SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કિમંત સઢ આવે એક મુંબઇ જૈન ચુવકસ ઘનુ પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જેન તંત્રી : મણિલાલ મેહંમદ શાહ મુંબઇ : ૩૦ એપ્રીલ ૧૯૪૦ મંગળવાર પ્રેમળ જયાતિ Leal kindly Light એ કાર્ડિનલ ન્યુમનનું ભજન અગ્રેજીમાં પ્રખ્યાત છે.. પૂ. શ્રી ગાંધીજીને એ અત્યંત પ્રિય છે. આ ભજનની શગુણતી દરેક ભક્તદ્વંયને, આકર્ષે એવી છે. આ ભજનમાંથી એક લીટી fone step enough for me ગાંધીજીનું જીવનસત્ર બન્યું છે. દૂર ભાગ જોવા લેભ લગીર ના મારે એક ડગલુ અસ થાય એમ એજ માણસ કહી શુ જે જાણે છે અને અનુભવે છે કે આ સૃષ્ટિ પર્સ મુગલે પ્રભુની દોરવણી પ્રમાણે જ ચાલે ” છે. નાકર જેમ માલીકના હુકુમનુ પાલન કરીને સંતોષ માને છે, સીપાહી જેમ સેનાપતિની આજ્ઞાનું પાલન કરતાં પૂર્ણ દેશ સેવા કર્યાના સંતાય મેળવે છે. તેવી જ રીતે સાચા ભકત તરત કરવા જેવું. શુ છે એટલું ઇશ્વર પાસેથી જાણી લીધુ એટલે અસ છે એમ માને છે. રાગ માંડ-દાદરા તાલ પ્રેમળ જ્યાતિ તારા દાખવી તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ.” મુજ વનપથ ઉજાળ. ધ્રુવ ઘોર ધામથી હું તે ઘેરે ઘન અંધાર, ', - રજનીમાં, નિજ શિશુને સંભાળ, મારા જીવનપથ ઉજાળ ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છે. ન જાય, । દૂર ભાગ જોવા લાભ લગીર ન, એક ડગલું બસ થાય, મારે એક- ડગલું બસ થાય. આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મુદ્દે ન લગાર, આપબળે ભાગ જોઇને ચાલવા હામ ધરી મૂઢ બાળ, હવે માગું તુજ આધાર. ભભકભર્યા તેજથી હું લાભાયા, ને ભય છતાં ધર્યો ગર્વ, વીત્યાં વર્ષોને લેપ સ્મરણથી, સ્ખલન થયાં જે સર્વ, મારે આજ થકી નવુ પ તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર, ન શ્રૃં મન તે સ્થિર પગલેથી ચલવી પહેોંચાડશે ઘેરુ, દાખવી પ્રેમળ જ્યોતિની સેર. દૂર પડ્યો નિજ માર્ગ સૂઝે નવ કે હિન્દુસ્થાનમાં પાછા આવતાવેંત ગાંધીજીએ આ ભજન ગુજરાતના કેટલાક કવિ . આગળ મોકલી. તેમની પાસેથી આનું ભાષાન્તર માગ્યું. જે ભાષાંતરો આવ્યાં એમાંથી સ્વ. શ્રી નરસિંહભાનું આ ભાષાન્સર ગાંધીજીને વિશેષ ગમ્યું, કર્દમભૂમિ કળણભરેલી, ને ગિરિવર કેરી કરાડ, " ધસમસતા જળ. કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ, મને પહોંચાડશે નિજ દ્વાર. ઊજળશે, તે સ્મિત કરશે પ્રેમાળ, માતા ભાવ એટલા તે સંસારજની જશે ને પ્રભાત સમજાવ્યો છે કે એ ભાન ઝિંગણાનાં વન મનહર ભારે હૃદય વસ્યાં ચિરકાળ, ન્તર જેવુ લાગતું નથી અને રાગનું કોમળ ગાંભા પણ શરગુગતીને પોષક છે. જે મેં ખાયાં હતાં ક્ષણવાર. સ્ખલન ભૂલ કર્યું મ—કાદવ; કળણ–ગરણ; દિવ્યગો- દેવતા કેટલાક સિ થયા આશ્રમની પ્રાર્થનામાં દર શુક્રવારે આ : Regd. No. B. 4266 ભજન ગવાય છે. પારસી ધર્મમાં કહ્યું છે કે જીવનનાં બે તત્વ છે– શુભ અને અશુભ. ખ્રીસ્તી ધર્મમાં એક તરફ ઇશ્વર અને બીજી તરફ શૈતાન એવા જૂની કહેપના છે. બૌદ્ધ ધર્મમાં શૈતાનને ઠેકાણે · મનુષ્ય શ્રી સુબઈ રને યુવક સઘ વારનાલય. જાતિના આંતરિક શત્રુ ‘માર’ની વાત આવે છે. સાર સાથે લડીને જે વિજય મેળવે તે વનવીર, તે જ અહ કોઈપણ માણસને આપણે પૂછીએ કે તું ઈશ્વરની ઉપાસના કરે છે કે સંતાનની, તે એક ક્ષણની રાહ જોયા વગર તે કહેશે કે ઇશ્વરની પણ ભાણુસ માટેના ઉપાસ્યા એ છે. માણસ કોક કોકવાર કોક-કોક જ વાર ઇશ્વરની ઉપાસના કરે છે, બાકી એની અખંડ ઉપાસના ચાલે છે. પોતાના અહંકારતી જ્યારે આપણે પ્રહ્લાદની વાર્તા વાંચીએ છીએ ત્યારે હિરણ્યકશિપુને આપણે હસીએ છીએ કે એણે શ્વરની ઉપાસના રદ કરાવી પેતાની જ ઉપાસના - ચલાવી. એ કેટલા અહંકારી અને મુખ હોવા તેએ એમ પણુ આપણને લાગે છે. એ કથામાં તે આપણે પ્રહલાદના પક્ષના થઇએ છીએ, પણ વનમાં આપણે ભગવાનની ઉપાસના ઉથાપીને પાતાની જ ઉપાસના ચલાવનારા હિરણ્યકશિપુ બનીએ છીએ તે વખતે યાદ નથી આવતું. જ્યારે હિરણ્યકશિપુનો મદ ઉતરી જાય છે અને એ સમજી જાય છે' કે સર્વત્ર ઇશ્વરનુંજ રાજ ચાલે છે, ત્યારે એની અહંકારી વાણી શાન્ત થઇ જાય છે અને ભક્તિનાં વચને એના મોઢામાંથી નીકળવા માંડે છે. “આજ લગી રહ્યો ગવમાં હું તે, માગી મદદ ન લગાર લવાજમ રૂપિયા ૨ એવા પશ્ચાતાપ થયા પછી હૃદયની જે નિર્મળતા અને નમ્રતા પ્રગટ થાય છે, તેમાંથી જ ઉત્પન્ન થયેલું આ ભજન છે.. ‘આપ અને માર્ગ જોઇને ચાલવા હામ ધરી એ મોટી ભૂલ થઈ એ સમજ્યા પછી માણસ જ્યારે પોતાની મહતા છેડ઼ે. છે, ત્યારે જ પોતાને મુઢ સમજવાની માનવાની અને કહેવાની માણસની તૈયારી થાય છે. એ આત્મપરિચયનો એકરાર કરવાની
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy