________________
તા. ૩૧-૩૪૦
સામાયિક ચર્ચા.
પ્રબુદ્ધ જૈન
આપણામાં વ્યવસ્થાના અભાવ
ગયા ફેબ્રુઆરીની ૨૬ મી એ શ્રી શ્રવણ મેળગાળામાં શ્રી. ગેાટેશ્વર (બાહુબલી) ની મૂર્તિને મસ્તકાભિષેક થયો. આ પ્રતિમા અજોડ છે અને એના અભિષેક દર બાર વરસે ભારે ઠાઠમાઠ અને ઉત્સાહ પૂર્વક થાય છે.
આ વર્ષે પણ એજ રીતે એ ઉત્સવ ઉજવાયો. શ્રી. મહિન્નુર નરેશ તથા એમના યુવરાજ, સર હુભેચછે, રા. ખ. શેઠ ભાગછ વગેરે ધનીકા હાજર હતા. અનેક દિગંબર જૈન મુનિ તથા પંડીતા પણ હાજર હતા. આસરે એકથી દોઢ લાખ જેટલી જનતાની હાજરી હતી.
આવા ઉત્સવ પ્રસંગે ખીજા સંમેલન થાય એ અયોગ્ય નથીજ. સામાન્ય સમાજમાં પ્રચાર કરવાના અવસર આવા ઉત્સવાનાં સહેલા છે.
પણ એ સાથે જે શિસ્ત અને વ્યવસ્થા હોવાં જોઇએ તે આપણો સમાજ હજી કેળવી શકયા નથી, મહિલા પરિષદ તા. ૨૦૨૧ ને બદલે ૨૫ મી એ મળી, દ્રિ જૈન મહાસભા જગ્યાના અભાવે તા. ૨૫ મી એ રાતના ૧૦ વાગેજ મળી શકી અને દોઢ કલાકમાં ૧૫ ઠરાવ પૂરા કરી એને વિખરાઈ જવું પડયું.
વ્યવસ્થાને અભાવે કયારે કયા કાર્યક્રમ છે એ ખબરજ ન પડે ઉતરવાની જગા બેાજન વગેરેની સારી ગેાવણુ નહિ. સ્વયંસેવકોની ઓછી સંખ્યા મહેનત કરવા છતાં કામને પહાંચી ન શકે. મેળામાં ચેરીઓ પણ થઈ; અકસ્માત પણ થયા. જે કળશેાની ઉછળામણી થઇ, જેમણે પૈસા ખરચી કળશ લીધા તેમને કળશ ચઢાવવાની તક ન મળી અને ખીજાજ કળશ ચઢાવી આવ્યા. સર હુકુમદના ભારે પ્રયત્ન છતાં કાંઈ થઇ શકયુ નહિ.
આવા અવસરો માટે આગળથી વિચાર પૂર્વક વ્યવસ્થા કરી તે વ્યવસ્થિત રીતે પાર પાડવાનું આપણે શીખવુ જોઇએ. દિગંબર જૈન મહાસભાનુ ૪૪ મું અધિવેશન
શ્રી ગામટેશ્વરના મસ્તકાભિષેકને પ્રસંગે દિગંબર જૈન મહાસભાનું ૪૪ મું અધિવેશન રા. બ. શેઠ ભાગચંદજી સાનીના પ્રમુખપણા નીચે તા. ૨૩ મી તથા ૨૫ મી ફેબ્રુઆરીએ ભરવામાં આવ્યું હતું
પહેલે દિવસે સ્વાગત પ્રમુખ તથા અધિવેશનના પ્રમુખનાં ભાષણા થયાં.
ખીજે દિવસે રાતના દશ વાગ્યા સુધી જગ્યાને અભાવે અધિવેશન ભરી શકાયું નહિ. હાજરી શરૂઆતમાં ૧૦૦ અને છેવટે ૨૫–૩૦ માણસાનીજ હતી. ૧૫ કલાકના અરસામાં ૧૬ રાવ પસાર કરી અધિવેશનની સમાપ્તિ થઈ. એની શરૂઆતમાં પ્રાર્થના અને અંતના આભાર દર્શન વગેરેની ૧૦ મીનીટ બાદ કરીએ તા દરેક ઠરાવને ભાગે સરેરાસ પાંચ મીનીટ આવે.
