ્તુ જ્યાંથી મળે ત્યાંથી મેળવી લે છે. એમને જોઈતી વસ્તુ ઘરઆંગણે મળતી હોય તે શા માટે એ બહાર લેવા જાય ?
' જે સમયે જે કાર્ય ઉચિત હોય તે જ સૌ કરે છે. વિવાહપ્રસંગે તેને લગતી ક્રિયાઓ થાય છે અને મરણ પ્રસંગે તેને
૩. એક વખત જ્યારે આ દેશ ધનધાન્યથી સમૃદ્ધ હતો, સૌ કોઈ ખાધે પીધે સુખી હતા, જૈનેની સંખ્યા વિશાળ હતી ત્યારે તે સમયે ધર્મ ભાવનાવાળા શ્રીમતા તે સમયના કળાના વિકાસના નમુનારૂપ મંદિર બંધાવી પોતાના ધર્મપ્રેમનું સ્મારક રચતા. પણ આજે જ્યારે જ્યાંથી ભવિષ્યની જન પ્રજા તૈયાર
થવાની છે એ શાળાઓ અને સંસ્થાઓના ચાલકે પૈસા માટે દેડાડ કરતા હય, અનેક યુવાનો જ્યારે પૈસાને અભાવે કેળવણી લેતાં અટકી પડતા હોય, જ્યારે આવતી કાલે શું ખાશું તેની ફિકરમાં અનેક શોષાતા હતા, જ્યારે દિન પ્રતિદિન જનોની વસ્તીમાં ઘટાડે થતા હોય ત્યારે નવાં નવાં મંદિર અને તીર્થસ્થાને બંધાવવા એ વિચારવિહીનતા જ કહેવાય. ઘરમાં રહેનારા તે થોડા હોય તેને માટે કોઈ વિશાળ ગૃહો બંધાવે એ કેટલું હાસ્યજનક લાગે. સૌ કોઈ એમજ કહે કે આ બધું કોને માટે કરે છે ? આજે જ્યારે અનેક સ્થળે અનેક મંદિરે માત્ર જનોની વસ્તીને અભાવે પગારદાર માણસેદ્રારાજ નિભાવાય છે, ત્યાં નવાં મંદિરની જરૂર કોઈને જણાય ખરી ? નવાં મંદિર બાંધતાં પહેલાં તે આપણે ભગવાન મહાવીરને સંદેશ જગતને ખુણે ખુણે પહોંચાડી નવા જેને બનાવવા જોઈએ. અને પછી જ એ વધતી જતી સંખ્યા માટે નવીન મંદિર બાંધવા જરૂર વ્યાજબી ગણાય. અત્યારે કેળવણીની સંસ્થાના સંચાલકે કઈ શ્રીમતુની પાસેથી પૈસા લેવા એને પોતાની સંસ્થા જોવા લઈ આવે છે.
એ શ્રીમતને રીઝવવા વિધાથીઓ પાસેથી પ્રયોગો કરાવે છે. વિદ્યાર્થીઓ સમજે છે કે અમુક શેને માટે આ મેળાવડો ગોડવવામાં આવ્યું છે. એમના પ્રયોગથી ખુશ થઈ શેશ્રી પ્રમુખપદેથી સંસ્થાને થોડી ઘણી મદદ કરે છે. આ કેટલું દુ:ખદ છે ? પૈસાને ખાતર કેટલી ખુશામત? અને તે પણ શિક્ષણને માટે ? વિધાર્થીઓના કુમળા માનસપર પૈસાની ભારે અનિષ્ટ અસર સદાને માટે રહી જાય છે. કશી પણ લાલચથી ન આકર્ષાતા, પિતાના વ્યક્તિત્વને અડગ રાખનાર આદર્શ જ બનવાને બદલે એ દીન માનસના બની જાય છે. શ્રીમંતાઈ અને સત્તા આગળ એમના શીર ઝુકી પડે છે. એટલે ધીર-વીર અને ગંભીર યુવાને બનવાને બદલે શ્રીમંતાઈ અને સત્તાથી અંજાઈ જતા નિમાંહ્ય છોકરા બની જાય છે. જન–પ્રજાને માનસમાંથી વીરત્વ કેબ નાબુદ થતું જાય છે? એને આપણે કદી વિચાર કરતા નથી, બધી વાત નાખતીથી કરી નાખનારું માનસ આપણામાં કયાંથી આવે છે એ વિશે આપણે કદી ખ્યાલ પણ કરતા નથી. વિજયી યોદ્ધા જેવો અણનમ આજને જન કેમ જણાતું નથી ? મંદિરે બાંધવાથી કે સંઘ કાઢવાથી ધર્મના સિધ્ધાંતને પ્રચાર કે પ્રભાવ વધતા નથી. આપણો ધર્મ સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ હોવાને આજે આપણે દાવો કરીએ છીએ. પણ એ શ્રેષ્ઠત્વ આપણે બીજાઓને જણાવવા કદી પ્રયત્ન કર્યો છે? આજે જૈન ધર્મને જગતનો સર્વ સાધારણુ વર્ગ કેટલે ઓળખે છે? એક ઝવેરી પાસે ગમે તેવું અમૂલ્ય રત્ન હોય પણ જ્યાં સુધી એ બજારમાં એ રત્ન બતાવે નહિ ત્યાં સુધી બીજા એની કિસ્મત કેવી રીતે જણે? આપણે ધર્મ ગમે તેટલે ઉન્નત હોવા છતાં જ્યાં સુધી આપણે બીજાઓને એની મહત્તા સમજાવી ન શકીએ ત્યાં સુધી એ ધર્મ ફક્ત આપણા પુરતેજ શ્રેષ્ઠ રહે છે. ભગવાન મહાવીરને સંદેશ જગતને ખુણે ખુણે પહોંચાડવાને બદલે આજે આપણે મંદિર, સા અને તપની ઉજવણીના ચક્રાવામાં ફરી આત્માને અને ધર્મને મહાન ઉત્કર્ષ સાધીએ છીએ એમ માની બેઠા છીએ. વ્યકિતગત કીર્તિ માટે ફાંફાં મારતા કરીએ છીએ ત્યાં ધર્મ ને યાદ આવે ? ભગવાન મહાવીરને કે એમના અપૂર્વ સિદ્ધાંતને જગત ઓળખે કે ન ઓળખે એની સાથે આપણે કશી લેવા દેવા ન હોય તેમ આપણે એમના તરફ ખેદરકાર છીએ. સ્થળે સ્થળે ભગવાન મહાવીરનાં સ્માર રચવાને બદલે પિતાનાં મારકે સરજીએ છીએ. જે સમાજ સમયધર્મને ઓળખવાન કે અનુસરવાને બદલે માત્ર ભૂતકાળની ભવ્યતા પર, રાચ્યા કરે તે કદી કોઈ પણ જાતની પ્રગતિ સાધી શકતા નથી. -
સરલા સુમતિચંદ્ર શાહ
Page #209
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧૧-૪૦
પ્રબુદ્ધ જૈન
જૈન વે. મૂ. કાન્ફરન્સનું આગામી અધિવેશન.
કેટલાક પ્રાસ્તાવિક વિચારે. (માલેગાંવવાસી શ્રી. બાલચંદ હીરાચંદે ઉપરના વિષય ઉપર એક લેખ “પ્રબુધ જેન'માં પ્રગટ કરવા માટે મોકલેલે. આખે લેખ બહુ લાંબે હતા અને પ્રસ્તુત કોન્ફરન્સના પૂર્વ ઈતિહાસની કેટલીક વિગતો તેમાં ચર્ચવામાં આવી હતી. “પ્રબુદ્ધ જૈન ’ના વાંચકે પર્વાપર' સંબંધની જાણ સિવાય એ વિગતે યથાવરૂપે ગ્રહણ કરી શકે નહિ એમ સમજીને એ ભાગ છેડી દેવામાં આવ્યો છે અને બાકીના ભાગ કેન્ફરન્સ જેવી કંઈ પણ પ્રવૃત્તિના કાર્યકર્તાઓ માટે તેમજ સામાન્ય વાચકે માટે ઉપયોગી હાઈને નીચે પ્રગટ કરવામાં આવે છે.–તંકી)
શ્રીમતિ વગર પૈસાને પ્રશ્ન કેમ ઉકેલાય તેમ ધર્મ ઉત્સવો અને ધર્મ પ્રદર્શને પાછળ દર વરસે આપણે
જુન્નર કોન્ફરન્સ ભરવાને વખતે અમુક અસંતુષ્ટ લોકેએ શક્તિ બહાર જઈને ખર્ચ કરીએ છીએ અને મુખ્ય વસ્તુ કરતાં શ્રીમાને આગળ જઈ કહ્યું કે તમારું માન ઘવાયું છે. તમને ઔપચારિક અને અનાવશ્યક વસ્તુ તરફ વધુ લક્ષ આપી આપણે પૂછયા વિના કોન્ફરન્સને આમંત્રણ આપ્યું છે ત્યારે તો તેમાં દર વરસે લાખનું પાણી કરીએ છીએ અને તેમાં ધાર્મિક સામેલ થશો નહિ. બીજા પણ વિચિત્ર પ્રયોગ કરી શ્રીમાની ભાવના હોવાથી આપણાથી બોલી શકાય જ નહિં એમ મેઢે તિજોરીનાં તાળાં તેઓએ બંધ કરાવ્યા. પરંતુ એક માણસ ડુચા દેવાય છે અને અમુક બડેખાની ધુન માટે અનિચ્છનીય પાસેથી હજાર રૂપિયા મેળવવા કરતાં હજાર માણસ પાસેથી ખર્ચ કરીએ છીએ. આ વસ્તુઓને ખરા અંતઃકરણથી નિષેધ તેટલા જ રૂપીયા મેળવવા એથી કાર્ય વધુ બળવાન થાય છે એ થવો જોઈએ. ત્યારે કેન્ફરન્સનું અધિવેશન પણ નિરાબરી અનુભવ જાણતા હોવાથી કાર્યકરોએ મધ્યમ વર્ગ ઉપરજ આધાર થાય એ ઈચ્છવા જોગ છે. તે માટે કાર્યકર્તાઓને વિચાર કરરાખ્યો હતો. અને તેથી જ કાર્ય કેટલું સારું કરતાં આવડયું તે
વાની આવશ્યક્તા છે. જેમ બને તેમ સાદાઈ અને નિરાડંબરનજર સામે છે. એ વિચાર આપણું કાર્યકર્તાઓએ ધ્યાનમાં
પણું જ ઉચિત છે. આમ કરવાથી ભારે ભપકે જોવા માટે રાખવાનું છે. કાર્યકર્તાઓ માને છે કે પૈસા મળશે તે ગમે તેમ આવનારાઓની સંખ્યા ઘટશે પણ તેમાં ખોટું શું છે? કાર્યક આપણે ચલાવશુ પણ એ અનુભવ કાર્યસાધક થતું નથી. બહુ
થોડા હશે અને ખરા દિલથી પ્રચાર કાર્ય કરવા ધારશે તે આખા જનસમાજને સહકાર એ મુખ્ય વસ્તુ હોવી જોઈએ અને દેશમાં કાર્યપ્રવાહ ચાલુ રાખી શકાશે. દરેક પ્રાંતમાં થોડાક કાર્યકર્તાકાર્ય સિદ્ધ થયા પછી જ શ્રીમાનેને સહકાર મેળવવામાં આવે એને ઉત્સાહ વધે એવી સગવડ કરી આપવાથી એકધારું કાર્ય ચાલુ તે તે ઉપયોગી થઈ પડે છે. શ્રીમાનેને મુખ્યત્વે કરી ફુરસદ
થઈ શકશે. વળી એક ભાગના કાર્યકર્તાઓ અન્ય ભાગમાં ઉપયોગી
થઈ પડશે અને તેથી અખંડ કાર્ય ચાલુ રહી શકશે. હોતી નથી. તેમના જ શબ્દોમાં કહીએ તે તેમને “ભરવાની પણ ફુરસદ નથી. તેઓનું પિતાનું બધું કાર્ય નિધિને ચાલે છે.
પ્રમુખની ચુંટણીનું ધોરણ. તેમના હાથે દેવું થાય તે પણ કોઈ તેમને પૂછનાર નથી.
પ્રમુખની ચુંટણીમાં મુખ્યત્વે કરી કાર્યકરની વરણી થવી
જોઈએ. શ્રીમંત કાર્યકર મળે તે સામાન્ય જનતા માટે તેમને પ્રેમ અને સહાનુભૂતિ હોય એ વાત
સોનામાં સુગંધ સાંપડે અશકય છે. કોઈ તેમાં અપવાદ હોય તો તેમાં આશ્ચર્ય નથી.
પણ તેમ ન હોય તે એકાદ સેવાભાવી કેમસેવકને ચુંટવો એવા અપવાદ જરૂર છે. પણ તેમની પરિસ્થિતિ લોકસેવા કરવા
એ વધારે આવકારદાયક નીવડશે. શ્રીમતે માટે અમને જેવી હોય તે જ એ બની શકે. આવા સંગે મળી જવા એ
જરાએ વિરોધ નથી. પણ મુખ્ય વસ્તુ ધ્યાનમાં સમાજનું ભાગ્ય હોય. માટે જ બધો આધાર શ્રીમતિ ઉપર
લેવાની છે તે એ છે કે કેન્ફરન્સનું કાર્ય સતત, અબારાખી રાહ જોતાં બેસી રહેવું પાલવે તેમ નથી. બની શકે તે
ધિત અને વેગપૂર્વક ચાલુ રહેવું જોઈએ. બીજું અધિવેશન
ભરાતાં પહેલાં આખા દેશભરમાં પ્રમુખ ફરે અને દરેક કેન્દ્રમાં અમુક શ્રીમાને કોન્ફરન્સ તરફ સુગ ધરાવતા હોય અને અમારા વિના ચાલવાનું જ નથી એમ માની બેઠેલા હોય તે તેમને
કામ શરૂ કરી દે અને તેની પ્રગતિ ઉપર દેખરેખ રાખે એ દૂરથી જ નમન કરી કાર્ય ચાલુ રાખવાની જરૂર છે. અમુક શેઠ
ઈચ્છવાગ છે. એક વખત ખુરશી શોભાવીને પછી કોન્ફરન્સ ન આવ્યા તે કેમ થશે એવી ઝંખના ખેટી છે. આપણને બધાને
માટે જરાએ દરકાર રાખવી નહીં એ પદ્ધતિ તદ્દન ઘાતક નીવડી સહકાર જોઈએ છે. પણ એ મળે ત્યાં સુધી
છે. પ્રમુખના કાર્યને મદદ કરવા માટે અનુકુળ વાતાવરણ પેદા
ભી જવાનો ઉદેશ શે? રાજકીય બાબતોમાં ઘણા તડાં પડેલા જણાય છે. ત્યાં
કરી શકાય અને દેશના દરેક વિભાગમાં જાગૃતિ અને સહાનુભૂતિ બહુમતીની શકિત ઉપર ભાર મૂકી મકકમ રીતે આપણે આગળ
ઉત્પન્ન થાય એવા આદેશ કરવા જોઈએ. હાલમાં કર્તવ્યનું વધીએ છીએ. તેમજ સામાજિક બાબતોમાં આગળ વધવાની
સૂચન નહિં હોવાને લીધે કેન્ફરન્સના આમંત્રણ વગેરે બીજી જરૂર છે. કોન્ફરન્સમાં લોકો આવશે પણ અમુક દેદિપ્યમાન અને
કકત્રીઓની પેઠે અભરાઈએ ચઢી જાય છે. એ આપત્તિ ટાળવી શોભીતે વર્ગ નહિં આવે તે કોન્ફરન્સ સાવ લુખી જણાશે એ
હોય અને પ્રાંતિક મંત્રીઓને કાર્યદક્ષ કરવા હોય તે મક્કમ
વિચારના અને સેવાભાવી કાર્યકર પ્રમુખની ચુંટણી એ મુખ્ય વસ્તુ માન્યતા હવે છોડવી જ પડશે. સામાન્ય જનતા ઉપર જ આધાર રાખી કાર્ય થયાથી જ જનતાને સહકાર મકકમ થશે. વિદનેને
સમજાવી જોઈએ. હાલમાં કોઈ પણ પ્રમુખ થવાને અચકાય છે માટે આપણે તે તૈયાર જ રહેવું જોઈએ. મતલબ હવે ક્રાન્તિને
એનું મુખ્ય કારણ કાર્યની દિશાનું સૂચન નથી. કોન્ફરન્સ માટે વખત નજીક આવતે જાય છે. જુની રીતે અને જુની કલ્પનાઓ
કોઈને પ્રેમ નથી એ મુખ્ય વસ્તુ નથી; પણ આપણે અપ્રિય જીર્ણ થઈ ગઈ છે, તે છેડેયે જ છુટકો છે.
થઈ પડીશું એ બેટી ભીતિને વશ થવાને લીધે બધાએ અચ
કાય છે. એક વખત બધા ચક્રે સુંદર રીતે ચલાયમાન થશે તે નિરાડંબરી કોન્ફરન્સની આવશ્યકતા.
મારી ખાત્રી છે કે પ્રમુખ માટેના ઉમેદવારોમાંથી ચુંટણી કરવી કોન્ફરન્સ ભભકાબાજ થવી જોઈએ–દેખાવો ભવ્ય થવા જ
પડશે. એ ભાગ્યને દિવસ જલ્દિ આવે એજ આપણું સર્વની જોઇએ-એ બાબત ઉપર આપણે ફરી વિચાર કરે જઈએ.
અન્તરની ઇચ્છા હોવી જોઈએ. લગ્ન વગેરે પ્રસંગે સાદાઈથી થાય તે આપણે ઈચ્છીએ છીએ માલેગાંવ.
બાલચંદ હીરાચંદ.
છે. પ્રથમ અને દે
હતા
ના આમ
આપ
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જૈન .
;
IF
૧૪૮
તા. ૩૦-૧૧- કેટલાક સમાચાર અને નેધ.
હોની દૃષ્ટિએ આ એક જ દિવસમાં હજાર બે હજાર જેટલી (પૃષ્ઠ ૧૪૪ થી ચાલુ) ***
રકમને ધુમાડે અર્થ વિનાન–અનુચિત–લાગે છે. આમ છતાં નાણાવટી ફેમીલી ચેરીટી ફંડ.
પ્રચલિત રૂઢિ સામે થઇને નવા રસ્તે ચાલવાની હિંમત આપણા
કેળવાયલા ગણાતા બંધુઓ દાખવતા નથી એ આપણને શરમાવ- સદ્ગત ચંદુભાઈ પિતાના અવસાન પહેલાં કેળવણી,
નારું છે. આવા જ એક બનાવ તાજેતરમાં એક સ્નેહીને ત્યાં ઉધોગ, બેકારી નિવારણ વગેરે સમાજસેવા અને પરોપકારના
બનેલો અને તેમણે પિતાની પત્નીએ કરેલ અઠ્ઠાઈનું જુની રીતિ કાર્યોમાં વાપરવા માટે બે લાખ રૂપીઆ જુદા કાઢી ગયા છે.
પ્રમાણે ઉધાપાન કરેલું, જે જોઈ તેમજ જાણીને મને આશ્ચર્ય આ આખી રકમ અનામત રાખી તેનું વ્યાજ ઉપર જણાવેલા તેમજ ગ્લાનિ થયેલાં. આની સામે સાધારણ રીતે પછાત ગણાતી કોઈ પણ સત્કાર્યમાં વાપરવું એવી યોજના છે. આ ફંડની
કચ્છી કેમના એક બંધુ શ્રી. ખીમજી ઘેલાભાઈ ખેનાના પત્નીએ વ્યવસ્થા નાણાવટી કુટુંબના પ્રતિનિધિઓ કરશે અને વિશેષમાં
અડ્રાઈ કરેલી. તેના ઉધાપન નિમિત્તે વરઘોડા, પૂજા અને જમણઆ ફંડ સંબંધે એવી સંભાવના કરવામાં આવી છે કે નાણાવટી વાર પાછળ પૈસે ખરચીને વાહવાહ કહેરાવવાના મેહને વશ ન કુટુંબમાંથી પણ કોઈ પણ વ્યક્તિને સારી ચેરીટી કરવાનું મન
થતાં તે ભાઈએ પ્રસ્તુત પ્રસંગના નિમિત્તે પાઠશાળા અને સાધન થાય તો તેણે આ કુંડમાં જ વધારો કરે અને એ રીતે આ ફંડ વિનાના વિદ્યાર્થીઓને પુસ્તકો અને અભ્યાસનાં સાધનો પુરાં પુષ્ટ થતુ રહે અને તેને વિશેષ અને વિશેષ લાભ સમાજને પાડવા માટે રૂા. ૧૦૦ ની રકમ ભેટ આપીને એક નવું જ મળતા રહે. આ ફંડની આવકને ઉપયોગ
અને સૌ કોઈને અનુકરણ યોગ્ય દાખલ કોઈ પણ નાતજાતના ભેદ રાખ્યા સિવાય
બેસાડશે. આ માટે શ્રી. ખીમજી ઘેલાભાઈ! કરવાનું છે. પહેલાં પગલાં તરીકે સ્વ.
ખેનાને જૈન સમાજની પ્રશંસા અને ચંદુભાઈની સંમતિથી આ ફંડમાંથી શ્રી
અભિનન્દન ઘટે છે. શ્રદ્ધાપૂર્વક જેનાથી મહાવીર જૈન વિદ્યાલયને રૂ. ૧૦૦૦૦ ની
જેટલો થઈ શકે તેટલે તપ ભલે કરે; કેe! રકમ અમુક શરતેઓ આપવાનું જાહેર કર
પણ મહાન વ્રત સફળતાપૂર્વક પાર પડયા વામાં આવ્યું છે. આવી અસાધારણ ઉદાર
બદલ તેનું વ્રતધારી ભલે ઉધાપન કરે. પણ સખાવત માટે સદ્ગત ચંદુભાઈની જેટલી
તે ઉઘાપનની પ્રથા તે જરૂર બદલાવી જે પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. તેમણે
જોઈએ. તે ઉધાપન ક્ષણિક આનંદ, મજ છવી પણ જાણ્યું; મરી પણ જાણ્યું.
અને વાહવાહ બેલાવનારૂં ન બનતાં સમાઆજના શ્રીમત્તે આ દૃષ્ટાન્તનું જરૂર અનુ
જનું કાંઈક સ્થાયી કલ્યાણ કરનારૂં બનવું કરણ કરે અને પિતાની શ્રીમન્તાને સાર્થક
જોઈએ એટલે જ આપણો આગ્રહ છે. બનાવે. અઠ્ઠાઇનું ઉદ્યાપન.
સન્ત કાસિસ, . પર્યુષણ પર્વની આરાધનામાં તપને મુખ્ય
(પૃષ્ટ ૧૪૧ થી ચાલુ) સ્થાન છે. પર્યુષણ આવે ત્યારે જન સ્ત્રીઓ
મજુરી ન મળે તે ભિક્ષાથી જીવનનિર્વાહ તેમજ પુરૂષે સાધારણ રીતે કોઈ ને કોઈ
કરે. પિપના સંરક્ષણ નીચે જડ થઈ પડ્યા તપ કરવા પ્રેરાય છેકોઈ એકાસણાં કરે
રહેવું નહિ અને જ્યાં પિતાના ઉપદેશની તે કોઈ ઉપવાસ કરે. કેઈ છડ઼ એટલે એક
આવશ્યકતા ન જણાય ત્યાં ઉભા રહેવું નહિ સાથે બે ઉપવાસ કરે તે કોઈ અઠ્ઠમ એટલે
પિતાની છેવટની પળે આવી પહોંચી એક સાથે ત્રણ ઉપવાસ કરે. આ રીતે કેટ- સ્વ. ચંદુલાલ નાણાવટી એટલે ફાસિસે પિતાનું રચેલું “સવિતા સ્તોત્ર લાક પર્યુષણના આઠે દિવસના એક સાથે આઠ ઉપવાસ એટલે ગવરાવ્યું અને પછી બીજું ભજન “બંધનમાંથી આ આત્માને કે અઠ્ઠાઈ કરે છે તે કોઈ તપસ્વી ભાઈ કે બહેન પર્યુષણના મુક્ત કર અને એ પ્રભુ! આ આત્માને તારી સાથે જોડી છેલ્લા દિવસે પુરા થાય એ રીતે સળંગ એક માસ, દોઢ માસ દે” એ ગવરાવ્યું. પરમ પદની પ્રાપ્તિ અર્થે મૃત્યુ એ જીવનની કે બે માસના ઉપવાસ કરે છે. અઠ્ઠાઈ અથવા તે એથી વધારે આવશ્યક અંતિમ સ્થિતિ છે એમ સમજી તેને વધાવી લેતાં સૌને ઉપવાસની પ્રતિજ્ઞા--પચ્ચખાણુ-સફળતાપૂર્વક સમાપ્ત થયે વ્રત આશિષ અને આશ્વાસન આપતાં તેણે પ્રાણ છેડ્યા. પૂર્ણાહુતિને યથાશક્તિ ઉજવવાની પ્રથા આપણુમાં કેટલાય કાળથી ફાન્સિસના અવસાન પછી બે વર્ષે પાપે તેને સંતની ચાલુ છે. આ પ્રથા મુજબ જેને ત્યાં આવી તપપૂર્ણાહુતિ થઈ પદવી આપી અને તેના સ્મારક તરીકે મેટું દેવળ બંધાવ્યું. હોય તેના તરફથી તિપિતાની શકિત મુજબ વડે કાઢવામાં . આજે એ દેવળ સંત ફ્રાન્સિસના દેવળ તરિકે ઓળખાય છે. આવે છે, પૂજા ભણાવવામાં આવે છે તેમજ સ્વામિવાત્સલ્ય સંત કાન્સિસના જીવન વિષે શ્રી મહાદેવભાઈએ એક કરવામાં આવે છે. આ ઉદ્યાન પાછળ એક જ દિવસમાં હજાર પુસ્તિકા લખી છે. એ પુસ્તિકામાં કાકાસાહેબ કાલેલકરે લખેલી બે હજાર કે તેથી વધારે રકમને પણ ખર્ચ કરવામાં આવે છે. પ્રસ્તાવના ખાસ મનનીય છે એટલે એ આખીયે પ્રસ્તાવના પ્રગટ સમાજ સુખી અને સમૃધ્ધ હોય ત્યારે આવી. ઉધાપનપ્રથા કરતાં પહેલાં ફ્રાન્સિસને જીવન પરિચય આપવા આવશ્યક ગણાય. અનુચિત કે વાંધા પડતી નથી લાગતી. પણ સમાજની બદલાયેલી આ જીવન એ પુસ્તિકાના આધારે જ ટુંકાણમાં તારવી કાઢવામાં પરિસ્થિતિમાં તેમજ તે અનુસાર દાનના બદલાવા જોઈતા પ્રવા- આવ્યું છે.
મોહનલાલ તળશીભાઈ શાહ
સ્ટ્રીટ, મુંબઈ,
શ્રી મુંબઈ જેન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૬, કાલબાદેવી રેડ, મુંબઈ. ૨
Page #211
--------------------------------------------------------------------------
________________
કિંમત દાઢ આને
વર્ષ અક
: ર :૨૫
- ૧૬
શ્રી સુ’અઇ જૈન ચુવકસ થતુ' પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તત્રી : મણિલાલ માકમચંદ શાહ,
મુંબઇ : ૧૫ ડીસેમ્બર ૧૯૪૦ રવિવાર.
સન્ત ફ્રાન્સિસ.
એક મેટા કાપડિયાના દીકરો, રંગીલા લડવૈયા સિપાહી, અંતે બધુ છોડી, પ્રભુને નામે ભિખારી સન્યાસી કેમ ન્યા, અને માણસ કે પશુપક્ષી બધાં પર પ્રેમ કરી, ત્યજાયેલાંને અપનાવી, પતિત સમાજમાં ધર્મતેજ કેમ પાછું આણી શકયો, એની આ ટૂંકી કથા છે. આ ભગવદ્ભક્ત સન્યાસી આપણા દેશને નથી અથવા આપણા ધર્મના નથી એ વસ્તુ તરફ ધ્યાન સરખું જતુ નથી. પૂર્વ શુ અને પશ્ચિમ શું, બધે ધાર્મિકતા તે એક જ વસ્તુ છે. આજે યુરોપતા જીવનપ્રવાહ આપણા તરફના જીવનપ્રવાહથી જુદો પડે છે, એ ઉપરથી એમ માનવાનું કારણ નથી કે હંમેશ એમ જ હતું. યુરોપમાં જે ફેરફાર થયા છે તે આ બસો વર્ષની અંદરના જ છે. તે પહેલાંની યુરેપની ધર્મભાવના અને આપણી ધર્મભાવના વચ્ચે ઘણું સામ્ય હતું. આપણે તે જાણીએ છીએ કે બધા પ્રતિષ્ઠિત ધર્મો એક જ ધાર્મિકતાની જુદી જુદી શાખાઓ છે. કોઈ મહાવૃક્ષની મેટી મેટી શાખાએ ભલે ભિન્ન ભિન્ન દિશાએ જતી દેખાય, પણ એ બધી શાખાઓમાં વનરસ તા એક જ હાય છે; એ બધી શાખાઓ એક જ પ્રકાશની ઉપાસના કરે છે, અને એ બધાનું જીવનકાર્ય પણ એક જ હોય છે. આ સૃષ્ટિની રચના જ એવી છે કે, કાઇ પણ એ વસ્તુમાં અમુક સરખાપણું પણ હૈય છે અને અમુક ભેદ પણ હેાય છે. બેદ તરફ તરત ધ્યાન જાય છે, અનેક વાર ભેદ કરે છે; અને તેથી એ ભેદ જ સત્યરૂપ જણાય છે, એ ભેદ જ વસ્તુનું પરમ રહસ્ય મનાય છે. પણ ખરેખર એવું નથી. આપણને જુદાં પાડનાર તત્ત્વો કરતાં આપણુને એકઠાં આણુનાર—એક બનાવનારતો વધારે સુક્ષ્મ, વધારે સમર્થ, અને વધારે સ્થાયી હાય છે.
મનન.
त्यागः एव हि सर्वेषाम्, मोक्षसाधनमुत्तमम् ।
(આગલા અટેંકમાં સન્ત કાન્તિની જીવનકથા પ્રગટ કરવામાં આવી હતી તેના અનુસધાનમાં નવલન પ્રકાશન મંદિર તરફથી સન્ત ફ્રાન્સિસ' નામની પુસ્તિકાના પાદ્ઘાતરૂપે કાકા સાહન કાલેલકરે લખેલે મનનલેખ ખાસ કરીને જૈન સમાજ માટે અતિ ઉપયેગી વિચાર– સામગ્રીથી ભરેલા હાઇને અહિંસાભાર ઉત્કૃત કરવામાં આવે છે. તી.)
એક જમાનો હતો કે જ્યારે ભિન્નધર્મી લોકો માંહોમાંહે લડતા અને ધર્મને નામે જ ધાર્મિકતાના દ્રોહ કરતા હતા. સમ્રાટની જેમ ઇચ્છા હોય છે કે ચક્રવર્તી તે હું એકલો જ. હાઉં, બધા જ મારી આણુ સ્વીકારે; તેવી જ રીતે દરેક ધર્મસમાજને થતુ કે, પેાતાના જ એના સ્વીકાર કરવા જોઇએ, અને
બધાએ
ધમ
ના
ğeswk
પણ્ સ ઇને
જાને
hni |
Regd. No. B. 4266,
> *
લવાજમ
રૂપિયા ૨
સ્વીકારે તે ઠીક, નહિ તે। જબરદસ્તીથી પણ પેાતાને ધર્મ બધાને ગળે બાંધવા જ જોઈ એ.
બીજા કેટલાક ધર્મસમાજોનું ધર્માભિમાન ખીજી રીતે વ્યક્ત થતુ. ‘અમારા ધર્મ એ અમારા ગરાસ છે. એ ખીજા કાને નહિ આપીએ. અમારા સમાજમાં પારકાને આવવા નહિ દઇએ, અમારા લાભ અમે જ ભોગવીશું.'
આવી રીતે સુગાળવા અને ચેપી એવા બે જાતના ધર્માં દુનિયામાં ફેલાયા. હિંદુ, યાહુદી અને ફારસી, આ ધર્માં એક કોટિના; જ્યારે બૌદ્ધ, ઇસ્લામ અને વિશ્વાસી ધર્મ છ કોટીના છે. સુગાળવા ધર્માં દિગ્વિજય કરવા નીકળતા નથી એ ખરું; પણ એટલા ખાતર દુનિયા સાથે તેમણે સમાધાન કેળવ્યું છે એમ ન કહી શકાય. આ બધા ધર્માં અંદર અંદર આજ સુધી લડયા છે. અંદર અંદર લડીને એમણે અધાર્મિકતાનું જ વાતાવરણ ફેલાવ્યું છે. આજે પ્રસંગ એવા આવ્યો છે કે, બધા ધર્માએ આપસમાંના ભેદ, દ્વેષ અને ડંખ ભૂલી જઇ, આખી દુનિયા ઉપર મહાપૂરની પેઠે ફેલાતી અધાર્મિકતા સાથે, મહાયુદ્ધ ચલાવવુ જોઇએ.
અને એમાં પણ એ વસ્તુ ભૂલ્યે પાલવે એમ નથી પહેલી એ કે, અધાર્મિક ગણાતા પક્ષમાં ઉંડે જોતાં અસંખ્ય લાકે એવા છે કે જેઓ ઉપર ઉપરથી ધર્મવિરોધી લાગે, પણ હૃદયમાં ધાર્મિકતામાં તળ થયેલા હાય છે; કૃત ભાષામાં ક્રક, ખેલવાના અને વર્તવાના પ્રકારના જ "ક્રક. અને ધાર્મિક ગણાતા લાક પણ જો સ્વસ્થપણે આત્મ-પરીક્ષણ કરશે તે જોશે કે, પેાતાના ટાળામાં એવા અસખ્ય લોકો છે કે જે ધાર્મિકતા કેવળ એઢીને જ એઠા છે; અંદરખાનેથી અનેક જાતની ગંદકી અને નાસ્તિકતા જાણ્યે અજાણ્યે સધરી રહ્યા છે. ખરા ધાર્મિક અને ખરા અધામિઁકને જુદા જુદા પાડવા એ લગભગ અશકય છે, કેમ કે દરેક હૃદયમાં એ બન્ને વ્રુત્તિઓછાવત્તા પ્રમાણમાં રહેલી જ છે.
તેથી, બકતાએ અને યાગીએએ, સાધુઓએ અને ઋષિએએ સૂચવ્યું છે કે, પોતપોતાનુ યુદ્ધ પોતાના હૃદયની અંદર જ લડી લેવું. પોતાના હૃદયમાં જો અધાર્મિકતા ઉપર વિજય મેળવ્યા
sue his pas
તા.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૫૦
મુદ્દ
તે આખી દુનિયા વતી આપણે ધર્મયુદ્ધ જીત્યું કહેવાય. ભગવાન કે શુ ખ્રિસ્ત જેવાના આ આંતરિક યુધ્ધનાં અદ્ભુત વર્ણના આપણે અહિનેશ વાંચીએ છીએ. પણ એવું યુધ્ધ તે દરેક સત્પુરૂષને લડવું પડયું છે. તુકારામે કહ્યું છે :
रात्री दिवस आह्मां युद्धाचा प्रसंग | जग आणि मन ॥
પ્રબુદ્ધ જૈન
સીવાદી શ્રોન વતી પ્રાઘાત | येऊनियां नित्य नित्य वारूं ॥
સન્ત ફ્રાન્સિસ એવા જ એક લડવયા હતા. જાણે તુકારામને જ એક પૂર્વાવતાર. નાનપણમાં એ ભલે રંગીલા ફાંકડા હાય. પણ એનામાં ગરીમા પ્રત્યે ધ્યા પ્રથમથી જ હતી. શત્રુ મારીને વિજયી થવાની હાંશ એણે ભલે જુવાનીમાં સેવી હાય. પણ જીવનની કૃતત્કૃત્યતા મેળવવા માટે બીજો જ વિજય મેળવવાની જરૂર છે એ એણે તરત જોઇ લીધું
દરેક સાધુને એની ઉપરતને માટે તેખું તેખું કારણ મળે છે. તુકારામની ઉપરતનું કારણ વેઢવા પડેલા દુષ્કાળ હાય. તુલસીદાસને એની અત્યંત વિષયવૃત્તિને મળેલા આધાત એ હાય. સંત ક્રાન્સિસને ધનવાન અને રિદ્રી એ બે વર્ગ વચ્ચેના તફા વતને કારણે ઉપરિત થઇ લાગે છે. રામકૃષ્ણ પરમહંસની પેઠે એણે જોયું કે, ધન અને ધાર્મિકતા એ એના મેળ ખાય નહિ
સંપત્તિ અને ધાર્મિકતાના મેળ કેમ બેસાડવા એ જગજૂના સવાલ છે. કેટલાક કહે છે, સંપત્તિના આત્યંતિક ત્યાગ એ જ આવશ્યક છે.' બીજા કહે છે, ધનમાં દોષ નથી, દેષ તે ધનલાભમાં છે. સમાજના હિતને અર્થે, કેવળ ટ્રસ્ટી તરીકે, ધન રાખો અને વાપરે તે તેમાં કશુ ખાટુ નથી.' એક વાર માંડવાળની શરૂઆત થઇ એટલે એના અનેક પ્રકારો ચાલવાના જ. સંત ફ્રાન્સિસ તે ‘મૂળે આાર: ' એ પદ્ધતિના હિમાયતી હતા. આપણે ત્યાંનું વચન છે :
धर्मार्थ यस्य वित्तेा वरं तस्य निरीहता । प्रक्षालनाद्धि पंकस्य दूरात् श्रस्पर्शनं वरम् ॥ કાદવમાં હાથ ખેળી ધાવા બેસવા કરતાં એને અડીએ જ નહિ તે શું ખોટું? ધનમાં સગવડ ભલે રહેલી હાય, પણ કોઈનું ખરૂં કલ્યાણ કરવાની શક્તિ રહેલી નથી. માટે, ધન વાટે મનુષ્યજાતની સેવા કરવાના લાભ છેડી છે, એના વગર ચલાવતાં શીખવુ જોઈએ અને શિખવાડવું જોઇએ. પસેવાને નામે કે કાજે ધન ભેગું કરી, પોતાની જાતને જોખમમાં ન નખાય. એક અપરિગ્રહ અસખ્ય દોષોને દૂર કરે છે, એમ સતાન્સિસ હંમેશાં કહેતા. ખુદ્દ ભગવાન રાજપાટ, સત્તાસ ંપત્તિ છેડીને ગરીબાઇને વર્યા. ફ્રાન્સિસ અને એના શિષ્યા પણ પોતાનુ ધન ગરીમાને , પેતે ભિક્ષા માગવા નીકળતા, અને કહેતા અમે ગરીબ તેા છીએ, પણ ગરીબી અમને સાલતી નથી. પેલા બિચારાને ગરીબી સાલે છે. અમે તે ઇશ્વરકૃપાથી ગરીબીને વરેલા છીએ. ’ સંત કાન્સિસને જેમ અપરિગ્રહને સાક્ષાત્કાર થયા, તેમ બ્રહ્મચર્યને પણ સ્વાભાવિક રીતે થયો. સંત પ્રાન્સિસને નવું ધર્મતત્ત્વ દુનિયા આગળ રજૂ કરવું ન હતું. જૂનાં અને બધાંનાં જાણીતાં ધર્મતત્ત્વોના ક્રી અમલ કરવા માટે આત્મશુદ્ધિ અને સમાજશુદ્ધિ તેને કરવી હતી. તેથી, એણે તા શુદ્ધ ધાર્મિક જીવન માટે જે જે તત્ત્વાની આવશ્યકતા છે તે તે તત્ત્વને ખૂબ આગ્રહ રાખ્યા. ધર્મના કામમાં મેળશ
તા. ૧૫-૧૨- ch
પેાસાય નહિ. ધર્મ એ વીરાનું લહાણું છે. જબરદસ્ત ધમણ પૂરોશથી ચલાવી : હાય તે। જ ભઠ્ઠીમાં ધોળી ઉષ્ણુતા' ટકાવી શકાય, અને લેઢુ પણ ઓગાળી શકાય, એ તે જાણતા હતા.
અપરિગ્રહ, બ્રહ્મચર્ય, તપના આગ્રહ; એની સાથે વિશ્વપ્રેમ સહેજે આવી જાય છે. ફ્રાન્સિસને પશુપક્ષી, વાઘવરૂ, રાગીદુષ્ટ, બધાં જ વહાલાં હતાં. અભિમાન ટાળવા માટે એણે નત્રતા કેળવવાને ખાસ પ્રયત્ન કર્યો. પાતાના દાષાને જાહેર રીતે એકરાર કરી, જાતને જૈત કરવામાં એણે મા ન રાખી. પણ નમ્રતા ઇરાદાપૂર્વક કેળવવા જતાં અનેક મુશ્કે લી ઉત્પન્ન થાય છે. એણે સા સ્થાપ્યા, પણ એનું મુખીપણું પોતાની પાસે ન રાખ્યું. પરિણામે, જ્યારે સત્થમાં મતભેદ, શિથિલતા અને સડે પેઢાં ત્યારે ફ્રાન્સિસ સારી પેઠે મૂંઝાયા અને અકળાયો. અંતે પ્રભુએ એને નિરાગ્રહના પાઠ ભણાવ્યો ત્યારે જ અને શાંતિ વળી
સંત ફ્રાન્સિસની મોટામાં મેટી શક્તિ એનીશ્વર ઉપરની અનન્ય નિષ્ઠા હતી. ખરે। શ્વરનિષ્ટ માણસ તંત્રના ન સાચવી શકે,-પછી ભલેને તે ધર્મતત્ર જ કાં ને હાય. સંત ફ્રાન્સિસને પેાતાને અધિકારને અડવું ન હતું. પાપની સત્તા વિષે એના મનમાં સદ્ભાવ હતા. સંધ સ્થાપવા જતાં એને પેપની સત્તા સ્વીકારવી પડી. પરિણામે, એના સંઘના પ્રચાર ઝપાટાભેર થયા; પણ એમાં મલિનતા પણ ટૂંક મુદ્દતમાં પેસી ગઈ. સંધ એ માનવી સંસ્થા છે. એમાં બધા માનવી દેષા આવવાના જ, અને સંધસ્થાપન કરતાંની સાથે માનવી—મર્યા દાએ પણ સ્વીકાર્યે જ છૂટકા. જીવન કૃતકૃત્ય કરવુ હાય તે। ધર્મતત્ત્વનું પાલન ઉગ્રપણે કર્યે જ છૂટકા, પણ એટલુ ઉગ્ર પાલન કેટલા કરી શકે છે? સામાન્ય પ્રજા તે, ધર્મવીરેશને પેાતાની નિષ્ઠા અર્પણ કરી, એની પાસેથી સહેલા હળવા ધર્મ યાચે છે. આમાંથી જ શ્રાવક વર્ગ ઉત્પન્ન થાય છે. ભિક્ષુ અને શ્રાવક એવા ભેદ પાડયા વગર છૂટકા રહેતા નથી, જે ધર્મમાં ભિક્ષુની ઉગ્રતા નથી તે ધર્મ સાવ મેળા નીવડે છે. ભિક્ષુના વર્ગ સ્થાપ્યું. એટલે ધર્મતેજ સોળે કળાએ પ્રગટ કર્નારા કેટલાક લોકો ધર્મસમાજમાં પાકવાના. અને જેમ પર્વતના શિખર તળે પહેાળી તળેટી પથરાયેલી હોય છે, તેમ ભિક્ષુ વર્ગની આસપાસ શ્રાવકોના બહેાળા પશુ મેળા વર્ગ રહેવાના જ, એને તરહેાડી ન શકાય. ભિક્ષુગ્મા ધર્મચુસ્ત અને અપરિગ્રહી, અને શ્રાવકો જિજ્ઞાસુ પણ પરિગ્રહી. એટલે, બન્ને વચ્ચે અન્યાન્યાશ્રય જામવાના જ. ભિક્ષુ જો ભિક્ષા પર જ નભે તે એમણે શ્રાવક વર્ગને વધાવ્યે જ છૂટકો; કેમ કે બધા જ ભિક્ષુએ થાય તા ભિક્ષા કયાંથી મળે? પણ તત્ત્વનિષ્ફ ભિક્ષુએ વુ તે જોઇએ જ કે બધા પોતાની પેઠે ભિક્ષુએ જ થાય.
આ મુશ્કેલીના તાત્ત્વિક વિચાર કરતાં સહેજે પ્રતીતિ થાય છે કે, અપરિગ્રહ એ ધર્મતત્ત્વ છે, ભિક્ષા નથી. ભિક્ષા ઉપર નભવાતા ઉપદેશ સાર્વત્રિક ન થઇ શકે. ભિક્ષા ઉપર નભનાર માણસમાં આળસ પેસે છે, માણસ નિસ્તેજ થાય છે, આશિયાળા બને છે, અને અંતે દંભ કેળવે છે, એ ભિક્ષાના દોષ પણ સ્પષ્ટ છે. સંત ફ્રાન્સિસે પોતાના સંધમાં સારા નિયમ રાખ્યો હતા કે, દરેક જણે શારીરિક મજૂરી કરવી જ જોઇએ. મજૂરીને અંતે પેટ પૂરતુ જ મહેનતાણુ સ્વીકારવું, અને તેટલુંયે ન મળે તે ભિક્ષા "માગીને પૂરૂ કરવું, એવે એના નિયમ હતા. સમા(અનુસંધાન પૃષ્ટ ૧૫૭ જુઓ)
Page #213
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧૨-૪૦
પ્રબુદ્ધ જૈન
૧૫૧
વિચાર કર્યે રાખે તેમાં શું વળે? આખરે તે જાન આપ્યા વિના કયું કાર્ય સરી શકે એમ છે? ને માત્ર વિચાર કર્યાથી શું વળે?
પણ ......પણ આ આવી રીતે આવી મેધામલી લાખે જંદગીઓ વેડફી નખાય ? જાણે હા પાડતું હોય તેમ એક સૈનિક દારૂની બાટલી મેએ લગાવી જેનારની સામે આંખમીંચકારતે તે તેના ઉપર મારી નજર પડી.
આ લોકે આ પળમાં જ જીવે છે-આ પળ માટે જ જીવે છે. મને વિચાર આવ્યો. “તું અને તારા આદર્શો, તારી દુનિયા અને તારી આવતી કાલ મને એ બધાની શી પડી છે? મારે માટે તે આજ જ સત્ય છે, આજ જ પરમ સૌદર્ય છે, આજે મારી પાસે શરાબ છે, સુંદરી છે, યૌવન છે, યૌવનની મસ્તી છે. બીજું શું જોઈએ ? તમે તમારે વિચાર કર્યા કરે, અમે તે આ માણી જિંદગાની.” આવા કૈક વિચારે એના મગજમાં નહિ રમતા હોય ?
સાચું કેણુ? એ કે હું વિચારેને અંત નહોતે આવતે. બધા જે આજના જ વિચાર કરે, પળમાં જ અને પળ માટે જ જીવે તે જગત કયાં જઈને ઉભું રહે? ગમે તે હેય, હું ભલે સાચો ન હોઉં તો યે એ તો સાચા નહેતા જ.
છતાં–છતાં ત્યાંથી ચાલી જતાં મનને થયું કે આની આ લાપરવાહી અને બેફિકરાઈને અંશ પણ મારામાં અને મારા જેવા અનેક હિંદુસ્તાનીઓમાં હોય તે એ શું ઇચ્છવાયેગ્ય
ગુલાબદાસ બ્રોકર.
સાચું કોણ? બે એક મહિના પહેલાંની જ વાત છે. આ રસ્તે યુ- " પિયન સૈનિકોનાં ટોળાં ને ટોળાં ઉભરાતાં હતાં. કાદ ગાડીમાં, કિઈ ટેક્સીમાં, કોઈ બસમાં-બાકી રસ્તા ઉપર તે સેંકડે સૈનિકે
જ્યાં જુઓ ત્યાં નજરે પડતા હતા. જાણે કે મહાન ઉત્સવ ઉજવતા હોય તેવી આનંદની લહરિ તેમાંના દરેકેદરેકના ચહેરા ઉપર તરવરતી દેખાઈ આવતી હતી. તેની પાછળ કદાચ કોઈ કઈ જગ્યાએ મૃત્યુ વિષાદે ય છુપાઈ રહ્યો હશે–ણ જાણે ? પણ તેને જોઈ લેવાની નહોતી જેનારને ફુરસદ, નહોતી એ બતાવવાની એમાંના એકે સંનિને પરવા.
વિચારોમાં દટાયેલો હું પ્રાર્થનાસમાજ આગળથી ચાલ્યા જતા હતા. મુંબઈ જેવાને આ સેનિટે ઉમટયા હતા અને તેમને જેવાને મુંબઈ આખુ ઉમટયું હતું તે કશાનું મને જ્ઞાન નહોતું. હું તે મારી ધૂનમાં ચાલ્યા જતા હતા. ત્યાં ઓચિંતા જ એ હાસ્યમાં જ જીવન સર્વસ્વ ભર્યું હોય એવું એક હાસ્ય સંભળાયું. મેં ચમકીને ઊંચે જોયું, આજુબાજુ જોયું અને ત્યારે જ મને એ સનિકોનાં ટેળાં અને એમને આનંદ, ન દેશ, નવે વેશ, નવાં લોકો જોતાં તેમની આંખોમાં ભરાયેલું કુતૂલભર્યું વિસ્મય અને તેમની લાપરવાહી અને ફનાગીરી જોતાં લોકોની આંખમાં ભરાયેલે વિસ્મયભર્યો ભય, બધું હું જોઈ શકે.
એક પળમાં હું મારા વિચારને ભૂલી ગયો, મારી નાની દુનિયા અને તેનાં શેકકારૂભય અનેકાનેક નાટકને ભૂલી ગયો. આ સનિકે, ભરી ભરી જુવાનીથી મસ્ત તેમના ચહેરા, નિશ્ચિત મોતના માર્ગે તેમને ઘસડી જનાર યુધ્ધ, એ યુદ્ધની પિકળ
ઘણુઓ, યુદ્ધપ્રણેતાઓની સ્વાર્થબાજી, સેનિટેની માતાઓ, બહેન, પ્રિયતમાઓ, હજારો અવનવીન વસ્તુઓથી અને વિચારેથી મારૂં ચિત્તતંત્ર પળવારમાં ભરાઈ ગયું.
કયાં કયાંથી આવતા હશે આ લોકો ? યુદ્ધમાં તે જાય છે પણ શા માટે આ યુધ્ધ લડાઈ હ્યું છે તેને કશો ખ્યાલ એ લોકોને હશે ? જે હોય તે એ બધી મેટી મટી વાતો પાછવળનાં દંભ એ લેકે દેખી નહિ શક્તા હોય ? જો ન હોય તે તે માત્ર પગાર માટે રેટી માટે જ જાન ધરી દેતા હશે દુશ્મનની સંગીને સામે. બોઓ સામે, ઝેરી વાયુઓ સામે? એ
બધું તે લીક, પેટ માટે તે હરહંમેશ લાખ લાખ માણસે પિતાને જાન વેડફી નાખે છે; પણ આ લોકો માત્ર પેટ માટે જ બીજાઓની કતલ કરવા પણું નીકળ્યા હશે ? માણસ માણસને મારે, વધારે ઉત્સાહથી, વધારે નિર્દયતાથી, વધારે સફાઈથી, એટલા ખાતર આ લોકોને માનચાંદ મળતા હશે? એમની વાહ.. વાહ થતી હશે ? એમને વીર પુરૂષે ગણવામાં આવતા હશે?
કોઈ આદર્શ માટે માણસ મરે એ પણ સમજાય, મારે એ પણ સમજાય. પણ આ યુદ્ધમાં તે કયે એવો આદર્શ હતા? જે કે દંભ આદર્શના બહાના નીચે શરૂ શરૂમાં સેવા હતા એ પણ હવે તે ઉઘાડે પડી ગયું હતું. છતાં હરહમેશ આ અને આના જેવા લાખ જુવાનીઆઓ શા માટે એવા યુદ્ધની પાછળ પિતાના અને પારકાઓના જીવનની હોળી કરવા નીકળી પડતા હશે ?
વિચાર મગજમાંથી ધસમસાટ કરતા હતા, ચારે બાજુથી મગજને ઘેરી લેતા હતા–નદીમાં પૂર આવે અને આજુબાજુના પ્રદેશને પણ ચારે બાજુથી તેનાં પાણી ઘેરી લે તેમ. ગમે એમ હતું પણ તેમનામાં જીવનને કુરબાન કરી દેવાની તે તાકાત હતી? તે યે કેટલામાં હોય છે? મારા જેવા અનેક માણસે માત્ર
શ્રી
અરવિંદ અને યુદ્ધ.
(હિંદી ‘સર્વોદય 'ના નબરના અંકમાં શ્રી. કિશોરલાલ મશરૂવાળાને “મહાત્માઓમેં મતભેદ ” નામે એક લેખ પ્રસિદ્ધ થયેલ છે. તેનું ગુજરાતી ભાષાંતર અમદાવાદના “ પ્રસ્તબધુ 'ના તા. ૨૪-૧૧-૪૭ ના અંકમાં છપાયું છે. મૂળ લેખ વાંચી એક મિત્રે કિશોરલાલભાઈને બે સવાલો પડ્યા હતા. ૧. શ્રી અરવિંદની લડાઈમાં મદદ કરવા પાછળ રહેલી વિચારસરણી શું હશે ? .૨, કૃષ્ણ, ભીષ્મ અને વિદુર મહાભારતના યુદ્ધમાં હતુદી જુદી રીતે વર્યા તેના ખુલાસે શું થઈ શકે ? આ સવાલના જ્વાબરૂપે લખાયેલે તેમને કાગળ તેમની સંમતિથી નીચે છાખે છે.તંત્રી.)
શ્રી. અરવિદે યુદ્ધમાં મદદ કરી તે માટે તેમના પ્રત્યેને આદર ઓછો થવા ન દેશે.
વાત એ છે કે જગતમાં પેગંબર અને જ્ઞાનીઓમાં હિંસા-અહિંસા વિષે એક જાતનો મતભેદ અસલથી જ ચાલી આવેલો છે. બુદ્ધ, મહાવીર, ગાંધી જેવા એકાંતિક અહિંસા સ્વીકારે છે, ધર્મ તે અહિંસા જ. નબળાઈને લીધે ભલે માણસ તેને પૂરો અમલ ન કરી શકે અને ઓછાવત્ત મર્યાદામાં હિંસાને યે આશ્રય લે, પણ તે હિંસાને ધર્મ ન બતાવાય.
બીજા જેમાં રામ, કૃષ્ણ, જરથોસ્તમહંમદ વગેરે કદાચ ગણાવી શકાય તેઓ માને છે કે દુષ્ટને દંડ દે તે પણ સારા મનુષ્યને મહત્વને ધર્મ છે. પાપીના નાશ માટે ભગવાન અવતાર લે છે એવું ગીતાવાકય છે. ત્યાં પાપીને વધ સજ્જનનું કર્તવ્ય માન્યું છે અને તે સંતના રક્ષણ જેટલું જ મહત્ત્વનું ગયું છે. આથી ઉપરના સર્વે પેગંબરનાં ચરિત્રમાં યુદ્ધોમાં ભાગ લીધાને ઉલ્લેખ છે. એટલે તેમની દૃષ્ટિએ અહિંસા-વૃત્તિ જેવી જ ન્યાય વૃત્તિ પણ મહત્ત્વને ગુણ છે અને જ્યાં ન્યાય માટે હિંસાનો આશ્રય અનિવાર્ય હોય ત્યાં તે કરવાને ધર્મ છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫૨
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૧૨-
सन्चस्स आणाए उवहिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम् ડીસેમ્બર ૧૫
૧૯૪૦ | નિંગાળા અધિવેશન જિન ભવેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સનું પદરમું અધિવેશન કાઠિયાવાડમાં આવેલ નિંગાળા નામના એક નાના સરખા ગામડામાં ચાલુ માસની ૨૫, ૨૬ તથા ૨૭ તારીખના રોજ મળનાર છે. આ કોન્ફરન્સનું પહેલું અધિવેશન જયપુર પાસે આવેલા ફળેધી તીર્થમાં આજથી લગભગ તેત્રીશ વર્ષ પહેલા મળેલું. એટલે આ સંસ્થા પાછળ તેત્રીશ વર્ષ જેટલો લાંબો ઇતિહાસ રહે છે. એક વખત આ સંસ્થાના અધિવેશન પુરા ભભકામાં મળતા અને હજારોની સંખ્યામાં સ્ત્રી પુરૂષે તેમાં હાજરી આપતા. એ પૂર્વકાળની જાહોજલાલી આજે નથી. છેલ્લું અધિવેશન મુંબઈ ખાતે આજથી છ વર્ષ પહેલાં મળેલું. છ વર્ષ જેટલા લાંબા ગાળે હવેનું અધિવેશન મળે છે એ જ કોન્ફરન્સ જેવી સંસ્થાની ઉત્તરોત્તર થતી જતી અવનતિ સૂચવવા માટે પૂરતું છે. આ અવનતિ શા માટે ? આવી ઉપયોગી ગણાતી સંરથા પ્રત્યે જૈન સમાજની આવી ઉદાસીનતા કેમ? " આનાં બે કારણો હોઈ શકે કાં તે ન સમાજ એ રાષ્ટ્ર ભાવનાથી ઓતપ્રેત થઈ ગયો છે કે તેને આવી સાંપ્રદાયિક અને જૈન સમાજના એક વિભાગની સંસ્થામાં હવે રસ રહ્યો નથી. ખરેખર આજ વસ્તુસ્થિતિ હોય તો તે તે જરૂર આવકાર દાયક ગણાય. પણ એ સદ્ભાગ્ય કેવળ વસ્યવૃત્તિ પ્રધાન જેન સમાજનું ક્યાંથી હોય? કોન્ફરન્સની આવી શેચનીય દશા બનવાનાં તે બીજા જ કારણ છે. તે કારણેને એક બાજુએ કોન્ફરન્સની આજ સુધીની નિશ્રેતન કાર્યવાહી સાથે અને બીજી બાજુએ સ્થાપિત હક્કો ધરાવતા વર્ગો-સાધુઓ અને શ્રીમાન-ના
' મેં લેખ લખ્યા પછી જે સાંભળ્યું છે તે પરથી એમ જણાય છે કે શ્રી. અરવિંદ એમ માને છે કે આજે નાઝીવાદ રૂપે જગતમાં મનુષ્ય જાતિ પર ભયંકર અધર્મ ઉત્પન્ન થયો છે. તેને જે રીતે બને તે રીતે નાશ કરવો જ જોઈએ. આ માન્યતાથી પ્રેરાઈને તેમણે સરકારને મદદ કરવાની પોતાની ફરજ માની જણાય છે. વળી જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી, તેઓ લીલાવાદને સ્વીકારે છે, તેઓ આત્યંતિક અહિંસામાં . માનતા નથી.
વિદુર સંત પુરૂષ હતા. પણ ક્ષત્રિય, એટલે લડવૈયા નહોતા. તેમણે શાંતિ સ્થાપવા ઘણા પ્રયત્નો કર્યા. પણ નિષ્ફળ થતાં યાત્રાએ ચાલ્યા ગયા,-એટલે કહે કે ઉદાસીન રહ્યા.
ભીષ્મ કૌરવ-રાજ્યના રક્ષક જેવા હતા. સિંહાસનારૂઢ (de facto) રાજા પ્રત્યે બીન શર્તે વફાદારીમાં તે માનતા હતા તેથી જ્યારે લડાઈને દુર્યોધન રાજાએ નિશ્ચય જ કર્યો, ત્યારે ' તેને જ પડખે ઊભા રહ્યા.--એટલે કહે કે દુ:ખથી પણ રાજાના અન્યાયને ટેકો આપે.
- કૃષ્ણ સ્વતંત્ર હતા, એમને પાંડ તરફ જાય છે જાણી તેમને પક્ષ રાખ્યો. કિશોરલાલ ઘ. મશરૂવાળા.
ઉત્તરોત્તર વધતા જતા વિરોધ સાથે સંબંધ છે. કોન્ફરન્સની જાહોજલાલીને સમય એ હતું કે જ્યારે એ પ્રકારનાં અનેક અન્ય કોમી સંમેલને પણ મોટા આડંબર સાથે મળતાં, તે તે કામના માણસો તે તરફ ખૂબ આકર્ષાતા, શ્રીમાને લાવીને પ્રમુખસ્થાને બેસાડવામાં આવતા અને ઢગલાબંધ ભાષણો થતાં બે પાંચ લાખની સખાવતે જાહેર થતી અને બે કે ત્રણ દિવસને જ જલસ મહાન સંતોષપૂર્વક ખતમ કરીને સૌ કોઈ પિતપતાને ઘેર વિદાય થતું. ત્યાર પછી બીજું અધિવેશન મળે તે દરમિયાન–એક કે બે વર્ષના ગાળામાં–કશો પણ કાર્યક્રમ રાખવામાં આવતે નહિ અથવા તે કદાપિ એ કોઈ કાર્યક્રમ નક્કી કરવામાં આવતો તે તેને કોઈ અમલ કરતું નહિ. વળી પાછું બીજું અધિવેશન મળતું. એનાં જ એ જ પ્રમુખસન્માનનાં સરઘસો અને દબદબાભર્યા જલસાઓ-એની એ જ ભાષણબાજી અને શબ્દોની તકરારે અને પાછળ કશું કાર્ય કે પરિણામ મળે જ નહિ. આવા જલસાઓની પરંપરા લાંબો વખત ચાલી શકે જ નહિ. જેવી દશા અન્ય કોમી સંમેલની થઈ તેવી જ દશા જન શ્વે. મૂ, કોરન્સની થઈ. લોકોને મેહ ઓછો થયે; અધિવેશનમાં ભાગ લેનરાની સંખ્યા ઘટતી ગઈ; ધીમે ધીમે કેન્ફરન્સ એ જાણે કે ચુંબઈની એક જાહેર જન સંસ્થા હોય એ દશા કોન્ફરન્સની થઈ બેઠી.
કોન્ફરન્સની વર્તમાન સ્થિતિ નિપજવાનાં બીજાં પણ કારણો છે. કોન્ફરન્સ તે લોકોની સંસ્થા. તેમાં તે સામાન્યમાં સામાન્ય માણસ પણ ભાગ લઈ શકે અને પિતાનો અવાજ -રજુ કરી શકે. તેમાં કોઈને ગમે અને
દુને ન ગમે એવા અનેક સવાલો આવી શકે; તેમાં આણંદ09. કલ્યાણજી પેઢીને હિસાબ પ્રગટ કરવાનો પ્રશ્ન પણ આવી શકે
અને અયોગ્ય દીક્ષા બંધ કરવાની વાત પણ આવી શકે; વિધવાવિવાહને પ્રશ્ન પણ ચર્ચાય અને દેવદ્રવ્યના સદુપયેગની વાત પણ આવે. આ વાંત સ્થિતિચુસ્ત વર્ગોને–પછી તે પેઢી દર પેઢી સત્તા ભોગવતા આવતા શેઠીઆઓ હોય કે સાધુઓ હેય–આવા વર્ગોને કેમ પરવડે? તેથી તેમણે તો કેન્ફરન્સ સામે
તરફ ઝેરી પ્રચાર વિપુલ પ્રમાણમાં અને સત્ય અસત્યની કશી પણ પવા રાખ્યા સિવાય શરૂ કર્યો અને ગામેગામ અને શહેરે શહેર ઝેર અને વિરોધનાં બીજ રોપી દીધાં. પરિણામે કોન્ફરન્સ જ અનેક સ્થળોએ ઝગડાનું નિમિત્ત બની ગઈ. આ સર્વ વિરોધને કોન્ફરન્સ પુરે સામનો કરી શકી હોત અને પિતાનું સ્વામિત્વ અને જડ સમાજમાં બરોબર સ્થાપિત કરી શકી હોત ને કોન્ફરન્સ સામેના આવા ઉગ્ર વિરોધને પહોંચી વળે અને સમાજમાં અખંડ અને એકધારી સેવા વડે પુરો વિશ્વાસ ઉત્પન્ન કરી શકે એવા કાર્યકર્તાઓ કોન્ફરન્સને મળ્યા હેત , પણ આ બાબતમાં કોન્ફરન્સ આજસુધી દરિદ્ર જ રહી છે. કેન્ફરન્સને આજ સુધી જે કાર્યકર્તાઓ મળ્યા છે તેમની નિષ્ઠા સંબધે કશું કહેવાપણું છેજ નહિ, પણ કમનશીબે તેઓ મોટે ભાગે માત્ર મુંબઈ-- નિવાસીઓ હતા અને અનેક વ્યવસાયો, ઉપાધિઓ અને જવાબદારી ઓથી તેમનું ચાલુ જીવન ભરેલું હતું. એટલે કોન્ફરન્સ ખાતર દિવસના દિવસે કાઢી સ્થળે સ્થળે ભટકે, કેન્ફરન્સને પ્રચાર કરે અને સ્થળ સ્થળના જૈન સમાજને પરિચય સાધીને તેમની અગવડોમાં રાહત આપે અને સુખ સગવડમાં વધારો કરે એ તેમના માટે શક્ય જ નહોતું. પરિણામ આજની કોન્ફરન્સની. નિષ્કિચન અને લગભગ અનુયાયીવિહોણું દશા.
આ તે ભૂતકાળની વાત થઈ. ભૂતકાળને સંભાર્યું કે વર્તમાનને રયે ભવિષ્ય કદિ સુધરવાનું નથી. આવી શણું વિશાણું
Page #215
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧૨-૪
બનેલી 'કાન્ફરન્સની સંસ્થા પેતાનું પંદરમું અધિવેશન નિંગાળા ખાતે ભરે છે. આ અધિવેશનની વિશેષતા એ પ્રકારે છે. એક તે આજ સુધીનાં અધિવેશન મેટાં શહેરેમાં જ ભરાતાં. આ અધિવેશન એક ગામડાંની ભાગોળે ભરાય છે. એટલે આગળના ભભકાનુ અને આડંબરનુ પુનરાવર્તન આજે અહિં અશકય બની જાય છે. ખીજું આજ સુધીનાં અધિવેશનેમાં એકાદ અપવાદ સિવાય મોટે ભાગે શ્રીમાન પ્રમુખે ચુંટાતા, તેમનાં ભાષણા ખ'જા કોઇ લખી આપતા અને અધિવેશનનું સંચાલન ઘણુ ખરૂ બાજુએ ખેડેલા મહામંત્રી કરતા. આ અધિવેશન માટે સામાન્ય જનતામાંના અને સાધારણ સ્થિતિના એક ગૃહસ્થને પ્રમુખ તરીકે ચુંટવામાં આવેલ છે. આ પ્રમુખ શ્રીમાન નથી, વિદ્વાન તરીકે પંકાયલા નથી. તેએ એક વ્યવહારદક્ષ અને કાર્યનિષ્ઠ સજ્જન છે. આ એ નવા સંયોગો કોન્ફરન્સને સજ્જ્વ અને પ્રાણવાન બનાવવામાં કેટલા મદદરૂપ બને છે તે જોવાનુ છે,
પ્રબુધ્ધ જૈન
આ કોન્ફરન્સ એક અવાસ્તવિક બંધારણ ઉપર રચાયલી છે. કોન્ફ્રન્સની મૂળ કલ્પના એવી હતી કે દરેક ગામના અને શહેરના સંધા પ્રતિનિધિએ ચુટીને મોકલે અને તેવા પ્રતિનિધિએની બનેલી કેન્સ જૈન સમાજના વિવિધ પ્રશ્નો ચર્ચે અને પ્રગતિપોષક વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે. ગામગામના સંધે અને કેન્સ વચ્ચે આવા સંબંધ ખરેખર સ્થાપિત થઇ શકયા હોત તો આ કોન્ફરન્સ આખા હિંદુસ્થાનના જૈન સમાજની સાચી પ્રતિનિધિ થઇ શકી હાત અને તેનું પ્રભુત્વ અને વર્ચસ્વ સ સંઘસમુદાય ઉપર બહુ જ સારી રીતે સ્થાપિત થઇ શક્યું હાત. ખરેખર એ કલ્પના મુજબ કેન્ફરન્સનું ઘડતર અને વિકાસ થયેલ હાત તા પરિણામો પણ નિઃસ ંદેહ એટલાં જ ભવ્ય આવતુ. પણ એ કલ્પના અને સ્વપ્ન કદિ મૂર્ત સ્વરૂપ પામ્યાં જ નહિ. આજે તે ભાગ્યે જ એવા કોઈ સંધે છે કે જે એકત્ર મળીને પોતાના પ્રતિનિધિએ મોકલી શકે તેમ હેય. વળી જે સંસ્થા તેમ જ સંઘે પણ પ્રતિનિધિએ મોકલવાને આજે હકક ધરાવે છે તેના માથે કોન્ફરન્સના ધરાવેને અમલમાં મૂકવાની કશી જવાબદારી છે જ નહિ. આમ ચુંટણી કરનાર બીનજવાબદાર અને ચુટાયલા પ્રતિનિધિ પણ બીનજવાબદાર. આવા પ્રતિનિધિએની બનેલી કોન્ક્રન્સ સમાજ ઉપર શું પ્રભુત્વ પાડી શકે એ વિચારણીય પ્રશ્ન છે. સધેશ્વમાં આજે એટલા બધા અભેદ્ય વિચારપક્ષેા છે કે તેને કાન્ફરન્સના છત્ર નીચે સંકૃિત કરવા એ આશા આકાશકુસુમવત્ છે. આ કારણને લીધે કેન્ફરન્સનુ આખુ બંધારણ મૌલિક પરિવર્તનની અપેક્ષા રાખે છે અને સધના એકમના સ્થાને સ્થળે સ્થળે કાન્સની સમિતિઓના એકમ ઉભા કરવાં અને તે સમિતિની કેન્ફરન્સ બનાવવી—આવી રચના આવશ્યક છે એટલું જ નહિ પણ વ્યવહાર છે.
આમ આ પ્રકારની પુનર્રચનાને જ્યારે હું વ્યવહારૂ કહ્યું છું ત્યારે પ્રશ્ન એવી રીતના ઉપસ્થિત થાય છે કે આવી સિમતિગ્મા સારા પ્રમાણમાં ઉભી થવી શકય છે ખરી ? આના જવાબ નવી રચનાને અનુસરી કાર્ય કરનારા આપણી પાસે છે કે નહિં અને ન હોય તેા ઉભા કરી શકીએ તેમ છે કે નહિ એ પ્રશ્નના ઉત્તર ઉપર વલખે છે, જો જરૂરી કાર્યકર્તા હોય અથવા તેા ઉભા કરી શકાય તેમ હોય તે દરેક અગત્યના ગામ કે શહેરમાં સમિતિએ ઉભી કરવી એમાં મેટી મુશ્કેલી કે અશકયતા જેવુ છે જ નહિ. તેથી આ કેન્યૂરન્સ સામે ખરી રીતે એ પ્રશ્નો આવીને ઉભા રહે છે. મૃતપ્રાય અનેલી અને અવાસ્તવિક બંધારણ રચનામાં ચાયલી કોન્ફરન્સને
૧૫૩
આજની પરિસ્થિતિને અનુરૂપ નવું બંધારણુ આપવુ અને એ બંધારણમાં રહેલી યોજનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે યોગ્ય કાર્યકરો મેળવવા. આ બે પ્રશ્નના યોગ્ય નિકાલ ઉપર જ આખી કોન્ફરન્સના અસ્તિત્વના અને ભાવી આયુષ્યને આધાર રહેલો છે.
આ વખતે કેળવણી પ્રચાર અને બેકારી નિવારણ–એ એજ પ્રશ્નો ચર્ચવા—આવી મર્યાદા નીચે પ્રસ્તુત અધિવેશન ભરવામાં આવે છે. કેળવણી પ્રચારની દિશાએ તા કેન્ફરન્સની કેળવણી પ્રચારની એક ચેાજના આજે અમલમાં આવી રહી છે. તેને કેમ વધારવી અને વિસ્તારવી એ એક અગત્યના પ્રશ્ન વિચારવાના રહેશે. આ ઉપરાંત જૈન સમાજ હસ્તક ચાલતી શિક્ષણ સંસ્થા, છાત્રાલયા વગેરેન લગતી માહીતીને સંગ્રહ કરવાને હરાવ કરવામાં આવે તેમજ ભિન્નભિન્ન સંસ્થાનું એકીકરણ કરવાની કાઇ યેાજના વિચારવામાં આવે તે તે પણ જરૂર ઉપયોગી થાય. બેકારી સબંધે પણ જૈને હસ્તક ચાલતી અનેક સંસ્થાઓ, પેઢી, ફ્રીસા તેમજ કારખાનાઓમાં જેનેને સારા પ્રમાણમાં કઇ રીતે ગાવી શકાય તે દિશાએ કાઇ વ્યવહારૂ યાના વિચારી શકાય તેા તે જરૂર લાભપ્રદ અને.
આ જાતની વિષયમર્યાદા પાછળ કોઇ મતભેદવાળા કે તકરારી પ્રશ્ના આ અધિવેશનમાં ન લાવવા એવા હેતુ રહેલો છે. આવી. વિષય નર્યાદા આ અધિવેશન પૂરતી ચેાગ્ય છે. કારણકે એ સિવાય લાંબા સમયથી ખારએ પડેલું અધિવેશન કાર્ય પાર પાડવાનું અને તે તરફ સંખ્યાબંધ ભાઇ બહેનોને આકર્ષવાનું હાલના સંયાગામાં શકય નહોતુ. પણ આ વિષયમર્યાદા પાછળ અમુક વર્ગની એક પ્રકારની ભીરૂતા પણ છુપાયલી છે. આવી કોન્ફરન્સમાં તકરારી કે મતભેદવાળા વિષયો કે પ્રશ્નો લાવવા જ નહિ કે જેથી પક્ષાપક્ષી થાય. આવી તકરાર કે મતભેદની ભડક સામાન્ય જનતાના પ્રતિનિધિત્વવાળી સંસ્થાને શોભે જ નહિ. જૈન સમાજને સ્પર્શતા સર્વ કાઇ પ્રશ્નોની ખુલ્લા દિલની ચર્ચા અને નિણૅયને આ સંસ્થાની કાર્યવાહીમાં સંપૂર્ણ અવકાશ હોવા જ જોઇએ. દૂધનો દાઝેલે છાશ ઝુંકીને પીએ તેમ સામાજિક ઘર્ષણ કે ખળભળાટથી ખીંધેલા માણુસા મતભેદ અને વિચારભેદથી ભડકીને ભાગે છે. આવી ભડક પ્રગતિની મેટામાં મેટી શત્રુ છે. વિચારોની અથડામણો અને પ્રચલિત રૂઢિઓની સ્વતંત્ર સમાલેાચના સિવાય પ્રગતિની શકયતા છે જ નહિ. આજની વિષયમર્યાદાને કાયમી કરવામાં આવશે તે કાન્ફરન્સ કેવળ પ્રત્યાધાતી સંસ્થા બની જશે એ અધિવેશનમાં ભાગ લેનારા પ્રતિનિધિએ ન ભુલે.
એક એવા વિચાર પ્રચલિત થઇ રહ્યો છે કે આજ સુધી કોન્ફરન્સ કેવળ વિચાર પ્રચારક સંસ્થા હતી. હવે કોન્ફરન્સને અમલી કાર્ય કરનારી સંસ્થા બનાવવી જેઈએ. આ એકાન્ત વિચાર ચેોગ્ય નથી. કોન્ફરન્સની પ્રવૃત્તિ દ્વિમુખી હોવી જોઇએ, કેવળ વિચારપ્રચારની પ્રવૃત્તિ કાન્ફરન્સને શબ્દોની સાઠમારીનું સ્થાનક બનાવી દેશે. મતભેદના પ્રશ્નોથી દૂર રહીને કેવળ અમલી કાર્ય કરવાની વૃત્તિ કેૉન્ફરન્સને જડ, સ્થિતિચુસ્ત અને પ્રગતિવિરાધી બનાવી દેશે. સમાજના અને દેશના સમયે સમયે ઉપસ્થિત થતા પ્રશ્નો સંબંધે પોતપાતાના સમાજવર્તુળને સાચી દેારવણી આપવી અને સાથે સાથે કામની સક્રિય પ્રવૃત્તિ વડે બને તેટલી સેવા કરવી-આ બન્ને બાબતો કેન્ફરન્સે સંભાળવાની રહે છે.
આવાં કેમી સંમેલને અને પ્રવૃત્તિ રાષ્ટ્રહિતને વિસારી ઈને અથવા તે તેને નુકસાન પહેાંચે એ રીતે કામના કલ્યાણના
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રબુધ્ધ જૈન
કેટલાક સમાચાર અને નોંધ. સત્યાગ્રહીઓની ધરપકડ અને શિક્ષા.
આજકાલના છાપાના સમાચારવિભાગ મોટા ભાગે આ ખારા આપવામાંજ રોકાય છે. મુંબઇના રાષ્ટ્રીય મહાસભાના ધણા ખરા આગેવાને પકડાઇ ગયા છે. મુંબઇ સરકારની પદ્ધતિ જુદા જ પ્રકારની છે. જે કાઇ સત્યાગ્રહ કરવાની નોટીસ આપે છે તેને સવારના વહેલાં પકડી જવામાં આવે છે અને તેના ઉપર કશું પણ કામ ચલાવવાને બદલે હિંદી રક્ષા કાનુનની ચેકસ કલમ નીચે તેમને અટકમાં લઇ જવામાં આવે છે. આ રીતે શ્રી ભુલાભાઇ દેસાઇ, સરેાજીની નાડુ, નગીનદાસ માસ્તર, એસ. કે. પાટીલ, ભવાનજી અરજણ ખીમજી, કનૈયાલાલ માણેકલાલ મુનશી, હંસા મહેતા, મંગળદાસ પકવાસા, ઝીણાભાઇ જોશી, ડૉ. ગીલ્ડર, લીલાવતી મુનશી, મણિલાલ જેમલ શેઠ વિગેરે અનેક જાણીતા રાષ્ટ્રીય મહાસભાના કાર્ય કરે આજે કાં તેા યરવડા જેલમાં અથવા નાસીક જેલમાં પરહેજ થઇ રહ્યા છે. પંજાબના એક નામે ચલાવવાની વૃત્તિ વેગ કરી બેસે એવુ આ પ્રકારની પ્રવૃત્તિએમાં ભારે જોખમ રહેલુ છે. દરેક કામને કેટલાક અંગત પ્રશ્નો હોય જ છે અને તેના ઉકેલ માટે આવાં કેામી સંમેલનેાની ચોકકસ ઉપયોગીતા છે. પણ એ પ્રશ્નો બાદ કરતાં રાષ્ટ્રીય ભાવનાની દૃષ્ટિએ–સ્વરાજ સાધનાની દૃષ્ટિએ આજે આપણા અંગત તેમ જ સામાજિક ધ્વનમાં જે મહત્વના ફેરફાર કરવાની ખાસ જરૂર ઉભી થઇ છે તે ફેરફારો પોતાતાના વર્તુલમાં કેવી રીતે નિપજાવવા એ ધ્યેય ઉપર જ અચુક ધ્યાન રાખીને આવાં કામી સમેલને ચલાવવાં જોએ અને તે જ આવાં ક્રેમી સંમેલને રાષ્ટ્રક્લ્યાણુના સાચા પૂરક બની શકે. આ ઉપર જણાવેલું તેખમ અને અન્તિમ ધ્યેયને કામી સ ંમેલનના કાર્યકર્તાઓએ હરપળે ધ્યાન ઉપર રાખવા ઘટે છે. જે કામી સંસ્થા આ બાબતની ઉપેક્ષા કરશે તે સંસ્થા પરિણામે દેશની ભારે દ્રોહી બનવાની જ છે. આજની મેસ્લેમ લીગ આ કથનનો મોટામાં મોટા પુરાવા છે.
તા. ૧૫-૧૨-૪૬
સત્યાગ્રહીના રૂા. ૬, ૦૦૦] દંડ કરવામાં આવ્યા છે તે અન્ય સત્યાગ્રહીને એક આનાના દંડ ફરમાવવામાં આવ્યો છે. અન્ય પ્રાન્તના ઘણા ખરા મુખ્ય માણસે આજે જેલવાસી બની ગયા છે અને બાકી રહેલા પણ આ પંદર દિવસમાં એ જ માગે જવા માટે તૈયાર થઇને ખેડા છે.
શ્રી. શાન્તિલાલ શાહને સજા
જૈન સમાજના એક વિભાગની કાન્ફરન્સના અધિવેશનની આટલી લાંબી સમાલોચના શા માટે એમ જરૂર કેઇને પ્રશ્ન થશે; પણ જે આજની વસ્તુસ્થિતિ વિચારશે તેને લાગ્યા વિના નહિ રહે કે આપણુ જીવન હજુ અનેક પ્રકારની વિભાગી પ્રવૃતિ સાથે સંકળાયલુ છે. વળી વિશાળ દૃષ્ટિવાળા કાર્યકર્તાઓ આવી વિભાગી અને કેમી પ્રવૃત્તિઓમાંથી પણ સાર્વર્ઝાનક ઉત્કર્ષને પોષક અનેક ઇષ્ટ પરિણામે નિપજાવી શકે તેમ છે. આવા ખ્યાલથી આટલું લાંબુ વિવરણ કરવું યોગ્ય ધાર્યું છે.
નિંગાળા ખાતે ભરાતુ સ ંમેલન આજ સુધીમાં ભરાયેલાં કામી અને સાંપ્રદાયિક સંમેલનોથી જુદી ભાત પાડે અને પ્રસુપ્ત જૈન સમાજને જાગૃત કરે તથા સાચી દોરવણી આપે એવી આપણે સૌ શુભેચ્છા અને આશા ચિન્હવીએ, પરમાનદ
શ્રી. શાન્તિલાલ હરજ્જન શાહને તા. ૪-૧૨-૪૦ ના રાજ નવ માસની સજા ફરમાવવામાં આવી છે. શાન્તિલાલ શાહ મુ ંબ જૈન યુવક સંઘના એક સભ્ય છે. તેઓ મુંબઇની ધારાસભાના પાર્લામેન્ટરી બોર્ડના સેક્રેટરી હતા અને જન્મભૂમિ અને પ્રવાસી જેના હસ્તક ચાલે છે તે પીપલ સ્ટેટ્સ લીમીટેડના મેનેજીંગ ડીરેકટર હતા. સેવાપરાયણતા અને નમ્રતા, નિરભિમાનીપણું અને પ્રસન્નતા, વ્યવહારદક્ષતા અને સમયસૂચકતા—આવા તેમના વિશિષ્ટ ગુણાને લીધે અનેક કાર્યકર્તાઓમાં તેમનુ સ્થાન આજે અજોડ ન્યુ છે. તેમને જેલવાસ સ્વીકારવા બદલ અનેક અભિનન્દન ઘટે છે. શ્રી. મણિલાલ જેમલ શેતે શુભ વિદાય
શાન્તિલાલ શાહ
તા. ૪-૧૨-૪૦ નારાજ શ્રી. મુંબઇ ન યુવક સંઘના આશ્રય નીચે શ્રી મણિલાલ જેમલ શેને સત્યાગ્રહ કરીને જેલ જવાના પ્રસંગે શુભ વિદાય આપવા માટે સધની કચેરીમાં એક જાહેર સભા ખેલાવવામાં આવી હતી અને તેમનુ યોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમને પણ સરકાર ખીજે દિવસે સવારે મળસ્કામાં ઉપાડી ગઇ અને કશું કામ ચલાવ્યા સિવાય તેમને નાસીક જેલમાં પુરી દીધા. શ્રી મણિલાલ જેમા શેઠ એટલે એક સાચે-સેવક. તદન સાધારણ સ્થિતિના અને બહુ જ સામાન્ય ભણતર પામેલામાત્ર સેવાની તપસ્યા વડે જ ઉંચે આવ્યા અને આટલી ખ્યાતિ પામ્યા. તેમની ધગશ તેમની
તમન્ના-આજે કયાંય જોવા નહિ મળે તેમતે હસવાની કે આનંદ કરવાની કદિ પુરસદ જ ન હાય. અખંડ કામ કરવાની જ તેમને ધુન, એ કામ કામનું હોય કે રાષ્ટ્રનું હોય, જેન સ્વયંસેવક મંડળનું હોય કે ગુમાસ્તા પરિષદનુ હાય. તે પણ જૈન યુવક સંઘના સભ્ય છે અને વચગાળે સંઘના મંત્રી હતા. નિંગાળ અધિવેશનનું કામ તેમણે જ માથે ઉપાડયું હતુ અને આજે તે જેલમાં જાય છે છતાં એવી રચના કરી ગયા છે કે અધિવેશન ભરવામાં જરા પણ અડચણ આવે તેમ નથી. તેમને પણ આ મંગળ પ્રસંગે સૌ કોઇનાં અભિનન્દન ઘટે છે. લેડ લેાધીયનનુ' અકાળ અવસાન
ગ્રેટ બ્રીટનના અમેરિકા ખાતાના પ્રતિનિબંધલાર્ડ લાધીયનના અવસાન સમાચાર ગ્લાનિ ઉપજાવે છે. તે એક સમર્થ રાજ કારણી પુરૂષ હતા અને આ વિગ્રહના સમયમાં અમેરિકાને એટલે કે યુનાઇટેડ સ્ટેટસને અંગ્રેજો પ્રત્યે એકસરખું અનુકુળ બનાવવાનું ભગીરથ કાર્ય તેમની જ કુશળતાને આભારી હતું. ગ્રેટ બ્રીટને એક મોટા 'રાજસેવક ગુમાવ્યા છે. તેની ખેાટ જદ્ધિથી પુરાવી મુશ્કેલ છે. પ્રેમાનંદ
મણીલાલ જે. શેડ.
Page #217
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧૨-૪૦
'પ્રબુધ્ધ જૈન
૧૫૫
તે
સિદ્ધિ માટે આ
લાઈ જતાં પાણીની SSલું
પ્રગતિ અને અહિંસા. - મનુષ્ય પરિવર્તનશીલ છે. પરિવર્તિની સંસારમાં કોઈ વસ્તુ સ્થિર છે નહિ -સ્થિર રહી શકે નહિં, પ્રાણી માત્રમાં ગતિ છે. કાં તે તે આગળ જાય છે કે કાં તે પાછળ. “આગળ” કે “પાછળ ની વ્યાખ્યા બાંધવી ધારીએ તેટલી સહેલી નથી. અમુક સ્થિતિ અમુક વ્યકિત કે સંધને પ્રગતિમાન લાગતી હોય ત્યારે તે જ સ્થિતિ અને પ્રત્યાઘાતી જણાતી હોય. બન્નેનાં દૃષ્ટિકોણ જૂદા હોય, બંનેનાં ક્ષેત્ર નિરાળાં હેય, અસ્તુ. પણ એટલું તે નિર્વિવાદ છે કે માનવી કહેવાઈ જતાં પાણીની પેઠે નિશ્ચલ રહી શકતું નથી. નિશ્ચલતા એ અધોગતિનું પહેલું પગથિયું છે. તે પછી પ્રગતિ એટલે શું? તે વિષે સામાન્યતઃ શા મત છે તે આપણે જોઈએ.
દુનિયા આગળ વધે છે કે કેમ તે પ્રશ્ન ઉપર પણ ત્રણ ખાસ મતે તરી આવે છે. હિંદુ શાસ્ત્ર પ્રમાણે આ કળિયુગ છે. સત્યયુગ ગયે. તે મત પ્રમાણે દિન પ્રતિદિન માનવ-જાત પાપી, દુષ્ટ, અધમ થતી જાય છે. રામસીતાને સમય–દેને સમયતે સુવર્ણયુગ હતા. બીજો મત ગ્રીક ફિલસુફને. પ્લેટ એમ ભાનતે હતું કે માનવ-જાતની પ્રગતિ હમેશા વર્તુલાકારમાં હોય છે. માનવી પ્રસ્થાન કરે છે, પ્રગતિ સાધે છે, તેની ટચે પહોંચે છે, અને કેઈ અકથ્ય પણ અદમ્ય ભૂલના પરિણામે પ્રગતિ- પદથી ભ્રષ્ટ થઈ અર્ધગતિને પામે છે. આમ તે પરંપરા ચાલ્યા કરે છે આ વિચાર મનુસ્મૃતિમાં આવતા યુગાન્ત પ્રલયકાળ સાથે સામ્ય ધરાવે છે. ગાડાનાં ચક્રની માફક આ ઘટમાળ ચાલી જાય છે. ત્રીજો મત છે આધુનિક વૈજ્ઞાનિકોને. ડાર્વિન વગેરે તત્વચિન્તની શોધથી પ્રેરાઈને આ વિચાર એમ કહે છે કે પ્રગતિ ખાડા-ટેકરાવાળી પણ એક સ્થિર લીટી છે. પહેલાં અંધકાર હતું અને હવે દિવસે-દિવસે વિશ્વ પ્રગતિને પથે વિચરી રહ્યું છે. તેમ તેઓનું કહેવું છે. વચ્ચે અત્યારની ભયંકર લડાઈ જે કોઈ ખાડે આવી જાય, પણ તેથી પ્રગતિના મૂળ તાત્વિક સ્વરૂપને બાધ આવતું નથી તેમ તેઓનું માનવું છે.
ગમે તેમ હોય, પણ જ્યારે એટલું નક્કી છે કે મનુષ્ય પરિવર્તનશીલ તેમજ પ્રયત્નશીલ છે તે તેના પ્રયત્નનું ધ્યેય શું? સાંસારિક સુખના વલખાં મારવાં-તે પ્રયત્નની અહિં ગણત્રી થતી નથી. ખાવું, પીવું અને મેજમઝા કરી પતંગિયાની માફક બળી ભરવું-અદ્રશ્ય થઈ જવું તે જીવનનું ધયેય બની શકે નહિં. તે પ્રગતિનું ચિહન નથી. તે વિચાર સાંકડ, છીછરો અને વ્યકિત | ગત છે; જ્યારે જુદા જુદા ધર્મોએ અમુક માર્ગને નિર્દેશ કર્યો છે તે મેક્ષ છે-નિર્વાણ છે. મનુષ્ય પ્રયત્ન કરવાનો-પિતાના ક્ષણિક ઐહિક સુખ માટે નહિ, પણ પારમાર્થિક સુખ-શાંતિ ભાટે. “સંસાર શું સરસો રહે ને મન મારી પાસ” “ To be in the world and yet not of it."
સંસારમાં રહીને, પણ તેના કાવાદાવા તથા જુઠાણુથી અલિપ્ત રહીને, પિતાનું મન પ્રભુમાં પરોવવું-આ એક શ્રેય મનાયું. ઠીક છે, પણ મનુષ્ય જે પ્રયત્ન જ કરે હોય અને તે માત્ર પોતાના આત્માના ઉદ્ધાર માટે નહિ પણ સમસ્ત જન- કલ્યાણ માટે, તે તે જનકલ્યાણ શેમાં રહેલું છે? મનુજ-પગતિનાં શાં ચિહ્ન છે? વિશ્વ ઉપર સ્વાતંત્ર્ય, શાન્તિ, સમાનતા અને પ્રેમ વિશેપ ફેલાય તેમાં જ વિશ્વની પ્રગતિ રહેલી છે, તેમાં જ નિયાનું કલ્યાણ છે, મનુજ પ્રયત્નની સાર્થકતા છે.
તે તે પ્રગતિ કેમ સાધવી ? અનેક જવાબ છે, અનેક ઓ છે. યુવાને કહેશે કે સમાજની આર્થિક ઘટમાળ ફે.
આર્થિક અસમાનતા દૂર થતાં, કેટલાંય અનિષ્ટ આપેઆપ દૂર થશે.-આ એક જવાબ. મુત્સદ્દીઓ કહેશે કે રાજકીય સત્તા મેળવ્યાથી ઉપલી પ્રગતિ સાધી શકાશે. જાણે કે કહેવાતા સ્વતંત્ર દેશમાં કે અન્યત્ર રાજકીય સત્તા હાથમાં લેવાથી આ પૃથ્વી કેમ સ્વર્ગ બની જતી ન હોય?
કોઈ લેકશાસનની વાત કરશે તે કોઈ સરમુખત્યાર પધ્ધતિની વાત કરશે. આ પધ્ધતિથી વિશ્વ અત્યારે કેવી પ્રગતિ સાધી રહ્યું છે, તે આપણે બધાં અનુભવીએ છીએ. દયેયની સિદ્ધિ માટે કોઈ જ્ઞાનની આવશ્યક્તા બતાવશે તે કોઈ ભક્તિની. સાચી કેળવણી આપવાથી અજ્ઞાન તિમિર છેદાશે અને જ્ઞાનની મશાલ સાથે મનુષ્ય સાધ્ય તરફ આગેકુચ કરશે. વળી કઈ એમ પણ કહેશે કે અત્યારના ઉલ્કાપાત તથા અનિષ્ટોનું કારણ અત્યારની “પ્રજા'નું ધર્મ તરફ દુર્લક્ષ્ય છે. ધર્મ તરફ લોકેનું વિશેષ ધ્યાન જતાં, પાપે આછાં થશે. આ બધા ઉપાયે અમુક અંશે સાચા છે, અમુક અંશે ખેટા છે. કારણ-કાર્યની સંકલનાથી આપણે પરિચિત છીએ. કારણ વગર કાર્ય સંભવે નહિ. મનુબેના વ્યવહારમાં કોઈ એક જ કારણ હોય તેમ બને નહિ, અનેક કારણોને લીધે અમુક કાર્ય કે પરિસ્થિતિ સંભવે. તે આ રોગ માટે કોઈ એક દવા પૂરતી નથી. માત્ર જ્ઞાનથી કે માત્ર ભકિતથી સર્વદેશીય પ્રગતિ સાધી શકાય નહિં. કેળવણીનું સ્વ૩૫ કે પદ્ધતિ બદલાવવાથી કે આર્થિક અસંગતતા દૂર કર્યાથી સમાજનાં બધાં અનિષ્ટ નાશ પામે તેમ માનવું તે ભૂલભરેલ છે. એક દવાથી સર્વ રોગ નાશ નહિ પામે અસ્તુ.
પણ આપણે પ્રગતિ કેને કહીશું? પ્રગતિનું સ્વરૂપ નકકી થતાં તેની પ્રાપ્તિના માર્ગની થોડી ઘણી ઝાંખી આપણને સ્વાભાવિક થશે. પ્રગતિ એટલે વિલાસનાં સાધનની પ્રચુરતા ? શું પ્રગતિ એટલે ઐહિક સુખની પરાકાષ્ટા? પ્રગતિ એટલે આધુનિક શેખેળે ? શું પ્રગતિ એટલે આધિભૌતિક સંપત્તિ? અનેક મનુષ્યો આ યુગને પ્રગતિનો યુગ કહે છે, અને તેમ કહેવાનું મુખ્ય કારણ એ કે ગાડાં ગયાં અને વિમાને આવ્યાં; સાધને વધ્યાં અને અંતર ઘટ્યાં; વિલાસ વધ્યા અને સુખશાંતિ ગયાં ! આધિભૌતિક સાધને સાથે પ્રગતિ જે સાધ્ય છે તેનું આત્મીયત સમજવાથી આ કરૂણ ભૂલ થતી હોય તેમ લાગે છે. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. વિશેષ જ્ઞાન-વિશેષ ધખાળા સામે વાંધો કેાઈને હોઈ શકે નહિં. પણ તે સાધને કેવી રીતે વપરાય છે–તે ઉપર તેમની સાર્થકતાને પણ આધાર રહે છેસંસ્કૃતિ દિવસે દિવસે સરળ મટી જઇને, વિશેષ જટિલ બને છે. તે પરત્વે પણ કદાચ વાં ન હોય. પણ સાધનને સાધ્ય તે કેમ મનાય ? સાધ્ય શાંતિ છે, ન્યાય છે, પ્રેમ છે, પ્રગતિ છે. આ શોધખોળેથી તે પ્રગતિ સધાઈ છે? ઈ. સ. ૧૯૧૪-૧૮ ને મહાવિગ્રહ તથા અત્યારનો મહાવિગ્રહ આપણને આંચકે પમાડે છે--વિચારવમળમાં ધકેલે છે. આ સાધને મનુષ્યની શાંતિમાં કેટલે અંશે ઉપયોગી થયાં તે આપણે વિચારવું રહ્યું.
પ્રગતિ એટલે સાલની ભવ્યતા નહિં. પ્રગતિ એટલે સાધન તેની વિશાળતા પણ નહિ. પ્રગતિ એટલે સમભાવની ખીલવણી “Real Progress is progress in Charity.”
માનવ -બાલકે એક જ પિતાનાં સંતાન છે અને એક બીજા તરફ અનુકંપા, આતા કે આદર વધે-તે જ વાસ્તવિક પ્રગતિ છે. આ પ્રગતિ સાધવામાં જે સાધન-જ્ઞાન, ભકિત કે વિજ્ઞાનની શોધખોળે-ઉપયોગી છે તે સ્વીકાર્ય છે; અન્ય ત્યાજ્ય છે. પણ આવી પ્રગતિને અનુલક્ષીને સમાજ કે વ્યકિત પાપ' કે કુરતા આચરે તે તે નિંદાય છે. પણ કેઇ એક રાજ્યસત્તા અનેક જુમે કરે તે
Page #218
--------------------------------------------------------------------------
________________
!
૧૫૬
તે સાંખી લેવાય છે. સરમુખત્યારા ખાટા આર્ક્સના પથ્થરા ઉપર પેાતાની પ્રજાનું સત્યાનાશ કાઢી રહ્યા છે. તે પ્રજા ગભરાટને લીધે સહન કરી લ્યે. પણ આ જાતની હિંસાથી પ્રગતિProgress in Charity–સધાય છે? મનુષ્યેામાં સમભાવ વધે છે? સમાજના અનિષ્ટા શું કાયમ માટે દૂર થાય છે ? અહિં અન્ય પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સાધ્ય અને સાધનને સંબંધ-Relation of Means to ends. એક એવી ભ્રમિત વિચારશ્રેણિ હતી કે કાર્ય સારૂં હેાય તેા કારણની મનુષ્ય પરવા કરવી નહિ. અર્થાત્ સાધ્ય શુભ હાય તે તે સાધવા માટે અશુભ સાધનાનો ઉપયોગ મનુષ્ય કે સમાજે કરવા પડે તે તેમાં કશી હરકત નહિ? આ વિનાશાત્મક–હિંસાત્મક–વિચારે અનેક અન નીપજાવ્યાં છે. આપણે પ્રગતિ સાધવી છે, હૃદયની કાભળતા કેળવવી છે, પ્રાણી માત્રને સમાન ટીિ નિહાળવું છે— અને તે બધુ હિંસાના રસ્તે ! ! તે બની જ કેમ શકે? અન્ન તેવો ઓડકાર. ગવાતા અન્નમાંથી સુગધી એડકાર સભવતા નથી,' ' Tit for Tat,” “શયં પ્રતિ શાસ્ત્રમ્ ” આ વાકયોનો હેાળા પ્રચાર કરતાં પહેલાં પ્રગતિવાંચ્છુ વ્યકિતએ ઘણુ વિચારવું રહ્યું, તે શાંતિને પંથ નથી, તે અધોગામી ભાગ છે. અવેગામી છે એટલે સહેલા છે, તેમાં પ્રયત્ન નથી. વીરાની અહિંસામાં પ્રયત્ન છે, સંયમ છે, ધૈર્ય છે, ઉદારતા છે, આધ્યાત્મિક ઉત્કર્ષ છે. કુટુંબમાં, સમાજમાં કે દેશમાં પ્રેમ–સ્વભાવ જેટલું કાયમી તથા સરસ કાર્ય કરે છે, તેટલુ દ્વેષ કે હિંસા કરી શકતાં નથી.
*
બુદ્ધ જૈન
હિંસા હિંસાને ઉત્પન્ન કરે છે. મદ, મોહ, છાઁ કે લેાભથી–આ અનિષ્ટ સાધનાથી –કાએ પોતાની કે સમાજની પ્રગતિ સાધી હોય તેવુ સ્મરણમાં નથી. વિજેતાની હિંસાના ચળકાટ થોડા વખત દેખાય, પણ વીજળીના ઝક્ષુકાની પેઠે તે ચળકાટ ક્ષણિક-અપવી છે. સત્તાનું સુખ થોડા સમય દેખાય, પણ તે સુખાભાસ મૃગજળ જેવા છે, અહિં એક એવી દલીલ કરવામાં આવે છે કે અહિંસાવાદ મનુષ્યસ્વભાવને વીસરી જાય છે. અહિંસાને રસ્તે મનુષ્યને સુધરતાં કે સમજતાં અનિષ્ટને દૂર કરતાં ઘણા સમય લાગશે. હિંસાના એક ધડાકાથી તફાની મનુષ્ય શાંત બનશે અને સામાજિક, રાજકિય કે આર્થિક અનિષ્ટા પળવારમાં નષ્ટ થશે આમ કહેનાર કે ભૂલેા કરે છે-(૧) મનુષ્ય સ્વભાવને અન્યાય. અને (૨) સમગ્ર ઇતિહાસનું અજ્ઞાન. માનવસ્વભાવ પાપી છે અને તે ઠોકર સિવાય સુધરી શકે તેમ નથી-તેમ કહેવુ તે અજુગતું છે. મનુષ્યમાં સત્વ, રજસ્ અને તમ:-એભ ત્રણ તત્ત્વો છે. ત્યારે મનુષ્યને માત્ર તિમિરથી ભરેલ ચીતરવા–તે ઠીક નથી. કેદખાનાંઓના ઇતિહાસ, માનસ શાસ્ત્રીએના અનુભવા કછક જાદુ જ કહે છે. માનવ સ્વભાવ અલે છે અને અહિંસાથી-પ્રેમથી તે મારા માટે બન્ને છે.
તા. ૧૫-૧૨
થાય તે પહેલાં—–જો થાય છે તે હિંસાની સાંકળને એક બહુકો તૂટે છે. અસ્તુ.
રાજકીય પ્રદેશમાંથી હવે આવીએ સામાજિક ક્ષેત્રમાં સમાજમાં કેટલાય સુધારાની આવશ્યકતા છે તે તેા નિર્વિવાદ છે, હિંદુ સમાજનાં વહેણ ડહેાળાઇ ગયાં છે. સમાજનાં નીર શુદ્ધ બનવાં જોઇએ યુવા ઝડપી સુધારા માટે થનથની રહ્યા હાય તે સહજ છે. યાહામ કરીને પડા, કૃતેહ છે આગે' એ સૂત્ર વીર નર્મદતુ તેમને મંત્ર ભલે હાય. પણ આ ક્ષેત્રમાં જેટલી હિંસા-બળજોરીથશે તેટલી પ્રગતિ વિલખાશે તે વિસરવું ન જોઇએ. અહિંસા-જ્ઞાન-કેળવણી અને પ્રેમપૂર્વક સમજાવટ-ની અસર આ સામાજિક કે ધાર્મિક ક્ષેત્રમાં પણ શુભ અને કાયમી થશે તેમ મારૂં માનવુ છે. એકાદ વ્યકિત Ieonoelast પ્રણા લિકા—ભજક નીકળે, પણ સમસ્ત સમાજ તે વીરની ગતિએ ચાલી શકતા નથી. એ તે ક્લપતરામની માફક સજ્જના, સમજાવો, ધીમે ધીમે સુધારાના સાર” શાંતિથી પ્રેમથી, અહિં સાથી કામ કરવું રહ્યું. ભૂત, વર્તમાન તથા ભાવીની એક સાંકળ છે. ભાવી રચવાનું છે વર્તમાનમાં, પણ ભૂત તે સર્વનો આધાર છે. ભૂતકાળનાં શુભ તત્ત્વો લઈ, વર્તમાનનાં શુભ તત્ત્વા સાથે તેમના સમન્વય કરી શકીએ તે જ ભવ્ય ભાવી રચી શકીએ. સમ ન્વય શું પ્રગતિ નથી? It is progress in understanding. બીજું સાધારણ સમાજ રૂઢિપૂજક હાય છે. સુધારા તેમને સમજાવશે, જ્ઞાન—ન્યાત તેમની આગળ ધરશે, સહિષ્ણુતા રાખશે અહિંસાના રસ્તે જશે, તો જરૂર તે સ્થિતિચુસ્ત સમાજને પોતાની સાથે આગળ લઇ શકશે. તે પ્રતિ છે, વ્યક્તિની અને સમાજની સમભાવની ખીલવણી છે.
ખીજી વિપ્લવથી હિંસાથી સર્વે અનિષ્ટા નાશ પામે છે— આમ કહેવુ તે પણ યથાર્થ નથી. ક્રાંસની ક્રાંતિના દાખલેો હ્યા. જેટલી ઉતાવળ, જેટલી હિંસા તેટલી વિશેષ પીડા. તે વિપ્લવ પછી ફ્રાંસને ઘણુ વેઠવું પડયું. લોકોનું અજ્ઞાન. આવેશને ઉભરે, લશ્કરી સત્તા, નેપોલિયનની સરમુખત્યારી, ખુનખાર લડાઇ અને વિગ્રહની અનેક યાતના. Aldous Huxley ખર્ કહેછે કે “The more vioelnce, The less revolution.” હિંસાથી પ્રતિહિંસા જન્મે છે, વહેમ-ક્રોધ વધી જતાં બીજી લડા
ની ભૂમિકા તૈયાર થાય છે. આમ હિંસાની પરંપરા શરૂ થાય છે. વિગ્રહ પછી પણ પ્રેમને– અહિંસાનો ઉપયોગ-બહુ મેહુ ન
ભારતવર્ષ તે અહિંસાની પાશાળા છે. શ્રી રામ, કૃષ્ણ શંકરાચાર્ય, બુધ્ધ, મહાવીર સ્વામી, વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી કે કવિવર ટાગોરના ભારતવર્ષને પ્રગતિના પાડે પઢાવવાના હોય નહિં ભારતીય સંસ્કૃતિ એટલે સમભાવની સંસ્કૃતિ–સમન્વયની સંસ્કૃતિ. માંદાઓની શુશ્રુષા કરવી, દરે નારાયણાને સહાય કરવી, નિરક્ષરાને અક્ષર જ્ઞાન આપવુ તે અહિંસાનુ ક્ષેત્ર છે. સંયમ, ધૈર્ય, શાંતિ, સત્ય, જ્ઞાન, પ્રેમ તે અહિંસાવાદીના ગુણ છે, અહિંસા શક્તિશાળીની છે. તે વિસરતા નહિં. અહિંસા બાહ્યાચાર નથી; તે તે આત્મિક ગુણ છે.
આ પ્રકારની અહિંસાની સાર્થકતા માટે રીચર્ડ ગ્રેગે પેાતાના • The power of non-violence ” નામના પુસ્તકનાં સચોટ લખ્યું છે; મહાત્મા ગાંધીજીએ પોતાના ખ્વનમાં તેમજ દેશમાં અહિંસાની સાર્થકતા સાધી તે આપણે જાણીએ છીએ. જન યુવક આ અહિંસાથી સંસારના અનેક ઝંઝાવાતા પર વિજય મેળવી પ્રતિ-Progress in larity સાથે એજ અભિલાષા.* મનુભાઇ પી. વૈદ્ય.
# ઊંચા વહૂની પ પણ વ્યાખ્યાનમાળામાં અપાયેલું વ્યાખ્યાન (પૃષ્ઠ ૧૫૮ થી ચાલુ)
કે ઠેસ વાગી જ છે; એટલે વળી તે સીધે માર્ગે ચડી જાય છે. તેથી સત્યની આરાધના એ ભિકત છે, ને ભિકત તે ' શીરતણું સાટું’ છે; અથવા તે હિરના માર્ગ હા તેમાં કાયરતાને સ્થાન નથી. તેમાં હાર જેવુ કઇ છે જ નહિ. એ મરીને જીવવાના મંત્ર છે,
આ પ્રસંગે હરિશ્ચંદ્ર, પ્રહલાદ, રામચંદ્ર ઈમામ હુસનસેન, ખ્રિસ્તી સંતા વગેરેના દૃષ્ટાન્તા વિચારી જવાં જોઈએ. આ રટણ સહુ, નાના તેમજ મેટાં સ્ત્રી પુરૂષ ચાલતાં, બેસતાં. ખાતાં પીતાં, રમતાં બધું કરતાં કર્યા જ કરે, તે તે કરતાં કરતાં નિર્દોષ નિદ્રા લેતાં થઇ જાય તે કેવું સારૂ ! એ સત્યરૂપ પરમેશ્વર મારે સારૂ રત્નચિંતામણિ નીવડેલ છે; આપણુ બધાંને સારી નીવડે !!!
મહાત્મા ગાંધીજી
Page #219
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧૨-૪૦
પ્રબુદ્ધ જૈન
સન્ત ફ્રાન્સિસ. (પૃષ્ટ ૧૫૦ થી ચાલુ)
જમાં જ્યાં સુધી અસમાનતા અને અન્યાય છે ત્યાં સુધી, આખા વિસની મજૂરીને અંતે, એ ટક પેટ ભરીને ખાવા જેટલું માણુસને મળી રહેશે એવી ખાતરી ન અપાય. દુનિયાના વિનિમયમાં જ્યાં સુધી અન્યાય રહેલા છે, ત્યાં સુધી આ મુશ્કેલી રહેવાની જ. એ મુશ્કેલી દૂર કરવાનું કામ સંતનુ નથી, પણ સમાજરીણેનું છે. અંગ ભરીને કામ કરે તેને પેટભર ખાવાનુ અને આંખભર ઉંઘવાનું મળવું જ જોઇએ. એમ ન થાય ત્યાં સુધી સાધુએને માટે મજૂરી અને ભિક્ષા બંનેના આશ્રય લેવાના રહેશે. જેમને ધર્મની પડી નથી એવી કેટલીક રખડેલ કામા ભિક્ષા, મજૂરી કારીગરી, ધીરધાર, અને ચેરી, બધાનું એક સામટું પાલન કરે છે એવુ જોવામાં આવે છે. સાધુએ એમાંથી કેવળ એ જ માર્ગોનું અવલંબન કરી શકે છે. એથી બહાર જાય તા ઇશ્વરને ભૂલી જવાય.
સંત ફ્રાન્સિસને ધર્મવચન પ્રમાણે પોતાના જીવનમાં ફેરફાર કરવા હતા; જ્યારે આસપાસના લેાકાને પેાતાને પોષાય એવું જીવન ચલાવવા માટે ધવચનના અર્થમાં ફેરફાર કરવા હતા. સંત ફ્રાન્સિસની નિા ઈશુ ખ્રિસ્તના વન અને આદેશ ઉપર સૌએસા ટકા હતી. શુ ખ્રિસ્તના એકેએક વચનના સીધા સ્પષ્ટ અર્થ લઇ તે પ્રમાણે તે ચાલતે. વ્યવહાર આડે આવે તે વ્યવહારે નમતું આપવુ જોઇએ, નહિ કે સદ્ગુરૂનાં વચને. આ ઉગ્રતા ધર્માધિકારીઓમાં કયાંથી હોય ? એથી એમની સાથે મુશ્કેલીઓ ઉત્પન્ન થતી. પણ સંત ફ્રાન્સિસે પેાતાની પાસે અધિકારી સરખા ન રાખ્યો. એટલું જ નહિ, પણ ધર્માધિકારીઓના દેષો જોવાની પણ એણે ના પાડી. તેથી ધર્મતત્ર સાથે લડવામાં એને પોતાની શક્તિ વાપરવી ન પડી. આત્મશુદ્ધિ, પ્રાણીપ્રેમ, રૂગ્ગસેવા અને રોગનિવારણ, એ જ એનુ મુખ્ય કાર્ય હતું. લેકામાં ઇશ્વરનિષ્ઠા આવી જાય તેા બાકી બધું એની મેળે સરખુ થઇ જશે, એવા એને વિશ્વાસ હતા. અને ઇશ્વરનિષ્ઠા માટે મન અને ઇંદ્રિયા પર વિજય મેળવવા જ તેએ, એટલુ એને સ્પષ્ટ થયું હતું.
આમ ધર્મપ્રચાર કરતાં એણે પોતાના શ્રાવકને જે સૂચનાએ આપી હતી એમાંથી બે સૂચનાની અસર સમાજનું સ્વરૂપ ફેરવવામાં જ થઇ. પોતાના શ્રાવકાએ શસ્ત્રધારણ નહિ કરવુ
એવા એના આદેશ હતા. શ્રાવકોએ પાપ માગે તે ઉપરાંત બીજે કયાંય સાગન ન ખાવા જોઇએ, એવા પણ એના એક આદેશ હતા. સંત ફ્રાન્સિસના જમાનામાં આખા યુરોપમાં સરંજામ પદ્ધતિ (Feudal System) હતી. એમાં દરેક વ્યકિતને કાઇ ને કાઇ સરદાર પ્રત્યે સેગન ખાવા પડતા અને એના વતી વફાદારીથી લડવું પડતું. સત ફ્રાન્સિસે જોયું કે આ સોગનથી સમાજમાં ક્ષુદ્ર સંગઠનો પેદા થાય છે અને નકામા વિચહે ચાલતા રહે છે. સંકુચિત સગનને પરિણામે ધર્મની વ્યાપકતા નષ્ટ થાય છે અને માનવતા ઝાંખી પડે છે.
સંત ફ્રાન્સિસ જેવા ધાર્મિક પુરૂષોની અલૌકિક સમાજસેવા ભેંશ આજના જમાનો પૂછે છે, ‘શું આ બધું કરવા માટે ઇશ્વરનિષ્ઠા અને ઇશ્વરનો સાક્ષાત્કાર જરૂરનાં જ છે?' આને જવાબ હજી ના' માં આપાયા નથી. માનવપ્રાણીએ જ્યાં જ્યાં અલૌકિક સામર્થ્ય બતાવ્યું છે, અલૌકિક નિષ્ઠા બતાવી છે, અડગ શાંતિ અને અખૂટ ધીરજ બતાવી છે, ત્યાં ત્યાં એ
૧૫૭
શ્વરનિષ્ઠાના આધાર ઉપર જ પ્રગટ થવા પામી છે, એ અત્યાર સુધી સર્વકાળનો અને સર્વ દેશના નિરપવાદ અનુભવ છે. સાધુસંતાએ પોતે પોતાના સાક્ષાત્કારને આધારે પેાતાના અનેક અનુયાયીઓને સમાજસેવાના માર્ગમાં દેરવાના પ્રયત્ન કર્યાં છે. પણ અનેક ઠેકાણે અનુભવ થયેા છે કે, પરાયી મૂડી લાંબે સુધી પહોંચતી નથી. પુણ્યસ્થ જ્ઞમિત્કૃતિ પુણ્ય નેઇન્તિ માનવ ! બાળકોને ખાવાને દ્રાક્ષ જોઇએ છે, પણ બારણે એના વેલાનાં મૂળિયાં સહન નથી થતાં.
ર
આજથી બરાબર સાત વરસ ઉપર યુરોપે સંત ફ્રાન્સિસની ૭૦૦ મી પુણ્યતિથિ ઊજવી હતી. એ પ્રસંગે ચારે કાર ફ્રાન્સિસતી વનસાધના અને જીવનકાર્યનું અધ્યયન થયું હતું. એ પ્રસંગે સંત ફ્રાન્સિસ ઉપરના અનેક ગ્રંથ વાંચી એનુ નવનીત મહાદેવભાઇએ નવજીવનના વાચકાને આરેક લેખામાં આપ્યું હતું. જગતના મહાન સત્તા એ કેવળ તે તે ધર્મ કે દેશને વારસા નથી. આપણામાં સાચી ધનિષ્ઠા હાય તે આપણે બધા સંતનુ સગપણ સહેજે જોઇ શકીશું. ફ્રાન્સિસનું ચરિત્ર વાંચી જેમ ભાવનાશીલ ખ્રિસ્તી વધારે સાચા ખ્રિસ્તી અને છે, તે જ પ્રમાણે એ ચિરત્ર વાંચી દરેક સત્ત્વસ્થ હિંદુ વધારે સાચે! હિંદુ બનશે; અને દરેક મુસલમાન પણુ, સુલતાન મલેક–ઉલ-કામિલની પેઠે જ, ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યાં વગર. ફ્રાન્સિસની ધાર્મિકતાની કદર કરી શકશે. મહાદેવભાઇના ભકત હૃદયે આ સંતકથા તારવેલી હાવાથી, એમાં અથથી ઇતિ સુધી ધાર્મિકતાની સુવાસ કાયમ રહેલી છે. સંત ફ્રાન્સિસના ઉપદેશ મહાદેવભાઇના શબ્દોમાં અહીં રજૂ કરી આ સંતવનનુ મનન પૂરૂં કરીએ.
“ સંત ફ્રાન્સિસ ધનને નરકમાં લઈ નારી માયા સમાન માનતા. બીજાના ધનનેા તેને દ્વેષ નહેાતે. સંસારીઓને પણ તે, ધન શ્વરે આપેલી અનામત છે એમ ગણી, બીજાની સેવાર્થે જ વાપરવાની સલાહ આપતા. પણ પોતાને અને પોતાના સધને તે એ ધનની અનામત રાખવાની જવાબદારીમાંથી પણ ઇશ્વરે મુકત કર્યાં છે, એમ તે વારંવાર સમજાવતા.” એનુ પ્રખ્યાત વચન છે. “ સંસારનાં બધાં પ્રદ્યાભને અપરિગ્રહ વૃત્તિ આગળ ટકી જ ન શકે.”
鼎
*
પોતાના શિષ્યાને ઉપદેશ કરતાં એણે કહેલું :
“ ઇશ્વરે આપણને આપણે ઉધ્ધાર કરવા નથી ઉત્પન્ન કર્યો. પણ લાંકાને ઉધ્ધાર કરવા ઉત્પન્ન કર્યો છે. આપણે અભણ છીએ, આપણે નાનકડા નવા છીએ, એવી લાગણીથી હતાશ થશે નહિ.શ્વરનું કાર્ય સૌ કાઇ કરી શકે. આપણે તે લોકોને પશ્ચાતાપ કરી સન્માર્ગે જવાનુ જ કહેવાનું છે, તેમાં શી મેટી વાત છે ? આપણે કાં કાઇને ભારે પડવુ છે? અને આપણું કાઇ ન સાંભળે તે શી હરકત ? એમાં આપણું સાંભળવાપણું છે પણ કયાં ? હું તો ખાતરી આપુ' છું કે આપણને જ્યાં ત્યાં આવકાર મળશે, ઘણા માણસો આપણા ભેગા થશે અને આપણું કુંટું વધશે.”
*
“ સંધમાં દાખલ થનાર દરેકે જાડામાં જાડાં ગરીબમાં ગરીબને મળે એવાં કપડાં પહેરવાં, કારણ ઝીણાં કપડાં તે રાજારજવાડાને શોભે સંધમાં દાખલ થનારે સત્તાની ગંધને પણ પાસે ન આવવા દેવી. જે વધારેમાં વધારે નમ્ર અને
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રબુધ જૈન
તા. ૧૫-૧૨-ત્ર છે. દર
અને વધારેમાં વધારે મજૂરી અને સેવા કરે તે મેટામાં મેટે. પિતાને જે જે ધ નિસર્ગ પ્રાપ્ત હોય તે તે ધંધે કરે અને તેમાંથી રોટી મેળવવી. પરસેવો પાડયા વિના મેળવેલી રટી હરામ ગણવી. સેવાને બદલે ભિક્ષા મળે તે પિટપૂરતી ભિક્ષા સ્વીકારવી, પણ છુટીબદામ સરખું દામ ગાંઠે ન બાંધવું. ગર્ધામાં ગર્ભે માણસને, અંત્યજ જેવા ગણતાને, સંસર્ગ કરવો અને તેને આશ્વાસન દેવું. સેવા કરવી તે મંગી કરવી. કેઈની સામે વિરોધની વરાળ સુધ્ધાં ન કાઢવી “ સલામત રહે ' કહીને સેવાર્થે જ્યાં ત્યાં હાજર થવું. અને કોઈ તરછોડે તે શાંતિથી વિદાય લેવી. જ્યાં ત્યાં પ્રભુના આદેશને પ્રચાર કર, પિતાના પાપની કબૂલાત કરવી, અને તેમ કરીને પ્રાયશ્ચિત કરતાં શીખવવું.”
“નમ્રતા કદી ન ભૂલજો, વ્યર્થ વચન ન બેલજે, વ્યર્થ આચરણ ન કરજે. બહાર પ્રવાસ કરતાં છતાં આશ્રમમાં જ રહેતા હો તેમ રહેજો. આ શરીર છે તે આપણે આશ્રમ છે, અને શરીરમાં જે આત્મા છે તે પરિવ્રાજક છે. એ પરિવ્રાજકે સદા પ્રાર્થના કરીને, ઈશ્વરપ્રણિધાનથી, એ આશ્રમને પવિત્ર રાખવો જોઈએ. આત્મા પિતાના આશ્રમમાં શાંતિ ન મેળવે તે બાહ્ય આશ્રમ બાંધીને શાંતિ કયાં પામશું ?”
“મેં મારા હાથે કામ કર્યું છે અને જીવીશ ત્યાં સુધી કરીશ. અને હું ઈચ્છું કે બીજા સૌ ભિક્ષુકો એ હાથમહેનત ન છોડે. જેને કોઈ પ્રમાણિક ધ ન આવડતા હોય તે શીખી લે,–તેમાંથી ધન મેળવવાને નહિ, પણ તેને જોઈને બીજા શીખે તે માટે, બીજા આળસુ ન બને તે માટે. મજૂરી કર્યા છતાં સમાજ મજૂરી ન આપે તે ઈશ્વરના ભંડારમાંથી ભાગી લેજો–ઘેર ઘેર ભિક્ષા માગજો.”
સત્ય. આપણી સંસ્થાનું મૂળ જ સત્યના આગ્રહમાં રહ્યું છે. તેથી સત્યને પહેલું લઉં છું.
“સત્ય” શબ્દ સમાંથી છે. સતું એટલે હોવું. સત્ય તે હતા:પણું. સત્ય સિવાય બીજી કોઈ વસ્તુને હસ્તી જ નથી. પરમેશ્વરનું ખરું નામ જ “સતું એટલે “સત્ય” છે. તેથી પરમેશ્વર “સત્ય” છે એમ કહેવાં કરતાં “સત્ય” એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે એગ્ય છે. આપણું રાજ્યકર્તા વિના, સરદાર વિના ચાલતું નથી. તેથી પરમેશ્વર નામ વધારે પ્રચલિત છે અને રહેવાનું પણ વિચાર કરતાં તે “સતું કે “સત્ય એ જ ખરૂં નામ છે ને એ જ પૂર્ણ અર્થ સૂચવનારૂં છે.
અને જ્યાં સત્ય છે ત્યાં જ્ઞાન-શુધ્ધ જ્ઞાન-છે જ, જ્યાં સત્ય નથી ત્યાં શુધ્ધ જ્ઞાન ન જ સંભવે. તેથી ઈશ્વર નામની સાથે ચિત્ એટલે જ્ઞાન શબ્દ જાય છે. અને જ્યાં સત્ય જ્ઞાન છે ત્યાં આનંદ જ હોય, શેક હોય જ નહિ. અને સત્ય શાશ્વત છે તેથી આનંદ પણ શાશ્વત હેય. આથી જ ઇશ્વરને આપણે “સચ્ચિદાનંદ” નામે ઓળખીએ છીએ.
આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી. તેને ૪ કારણે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ. તેને જ કારણે આપણે પ્રત્યેક શ્વાસોશ્વાસ લઈએ. આમ કરતાં શીખીએ તે આપણને બીજો બધા નિયમે સહેજે હાથ આવે, ને તેમનું પાલન પણ સહેલું થઈ પડે. સત્ય વિના કેઈ પણ નિયમનું શુદ્ધ પાલન અશકય છે.
સામાન્ય રીતે સત્ય એટલે સત્ય બોલવું એટલું જ આપણે સમજીએ છીએ. પણ આપણે વિશાળ અર્થમાં સત્ય શબ્દ લે છે. વિચારમાં, વાણીમાં ને આચારમાં સત્ય એજ સત્ય. આ સત્ય સંપૂર્ણપણે સમજનારને જગતમાં બીજું કંઈ જાણવાપણું નથી રહેતું. કેમકે જ્ઞાન માત્ર તેમાં સમાયેલું છે એમ આપણે ઉપર જોયું. તેમાં જે ન સમાય તે સત્ય નથી, જ્ઞાન નથી: પછી તેમાં ખરો આનંદ તે હોય જ ક્યાંથી ? આ કસોટી વાપરતાં શીખી જઈએ તો આપણને તુરત ખબર પડે કે કઈ પ્રવૃત્તિ કરવા યોગ્ય છે, કઈ ત્યાજ્ય છે; શું જેવા યોગ્ય છે, શું નથી.
પણ સત્ય જે પારસમણિરૂપ છે, જે કામધેનુરૂપ છે ને કેમ જડે? તેને જવાબ ભગવાને આપ્યું છે. અભ્યાસ અને વૈરાગ્યથી. સત્યની જ તાલાવેલી તે અભ્યાસ; તે વિના બીઝ બધી વસ્તુ વિષે આત્યંતિક ઉદાસીનતા તે વૈરાગ્ય, આમ છતાં એકનું સત્ય તે બીજાનું અસત્ય એમ આપણે જોયા કરશું. તેથી ગભરાવાનું કશું કારણ નથી. જ્યાં શુધ્ધ પ્રયત્ન છે ત્યાં નોખાં જણાતાં બધાં સત્ય તે એક જ ઝાડનાં અસંખ્ય નેખાં જણાતાં પાંદડાં સમાન છે. પરમેશ્વર પણ કયાં પ્રત્યેક મનુષ્યને ન નથી જણાત? છતાં તે એક જ છે, એમ આપણે જાણીએ છીએ. પણ સત્ય નામ જ પરમેશ્વરનું છે, તેથી જેને જે સત્ય ભાસે તે પ્રમાણે વર્તે તેમાં દોષ નથી એટલું જ નહિ પણ તેજ કર્તવ્ય છે. પછી તેમ કરવામાં ભૂલ હશે તે પણ સુધરી જવાની છે જ. કેમકે સત્યની શોધની પાછળ તપશ્ચર્યા હોય, એટલે પોતે દુઃખ સહન કરવાનું હોય, તેની પાછળ ભરવાનું છે, એટલે તેમાં સ્વાર્થની તે ગંધ સરખીયે ન હેય. આવી નિસ્વાર્થ શોધ કરતાં આજ લગી કેઈ આડે માગે છેવટ લગી ગયું નથી. આડે જાય
. (અનુસંધાન પૃષ્ટ ૧૫૬ જુઓ)
જેટલી અમલમાં મૂકી હોય તેટલી જ વિદ્યા છે, જેમ ધર્મને ધર્માચાર જ તેની ખરી પ્રાર્થના છે. ભીડને સમયે અને લડતને સમયે જે માણસ પુસ્તકજ્ઞાન ઉપર આધાર રાખશે તે માણસ હાથ ધસવાને છે”.
ભાઈ, હું તે એક પુસ્તકને જાણું છું. તે પુસ્તકમાં જે લખેલું છે તે પ્રમાણે વર્તવાને સહુને કહું છું. તમારે એક | તો ગરીબ કહેવડાવવું છે અને વળી મેટા પંડિત ને રાજા બનીને જગતમાં વિચરવું છે! મને તે એ ઢગલે પુસ્તકો ન જોઈએ—એ માત્ર બાઈબલ હોય છે. પણ મારે શું? તમારે કરવું હોય તેમ કરે. માત્ર મારી રજા ન માંગો”.
હે પ્રભુ! જે અધિકાર આપવો હોય તે એક જ અધિકાર આપ: મનુષ્યની પાસે એક પણ અધિકાર મેળવવાની જરૂર ન રહે એ અધિકાર આપ”
“મને તે ઈશ્વરને જે ગમે તે બહુ ગમે.” . અંતકાળે સંત ફ્રાન્સિસ બોલ્યો :
“હવે મારાં કપડાં ઉતારી લો અને મને ધરતી પર સુવાડે. ઈશ્વર સિવાય મારું કશું જ નથી. મેં મારું કર્તવ્ય કર્યું. ઈશ્વર તમને તમારું બતાવે.”
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
શ્રી મુંબઈ જન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨
Page #221
--------------------------------------------------------------------------
________________
કિંમત બે આના
શ્રી મુંબઇ જૈન યુવકસંઘનું પાક્ષિક મુખપત્ર
Regd. No. B, 4266.
પ્રબુદ્ધ જેના
તંત્રી : મણિલાલ મકમચંદ શાહ,
કે : ૧૭
મુંબઈઃ ૩૧ ડીસેમ્બર ૧૯૪૦ મંગળવાર
લવાજમ રૂપિયા ૨
મજારીની સાચી કિંમત. [ અમદાવાદ ખાતે તા. ૪-૧૨-૪૦ ના રોજ “મજૂર દિન ની ઉજવણી અંગે પ્રમુખસ્થાનેથી શ્રી. કિશોરલાલ ઘ. મશરૂવાળાએ આપેલું પ્રેરક ભાષણ.] મહેનતુ બહેન ને ભાઈઓ,
મજૂરીની સાચી કિંમત આજે તમારા ૨૩મા જન્મદિવસ માટે તમને અભિનંદન હવે આજના ખાસ વિષય પર આવું. પૂજ્ય ગાંધીજીએ આપવાં જોઈએ અને તે આપું છું. સાથે સાથે જે પરિસ્થિતિમાં તેમના સંદેશામાં જે વાક્ય લખ્યું છે તેને વિસ્તારથી અર્થ આપણે ભેગા થયા છીએ અને જેને લીધે મારા જેવા અદના સમજાવવાની તેમણે મને આજ્ઞા કરી છે અને તે આજ્ઞાનું ભારે : માણસને પ્રમુખ થઇ બેસવું પડે છે તેને પણ ઉલ્લેખ કરવો પાલન કરવું છે. વાક્ય ટૂંકુ છે, ભાષા કાંઈક અટપટી જોઈએ. આ સ્થાન માટે હું લાયક નથી. આવા મોટા કામ માટે લાગે છે, પણ થોડોક વિચાર કરતાં જણાશે કે પૂ. ગાંધીજીએ જેઓ લાયક છે તેઓ જેલમાં છે. અહીં તે સરદાર શોભે, ખેર થોડામાં મોટી વાત લખી છે. એમણે લખ્યું છે કે તમારી સાહેબ શેલે, શ્રી. મોરારજીભાઈ શેભે પણ તે બધા તે જેલમાં મુક્તિ તમારા હાથમાં છે. મજૂરીની કિંમત તેટલી જ મજુરીની ગયા છે. શા માટે ગયા છે તે તમે જાણે છે. તે ઉપરાંત મજૂ- નાણાંની કિંમત કરતાં બહુ વધારે છે” એટલે શું? એક દાખરોની સેવા કરવામાં જેમણે આખું –
લાથી એ સમજી શકે. ધારો કે જીવન અર્પણ કરેલું છે તે ત્રણ મજૂર ભાઈઓ પ્રત્યે પૂ. મહાત્માજીના સંદેશા સાબરમતી નદીમાં પૂર આવેલું છે, સેવકે શ્રી શંકરલાલભાઈ, પૂ. કિશોરલાલભાઈનું ત્યાં આવવું મારા આવવા સમાન
જ્યાં પૂલ નથી અને હોડી પણ અનસૂયાબહેન અને ભાઈ ગુલમાનું છું. જ્યારથી તમારા સંબંધમાં હું આવ્યો છું
ચાલતી નથી. ત્યારે કેટલાક તારાનું ઝારીલાલ માંદગીને લીધે આપણી ત્યારથી મેં તમને સમજાવવાની કોશિશ કરી છે કે તમારી
કામ કરે છે અને સામે પાર પહેપાસે નથી. એમની ગેરહાજરીથી મુકિત તમારા હાથમાં જ છે. મજૂરીની કિંમત,
ચાડે છે. ઘણાં ગામડાંઓમાં આવી મને, તમને અને બધાને દિલગીરી તેટલી જ મજૂરીની નાણાંની કિંમત કરતાં
વ્યવસ્થા હોય છે એના બદલામાં ઉપજે છે છતાં કામ તે કરવાં જ બહુ વધારે છે. મજૂરીની કિંમતમાં તમારી ઈચ્છા
તારાને પૈસે બે પૈસા આપવામાં રહ્યાં. પ્રમાણે તમે વધઘટ કરી શકે છે પણ જ્યારે તમે વટા
આવે છે પણ જે તે પાંચ રૂપિયા જન્મદિવસ ત્યારે તેની કિંમત તે અંકાઈ ગઈ.
માગે છે તે તમે આપશો? તમે
આ વાત તમને ચેથી ડિસેમ્બર એ તમારે- ઝીણવટથી કિશોરલાલભાઈ સમજાવશે.
કહેશો કે ભાઈ બે પૈસા લે, આને મજૂર ચળવળને જન્મદિવસ છે.
| બાપુના આશીર્વાદ, લ, પાચ રપિયા તા બહુ કહેવાય. બુદ્ધ. ભગવાન કયારે જમ્યા તે -
--- તે કહેશે-તમને સહીસલામત કઈ જાણતું નથી, પણ તેઓ ગમે ત્યારે જમ્યા હોય પહોંચાડયા, વહેણમાં તમને તણાવા ન દીધા, વમળમાંથી બચાછતાં તેમને જન્મદિવસ તે ઉજવે જ જોઈએ. એટલે વ્યા તેની કિંમત શું એ પૈસા ? તે આપણે કહીએ કે તેની જે દિવસે તેમને જ્ઞાન થયું–વૈશાખ સુદ ૧૫–તે જન્મદિવસ કિંમત તે થઈ શકે છે નહિં જીવનની કિંમત પાંચ રૂપિયાના ગણાય. ૩૬ વર્ષની ઉંમરે બુદ્ધ ભગવાનને જ્ઞાન થયું કરતાં ઘણી વધારે છે-તારા કામની કિંમત પાંચ રૂપીયા નથી. અને તે દિવસ જન્મદિવસ તરીકે ઊજવાય છે. માણસ આ તું ભારે પ્રાણદાતા તારણહાર છે તે જ સાચી કિંમત છે. પણ દુનિયામાં ક્યારે જન્મે છે તે મોટા લોકોને ઘેર ટીપણામાં નોંધાય જે તેના મહેનતાણુને વિચાર કરીએ તે જુદી રીતે કિંમત છે પણ મજૂરોને ત્યાં થોડું જ નેધેલું હોય છે ? જે દિવસે આંકવી જોઈએ. મજૂરો જાગૃત થયા, તેમને તેમની શકિતનું ભાન થયું તે મહેતાણુ અને મજૂરીની કિંમત તેમને જન્મદિવસ. તેથી આ દિવસ ઉજવાય છે અને તે સાર્થક એ પ્રમાણે મજૂરો કામ કરે છે તેનું જે મહેનતાણું એક પણ છે. ૨૩ વર્ષ થયાં એટલે મજૂરવર્ગ ઠીક જુવાનીમાં આવી રૂપિયે, બે રૂપિયા કે દશ રૂપિયા અપાય છે તે તેની મજૂરીની ગયે કહેવાય. ૨૩ વર્ષને જન્મદિવસ ઉજવવાની તક મળી તે કિંમત નથી. મહેનત મારફતે તે પિતાનું જે રીતે જીવન ઉન્નત માટે આનંદ માનીએ. આજે સવારે તમે તમારા ઉત્સાહથી- કરે છે, તે સમાજની સેવા કરે છે તે એની કિંમત. હિંદમાતાને બીજાના ઈશારા વિના પિતે જ શહેરના જુદા જુદા મહોલ્લાઓમાં તમે ઢાંકે છે તેની કિંમત ચૂકવી શકાય નહિ. તેની પાંચ દશ આ ઉત્સવ ઉજવ્યું તે બહુ આનંદની વાત છે.
(અનુસંધાન પૃષ્ઠ ૧૬૮ જુઓ).
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રબુધ્ધ જૈન
કેળવણીપ્રચાર, બેકારીનિવારણ અને ઐકયપ્રતિષ્ઠા.
( શ્રી. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ઊન્ફરન્સના નિંગાળા ખાતે તા. ૨૫-૧૨-૪૦ ના રાજ એકત્ર થયેલ અધિવેશનના પ્રમુખ શ્રી. ટાલાલ શ્રીકમલાલ પારેખના ભાષણના ઉપસેગી વિભાગ નીચે આપવામાં આવે છે, તી.) કાન્ફરન્સની ઉત્પત્તિ અને ભૂતકાળ
આ કોન્ફરન્સની ઉત્પત્તિ ઇ. સ. ૧૯૦૨ માં એટલે આજથી ૩૮ વર્ષ પહેલાં થયેલી છે. આ કોન્ફરન્સનું પ્રથમ અધિવેશન મારવાડમાં ળોધી તીર્થ ખાતે આ કાન્ફરન્સના પિતા સમાન લેખાતા શ્રી ગુલાબચંદજી ઢઢ્ઢાની રાહબરી નીચે ભરવામાં આવેલું. ત્યાર બાદ ઉત્તરાત્તર વધારે ને વધારે ભવ્ય અધિવેશન ભિન્ન ભિન્ન સ્થળે ભરાયાં અને તેમાં તે વખતના આગેવાન શેઠીઆએ તેમજ વિદ્વાને સારા પ્રમાણમાં ભાગ લેતા. આ સંસ્થા શરૂઆતનાં વર્ષોમાં સારા પ્રમાણમાં ફાલી પુલી છે અને જૈન સમાજમાં સારૂ સ્થાન મેળવ્યું છે. અધિવેશન પ્રસંગે પ્રતિનિધિ તેમ જ પ્રેક્ષકા સારી સંખ્યામાં હાજર થતા તેમ જ મેટી મેાટી રકમની સખાવતા જાહેર કરવામાં આવતી. આમ એક વખત આ કોન્ફરન્સની સંસ્થાનુ આખા જૈન સમાજ ઉપર સારૂં પ્રભુત્વ હતું અને સમાજને પણ આ સંસ્થા ખૂબ ઉપયોગી સેવા
આપતી.
કોન્ફરન્સની આજની પરિસ્થિતિ
આજે એ સ્થિતિ રહી નથી. આજે કોન્ફરન્સ વિષે લેાકેાના ઉત્સાહ અતિ મન્દ દિસે છે. કેટલાક સ્થળેાએ કોન્ફરન્સના પ્રશ્ન ઉપર પક્ષા પડી ગયા છે. કોન્ફરન્સનાં અધિવેશના બહુ જ લાંબા ગાળે ભરાય છે. આ અધિવેશને ભરવા માટે હુ જ ઓછાં સ્થળા ઉત્સુક જોવામાં આવે છે. આજે મુંબઇની કાર્યવાહી સમિતિ મુંબઈમાં અવાર નવાર મળે છે અને કેન્ફરન્સને જીવતી રાખે છે, તેની ચાલુ પ્રવૃત્તિઓમાં પણ એજ્યુકેશન ખાડ ની ધાર્મિક પરીક્ષા અને કેળવણી પ્રચાર સમિતિ તરફથી કેટ-પારેખ છેાટાલાલ લાંક કેન્દ્રોને કેળવણીના પ્રચાર માટે અપાતી મદદો અને ગ્રાહકોની પુરતી સંખ્યાના અભાવે મોટી ખોટ આપતું ‘ જૈન યુગ ' જેવુ એક સાધારણ પાક્ષિક પત્ર સિવાય બીજું કશું વિશેષ જોવામાં આવતુ નથી. આવી સ્થિતિએ પહેાંચવાના કારણેાની વિગતમાં હું ઉતરવા નથી માંગતા કારણ કે એવી દેખવહેંચણી વિનાકારણની ચર્ચા અને તકરાર ઉભી કરે એવા ભય રહે છે. પણ આજે આ સ્થિતિ છે. હવે આપણે શું કરવુ? આ સંસ્થાને આપણે ચલાવવી છે કે બંધ કરવાની છે? આ સંસ્થામાં સમાજને પ્રગતિના માર્ગે લઈ જવા માટે કશી ઉપયોગીતા રહી છે કે નહિ ? સમાજતે આ સંસ્થાની જરૂર છે કે નહિ ? આ બધા પ્રશ્નોને નીકાલ લાવવા આજે આપણે આટલા લાંબા ગાળે એકત્ર થયા છીએ. કાન્ફરન્સની અનેકવિધ ઉપયેાગીતાએ
ધાર્મિક, સામાજીક અને શિક્ષણ આદિ સંબંધી પ્રશ્નોને વિચાર કરનારી અને તેને જૂની ઢબે અમલમાં મૂકનારી સ્થાનિક સંસ્થા હતી. છતાં નવીન રાજતંત્ર અને નવીન યુગને રિણામે નવેસરથી ઉભા થતા પ્રશ્નો વિચારવા અને સામાન્ય લેકમત કેળવવા તથા જૂની સંસ્થાઓમાં આવસ્યક નવું વિચાર ખળ મેળવવાના હેતુથી કાન્ફરન્સની સ્થાપના થયેલી અને તે જરૂરી
તા. ૩૧-૧૨
યાત હજુ જેવીને તેવી જ છે એટલું જ નહીં પણ વધારે છે. વળી કાન્સની હસ્તી ખીજી રીતે પણ જરૂરી છે. કેમકે તેમાં પ્રાન્ત, જ્ઞાતિ, ભાષા, ગચ્છ અને તેવા બીજા કશા ભેદને અવ-કાશ ન હેાવાથી મૂર્તિ પૂજક માત્ર મળી શકે છે. કાન્સ સિવાય આખા શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજને ગમે તે પ્રશ્ન પરત્વે એકત્ર મળવાની તક આપે એવી કોઇ બીજી સંસ્થા હસ્તીમાં ન હતી અને નથી. કાન્ફરન્સની હસ્તી જૂના તથા નવા બાના જરૂરી મિશ્રણની પ્રતીકરૂપ હાવાથી એના વિષે અનાદર, ઉપેક્ષા કે વિરાધ ધારણ કરવા કોઇપણ જૈનને માટે યોગ્ય નથી. આમ તર્કને આગળ રાખીને વિચારીએ તે સૌકાઇ કબુલ કરશે કે આવડા મોટા જૈન સમાજ અને તેના અનેક અંગત પ્રશ્નો-આવા સમાજના પ્રતિનિધિએ અવારનવાર બળે અને જૈન સમા જને લાગુ પડતા પ્રશ્નોના યોગ્ય વિચાર કરે, તે સંબંધમાં જરૂરી યોજનાઓ ઘડીને તેને અમલ કરે એ જેટલું ઈંટ છે તેટલુ જ આવશ્યક છે.
પણ આટલા તર્ક કે વિચારથી કાઇ સંસ્થા પ્રાણવાન બની શકતી નથી. એ માટે તો એ સંસ્થાના કાર્યને આગળ ધપાવવા માટે સમય તેમ જ શક્તિને પુરા ભાગ આપતા સમાજના વિશ્વાસપાત્ર કાર્યકર્તા જોઇએ. આપણી મેટામાં મેટી ત્રુટિ અહિજ છે. આપણને સ્થાનિક કાર્ય કર્તાએ મળી શકે છે, પણ કાન્ફરન્સને ગામેગામ પ્રચાર કરવા માટે માત્ર એક જ કામને વરેલા કાર્યકર્તાઓને આપણે ત્યાં અભાવ છે. આવા કાર્યકર્તાએ મેળવવાની સભાવના રાખી શકાતી હાય તે આ સંસ્થાને જીવતી રાખવાના અર્થ છે; હિ ત્રીકમલાલ વકીલ તે જે છે તેની તે સ્થિતિમાં આ સંસ્થા ચાલ્યા કરે તેને મારી દૃષ્ટિએ મને હુ અર્થ દેખાતા નથી. કેન્ફરન્સની માત્ર બુદ્ધિથી સ્વીકારાયેલી ઉપયોગીતા એક વસ્તુ છે; તેને ગતિમાન અને પ્રાણવાન કરે તેવા કાર્ય કર્તાએ મેળવવા બીજી જ વસ્તુ છે. આજે આપણે નિંગાળા જેવા એકાન્ત શાન્ત સ્થળે ઘણા લાંબા વખતે એકત્ર થયા છીએ. આજે આપણી સામે કોઇ તકરારી પ્રશ્ન કે વિષય નથી. આ કાન્ફરન્સમાં સૌ કોઇ સરળતાથી ભાગ લઇ શકે તે માટે આ કોન્ફરન્સમાં ચર્ચવાના વિષયોની પણ મર્યાદા બાંધવામાં આવી છે. આજે એકત્ર થયેલા ભાઇ બહેનો કોઇ એક જ પક્ષના કે વર્ગના છે એમ માનવાને કારણ નથી. આજે આપણે સૌ નિખાલસપણે ચર્ચા કરીએ; આજે આપણે સંસ્થાની કંગાલ સ્થિતિ કબુલ કરીએ; આજે આપણા પૂર્વગ્રહને આપણે બાજુએ મુકીએ, આપણે જ્યાંથી ભૂલ્યા ત્યાંથી ફરીને ગણીએ; આપણી શકિત મર્યાદા વિષે પણ આત્મવચના ન કરીએ; આપણી સંસ્થાની જ્વનદોરી લખાવવી કે નહિ અને તેને પ્રાણવાન બનાવવી કે નહિ તેને વિચાર કરીએ. એક બાબતને નિશ્ચય કરીએ કે આજની રગ શીઆ ગાડા જેવી કોન્ફ્રન્સની સંસ્થાના અન્ત આવવા જ જોઇએ. કાં તે બંધ કરીએ: કાં તો ત્વરિત ગતિએ આગળ ચલાવીએ.
Page #223
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૨-૪૦
અંધારણના પ્રશ્ન
આ વિચાર કરતાં આપણી સંસ્થાના બંધારણ પ્રશ્ન પણ સામે આવીને ઉભા રહેશે. એ બધારણ કાળજીનુ છે. તે બંધારણની આખી રચના સંધને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે. આજે કેટલા સંઘેો પોતપોતાના પ્રતિનિધિએ ચુટીને મોકલે છે? વળી આ સંધા કોન્ફરન્સના કરેલા ઠરાવેતે અમલ કરવાને બધાયલા છે ખરા! આ સા રીતસર ચુટીને પ્રતિનિધિએ ન મોકલતા હેાય તે તેમના સ્થાને બીજી કોઇ રચના કરવાની જરૂર છે કે નહિ ? આવી કોઇ નવી રચવા સ્વીકારવામાં આવે તો તેને અમલ કરવા માટે શું અને કેવો પ્રબંધ થઇ શકે તેમ છે? આ કેન્ફ્રન્સના અસ્તિત્વ અને આયુષ્ય સાથે નિકટ સબંધ ધરાવતી આવી અનેક આયતોને આજે આપ સર્વે પ્રતિનિધિએએ નિણૅય કરવાના છે, મારા ભાગે જે કાંઇ જવાબદારી આવશે. તેને પહેાંચી વળવાને હું તૈયાર છું, પણ એક પ્રમુખથી કોઇ સંસ્થા પ્રાણવાન બની શકતી નથી. તે માટે તે આપ સંત પુરા સહકાર જોઇએ. એ આપવા આપ સર્વ તૈયાર છે ? આપ ફેગટની હા પાડે એ હું જરા પણ નથી માંગતા. એ કરતાં આપણી આજની કમન્ગેરી કબુલ કરીએ અને આ સંસ્થાને હાલ તુરત બંધ કરવાનો નિર્ણય કરીએ એ વધારે વા યોગ્ય છે. એવા નિર્ણયથી હું નારાજ નહિ થાઉં. અહિ એકમેકને ખાટા સધિયારો આપીએ અને અહિંથી છુટા પડતાં તમે તમારે ઘેર અને હું મારે ઘેર એ સ્થિતિ કરતાં સસ્થાનું પ્રભાણિક વિસર્જન વધારે આવકારદાયક છે. આવા વિસર્જનથી હું જરા પણ નાખુશ થઇશ એમ આપ ન માની. કારણુ કે એવા વિસર્જનમાંથી પણ ઘણી વાર કોઇ પ્રાણવાન સંસ્થા ઉભી થાય છે એવા મારા અનુભવ છે.
કેળવણીના પ્રશ્ન: કેળવણી પ્રચાર સમિાંત
આપણા અધિવેશન સમક્ષ ત્રણ બાબતે મુખ્યપણે ચર્ચવાની છે તેમાથી અધારણના પ્રશ્ન આપણે વિચાર્યું. હવે કેળવણી પ્રચારના પ્રશ્ન વિચારીએ આ સબંધમાં કોન્ફરન્સની કાર્યવાહક સિમિત તરફથી એક યોજનાના અમલ થઇ રહ્યો છે અને તે ચે!જનાએ પેાતાના મર્યાદિત પ્રદેશમાં સારૂં અને સ્તુતિપાત્ર કામ કર્યું હોય એમ તેના વૃત્તાન્ત ઉપરથી માલુમ પડે છે. આ યોજના શ્રીમાન કાન્તિલાલ શ્વરલાલની રૂ. ૨૫૦૦૦) ની ઉદાર સખાવત ઉપર ઉભી કરવામાં આવી હતી. આ રકમ હવે લગભગ ખલાસ થવા આવી છે અને તેથી જો વિશેષ સહાયતા ન મળે તેા ચાલુ વર્ષ સાથે એ ચેોજના બંધ કરવી પડે તેમ લાગે છે. જૈન કામના શ્રીમાનાનુ આ બાબૂત તરફ હું ખાસ ધ્યાન ખેંચવાની રજા લઉં . આજે એ કેળવણી પ્રચાર સમિતિ તરથી પચ્ચાસ સ્થાનિક સમિતિએ ઉભી કરવામાં આવી છે. તેમાં પચ્ચીસ સમિતિ પુરા વેગથી કાર્ય કરી રહી છે અને પ્રસ્તુત યોજનાના પુરા લાભ ઉઠાવી રહી છે. આ યેાજનાના વિસ્તાર પાછળ કોન્ફરન્સનો પણ વ્યાપક પ્રચાર સભાયલા છે. શિક્ષણ સસ્થાઓના માહીતીસ'ગ્રહુ
પ્રબુદ્ધ જૈન
૧૬૧
કડા પણ પડેલાં છે. આ બધાંની વિગતવાર માહીતી આપતુ પત્રક કોન્ફરન્સ તૈયાર કરાવે એટલું જ નહિ પણ આ બધી સંસ્થાઓને કેન્દ્રિત કરે એવું કેઇ તંત્ર ઉભું કરવામાં આવે તે તેથી કામની બહુ ઉપયોગી સેવા થઇ શકે તેમ છે. આદ્યોગિક શિક્ષણ
આ ઉપરાંત કેળવણીની દિશાએ ખીજું ઘણું કરવા યોગ્ય છે અને થઇ શકે તેમ છે. આપણે ત્યાં કેળવણીની અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. કેટલીક સંસ્થાએ વિદ્યાર્થીઆને કેવળ રહેવા ખાવાની સગવડ આપે છે, કેટલીક માત્ર શિક્ષણ પ્રદાનનુ કાર્ય કરે છે, જ્યારે એવી પણ કેટલીક માત્ર સંસ્થા છે જે બન્ને કાર્ય કરે છે. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રમાં ભણુતા વિદ્યાર્થીઓને મદદ આપવા માટે કેટલીક શિષ્યવૃત્તિનાં
આપણી સામે ઔદ્યોગિક શિક્ષણના પ્રશ્ન અણુ ઉકેલ્યો પડેલા છે. આપણી કામનો મુખ્ય વ્યવસાય વ્યાપાર છે. આપણી કાનના અનેક શ્રીમાને હસ્તક અનેક કારખાના, મીલા તેમજ ફેકટરીઓ ચાલે છે પણ તે પાછળ આપણી દૃષ્ટિ વ્યાપારની છે. તે કારખાનાઓ ચલાવનાર બીજા જ કાઇ હોય છે. તેમાં મજુરી કરનાર પણ જૈનેતરો હાય છે. એનો અર્થ એ થયો કે ઉધોગ શિક્ષણની બાબતમાં આપણે તદૃન પછાત છીએ. આ બાબત આપણે ખૂબ વિચારવા જેવી છે. કાળ બદલાતા ચાલે છે. વ્યાપારનું સ્થાન ઉદ્યોગ લઇ રહેલ છે અને મેતાનું સ્થાન મજુર લઇ રહેલ છે. વ્યાપારી અને મેતાના જીવનકલહ વધારેને વધારે કષ્ટમય બનતા જાય છે; યંત્રસ ચાલક અને મજુરને ફાટલા સહીસલામત છે. આપણી પ્રજાને હવે ઉદ્યોગ અને હાથમજુરી તરફ વાળવાની ખાસ જરૂર છે. આ દિશાએ વૉયેાજના ખાસ વિચારવા જેવી છે. વહેલું મોડુ દેશના સમગ્ર શિક્ષણને તે દિશા તરફ વળ્યા સિવાય છુટકો નથી. આપણા શ્રીમાને આ ધારણ ઉપર નવી નવી શિક્ષણુ સંસ્થાએ ઉભી કરવાને ઉધુક્ત બને તે જૈન સમાજને તેમજ આખા દેશને કેટલા લાભ થાય ? ધાર્મિક શિક્ષ્ણ
ધાર્મિક શિક્ષણ ખાસ આજે છે. તે વિષયમાં જનતાને રસ ઘટતા આપણા અમૂલ્ય ખજાને છે. કેટલાંય વર્ષો કાશીમાં યશે’વિજયજી જૈન સંસ્કૃત પાશાળા કામ કરતી હતી. આજે એવી કોઇ સંસ્થા નથી. પ્રાચીન માગધી તેમજ સંસ્કૃત ભાષા તેમજ સાહિત્યના અયનને ઉત્તેજન આપવાની ખાસ જરૂર છે. અમદાવાદ કે એવા કોઇ મધ્યવર્તી સ્થળે આવી કોઇ સંસ્થા ઉભી થઈ ન શકે ? ખરી કેળવણી કઈ ?
શાયનીય સ્થિતિમાં પડેલું જાય છે. ધર્મ સાહિત્ય પહેલાં એક વખત
ક્ષેત્રમાં સારૂ અસ્તિત્વ ધરાવતી
આ
જૈન ધર્મની સંસ્કૃતિનું મૂળ અહિંસા, સંયમ અને તપ છે. આ સંસ્કૃતિને વફાદાર રહેનારી કેળવણી એ જ ખરી કેળવણી છે. તે સિવાય પશ્ચિમની ઉછીની લીધેલી કેળવણી પધ્ધતિથી આપણા કદિ ઉધ્ધાર થવાના નથી. વિવેક વગરના અનુકરણથી મનુષ્યમાં રહેલ સહજ શક્તિનો વિકાસ થતો નથી પણ નાશ થાય છે. આજે કેળવણી અને કળાના નામે આપણી ખાટી હાજતા અને વિલાસિતાનુ પોષણ થાય છે અને તેથી આત્માને અધ:પાત થાય છે. તે કેળવણી કે કળા નથી પણ તેને
આભાસ માત્ર છે.
બેકારી-આગળની સ્થિતિ
આપણી જૈન પ્રજા વ્યાપારી પ્રજા છે. જુના કાળથી માંડીને હિંદુસ્થાનના મોટા વ્યાપાર જતાના હાથમાં હતા. વ્યાપાર અર્થે જૈન વ્યાપારી વહાણા ભરીને પરદેશ જતા અને અઢળક સંપત્તિ આ દેશમાં લઇ આવતા. નાના મોટા ગામામાં વસતી જૈન પ્રજા મેટા ભાગે ખેડુતાને અને ખીજાતે નાણાં ધીરવાનુ કામ કરતી હતી અને મેટા શહેરામાં શરાફેનું કામકાજ કરતી હતી.
( અનુસંધાન પૃષ્ટ ૧૬૪ જીએ)
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પ્રબુધ જૈન
તા. ૩૧-૧૨-૪ *
सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम् ડીસેમ્બર ૩૧
૧૯૪૦ આપણું પાંજરાપળે અને
શૈશાળાઓ. આપણી પાંજરાપોળે અને ગૌશાળાઓની હાલની પરિસ્થિતિની ચર્ચા કરવા માટે અને તેમાં થવા જોઈતા સુધારાઓની વિચારણા કરવા માટે સાબરમતી આશ્રમમાં સ્વામી આનંદના પ્રમુખપણા નીચે નવેંબર માસની ૩૦ મી તારીખે ભિન્ન ભિન્ન સ્થળની પાંજરાપોળ અને ગૌશાળાઓના પ્રતિનિધિઓનું એક સમેલન ભરવામાં આવ્યું હતું. આ સંમેલનના પ્રજાએ એક માસ પહેલાં શ્રી. પાંજરાપોળના વ્યવસ્થાપકો, ટ્રસ્ટીઓ, શુભ ચિન્તકો જોગ એક નિવેદન બહાર પાડયું હતું. આ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે :- “આપ સૌ જાણે છે કે કાઠિયાવાડ તથા ગુજરાતમાં લાંબા વખતથી પાંજરાપોળે ચાલે છે, જેમાં ખાસ કરીને માંદા અને અશક્ત જાનવરે-ગાયે, વાછડાવાછડી વગેરે–રાખવામાં આવે છે, અને તેવાં જાનવરે ચાલી આવતી રૂઢિ પ્રમાણે પિતાનું આયુષ્ય પૂરું કરે છે. બલકે તેમાંથી એક પણ જાનવર સારૂં થઈ લેકને ઉપયેગી થતુ નથી.
વરસ પહેલાં કદાચ પાંજરાપોળ માટે આ ધરણુ ઉપયોગી હશે; પણ હવે તેમાં સુધારાની ખાસ આવશ્યક્તા જણાય છે. કારણ કે પાંજરાપોળમાં જે ગાય આવે છે તે હવે એટલી ઊતરેલી ઓલાદની આવે છે કે તેઓ દૂધ આપી શક્તી નથી, તેમ જ બીજી કઈ રીતે ખેડુતોને કે પ્રજાને ઉપયોગી થઈ શક્તી નથી. આજે બધી પાંજરાપોળો પિતાની ચરવાની જગ્યામાં ઢોરેને મેકલી તેનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી નિભાવે છે. અસલના વખતમાં પાંજરાપોળનાં ઢોરે પાલિતાણા પાસે છાપરિયાળી મોકલવામાં આવતાં હતાં. ત્યાં તેઓ રખડીરઝળી આયુષ્ય પૂરું કરતાં હતાં. ત્યાર બાદ સાયલા દરબાર તેવાં જાનવરે લેતા હતા અને ઉપયોગી જાનવરોનું વેચાણ કરતા. બાકીનાંની હાલત શિી થતી તે જાણવામાં નથી. આવી રીતે કાઠિયાવાડની ગીરની ગાયે જે દશ શેર અધમણ દૂધ કરતી તે એલાદને રફતે રીતે નાશ થઈ ગયે. આવી બળવાન એલાદની ગાયોના નાશથી સારા સાંઢ, વાછડાવાછડી અને બળદો પણ મેળવવાં મુશ્કેલ થઈ ગયાં છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ દૂધ વગરની ગાયને નભાવી શકતા નથી. આથી ઘણી જગ્યાએ ગાયને બદલે ભેંશ આવી ગઈ છે. આમ ગૌધનનો નાશ થતો ગયો અને તે જાય છે. પાંજરાપોળ દર વરસે હજાર રૂપિયા ખર્ચે છે, પણ તેનું તંત્ર જૂની પદ્ધતિથી ચાલતું હોવાથી તેનું પરિણામ સારું આવી શક્યું નથી. હવે વખત તેમાં સુધાર માગે છે. આજે નાશિક પાંજરાપોળ, કંડલા ગૌશાળા, મહુવા પાંજરાપોળ, મુંબઈ પાંજરાપોળ, કાંદીવલી ગૌશાળા તેમ જ મુલુન્દની ગૌશાળામાં આવા સુધારાઓ કરી સારી જાતની ગાયની ઓલાદ કેમ થાય તેમ જ લોકો તેવાં જાનવરે કેમ પાળતા થાય તે માટે પ્રયત્ન
થઈ રહ્યા છે. તે આપ પણ આપની પાંજરાપોળમાં આવા સુધારા કરવા માટે શું ઇચ્છો છો અને તેવા સુધારા છવા છે કે નહિ તે વિષે તમારા અભિપ્રાય જણાવશે.
ગઈ સાલ ભયંકર દુષ્કાળને અંગે હજારે ગાયને નાશ થઈ ગયો છે, અને જે થોડી ઘણી ગાય બાકી છે તે પણ જે તેની ઓલાદના સુધારા ઉપર ધ્યાન આપવામાં નહિ આવે તે લેકે પાળી શકશે નહિ. આવી સ્થિતિમાં સમસ્ત ગૌધનને નાશ થશે અને ખેતીવાડી કે જે દેશની ખરી શેલત છે તે સારા બળદને અભાવે વેડફાઈ જશે. આપણાં બાળકો જે ગાયના દૂધથી પુષ્ટ અને તેજસ્વી થાય છે તેની પણ શી સ્થિતિ થશે તે ડાહ્યા માણસોએ વિચારવા જે પ્રશ્ન છે.
આ બધાં કારણોસર આપને આ નિવેદનથી વિનંતિ કરવાની કે, આસો માસમાં અથવા કારતકના પહેલા અઠવાડિયામાં કઈ યોગ્ય ગામમાં પાંજરાપોળ તથા ગૌશાળાના વ્યવસ્થાપનું એક સમેલન બોલાવવા અમે ઇચ્છીએ છીએ
સામાન્ય રીતે આ સંમેલનમાં નીચેની બાબતે હાથ ધરવમાં આવશ:
૧. ગૌઉછેર માટે કેવા પ્રયત્નો કરવા. ૨. સારા સાંઢ રાખવાની જરૂર
૩. પાંજરાપોળ સાથે સારી ઓલાદનાં વાછડીવાંછડી થઈ શકે તે એક ગૌઉછેર વિભાગ રાખ. "
- ૪, પાંજરાપોળ – ગૌશાળા – પાસે લીલો ચારો ઉગાડવા માટે જમીનની આવશ્યક્તા.
૫ ખાતર કરવાની યોજના.
૬, પાંજરાપોળના સહકારથી કાઠિયાવાડની ગૌશાળાઓ માટે એક રઉછેરના નિષ્ણાતની નિમણૂક.
૭. ચારથી પાંચ પાંજરાપોળે વચ્ચે હેરઉછેરના જાણુકારની નિમણૂક, તેમ જ જાનવરના રોગ તેમ જ દવા જાણનાર પશુચિકિત્સકની પસંદગી માટે વિચાર કરે.
૮. પાંજરાપોળ હજાર રૂપિયા ખરચે છે છતાં પણ આંતુંરિક વ્યવસ્થા બરાબર હોતી નથી તે તે કેવી રીતે સારી થઈ શકે તે બાબતની મંત્રણા.
૮, કાઠ્યિાવાડના રાજવીએ પાસે ગોચરની માગણી કરવી તથા તે મેળવવા પ્રયાસ કરે.
૧૦ પાંજરાપોળમાં ચાલતા ઢોર બચાવવાના કામની વિગત મેળવી તેમાં સુધારો કરે.”
આ નિવેદન અને નિમંત્રણને માન આપીને પ્રસ્તુત સંમેલનમાં ૫૪ સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ગોસેવા સંધના મંત્રી અને સાબરમતી આશ્રમ ગૌશાળાના સંચાલક શ્રી. નરહરિભાઈ પરીખ પણ આ સંમેલનમાં હાજર હતા અને તેમણે પિતાના અનુભવ અને જ્ઞાનને સંમેલનને ખૂબ લાભ આપ્યું હતું. સંમેલનના પ્રમુખ સ્વામી આનંદે પિતાના ભાષણમાં ગોપાલનના પ્રશ્નને લગતી સુંદર મીમાંસા કરી હતી અને પિતાની વિલક્ષણ શૈલવડે જુદી જુદી પાંજરાપોળના કાર્યવાહકોને તેમજ દેશી રાજ્યના રાજવીઓને આ મહત્વના કાર્યમાં સાથ આપવા, માટે વિનંતિ કરી હતી. તેમજ આ સંબંધમાં અનેક રચનાત્મક સૂચનાઓ રજુ કરી હતી.
પ્રસ્તુત સંમેલનમાં ઉપરના નિવેદનમાં જણાવેલા બધા મુદ્દાઓ ઉપર સારી રીતે ચર્ચા કરવામાં આવી હતી. ગોપાલનના કાર્યમાં નિષ્ણાત ભાઈઓએ આ વિષયની શાસ્ત્રીય તેમ જ આર્થિક બાજુ રજુ કરી હતી. જ્યારે પાંજરાપોળના વ્યવસ્થાપકોએ એ વસ્તુને સ્વીકાર કરતાં પાંજરાપોળના મૂળ ઉ દશ તથા પ્રચલિન
Page #225
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૨-૪૦
લોકમતના વિચાર કરીને આપણે પગલાં ભરવા જોઇએ એ બાબત તરફ સમ્મેલનનુ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આટલી વાત તા સૌ કોઇએ સ્વીકારી હતી કે દુધાળાં ઢાર સારી સ્થિતિમાં રાખવા માટે આપણી પાસે પુરતાં સાધન સગવડા નથી, આપણે આ સબંધમાં જોઇએ તેવી કાળજી પણ રાખતા નથી અને એને પરિણામે આજે પાંજરાપોળે તથા ગેસેવા–સંસ્થાએ ઉપર પોતે પાળી શકે તે કરતાં વધારે ઢારને ખેાજો પડે છે તથા તેમને તગ હાલતમાં રહેવુ પડે છે-આ વસ્તુ સ્થિતિને સત્વર સુધારા કરવા જ ોઇએ. આ સમેલને પ્રસ્તુત પ્રશ્નની અનેક બાજુએની વિગતવાર ચર્ચા કરીને નીચે મુજબ રાવા કર્યાં હતા.
ઠરાવ ૧
કાયિાવાડ, કચ્છ તથા ગુજરાતની પાંજરાપેાળા તથા ગેસેવાસંસ્થાઓનું ગાવશસુધારણાની દૃષ્ટિએ સગરન કરવાના હેતુથી એક મહાગુજરાત ગોસેવા મંડળ નામની મધ્યવતી સંસ્થા સ્થાપવાનું ઠરાવવામાં આવે છે, તથા આ સમેલનમાં મંજૂર કરવામાં આવેલા મંડળના ઉદ્દેશો, પાંજરાપોળા અને ખીજી ગેાસેવા-સંસ્થા
ને માન્ય કરવાની શરતા તથા મંડળની સદસ્યતાનું ધારણ એને પાયા તરીકે રાખીને મંડળનું બંધારણ ઘડવા, તથા મંડળના સભ્યો નોંધી મંડળને ચાલના આપવા નીચેની એક સંસ્થાપક સમિતિ નીમવામાં આવે છે :
1. સ્વામી આનંદ
૨. શ્રી. જેઠાલાલ રામજી, માંગરાળ
૩... પુરૂષેત્તમ ન જોશી, ભાવનગર
,, જેાલાલ પ્રાગજી, જુનાગઢ
૫. હરખચંદ મેાતીચંદ, ચેરવાડ
૪.
22
. ., જગવનદાસ ના. મહેતા, અમરેલી
૭. શા. મણિલાલ દામેાદરદાસ, પેટલાદ
*
2.
,, અમૃતલાલ મેાહનલાલ ઝવેરી, અમદાવાદ માણેકલાલ અમૂલખરાય મહુડી વોકર સરે 1,,, નરહિર ઠા. પરીખ, સાબરમતી
4.
તથા
ઉપર જણાવેલી સંસ્થાપક સમિતિએ પેાતાનું કામ ૧૯૪૧ ના માર્ચની આખર સુધીમાં પૂરૂં કરીને જે સંસ્થા વ્યક્તિએ સભ્ય તરીકે મડળમાં જોડાયાં હાય. તેમની સભા એપ્રિલ માસ દરમ્યાન ખેલાવી મંડળનુ બંધારણ પસાર કરાવવું. રાત્ર ૨
સંસ્થાપક સમિતિના કામકાજ માટે એપ્રિલ આખર સુધીનું નીચે પ્રમાણેનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવે છે. મદદનીશ મંત્રીને પગાર પાંચ માસના ટપાલ, સ્ટેશનરી, છપામણી, પ્રવાસ વગેરે ખર્ચ
રૂ. ૬૦x=૩૦૦
"
૩૦૦
५००
સ્થાપવા ધારેલા મધ્યવર્તી મંડળના ઉદ્દેશો, એ મંડળ સાથે જોડાવા ઈચ્છતી સંસ્થા માટે. માન્યતાના નિયમે તથા સંસ્થાની સદસ્યતાનું ધારણ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યાં હતાંઃ મંડળના ઉદ્દે
૧. કાયિાવાડ, કચ્છ તથા ગુજરાતની પાંજરાપોળા તેમ જ ખાનગી તથા સાર્વજનિક ગૌશાળાનું સંગાન ગાવશસુધારણાના હેતુ રાખીને કરવુ.
૨. ગાયની એલાદ સુધરે એ હેતુથી તેની વંશવૃદ્ધિ સારા જાતવાન સાંઢ મારફત જ થાય અને નબળા અને બાંગરા સાંઢ મારફત થતી અટકે તે માટે સંગીન પ્રચાર અને પ્રયત્નો કરવા.
૩. ગેપાલનની શાસ્ત્રીય તાલીમ આપવાની વ્યવસ્થા કરીને
પ્રબુદ્ધ જૈન
૧૬૩
જાણુકાર ગેાસેવકા તૈયાર કરવા અને ગેસેવાસંસ્થાએ આવા તાલીમ લીધેલા ગેાસેવકાને રાકે એવી તજવીજ કરવી.
૪. ગોપાલન કરનારી વ્યકિતએ તેમ જ કેમ પાસેનુ ગાધન સુધરે એવા ઉપાયે યોજવા. માન્યતાની શરતે
જે પાંજરાપેાળા તથા ગોસેવા-સંસ્થાએ નીચેની શરતા માન્ય રાખે તેમને આ સસ્થા માન્યતા આપે અને તેમના કામમાં વખતેવખત સલાહ–સૂચના તથા દોરવણી આપે.
૧. દરેક પાંજરાપાળે ગાસવર્ધનના હેતુથી ગોશાળા વિભાગ જુદો પાડવા જોઇએ. એ વિભાગમાં ગાય અને તેના વંશ સિવાય બીજા પશુ ન રાખવાં જોઈએ. અને તેમાં ગેવશસુધારણાનું કામ સુધરેલી ઢબે કરવુ' જોઇએ. એ સિવાયની નબળી ગાયા તથા ખીજા તમામ જાનવરોનો વિભાગ જુદો પાડી તેની અલગ ગોઠવણ કરવી જોઇએ.
૨. પોતાનાં જાનવરને જોતા ચરણ, ધાસ તથા લીલા ચારા માટે પૂરતી જમીન દરક સંસ્થાએ રાખવી જોઇએ અથવા મેળવવા તજવીજ કરવી જોઇએ.
૩. નક્કી કરેલા એકસરખા નમૂનાનાં પત્રકે રાખવાં જોઇએ. ૪ સારા જાતવાન સાંઢ ઉછેરવા પ્રયત્ન કરવા જોઇએ. પ. ખોડાં તથા અશક્ત ઢાર વિભાગમાં વંશવૃદ્ધિ થતી સદંતર અટકાવવી જોઇએ.
૬ પેાતાની આવકના પ્રમાણમાં સારી રીતે પાળી શકાય એટલાં ઢોરની સંખ્યા નકકી કરીને તેથી વધુ સંખ્યામાં ઢેર ન રાખવાનુ ધેારણુ બને ત્યાં સુધી જાળવવું.
૭. ગાવશને બગડતા અટકાવવાના હેતુથી બાંગરા ખૂટિયાથી એલાદ થતી બંધ કરવા માટે ગોધલા કરવાના સિધ્ધાંત માન્ય રાખી તેને માટે સુધરેલી ઢમે ગોધલા કરવાનો પ્રયત્ન કરવા.
૮, પોતાના કબજાનાં મૃત જાનવરેના અવશેષોના દેશની સંપત્તિની દૃષ્ટિએ સદુપયોગ થાય એ હેતુથી એ વસ્તુએના ઉદ્યોગો ખીલવવા પ્રયત્ન કરવા, અથવા એ ખીલવનારાં સેવાભાવી ભડળેને યોગ્ય સહાય કરવી.
૯. દરેક માન્ય પાંજરાપોળે પોતાના વાર્ષિક લવાજમ આપવુ જોઇએ; પણ કે વાર્ષિક લવાજમની રકમ શ. ૨૫ કરતાં રૂા. ૧૦૦ કરતાં વધુ નહિ હોય.
મંડળના સભાસદેોના વ તથા લવાજમ નીચે પ્રમાણે નકકી કરવામાં આવ્યાં હતાં :
ખર્ચના અર્ધો ટકા પણ પાંજરાપોળના ઓછી નહિ અને
આશ્રયદાતા એક વખતે રૂા. ૧,૦૦૦ અથવા તેથી વધુ રકમ
આપનાર.
દાતા એકી વખતે રૂા. ૫૦૦ અથવા તેથી વધુ રકમ આપનાર. આવન સભ્ય : એકી વખતે રૂા. ૧૦૦ અથવા તેથી વધુ રકમ
આપનાર. સભ્ય ઃ વાર્ષિક રૂા. ૫ દર વર્ષે અગાઉથી આપનાર.
આજની પાંજરાપોળ સાથે જૈન સમાજને સૌથી વધારે નિકટ સબંધ છે અને તે સંસ્થાઓ જેવી છે તેવી ચલાવવામાં દ્રવ્યના સૌથી મોટા કાળા જતા આપે છે તે કારણે જ પ્રસ્તુત સ ંમેલનને ' આટલા વિગતવાર અહેવાલ આપવા જરૂરી ધાર્યો છે અને એ કારણને લીધે જ આવતા અધ્રામાં બે કે ત્રણ હતે સ્વામી આનંદ પ્રમુખ તરીકેનુ લાંબુ છતાં અનેક દૃષ્ટિએ ઉદ્દેધક વ્યાખ્યાન પ્રગટ કરવાની ધારણા છે. જૈન સમાજ આ પ્રશ્નની અનેક અટપટી બાજુએ બરાબર ધ્યાનમાં ઉતારે અને આજની કેવળ નિર્જીવ અને ભારરૂપ પાંજરાપોળાને સજીવ અને સમાજને ખરેખર ઉપયોગી સંસ્થા! બનાવવા માટે કરવી જોઇતી સુધારાએમાં જોતા સાથે આપવામાં પાછીપાની ન કરે એવી આગ્રહભરી આશા રાખવામાં આવે છે. પરમાનંદ,
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શુદ્ધ જૈન
કેળવણીપ્રચાર, બેકારીનિવારણ અને ઐકયપ્રતિષ્ટા, (પૃષ્ઠ ૧૬૧ થી ચાલુ)
આજની પરિસ્થિતિ
હવે હાલની સ્થિતિને વિચાર કરીએ તે માલુમ પડે છે કે આપણા ધણા ખરા વ્યાપારી ખીજાએના હાથમાં ગયા છે અને દિવસે દિવસે આપણી પ્રજાની બેકારી વધતી જાય છે. ગામડાંઓના જે જૈન વ્યાપારી મહાજન અને પ્રતિષ્ઠિત શાહુકાર ગણાતા હતા તે આજે નિર્ધન અને કંગાળ હાલતમાં આવી ગયા છે. ગામડાઓના ધંધા ભાંગી પડયા છે. અને તેથી એકારાની સંખ્યા વધી ગઇ છે. હું વીસથી પચ્ચીશ હજારની વસ્તીવાળા એક ગામના વતની છું અને તાલુકામાં જ મોટે ભાગે મેં વકીલાત કરી છે. ઉપર વર્ણવેલી સ્થિતિ માત્ર કાલ્પનિક નથી પણ મારા અનુભવની છે. દક્ષિણ ખેડુતરાહત કાયદા
દક્ષિણ ખેડુતરાહતના કાયદો જે પહેલાં માત્ર મુંબઈ ઇલાકાના દક્ષિણ વિભાગને જ લાગુ પડતા હતા તે સને ૧૯૦૫ ની સાલથી ઉત્તર વિભાગને લાગુ પાડવામાં આવ્યા છે અને તેથી વ્યાપારીઓને ખૂબ નુકશાન વેઠવુ પડયું છે અને ધીરધારના ધંધો કમી થતા ગયા છે. તેમાં વળી છેલ્લાં દશ વર્ષથી તે અનિયમિત અને ઓછા વરસાદને લીધે ખેતીના પાક ઘણા આછે ઉતરે અને તેથી ખેડુતેાની સ્થિતિ બગડેલ છે અને તેના પરિણામે લેણુદારાની સ્થિતિ પણ ઘણી જ બગડેલી છે. વળી વ્યાપારમાં પણ કંઇ કસ રહ્યો નથી. મેટી મેટી દેશી અને પરદેશી પેઢીએ નાના વ્યાપારીઓને વ્યપાર ભાંગી નાખ્યા છે. આજે અનેક ધંધાઓ પાયમાલ થયા છે અને ખર્ચો ઘટવા જોઇએ તે હાલના જમાનાની અસરના લીધે ઘટી શકયા નથી. આનુ પરિણામ બહુ દુઃખદ આવ્યું છે. નાનાં ગામડાંઓના જન વ્યાપારીએ ભાંગી ગયા છે અને મેટા ગામના વ્યાપારીઓને કાંઇક ધંધો રહ્યો છે તે તેની સાથે જ્યાં ત્યાં સટ્ટો ચાલુ થઇ ગયા છે. આનું પરિણામ વધારે ને વધારે પાયમાલીમાં આવી રહ્યું છે.
જૈન ભાઇઓની વસ્તીને મોટા ભાગ ગરીબ સ્થિતિના છે અને તેમની સ્થિતિ એ જ જૈન સમાજની સ્થિતિની સાચી પારાશીશી છે. અમદાવાદ, સુરત, મુંબઇ કે કલકત્તા જેવા શહેરમાં જે ધનિક જૈને વસે છે તે વસ્તીના પ્રમાણમાં ગણ્યા ગાંઠ્યા છે અને તેમનાથી જનાની સ્થિતિને ખ્યાલ કરવા. તે ભુલભ છે. વળી આજે અશિક્ષિત માફક શિક્ષિત બેકારાની સંખ્યા પણ મેટી છે અને તેમને પ્રશ્ન પણ ભારે મુંઝવનાર છે.
આ બેકારી બીજી કામેામાં પણ વ્યાપેલી છે એ ખરૂ પણ આપણી કેમ એકલી વ્યાપારી કામ. શારીરિક મહેનત મજુરી તરફ આપણું મૂળથી દુર્લક્ષ્ય છે અને આપણી રહેણી કરણી ખીજા કરતાં વધારે ખર્ચાળ છે તેથી આપણી કામના ભા એકારીના વધારે ભાગ થઇ પડયા છે. માટે દેશની સર્વસામાન્ય સ્થિતિ ઉપરાંત આપણી કાભની આ વિશેષ હકીકત બેકારી ટાળવાના બળવત્તર ઉપાયો માંગી રહેલ છે. એકારી નિવારણના ઉપાયે
એકારીનિવારણ માટે કોઇને કોઇ વ્યવહારૂ પગલાં લેવાની જરૂર છે. ફકત રાવા કર્યે કશા સુધારા થવાના નથી. આ દિશાએ જૈન મીલમાલેકા કે મેરી પેઢીવાળાએ અથવા તે એવા લોકો કે જેમના ધંધાઓમાં બીજાઓને રાખવાને અવકાશ હાય
તા. ૩૧-૧૨- o
તેવા જન ગૃહસ્થાનુ લીસ્ટ તૈયાર કરવુ જોઇએ અને તે સર્વના ઉપર બને તેટલા જનાને ગોઠવવાનું દબાણ લાવવુ જોઇએ. ગામ ડામાં ચાલી શકે તેવા તેમજ વિધવા તથા અસહાય બહેને રોકાઇ શકે અને એ પૈસા કમાઇ શકે તેવા ગૃહઉદ્યોગોની સ્થળે સ્થળે સ્થાપના કરવી જોઇએ. આ ઉપરાંત જે બેકાર ભાઇઓને આપણે કામ મેળવી આપી ન શકીએ તેમના જીવનની એલ્બમાં ઓછી જરૂરિયાત-અન્ન અને વસ્ત્ર-પુરા પડે એવા કેઇ પ્રબંધ પણ થવા જોઇએ. બેકારીના પ્રશ્ન ભારે વિકટ છે અને તેને દેશની પરાધીનતા સાથે બહુ ગાઢ સંબંધ છે તેથી તે પ્રશ્નના સંગીત અને સાચા નીકાલ લાવા આજે અશકય છે. એમ છતાં પણ એ દિશાએ બને તેટલી રાહત આપવી એ આપણા સર્વા ધર્મ છે.
દાનની દિશા બદલે
આ કેળવણીપ્રચાર કે બેકારીનિવારણની દિશાએ કરાવેલું કે યેાજના આપણુને બહુ દૂર લઇ જઇ શકે તેમ નથી. તે બન્ને બામતમાં આખરે તે દ્રવ્યની જ જરૂર છે અને તે માટે ધનવાનોએ આગળ આવવાની જરૂર છે, જૈન ધનવાને! પાતાની દાનવૃત્તિ માટે જગમશહુર છે, પણ આજે દાનના પ્રવાહા અદલાવવાની જરૂર છે. હાલની પરિસ્થિતિ ખરાબર ધ્યાનમાં લઇ સભાજનું કલ્યાણ વિશેષ કેમ સધાય અને દાનના સાત ક્ષેત્રા પૈકી કયા ક્ષેત્રને દાનની વિશેષ જરૂરિયાત છે તેને ખ્યાલ કરીને તે ક્ષેત્રામાં દાનના પ્રવાહ વાળવા જરૂરી અને ઉપયોગી છે. આજે જૈન સમાજના અનેક રીતે હાસ થઇ રહ્યો છે. સંખ્યા ઘટતી જાય છે; આર્થિક પરિસ્થિતિ બગડતી જાય છે ! કેળવણીમાં પણ સારી રીતે પછાત છે, એ સમાજ ક્ષીણ થશે તે। ભવ્ય જિના લયાને કોણ સાચવશે ? અને જ્ઞાનભંડારાના કાણુ ઉપયોગ કરશે ? માટે આજે તે અન્ય દાનક્ષેત્રને ગૌણ બનાવીને શ્રાવક અને શ્રાવિકાઓની સ્થિતિ સુધારવા પાછળ જ સર્વ દાન પ્રવાહેાનુ એકીકરણ થવાની જરૂર છે. પારસી પંચાયત ક્રૂડની યેાજના એક નાની સરખી પારસી કામને કેટલી બધી આશીર્વાદરૂપ બનેલ છે. શું આપણે ત્યાં આવુ માટુ' ક્રૂડ ઉભું થઇ ન શકે કે જે કામની કેળવણીની જરૂરિયાતને બરાબર પહેોંચી વળે અને વધતી જતી બેકારીમાં પણ રાહત આપી શકે ? બ્રુની દૃષ્ટિ અને રેડવાળાં દાનવીર સાધભાએને આ બાબતનો યોગ્ય વિચાર કરવા મારી આગ્રહપૂર્વક વિનંતિ છે. આપણી પક્ષાપક્ષી અને મતભેદા
આજે આપણા જૈન સમાજ પક્ષાપક્ષી અને મતભેદોથી છિન્નભિન્ન થઈ રહ્યો છે. વિચારભેદ જો પ્રામાણિક અને તન્દુરરત હાય તા તે વડે સમાજ આગળ વધે છે. પણ આપણા મતભે એકાએક મનભેદ ઉત્પન્ન કરી બેસે છે. આપણામાં અન્ય વિચાર ધરાવનારા માટે સહિષ્ણુતા નથી, ઉદારતા નથી. આપણામાં દીર્ઘદર્શી, પ્રતિભાશાળી, ઉદાર ચિત્ત અને સમાજનું શ્રેય યાને સેવા કરવાની ધગશ અને ચીવટવાળા આગેવાનોની ખામી છે. હું કાઇ પણ પક્ષના માણુસ નથી અને કાઇ પણ પક્ષને દોષ દેવા ઇચ્છતા નથી. ફકત આજની સ્થિતિનું મને લાગે છે તેવુ નિરૂપણ કરવાના મારા ઉદ્દેશ છે. મને લાગે છે કે આપણામાં વાસ્તવિક વિચારણા કરવા માટે જોતુ જ્ઞાન અને મધ્યસ્થ વૃત્તિ નહિ હાવાના કારણે સર્વનો ઉદ્દેશ સમાજનું કલ્યાણ કરવાને હોવા છતાં તે ઉદ્દેશ અસિધ્ધ જ રહે છે. અને જ્યારે બીન્દ સમાજો પેાતાની હસ્તી અને ઉત્કર્ષ માટે સંગઠૂન સાધે છે અને પોતાનું કામ આગળ ચલાવે છે ત્યારે આપણે વિષય ઉપાયના
Page #227
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૨-૪૦
ભાગ બનીને અંદર અંદર પક્ષાપક્ષી અને કલહેા ઉત્પન્ન કરીએ છીએ અને પાછા પડીએ છીએ. આ સ્થિતિ ભારે દુ:ખ ઉપજાવે તેવી છે. આ યુગ સગડૂનના છે. સગડૂત વિનાના સમાજ ગમે તેટલા સુસપન્ન અને સમૃદ્ધ હોય તે પણ આજના તીવ્ર સ્થિતિકલહ સામે ટકી શકતા નથી. આ બાબત ધ્યાનમાં લઇને આપણા પક્ષ ભેદની દીવાલો જમીનદોસ્ત કરીને સર્વ સંમત એવા કોઇ કાર્યક્રમ ઉપર આપણે એકત્ર થવુ એએઇ. શું એ આપણે કરી ન શકીએ ?
પ્રબુદ્ધ જૈન
સમાજમાં ઢેખાતા ત્રણ વર્ષાં
આપણા સભાજના વિચારપક્ષેનો આપણે બારીકાઈથી વિચાર કરીશું તેા આપણને આપણા સમાજ ત્રણ વર્ગમાં વહેંચાયા માલુમ પડશે (૧) સ્થિતિચુસ્ત વર્ગ (૨) ઉદાસીન વ (૩) સુધારક વર્ગ. આ વર્ગોની કાન્ફરન્સ ઉપર પણ બહુ ગંભીર અસર પડી છે. એક બીજા વર્ગ વચ્ચેને અણગમા અને કેટલેક અંશે વિરોધની લાગણીને લીધે અને એકબીજાની ખેંચાતાણીને લીધે આ કાન્ફરન્સની સંસ્થા સમાજને ઉપયોગી તથા જરૂરી સંસ્થા હોવા છતાં સમાજની જોતી સેવા બુજાવી શકી નથી અને આજની શોચનીય સ્થિતિએ પહેાંચેલ છે. આ વસ્તુસ્થિતિ સુધારવા માટે દરેક વર્ષે મારા નમ્ર વિચાર પ્રમાણે કેવી દૃષ્ટિ રાખવી જોઇએ તેની ચર્ચા અહિં અસ્થાને નહિ ગણ્ણાય. કષાય ભાવ અટકાવા
પ્રથમ તા દરેક વર્ષે સમાજના કલ્યાણુને પોતાના લક્ષ્યસ્થાને સ્થાપવુ જોઇએ અને જાહેર પ્રવૃત્તિમાં અંગત રાગદ્વેષને જરા પણ સ્થાન આપવું ન જોઇએ. વળી અન્ય વર્ગની દૃષ્ટિને મધ્યસ્થ ભાવે ખુલ્લા અને ઉદાર મનથી સમજવા પ્રયત્ન કરવા જોઈએ. આમ કરવા છતાં એક વિચાર ઉપર આવી ન શકાય તા એક બીજા માટે ભેદભાવ ઉભો થવા દેવા ન જોો અને જે જે બાબતમાં મળતાપણું હોય તે તે બાબતમાં એકમેક સાથે મળીને કામ કરવાની ટેવ કેળવવી જોઇએ. આમ કરવાથી આપસઆપસમાં પ્રેમ વધે છે અને સમાજની પ્રગતિ સધાય છે. વિચારભેદને અંગે જે કષાયવૃદ્ધિ થાય છે તે અટકાવવાની ખાસ જરૂર છે. સર્વ અનર્થનું મૂળ કપાયાની વૃદ્ધિ છે, તે અટકાવવા માટે મધ્યસ્થ વૃત્તિ, પરમત સહિષ્ણુતા અને ભિન્ન વિચાર ધરાવનાર વ્યક્તિ કે પ્રશ્ન પ્રત્યે આદરભાવ કેળવવાની ખાસ
આવસ્યકતા છે.
સ્થિતિચુસ્ત વર્ગ પ્રત્યે
જુના અને સ્થિતિચુસ્ત ભાઇને મારી એ વિનંતિ કે આપણા શાસ્ત્રમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે વર્તવાનું કહેલ છે તે તેમણે ધ્યાનમાં રાખવુ જોઇએ. વળી સપ્તભંગીમાં ઘું છે તેમ એક જ વસ્તુ જુદી જુદી દૃષ્ટિથી જોતાં જુદી જુદી લાગે છે પણ ખરી રીતે તે વસ્તુ જુદી ાતી નથી પણ તે વસ્તુને જોવાની દૃષ્ટિ જુદી હોય છે. એજ રીતે એક જ પ્રશ્નનુ સ્વરૂપ અને નિરાકરણ ભિન્ન ભિન્ન દૃષ્ટિથી વિચારનાર માટે જુદું જુદું આવે એ સ્વાભાવિક છે એમ તેમણે વિચારતાં અને એ રીતે સમભાવ કેળવતાં શિખવુ જોઇએ અને વિચાર રથી ભડકવાની આદતથી મુકત બનવુ જોઇએ. સુધારક વગ પ્રત્યે
સુધારક ભાઇઓને મારી એ વિનંતિ છે કે તેમણે બહુ ઝડપથી અને મનસ્વી રીતે વિચારા કરવાને બદલે સમ્યક્ પ્રકારે અને શાન્તિથી વિચારો કરવા જોઇએ અને સમાજને હજુ ખૂબ
૧૬૫
તૈયાર કરવાના છે એ લક્ષ્યમાં રાખવુ જોઇએ અને એ રીતે કામ કરવું જોઇએ. . કેવળ વિચારેાથી સમાજને લાભ થતા નથી, પણ તે સાથે કાંઇ કામ પણ થવું જોઇએ. દરેક પ્રશ્નના એકાન્તપણે વિચાર કરવા ન જોઇએ પણ બધી બાજુથી તે વિચારાવા જોઇએ. લાકા બુદ્ધિપૂર્વક વિચાર કરતા થાય એ ઇચ્છવા ચેગ્ય છે પણ લોકેામાં ધર્મશ્રદ્દાની જે જડ છે તેના પાયા હચમચાવી નાંખવાથી લાભ નથી પણ નુકસાન છે એ બાબત ધ્યાનમાં રાખીને વાસ્તવિક સમજ સાથે યોગ્ય ક્રિયાઓ કરીને છાપ પાડવી જોઇએ. ઉદાસીન વર્ગ પ્રત્યે
ઉદાસીનતા સેવનારા ભાઇઓને ઉદાસીનતાને ત્યાગ કરીને, સમાજ સેવાના કાર્યોમાં જોડાવા અને ઉપર જણાવેલ બે વર્ગોની વચ્ચે ઉભા રહીને પોતાની મધ્યસ્થ દૃષ્ટિથી દરેક બાબતનો ઉકેલ લાવીને સમાજનુ નાવ આગળ ચલાવવાને હું આગ્રહ કરૂં છું. સ'ગઝુન અને એકતા એટલે જ કોન્ફરન્સ
ઉપર જણાવેલ સંગઠ્ઠન સાધનારી અને ભિન્ન ભિન્ન પક્ષાનુ સમાધાન કરીને એકત્ર કરવાની અને કાપણું રચનાત્મક કાર્યક્રમમાં જેડવાની શકયતા કોઇ પણ સંસ્થામાં હોય તે કેન્ફરન્સમાં છે. કારણ કે કોન્ફરન્સ કોઇ એક વર્ગની કે કોઈ એક પક્ષની સંસ્થા નથી. તેનુ હમેશનુ વલણ મધ્યસ્થનું છે અને રહેવાનું. મતભેદના વિષયા બહુ જ થોડા છે; સમાજસેવાની ભૂમિકા બહુ વિશાળ છે. જૈનસમાજની શિક્ષણ વિષયક અને આર્થિક પરિસ્થિતિમાં બને તેટલા સુધારા અને પ્રગતિ થવી જ જોઇએ એ વિષે એમત છે જ નહિ. આપણાં મંદિશ અને આપણી ધર્મશાળાઓ–આપણા ઉપાશ્રયો અને આપણા જ્ઞાનભંડારા–આ આપણી સની સર્વસામાન્ય મીલ્કત છે અને તે આપણુ સર્વેએ સાથે મળીને સંભાળવાની છે. છાત્રાલયા ઉભાં કરવાં, શિક્ષણ સંસ્થાએ ખેલવી, ઉદ્યોગાલયો ઉઘાડવાં, શિષ્યવૃત્તિઓ સ્થાપવી, વિધવા બહેને આધાર આપવા, નિરાશ્રિતાને આશ્રય દેવો, એકારાને ઠેકાણે પાડવા—આ બધું કરવામાં કા મતભેદ આડા આવે તેમ છે? ભૂતકાળના પૂર્વગ્રહોને વિસારીને આ બધું વિચારવાને—આપણી વર્તમાન સ્થિતિ સુધારવાને અન્ય કામોની હરેાળમાં આપણું પ્રતિષ્ઠિત સ્થાન જાળવવાને–રાજકારણ તેમજ અન્ય ક્ષેત્રમાં આપણુ પ્રભુત્વ જમાવવાને—આપણે શું એકત્ર થઇ ન શકીએ? આ પ્રશ્નના નિણૅય અહિં હાજર રહેલા પ્રતિનિધિએ જ માત્ર નહિ પણ આખા જૈનસમાજૅ કરવાનો છે. આખા જૈન સમાજનુ' સમેલન
આ પ્રસંગે મારી નજર સામે અનેક ખાતા આવીને ઉભી રહે છે. આ આપણું સમેલન તે જૈન સમાજના માત્ર એક જ વિભાગનું છે. આખા જૈન સમાજનું સમેલન હજુ સુધી શકય બની શક્યું નથી. વળી જ્યારે આપણા એક વિભાગમાં જ પુરૂ સંગન આજે નથી તે ત્રણ પીરકાઓના સંગઠ્ઠનની આશા રાખવી એ જો કે ઇચ્છનીય તેા છે પણ બહુ વ્યવહારૂ લાગતી નથી. આખા સમાજનું સમેલન શકય કરવાને માટે પ્રથમ તે એક વિભાગે ખીજા વિભાગ સાથે ઝઘડા કરતા અટકવુ જોઇએ. અત જે પ્રશ્નોમાં એકત્ર થવામાં ખાસ અડચણા ન હેાય તેમાં એકત્ર થવુ જોઇએ. અને એ રીતે એકત્ર થતાં સારૂ પરિણામ આવવાની આશા રાખી શકાય. સર્વ ફીરકાવાળાઅે સંકુચિત મનેદશામાંથી મુકત થવુ જોઇએ. પણ તેમ થતું નથી એ ભારે ખેદની વાત છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૬૬
પ્રબુધ્ધ જૈન
તા. ૩૧-૧૨-૯ રાષ્ટ્રીય રચનાત્મક કાર્યક્રમ
નિવારવા માટે અને એ જનાને કાયમ રાખવા માટે જૈન વળી આવા સંમેલને પત્ર કેમની જ વાત કરીને સંતોષ
શ્રીમાનેને આ એજનામાં બને તેટલે આર્થિક સહકાર આપવા ભાવો ન જોઈએ. આપણે એક મોટા રાષ્ટ્રના અંગભૂત અવયવ
આ કોન્ફરન્સ આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરે છે અને સ્થાનિક છીએ. આજે રાષ્ટ્રમાં અનેક દિશાએ પુનર્વિધાન ચાલી રહ્યું છે.
સમિતિએ આ યોજના ચાલુ રાખવી એવો ઠરાવ કરવામાં આવે છે. ખાદી, સ્વદેશી, અસ્પૃશ્યતાનિવારણ, મધનિષેધ, કોમી એકતા- કેળવણી અંગે માહિતી આ બધાં આજનાં રચનાત્મક કાર્યક્રમનાં મહત્ત્વનાં અંગ છે. જૈન સમાજમાં આજે કેળવણીના પ્રદેશમાં શી જગદ્ગધ મહાત્મા ગાંધીજી આજે જગતભરમાં અહિંસાનો અહા- શી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને કઈ કઈ સંસ્થાઓ કામ લેક જગાવી રહ્યા છે. આ બધા કાર્યમાં આપણે શું ફાળે કરી રહી છે, તે પ્રત્યેકનું બંધારણ કયા પ્રકારનું છે, કયા કયા આપી શકીએ તેમ છીએ તે આપણે વિચારવાનું છે. તે કાર્ય પ્રકારની શિષ્યવૃત્તિઓ તેમજ અન્ય પ્રકારની મદદે અપાઈ રહી જેટલું રાષ્ટ્રીય મહાસભાનું છે તેટલું જ આપણું છે. આવી કમી છે એ સંબંધમાં એક વિસ્તૃત યાદી તૈયાર કરવાની અને કેળપ્રવૃત્તિને કેવળ કોમીભાવનાના ખાડામાં દટાઈ જતી બચાવવા વણી સંબંધમાં એક માહિતી કેન્દ્ર એક વર્ષની અંદર ઉભું કરઆપણે ઈચ્છતા હોઈએ તે એટલે ભાર આપણે આપણા અંગત વાની સ્થાનિક સમિતિને આ કેન્ફિરન્સ ભલામણ કરે છે; અને પ્રશ્નો ઉપર મુકીએ તેટલે જ ભાર આપણે અખિલ રાષ્ટ્રના આ જ પ્રકારના ધાર્મિક શિક્ષણને લગતી સંસ્થાઓ અને અન્ય “ રચનાત્મક કાર્ય ઉપર મુ જોઈએ. દેશની સ્વતંત્રતા સિવાય શિક્ષણ પ્રવૃત્તિઓની વિસ્તૃત યાદી તૈયાર કરવાનું શ્રી જૈન એજ્યુખરી સામાજીક કે ધાર્મિક સ્વતંત્રતા સંભવતી નથી.
કેશન બોર્ડને સેંપવામાં આવે છે. આજની દેશની તેમજ દુનિયાની પરિસ્થિતિ ધાર્મિક શિક્ષણ અને એજ્યુકેશન બેડ - આજે દેશમાં વાણીસ્વાતંત્ર્યના પ્રશ્ન ઉપર સત્યાગ્રહની લડ- ધાર્મિક શિક્ષણનો ક્રમ આપણી જૈન એજ્યુકેશન બોર્ડ તનાં મંડાણ મંડાઈ ચુક્યાં છે અને દેશના એક પછી એક આગે ગોઠવ્યો છે તેને લાભ ઉત્તરોત્તર સારા લેવાતું જાય છે એ વાન નેતાઓ જેલની દીવાલે પાછળ પુરાતા જાય છે. આ રીતે તરફ સતિષ બતાવતાં હજુ પણ એના વિકાસમાં જે કાંઈ અગઆખા દેશનું વાતાવરણ ખૂબ તંગ બનતું જાય છે. વળી યુરોપમાં વડે નડતી હોય તે દૂર કરી ધાર્મિક અભ્યાસને વિસ્તાર ખૂબ ચાલી રહેલ વિગ્રહ તરફ પિતાની વિષમય જવાળાઓ ફેલાવી વધે અને પ્રત્યેક પાઠશાળા અને સભા એના ધોરણ પ્રમાણે રહ્યો છે અને માણસને મગતરા માફક ઘેર સંહાર કરી રહ્યો કામ ચલાવે અને તે માટે કાર્ય કરતી સંસ્થાઓ એક મતે કાર્ય છે. આ જવાળા આ દેશ ઉપર કયારે ફેલાશે અને આ વિગ્રહનું આગળ ધપાવે એવી ગોઠવણ કરવાની જરૂરિયાત આ કોન્ફરન્સ પરિણામ કેવું આવશે તે કઈ કહી શકતું નથી. આજે આપણે સ્વીકારે છે અને પ્રત્યેક બાળક કે બાલિકા ધર્મને અભ્યાસ કરી કોઈ મોટી ઉથલપાથલના યુગમાં બેઠા છીએ. આ પ્રકારની શકે તે માટે પ્રેરણાત્મક રચના કરવાની જન એજ્યુકેશન બોર્ડને માનસિક અસ્વસ્થતા નીચે આપણે એકત્ર થયા છીએ. આ ભલામણ કરે છે, અને તેને આ પ્રયાસમાં સર્વ શકિત કેન્દ્રિત આખી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જૈન સમાજનું શ્રેય સધાયા કરવા માટે તથા આ પ્રકારનું કાર્ય કરનાર અન્ય સંસ્થાઓને તેમાં એવો કોઈ નિશ્ચિત કર્તવ્ય માર્ગ આપણે નિષ્ણુત કરી શકીએ સહકાર આપવા આગ્રહ કરે છે. તે આપણું અહિં મળવું સાર્થક થયું લેખાશે.
જૈન શાસ્ત્રીય શિક્ષણ
આ કોન્ફરન્સ બનારસના ગવર્નમેન્ટ સંસ્કૃત કેલેજમાં નિંગાળા અધિવેશનના ઠરાવો. જૈન શાસ્ત્રની પરીક્ષા દાખલ કરવા બદલ તેના વ્યવસ્થાપક અને
સયુકત પ્રાન્તના સરકારી કેળવણીખાતા પ્રત્યે આભારની લાગણી [નિંગાળા ખાતે મળેલા શ્રી જૈન છે. કોન્ફરન્સના પંદરમાં અધિવેશનમાં અગત્યના ઠરા નીચે મુજબ કરવામાં આવ્યા હતા. તંત્રી.]
પ્રદર્શિત કરે છે અને તે સાથે જ તે સંયુક્ત પ્રાન્ત સરકારનું ધ્યાન
ખેંચે છે કે તેણે ઉક્ત કોલેજમાં એક જન શાસ્ત્રીય શિક્ષણ - શ્રી, મણિલાલ જેમલ શેઠ તથા અન્ય બધુઓને ધન્યવાદ
આપનાર યોગ્ય અધ્યાપકની નીમણુક કરવી કેમકે ભારતીય શાસ્ત્ર | (ક) શ્રી. મણિલાલ જેમલ શેઠ જેમણે ચાલુ અધિવેશન સમૃદ્ધિમાં જેનપરંપરાનો ખાસ મહત્વનો ભાગ છે. તેથી જ્યાં ભરવાને અંગે અખંડ પ્રયાસ કર્યો હતો તેમણે દેશની હાકલ બીજી બધી શાસ્ત્રીય પરંપરાઓના શિક્ષણ માટેની પુરી જોગવાઈ થતાં રાષ્ટ્રીય સેવાભાવ લક્ષમાં રાખી, જેલનિવાસ સ્વીકાર્યો તે હોય ત્યાં જૈન શાસ્ત્રીય શિક્ષણ લેવા આવનાર વાસ્તે કશી જેમતેમના ત્યાગને માટે આ જૈન કોન્ફરન્સ તેમને અંતઃકરણપૂર્વક વાય ન હોય એ ગવર્નમેન્ટ સંસ્કૃત કોલેજ (બનારસ) જેવી ધન્યવાદ આપે છે અને તેમની સેવાની નેંધ હર્ષપૂર્વક લે છે. પ્રાચીન અને સર્વત્ર પ્રસિદ્ધ સંસ્થા માટે ઉણપ ગણાય અને
(ખ) એ જ પ્રમાણે દેશની હાકલ પડતા શ્રીયુત પિપટલાલ સંસ્કૃતિ તેમજ ઇતિહાસમાં અગત્યતા ધરાવનાર જન સાહિત્ય રામચંદ શાહ અને બીજા જન બધુઓએ જેલનિવાસ સ્વીકાર્યો પ્રત્યે બેદરકારી પણ ગણાય. છે તેમને આ અધિવેશન ધન્યવાદ આપે છે.
જૈન શાસ્ત્રીય શિક્ષણ કેળવણી પ્રચારની યોજના
આ કેન્ફરન્સને એવો પાકો મત છે કે જેમ બીજા કાર્યવાહક સમિતિએ અમલમાં મૂકેલી કેળવણી પ્રચારની ક્ષેત્રોમાં તેમ શાસ્ત્રીય ક્ષેત્રોમાં પણ જૈન પરંપરાએ આ યુગના જનાના આજ સુધીના કાર્યને આ કોન્ફરન્સ આવકારે છે. તે વિકસિત માનસ સાથે પૂર્ણપણે મેળ ખાય તેવું અને ઉચ્ચ જનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે શેઠ કાંતિલાલ ઈશ્વરલાલે વિધાધામમાં પિતાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવું માનસ ધરાવરૂપિયા પચીસ હજારની રકમ કોન્ફરન્સને આપી તે માટે તેમને નારી વ્યકિતઓ તૈયાર કરવાની જરૂર છે. તેથી આ કેન્ફરન્સ આ કોન્ફરન્સ ધન્યવાદ આપે છે. વિશેષ ફંડના અભાવે આ ઠરાવ કરે છે કે જેનશાસ્ત્રનું ઉચ્ચતર અને ઉચ્ચત્તમ શિક્ષણ જના છેડા સમયમાં બંધ કરવાની સ્થિતિ ઉભી થઈ છે તે આપવા-અપાવવાની ઘટતી સમર્થ એવી બધી સગવડ કરવી, તે
Page #229
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૨-૪૦
માટે થોડા પણ અધિકારી ઉમેદવારો (જેમાં મુખ્યપણે સંસ્કૃત શિક્ષણ લીધેલ પડિતા અને મુખ્યપણે કાલેજનું શિક્ષણ લીધેલ સ્નાતકોને સમાવેશ થાય છે) તે પસંદ કરવા અને તેને વિદ્યાભ્યાસ માટે જરૂરી એવી બધી સગવડ પુરી પાડવી.
આ વસ્તુને લગતી વિગતવાર વિચારણા કરી ચેોજના ઘડી કાઢવા તેમ જ તેને અમલમાં મૂકવા અને તે માટે જરૂરી એવી નાણાની જોગવાઇ કરવા વાસ્તે આ કોન્ફરન્સ નીચે લખેલ સભ્યોની એક સમિતિ પેાતાની સંખ્યા ૧૧ મેમ્બર રાખવાની સત્તા સાથે નીમે છે.
૧ શ્રી. હેટાલાલ ત્રિકમલાલ પારેખ-અમદાવાદ૨ શ્રી. મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ મુંબઇ,
૩ શ્રી. કાન્તિલાલ ઇશ્વરલાલ જે. પી.-મુંબઇ. ૪ શ્રી. મેહનલાલ ભગવાનદાસ ઝવેરી મુંબઈ. ૫ શ્રી. મેઘજી સેજપાળ–મુંબઈ
સામાન્ય શિક્ષણ વિસ્તાર,
પ્રબુદ્ધ જૈન
કેળવણીના પ્રશ્નોને અંગે નીચેની બાબતે તરફ આ કેન્ફરન્સ જૈન સમાજનું ખાસ ધ્યાન ખેંચે છે. (૧) પ્રાથમિક શિક્ષણ,
આપણા સમાજમાં એક પણ બાળક કે બાલિકા પ્રાથમિક શિક્ષણ પામ્યઃ સિવાય ન રહે એટલું જ નહિ પણ માટી ઉમ્મરના સ્ત્રી- પુરૂષેોમાં પણ કાષ્ટ નિરક્ષર ન હોય એ સ્થિતિને પહેાંચી વળવા માટે ચેરક ચેાજના જેવી કે પ્રૌઢ શિક્ષણના વર્ગો, બાળમંદિરા અને રાત્રિશાળા-થવાની ખાસ જરૂર છે. (૨) ઔદ્યોગિક વૈજ્ઞાનિક અને વ્યાપારી શિક્ષણ,
• આજે માત્ર આર્ટસ્ કોલેજમાં વિધાર્થીઓની ભરતી થ રહી છે તેને બદલે હવે ઔદ્યોગિક, વૈજ્ઞાનિક તથા વ્યાપારી કેળવણી ઉપર વધારે ભાર મૂકવાની અને તે દિશા તરફ વિદ્યાર્થી ઓને સારા પ્રમાણમાં વાળવાની ખાસ જરૂર છે એમ આ કૉન્ફરન્સ ઇચ્છે હૈં અને આપણી શિક્ષણ સંસ્થાઓને વાણિજ્યશાળા વહેલામાં વહેલી તકે શરૂ કરવા આગ્રહપૂર્વક વિનંતિ કરે છે. (૩) સ્ત્રી શિક્ષણ,
હનુ આપણે સ્ત્રી શિક્ષણમાં પછાત છીએ અને ઉચ્ચ શિક્ષણ લેતી જૈન કન્યાઓની સંખ્યા એછી છે. એ બાબત લક્ષમાં રાખીને જૈન કન્યાઓને આ દિશાએ બને તેટલું પ્રાત્સાહન આપવા જૈન સમાજને અને ખાસ કરીને દરેકે દરેક છાત્રવૃત્તિ આપતા જૈન ડેને ભલામણ કરવામાં આવે છે. (૪) છાત્રાલય..
આજે શિક્ષણ લેતા વિદ્યાથી એની જરૂરિયાતના પ્રમાણમાં છાત્રાલયોની સંખ્યા અને સગવડ ઘણી જ ઓછી છે અને વિદ્યાર્થીનીઓ માટે તે આવા પ્રકારની કશી પણ સગવડ નથી. તા તે દિશાએ હજુ ખૂબ પ્રગતિ કરવાની અને સ્થળે સ્થળે છાત્રાલયો ઉઘાડવાની જરૂરિયાત છે એમ આ કોન્ફરન્સ જાહેર કરે છે અને તાત્કાલિક ગ્રામ જનતાની દૃષ્ટિએ કાએક ગામમાં ગ્રામ છાત્રાલય ઉઘાડવા માટે સંસ્થાઓ અને સમાજને અપીલ
કરે છે.
(પ) સ્વત ંત્ર શિક્ષણ સંસ્થા
આપણી જૈન વ્યાપારી કામને બબ્બેસતી થાય તેવી વ્યાપારી, ધાર્મિક અને ઔદ્યોગિક કેળવણી સારી રીતે થાય તે
૧૬૭
માટે વર્ષોં યાજનાને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર શિક્ષણ સંસ્થાની યોજના આ કોન્ફરન્સ સ્વીકારે છે અને તે મુજબ પ્રયત્ન કરવા દરેક જન ભાઇને ભલામણ કરે છે, અને છાત્રાલયા અને શિક્ષણ સંસ્થા
ઉભી કરવામાં અત્યાર સુધી જે જે મુનિવર્યોએ ઉપદેશ દ્વારા અને જે જે બંધુઓએ ધનદારા અને કાર્યારા સહાય આપી છે તેમને આ કોન્ફરન્સ ધન્યવાદ આપે છે અને તેએ પોતાના એ ભાવ ચાલુ રાખે એવી આગ્રહપૂર્ણ વિનંતિ કરે છે.
અધ માગથી શિક્ષણના પ્રચાર
૧ આર્ય ભાષાના વિકાસના ઇતિહાસ જાણવા માટે અર્ધમાગવી અગત્યની ભાષા છે. તેમજ ભારતવર્ષનાં આય દશનામાં મહત્વના ગણાતા જૈન દર્શનને સમજવા માટે પણુ અર્ધ ભાગધી એક આવશ્યક ભાષા છે. તેથી જ મુબઇ યુનીવરસીટીએ પેાતાના અભ્યાસક્રમમાં ઉચ્ચમાં ઉચ્ચ વર્ગો સુધી અર્થ નાગધીને દાખલ કરી છે. એ માટે તેમ જ જે જૈન કે અજૈન સંસ્થાએ પોતાના અભ્યાસક્રમમાં અર્ધમાગધી ભાષાને અપનાવી છે તે માટે તે સર્વ પ્રત્યે આ કાન્સ આભારની લાગણી પ્રદર્શિત કરે છે. તેમજ સંયુકત પ્રાંત, બંગાળ અને પંજાબ વગેરે પ્રાંતની યુનીવરસીટીને મુંબઇની યુનીવરસીટીની જેમ અર્ધમાગધીને સ્થાન આપવા ખાસ ભલામણ કરે છે અને જે કેલેજોમાં અર્ધમાગધીના અભ્યાસની વ્યવસ્થા ન હાય ત્યાં ત્યાં તેની વ્યવસ્થા કરવા કોલેજના પ્રીન્સીપાલે ને આ કાન્સ વિનતિ કરે છે.
૨ આપણા જૈન વિદ્યાર્થીઓ દ્વિતીય ભાષા તરીકે અર્ધુંમાગધી લઇને ભણે એમ આ કોન્ફરન્સ ઇચ્છે છે અને જનાના દાનારા ચાલતી હાઇસ્કુલા તેમ જ કોલેજોમાં પણ અર્ધું માગધીને અવસ્ય સ્થાન હાવુ જોઇએ એમ આ કેન્ફરન્સ માને છે. માટે તમામ જૈન દાનવીરને પેાતાના દાનથી ચાલતી હાઇસ્કુલો અને કોલેજોમાં અ માગધીને સ્થાયી સ્થાન આપવા આ કોન્ફરન્સ આગ્રહપૂર્વક ભલામણ કરે છે.
૩ અર્ધમાગધી ભાષાને! બહોળે! ફેલાવા થાય તે માટે આ કેન્ફ્રન્સ જન દાનવીરાને તેમજ જૈન ધર્મની ખીજી માતબર સંસ્થાને વિનંતિ કરે છે કે તેઓએ યોગ્ય સ્કોલરશીપે યેાજવી અને અર્ધમાગધીના અભ્યાસ કરતા જૈન તેમ જ જૈનેતર વિદ્યાર્થીઓને મળે તેવી વ્યવસ્થા કરવી તેમ જ અર્ધમાગધીના વિધાીઁએાને સરળતા પડે તે માટે અભ્યાસક્રમમાં ચાલતાં પુસ્તકા શુદ્ધ અને સસ્તા ભાવે પ્રગટ કરવા આ કારન્સ જૈન સાહિત્યની પ્રકાશન સંસ્થાઓને આગ્રહપૂર્વક ભલામણુ કરે છે.
ઉપરના ઠરાવને વેગ આપવા માટે આ કોન્ફરન્સ. સ્થાયી સિમિતને ભલામણ કરે છે.
એકારી નીવારણ.
એકારી નિવારણને માટે નીચેની બાબતે ઉપર આ ઊન્દ્ રન્સ જૈન સમાજનું ધ્યાન ખેંચે છે.—
(1) સ્થાયી સમિતિના આશ્રય નીચે એક એવી બેકારી નિવારણ મધ્યવર્તી સંસ્થા (Central Bureau) ઉભી કરવી, જ્યાં નોકરી રહેવા ઇચ્છનાર અને નોકરી રાખવા ઇચ્છનારની સંપૂર્ણ વિગતવાર નોંધો રાખવામાં આવે અને બન્નેના સહયોગ મેળવી આપવાની ગે વણ કરી આપવામાં આવે.
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રબુધ જૈન
તા. ૩૧-૧૨ed o
(૨) જે જૈન ગૃહસ્થ હસ્તક મેટાં કારખાનાંઓ, પેઢીઓ કે લેવા સુધી ન જવા દેતા- છતાં સૌને આનંદ અને ઑફિસે ચાલતાં હોય તેની એક યાદી સ્થાયી સમિતિએ તૈયાર આપી-અધિવેશનને યશસ્વી બનાવવામાં મહાન ફાળો આપ્ટે, કરાવવી અને તેઓ મારફત બને તેટલા જનોને ગોઠવવાની હીલ- આ કોન્ફરન્સના અદ્યાપિ પર્યન્તના ઈતિહાસમાં પ્રમુખશ્રીની ચાલે સ્થાયી સમિતિઓ હાથ ધરવી.
કાર્યદક્ષતા યાદ રહી જાય તેવી નિવડી. ઉક્ત બે નાયકોના શિરે (૩) આજે ગૃહઉદ્યોગ અને ગ્રામ્યઉધોગને બને તેટલું
અધિવેશનની સફળતાને કીર્તિકળશ ઢળે છે. ઉત્તેજન આપવાની ખાસ જરૂર છે. અને આ દિશાએ 5 ફંડ ' વિષય વિચારિણી સમિતિમાં મહારાષ્ટ્રના આગેવાન બધુ મળેથી કેન્ફરન્સની સ્થાયી સમિતિને ઘટતી જનાઓ કરવાની શ્રી. મોતીલાલ વીરચંદે પ્રમુખશ્રીને પ્રચાર અને એય માટે ભલામણ કરવામાં આવે છે.
સાત સભ્યોની એક સમિતિ નીમવાની સત્તા આપનાર ઠરાવ ઠાવી જૈન બેંક
ચતુરાઈથી એક મુસદ્દીને છાજે એ રીતે રજુ કર્યો. મુંબઈના જૈન બેંકની જે એજના ગત અધિવેશનમાં મંજુર કર
પ્રતિનિધિઓએ આ પ્રસંગે વાપરેલ કુનેહ અને ડહાપણ ખરે જ
પ્રસંશનીય અને ધન્યવાદને પાત્ર નિવડી. ઠરાવમાં અંતર્ગત વામાં આવી છે તે તરફ જન સમાજનું ધ્યાન ખેંચવામાં આવે
આશયને સ્પષ્ટ રજુ ન કરવાથી ચર્ચા ખૂબ વધી-બે કલાક તેમાં છે અને તે અંગે ઘટતું કરવા સ્થાયી સમિતિને ભલામણ કર
પસાર થયા. કોઈને પણ શંકાના વમળમાં ન રાખવા સભાગ્યે વામાં આવે છે.
ઈચ્છા પ્રદર્શિત કરી. છેવટે સ્વાગતાધ્યક્ષ શ્રી. ભગવાનદાસ હરખપંચાયત ફંડ,
ચંદ શાહ અને શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈએ મુંબઈની - આ કોન્ફરન્સ પારસી પંચાયત ફંડ જેવું એક વિશાળ
રિથતિ સ્પષ્ટ કરી કોઈ પણ પ્રકારે કેન્ફરન્સ દેવીની પ્રગતિ અને સર્વસામાન્ય જન પંચાયત ફંડ ઉભું કરવાની જરૂરિયાત
મુંબઈવાળા ભાઈઓ અને સૌ કોઈ ઈચ્છે છે એની વિગતે સ્વીકારે છે. તે ફંડને ઉપયોગ વ્યવહારિક તેમજ ધાર્મિક કેળવ
મકકમપણે રજુ કરી. સભા ખુલ્લા દિલની વાતો સાંભળવા વિચાર ણીને પ્રચાર, બેકારી નિવારણ તેમજ નિરાશ્રિત ભાઇ બહેનને
વા જ આતુર જણાઈ. શ્રી. મોતીલાલ વીરચંદને પિતાને હરાવ. બનતી મદદ વિગેરે સામાજિક કાર્યોમાં કરો અને તે ફડને
બધા સ્પષ્ટપણે સમજી શકે તેવી રીતે પુનઃ રજુ કરે પડે વહીવટ ફંડમાં નાણું ભરનારાઓ કરે.
સમિતિએ તેને વધાવી લઈ પસાર કર્યો જેના ટેકામાં શ્રીયુત.
પરમાનંદ કુંવરજી કાપડીઆએ ઠરાવમાં રહેલ મહત્વ અને જવાબદારી ચાલુ પ્રચારકાર્ય તથા ઐકય સાધનો.
પ્રત્યે અને કોન્ફરંસની હાલની નબળાઈ અંગે કેટલીક વિગતો કોન્ફરન્સનું પ્રચારકાર્ય સતતું ચાલુ રાખે અને એક
રજુ કરી પ્રમુખશ્રીને ઐક્યની બાબતમાં ચારે બાજુને ખૂબ જ સાધનાને મદદકર્તા થઈ શકે એવા સાત ગૃહસ્થની એક સમિતિ
વિચાર કરવા વિનંતિ કરી હતી. એક પક્ષ આવતાં બીજા પક્ષને ચુંટવાની સત્તા પ્રમુખશ્રીને આપવામાં આવે છે. એ સમિતિએ
અન્યાય ન થાય અને તેને નિકલી જવા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન ન આખા હિંદમાં વખતોવખત પ્રવાસ કરી કોન્ફરન્સનું પ્રચારકાર્ય
થઈ જાય એની સંભાળ રાખવા સમયસરની ચેતવણી આપવામાં અને ઐકયનું કાર્ય કરવું.
પરમાનંદભાઈએ કમાલ કરી. પ્રમુખશ્રીએ પરમાનંદભાઇની વિનઆ ઉપરાંત બંધારણને લગતા તેમજ ઔપચારિક કેટલાક
વણી અને સુચના બરાબર ધ્યાનમાં રાખવાની ઈચ્છા વ્યકત કરી ઠરાવ કરવામાં આવ્યા હતા.
અને સાથે સાથે જણાવ્યું કે પ્રમુખ પણ એક મનુષ્ય છે-પ્રમાણિક ભૂલ મનુષ્ય કરી બેસે છે, હું તે તમોએ નિમેલ પ્રમુખ
છું પ્રમુખની મહત્તા વધારવાનું કામ તમારૂ છે એ સમજવાની નિંગાળા અધિવેશનના સુકાનીઓ.
વિનંતિ કરૂં છું.' પ્રમુખશ્રીની આટલી નમ્રતા કોને ન આકર્ષ ? શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ. કેન્ફરન્સના નિંગાળા મુકામે
તેઓશ્રીની વિષયવિચારિણી સમિતિમાં દરની ઝીણવટથી સમમળેલા પંદરમાં અધિવેશનને સફળતા પ્રાપ્ત કરાવનાર સુકાનીઓ જાવવાની શકિત, સુધારા લાવનાર પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ વલણ કોણ છે તેની ઝાંખી અત્રે રજુ કરવી અસ્થાને નથી.
અને પરસ્પર સૌને સાથે રાખીને કામ કરવાની ભાવના - નિંગાળા અધિવેશનની આંતરિક સુવ્યવસ્થા તથા પ્રચાર (ફલિંગથી કામ લેવાની અનિચ્છા) ખરે જ પ્રસંશા અને માન ઉપકરનાર ભાઈઓ સંબંધેની હકીક્ત બીજી વખત નિર્દેશ કરીશ.
જાવે તેવી બાબતો હતી. અત્યાર પર્યન્તના કેટલાક પ્રમુખ તે અત્રે તે માત્ર અધિવેશન વખતે બેઠકને સફળ બનાવવા માટે
પિતાના એડવાઇઝર અરે હિઝ માસ્ટર્સ વાઈસ પ્રમાણે જ ચાલું જે નાયકોએ સુંદર ફળ આપે એમના પુરતા જ મહારા વિચારો રજુ કરીશ.
નારા આવ્યા અને તેથી કેટલીક વખતે કઢંગી સ્થિતિ ઉત્પન્ન કાર્યનાયકોમાં પ્રથમ પંકિતએ શ્રીયુત ભગવાનદાસ હરખ- થતી, પરંતુ આ અધિવેશનના પ્રમુખશ્રી માટે સૌ એકમતે-એક ચંદ શાહનું નામ યાદ આવે એ સ્વભાવિક છે. લક્ષાધિપતિ અવાજે સંતોષ વ્યક્ત કરવાની સાથે નિષ્માણ થયેલી કેન્ફરન્સને શ્રીમંત વૈભવશાળી હોવા છતાં નમ્રતા, સાદાઈ, મિલનસાર સ્વભાવ
પ્રાણ-પુરનાર નવજીવન અર્પનાર વ્યકિત તરીકે ઓળખાવતા હતા અને અધિવેશનમાં ભાગ લેવા આવનાર ન્હાના-મોટા સર્વ
અને સ્વાગત સમિતિના કાર્યવાહકેને ધન્યવાદ અર્પતા હતા. હું ભાઈઓ સાથેના સમાન વ્યવહારે હારા ઉપર ઉંડી છાપ પાડી છે.
પણ આમાં મહારે સૂર પુરાવું અને પ્રમુખ મહાશય ઉપર - અધિવેશનના ખરા સુકાની શ્રીયુત છોટાલાલભાઈ પારેખ - પ્રમુખ સાહેબ. પ્રારંભથી જ એમની મિષ્ટ ભાષા અને ઉદાર
રાખેલી આશાઓ ઘણે ઘણે અંશે તુરત કળિત થાય એવી ભાવનાઓએ પધારેલા બંધુઓના મન જીતી લીધા હતા. વ્યવ- ભાવના વ્યક્ત કરું છું હારદક્ષતા, તથા બુદ્ધિચાતુર્ય વડે તેઓશ્રીએ એક પણ બાબત મત
મણિલાલ મેકમચંદ શાહ.
Page #231
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૨-૪૦
પ્રબુદ્ધજૈન
મજારીની સાચી કિંમત
(મુખપૃષ્ટથી ચાલુ) રૂપિયાથી કિંમત આંકી શકાવાની નથી. મહેનતાણાની કિંમતમાં તમારી ઇચ્છા પ્રમાણે તમે વધઘટ કરી શકે છે. દાખલા તરીકે દશ રૂપિયા. પણ જે તે કિંમતને તમે તમારી કિંમત માનવા માંડે તે તમે તમારી-તમારા મહેનતુ જીવનની કિંમત દશ રૂપિયા જ કરી નાખી. પણ પૂ. ગાંધીજી કહે છે કે તે કિંમત બરાબર નથી. મહેનતાણા તરીકે આપણું આરોગ્ય-કુટુંબીઓનું આરોગ્ય જળવાય અને તે વર્ષ સુધી કામ કરવાની આપણી શકિત ટકી રહે તે માટે જેટલા અન્ન-પાણીની, કપડાંલત્તાની, જ્ઞાનની, ઘરની જરૂર રહે તેટલું મળે તો તે માટે ઈશ્વરને આભાર માને રહ્યો. એટલું નથી મળતું ત્યાંસુધી તે મેળવવા પ્રયત્ન કરે રહ્યો. પણ મહેનતાણું પૂરી કિંમત કદી ચૂકવી શકે જ નહિ એ બરાબર સમજી લેવું જોઈએ. જગતનો કાયદો મહેનત છે, આરામ નથી.
કેટલાક મજૂરી માટે એમ જણાવે છે કે દરેક મજૂરને મોટર જોઈએ, બંગલ જોઈએ, તેમાં બગીચા જોઇએ, માત્ર બે કલાકનું કામ હોવું જોઈએ, પછી રેડિયો જોઈએ, ટેલીફોન જોઈએ વગેરે. આપણે આને વિચાર કરવાનું છે. આ આદર્શ જગતને-સમાજને પાલવશે ખરા ? તે રસ્તે માનવહિત રહેલું છે કે કેમ તે જોવા જેવું છે. આ ખુરશી પર બેઠેલાઓની સાથે તમારી સરખામણી કરે. તેઓ સુખી જણાય છે-તેમના છોકરાઓ કોલેજમાં જાય છે–સીનેમા જુએ છે-કેટલાકને ત્યાં દરેક માટે જુદી મોટર હોય છે. એ રીતે જોતાં તેમનું જીવન સુખવાળું અને વિલાસી છે. પણ સુખ અને વિલાસ એક ચીજ નથી. એવી કલ્પના કરવામાં આવે છે કે બે કલાકના શ્રમથી જોઈતી બધી ચીજો મળે. એક બંધ ઓરડામાં માણસ બેસી રહે. તેમાં એવી ગેહવણ હોય કે તાઢ ને વાય, ગરમી ન લાગે અને ચકખી હવા મળી રહે. બટન દબાવો એટલે ગરમ પાણી, ઠંડુ પાણી આવે, નહાવાને એરડો તૈયાર થાય, ચા આવે, ખાવાનું આવે, સંગીત પણ સંભળાય. (આવા જીવનની કલ્પના કરી) પણ માણસમાં જ્યારે આળસ આવે છે ત્યારે એવું થાય છે કે બટન દબાવતાં પણ આળસ આવે છે. પાસે પડેલી વસ્તુ માટે તેને નકર બેલાવ પડે છે. આ ખુરશી જીવન. મહેનતુ માણસને લાગે કે આ ગુલામી શું? તેને તે તરફ તિરસ્કાર થાય. બટન દબાવ્યું કે ચા આવી, પણ એ ચા બનાવનાર કોઈકે તે હશેને? તેને તે મહેનત કરવી પડી હશેને? સંગીતના રેડિયાનું બટન દબાવ્યું અને ગીત સંભળાયું; પણ પેલે નાકે કોઇને અવાજ કાઢી ગાવું પડતું હશેને? મહેનત સિવાય કશું ચાલતું નથી. જગતને કાયદે મહેનત છે, આરામ નથી. વાવવું તે માણસને જ પડે છે. મહેનત જેવું માણસ માટે રહે જ નહિ એ બને તેમ નથી. એ તે પુરાણના ક૯પવૃક્ષના જેવી વાત થઈ. પણ સુખના આદર્શની એ કલ્પના કેટલી બેટી છે તે પણ તેમાં જણાવ્યું છે. કારણ કે પુરાણકારે સાથે જ કથામાં કહી દીધું કે ત્યાં પહોંચ્યા પછી કુહાડીની ઈચ્છા થઈ આવે છે, અને તે ગરદન પર પડી પ્રાણ કાઢી નાંખે છે. આજના યુરોપના જીવનમાં આ વાત આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. ઇલમ વધાર્યો, વિજ્ઞાનના બળમાં વધારો કર્યો, ઇલમના જોરથી બંબ પેદા કર્યા, વિમાન થયાં. હવે તે એક બીજાને નાશ કરે છે, એ બરબાદીમાં લક્ષાધિપતિઓ સાથે ગરીઓને પણ નાશ થાય છે. એ સ્થિતિમાં મહેનતુ અને વગર મહેનતુના શા હાલ થાય તે વિચારીએ.
ઇશ્વરી બક્ષિસ
જગતમાં જે આફત છે તે અહીં હિંદમાં આવે તે શું થાય ? તમે મહેનત કરનારાઓ ગામડાંઓમાં જઈ ખેતી કરવા મંડી પડશે અને પેટ ભરી શકશે પણ ખુરશીમાં બેસનારાઓનું શું? તેમણે બેંકમાં જમે કરાવ્યા હશે તે નેટનાં કાગળિયાં બીડી વાળવામાં કામ લાગવાનાં નથી. આ કાલ્પનિક વાત નથી. એક શેડ પિતાના કુટુંબીઓ સાથે હરદ્વારની યાત્રાએ ગયેલા. ભેગોગે રસ્તામાં બ્રાહ્મણ રસોઈએ માંદે પડે. સ્ત્રીઓને ચૂલો સળગાવતાં આવડે નહિ. એ બિચારાને છતે પૈસે બીજા પાસે આજીજી કરી ખીચડી પકાવડાવવી પડી. મહેનત ન કરનારની સ્થિતિ આવી ગુલામ જેવી થાય છે. મહેનત કરી જીવવાની તાકાત એ ઇશ્વરી બક્ષિસ છે. એ તમને મળી છે. એ તમારી સાચી કિંમત છે. પરમેશ્વર પાસે આપણી એજ પ્રાર્થના હોઈ શકે. આપણી માંગણી શું હોઈ શકે?
માલિક પાસે પણ આપણી એજ માગણી હોઈ શકે કે તમારી મિલેમાં અમે ઢગલાબંધ કાપડ પેદા કરીએ છીએ અને અમે તેમાં ધસાઈ જઈએ છીએ, તે અમારું જીવન ઘસાઈ ન જાય અને તે વર્ષ સુધી જીવીએ અને મહેનત મજૂરી કરી શકીએ એટલું મહેનતાણું મળે એથી વધારે અમારે જોઇતું નથી અને વધુ ન મળે તે તે મેળવવાની મહેનત કરનારને પરવા નથી. મજૂરની સાચી કિંમત એ તેનું બાહુબળ છે. આળસથી તમારી શકિત જશે-તેથી કેવળ માલિકનું નહિ પણ તમારૂં નુકસાન થશે. ગામડામાં ફુરસદ પુષ્કળ છે પણ લેકે આખો વખત પત્તાં રમે છે, આંકફરકના જુગાર રમે છે અને હાડકાં હરામ થઈ ગયાં છે. મહેનત થતી નથી. આથી શરીરમાં શકિત હોવા છતાં જડતા આવી છે બુદ્ધિ જડ બની ગઈ છે અને સાચી કારીગીરી તેમને સૂઝતી નથી તેથી તેઓ દુઃખી થાય છે. છોકરીઓને ભણાવજો
શ્રી. ખંડુભાઈએ બીજી એક વાત કહી છે તે તરફ તમારું ધ્યાન ખેંચું છું. તમે સ્ત્રીઓ માટે તમારા જેટલું કરતા નથી. છેકરીઓને તમે નિશાળે મોકલતા નથી. છોકરાએ ભણશે અને છોકરીઓ અભણ રહેશે તે તેમનું જોડું સુખી નહિ થાય. તે માટે તમારે ઉજળિયાત લોકોના દુઃખોમાંથી ધડે લેવું જોઈએ. છોકરો કે છોકરી બંનેને ભણાવી ન શકે તે સારી વાત એ છે કે છોકરીને ભણાવે. આ વાતથી તમને આશ્ચર્ય લાગશે, પણ આજ સાચી વાત છે. છોકરી ભણશે તે વગર કહે તે ભાઈભાંડુઓ, પિતાનાં છોકરાં અને ધણીને ભણાવશે અને તેમને જ્ઞાન આપશે. પણ છોકરાથી આ નહિ બને. તમારા સંસારમાં ધણીધણિયાણી બંને સરખાં છે. બંનેમાં સરખી આવડત છે. જ્ઞાન વિનાનાં માણસ આંધળાં ગણાય છે. હવે જે છોકરીને જ્ઞાન રૂપી આંખ આપે તે દેખતી રહી આંધળા ધણીને દરશે. દેખતે ધણી આંધળી સ્ત્રીને મદદ નહિ કરે, તેને મૂકીને બીજી લાવવાને. વિચાર કરશે. દેખતી સ્ત્રીમાં દયા હોય છે. આથી સ્ત્રી જાતિને દેખતી રાખવી એ જરૂરનું છે. એટલે છોકરીઓ અભણ રહેશે એ નહિ ચાલે. અહી હું મજૂર બહેનેને જેતે નથી મિલેમાં તે હજારો કામ કરતી હશે. તેમને તમારે આવી સભાઓમાં લાવવી જોઈએ અને જ્ઞાનને લાભ લેવા દેવો જોઈએ. ગાંધીજીના માગે વ્યાજબી હકો મળશે - શ્રી ખંડુભાઈએ પંચની પ્રથાની વાત કરી છે. પંચની પ્રથા પૂ. ગાંધીજીની ઘણી મહેનત અને માલિકના ડહાપણે
Page #232
--------------------------------------------------------------------------
________________ 17 પ્રબુદ્ધ જૈન તા. 31-12 * સ્વીકારાઈ હતી. પણ તે હવે તૂટી પડી છે. એને લીધે મજૂ જીદગી. રેના કરતાં માલિકને વધુ નુકશાન થશે એવો મારે નમ્ર અભિપ્રાય છે. તમને પૂ. ગાંધીજીએ અહિંસાને પાઠ શીખવ્યું આખી આલમને અજાણુ યાત્રી એને છે. તમે તેને વળગી રહેશે તે માલિકને પંચની પ્રથા - માવડીની એક ઓળખાણ રે....૦ પાછી સ્વીકારવી પડશે. તેમ નહિ થાય ત્યાંસુધી તેનાં જીંદગી દૂધે ભરી રે, માઠાં પરિણામે માલિકોને ભેગવવાં પડશે. તમે તમારા બાહુ- ખેાળા માબાપનાં ખૂદવાને વળી બળની કિંમત સમજો. માલિકે ગમે તે મહેનતાણું આપે પણ તમે ખૂંદવા ધરતીના ચેક રે...... મિલોમાં કામ કરવાની ના પાડે તે માલિકની દશા બૂરી થવાની - જીદગી ખેલે ભરી રે. છે. દશ રૂપિયા રોજ આપવાનું કહે તેયે તમે કહેશે કે અમારે ખેલનભર્યા આ જીવને રે કાંઈ મજૂરી નથી કરવી, અમે ઘેર ચર જઈને ચલાવીશું. તમારા બધાને ઉજળા ભાવીની આશ રે...... સંપ હશે તે માલિકે શું કરશે ? તેમને મિલ ચલાવવી હશે તે જંદગી આશે ભરી રે. હીટલર કરે છે તે પ્રમાણે તમારા પર ગોળીબાર કરશે અથવા ભાવીને ભય ગણકારે નહિં રે એ તે તમે ગાંડા થશો અને રશિયામાં થયું તેમ થશે. પૂ. ગાંધીજી વહેતા જીવનમાં મસ્ત રે...... પંચની વાત કરે છે તે મજૂર માલિકના ઝઘડા પૂરતી નથી જંદગી માજે ભરી રે. પણ તે પ્રથા દુનિયાના બધા ઝઘડા માટે છે. પૂ. ગાંધીજી હીટ વિત્યાં જીવનને વિસરે હેય લરને કહે છે અને સરકારને ય કહે છે કે તમારા ઝઘડા બેંબથી આ વ તાં ના ઉચા ટ રે.. પતાવવા શા માટે પ્રયત્ન કરે છે ? તેથી તે બને મરશે. જીંદગી દરેદે ભરી રે. પંચને ભાગ લ્યો. તેઓ આ નથી કરતા તેનાં પરિણામ આપણે આયુનાં સત્વ એમ એસરે જઈએ છીએ. બીજા મહાજને જેઓ હડતાલ અને તેફાનમાં કા મ ના રે ગ રે..... માને છે તેમને તે માર્ગથી જેવી વીતી છે તેવી તમને વીતી નથી, જીંદગી સ્મૃતિએ ભરી રે કારણ તમે અહિંસા અને સચ્ચાઈમાં માને છે. બીજાઓ ન માને જાવા ને આવવાં અટલ નિયમ એને તે પણ તમે ધીરજ ન છોડતા. પૂ. ગાંધીજીને માર્ગે ચાલતાં જન્મ મરણનાં જોગ રે..... તમને તમારા વ્યાજબી હક મળવાના છે એવી શ્રદ્ધા રાખજે. - જીંદગી સાચી–જુઠી રે રચનાત્મક કાયથકમને અપનાવો અંતિમ સત્ય બધુ જગત જુનાં એ જગતમાં આજે મોટી લડાઈ ચાલી રહેલી છે. તેમાં * અ નુ ભ વ ના એંધાણું રે...... ઇંગ્લેન્ડ અને જર્મની બે પક્ષકારે છે. ઇંગ્લેન્ડને કારણે હિંદને જીંદગી માણી લેવી રે તેમાં સામેલ કર્યું છે. આપણને પૂછવામાં નથી આવ્યું. અંગ્રેજો જીવનનાં મદ નહિં મૃત્યુનાં ભય નહિ આપણા પર રાજ ચલાવે છે તેથી જબરદસ્તીથી આપણને આ ઝા દી ને અ વ તાર રે...... લડાઈમાં ખેંચ્યા છે. પૂ ગાંધીજી બધું અહિંસાથી પતાવવા કહે જંદગી “મોહન” માણે રે છે પણ સરકાર માનતી નથી તેથી સત્યાગ્રહ ઉત્પન્ન થયા છે. મેટા મોટા નેતાઓ જેલમાં ગયા છે અને પૂ. ગાંધીજીને પણ બધુમતી મેઘાણી સરકાર જેલમાં પૂરે. તેઓ તમારી પાસેથી જે અપેક્ષા રાખે છે બુદ્ધિજીવીનું આત્મનિરીક્ષણ તે તમે જાણી લ્યો. જેલમાં તો બે પાંચ લાખ જશે પણ પાછળ તે કરેડે રહેવાની છે. જેમને જેલમાં નથી જવું તેઓ પણ [મન્દા કાન્તા] સત્યાગ્રહની લડતને મદદ કરી શકે છે. તમે પણ કરી શકે છે, આ સંસારે બહુ વખત મેં સાંભળ્યાં મર્દ ગાણું, તમે ખાદીને અપનાવો, રેંટિયા ચલાવે. મિલમાં તમે ભલે કામ બાંધ્યાં છેડયાં અધિક વસમાં શૌર્યભીનાં ઉખાણાં કરે પણ જ્યારે મિલ ચાલી જશે ત્યારે રેંટિયે અને હાથશાળ જ ક્રાન્તિ કેરા ઈતિવૃત પઢ, વારતા વિપ્લની, તમારા સાચા મિત્ર થશે. તમે ભલે મિલે ચલાવે પણ એ કામ કરતાં કરતાં તમારા ફાજલ સમયમાં રેટિ ચલાવતા રહેજો. ' શબ્દ શબ્દ ભભક ભસ્તી વીરનાં સ્વાર્પણની. મિલનું કાપડ બનાવે છે તેથી તે પહેરવું જ જોઈએ એવું મારાં તે યે હૃદય મનની હીનતા ના હણાઈ, કાંઈ નથી. તમે ખાદી પહેરો ગાંધી સપ્તાહમાં 60,000 ની તૈયારી ના જરીય બલિ થાવા તણી રે! જણાઈ. ખાદી મજૂરોમાં ખપી છે એ જાણી હું રાજી થયો છું. તમે હેમાવાની પળ પ્રગટતાં બુદ્ધિએ ખોડ ન્યાળી, હજુ વધુ ખાદી વાપરે એવી પૂ. ગાંધીજી અપેક્ષા રાખે છે હિંદુ-મુસલમાનના ઝઘડા બિલકુલ ભૂલી જજે અને દિલ શબ્દ-ઘેરી ફિલસુરી વણી, રાજનીતિ ઉખાળી. માંથી ઉંચનીચ અને છૂત અછૂતને ભાવ કાઢી નાખજે આ મારાથી તે અધિક્તર આ સુખ-દ્વારિદ્રય-ઘેલા, શુભ દિવસે તમને ફરીથી અભિનંદન આપું છું. આદર્શોની અણસમજ, અજ્ઞાનતામાં કરેલાં પ્રબુધ્ધ જૈનના ગ્રાહકોને ધૈર્યો ધંત્યે કદમ ભરતાં નિશ્ચયે કાર્યભગ્ન, કોન્ફરન્સના નિંગાળા અધિવેશન અંગે અમારે તેમજ હોમાતાં યે હસિત વદને લેશ થાતા ન ભગ્ન. બીજા ભાઈઓને ડીસેમ્બરની આખર સુધી નિંગાળા રોકાઈ રહેવું આ બુદ્ધિથી બચવું ભલું એથી અબુદ્ધિ સવાર, પડયું હોઈ “પ્રબુધ્ધ જન નૈ આ અંક એક સપ્તાહ વિલંબ ઝીલી લેવી જુલમ ઝડીઓ વીરની એ વડાઈ. થવા માટે દરગુજર કરવા વિનંતિ છે આગામી અંક નિયમિત તા. 15 મી જાન્યુઆરીએ પ્રકાશિત થશે. તંત્રી, પ્રબુદ્ધ 'જૈન. “પ્રસ્થાન ના સૌજન્યથી રામપ્રસાદ શુકલ, શ્રી મુંબઈ જન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, 45-47 ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, 451, કાલબાદેવી રેડ, મુંબઈ. 2