અધિવેશન ભરવામાં અને કાર્યવાહી પાર પાડવામાં ખૂબજ અવ્યવસ્થા હતી. જ્યાં અધિવેશન ભરવાનું હતું તે મંડપ ખીજા કામ માટે રોકાયલા હતા. હાજર રહેલા સુશિક્ષિતામાંથી ઘણાયે અધિવેશન પ્રત્યે ખેદરકારીજ રાખી હતી.
રાવેામાંના બે રાજકારણને લગતા છે.
પાંચમાં ઠરાવમાં ચાલુ યુદ્ઘ તથા અશાંતિ વિષે ખેદ, જર્મની તથા રશિયાની નિંદા, બ્રિટન અને ક્રાંસનું સમર્થન અને મિત્ર રાજ્યાના વિજયની શુભેચ્છા દર્શાવી હતી. રાજકીય ચર્ચામાં ન ઉતરીએ તાય જૈન ધર્મની દ્રષ્ટિએ તે યુદ્ધ અને
દર્શાવશે એજ યોગ્ય છે. એ સિવાયના છે જ પણ દિગંબર જૈન મહાસભામાં
અશાંતિ વિષે ખેદ રાવ ચર્ચાસ્પદ અસ્થાને પણ છે.
પણ ખરેખરા વાંધો દર્શાવવા જે ઠરાવ તા નવમે છે. એમાં સરકારને એવી વિનંતિ કરવામાં આવી છે કે ધારાસભાએમાં અને રાજકીય ચર્ચા ચાલે ત્યારે . નામદાર વાયરાય બીજી કામોની સાથે જેનાના પ્રતિનિધિઓને પણ પૂછે. • આ રાવ સાથે ા જૈન સંધા સંમત છે કે કેમ તે ખબર નથી. વાઇસરાય સાહેબ બંનેના પ્રતિનિધિઓને તેડાવે તે તે પ્રતિનિધિ તરીકે કાણુ જશે તેની પસંદગી . કાણ કરશે તે સ્પષ્ટ કર્યું નથી. એ વાત રહેવા દઇએ,
પણ જેનેાના પ્રતિનિધિને રાજકીય ચર્ચા માટે શા માટે જુદા તેડાવવા તે પણ કહ્યું નથી. તાનાં એવાં કયાં રાજકીય અથવા બીજા હિતે છે કે જે રક્ષણ માગે છે અને જે રક્ષણ વિના રહી ગયાં છે. ૨૫-૩૦ માણસની હાજરીમાં આસરે પાંચ મીનીટમાં થયેલા આ ઠરાવના ઉપયોગ મહાસભાના કાર્ય કર્તાઓ આખા દિગંબર જૈન સમાજના અવાજ પે નહિ કરે એવી આશા છે. હાજર રહેલામાંથી બહુજ થાડાઓએ ઠરાવમાં રહેલાં ગૂઢ અનિષ્ટાના ખ્યાલ કર્યો હશે. મહાસભાના કાર્યકર્તાએએ રાવને કાગળ પરજ રહેવા દે એવી મારી નમ્ર સૂચના છે. રાજકીય ચર્ચા વખતે તો ઠીક પણ “ધારાસભાએમાં” એ શું ? શું ધારાસભામાં જુદો મતદાર સંધ ોઇએ છીએ ? દિ. જૈન મહાસભાના સંચાલકોએ જુદા મતદાર સંઘના લાભાલાભના વિચાર જૈનેાની દૃષ્ટિએ પણ કદી કર્યો છે ? એમને ખબર છે કે લગભગ દરેક પ્રાંતની ધારાસભામાં જૈનનુ પ્રમાણ તેમની વસ્તીસખ્યા કરતાં વધારે છે ? એમને ખબર છે કે પ્રધાન મંડળમાં પણ જૈન હતા. તેઓ આજના સાંકડા કામવાદમાં તણાયા છે કે જેનાના નામે પેાતાની ધનીકતાના રાજકીય રંગભૂમિ ઉપર દેખાવ કરવા માગે છે ?
ન્હાની લાપતા.
જીભલડીરે તને ગમતુ ખાતાં ખાજ અખાજનો વિચાર કરે ના ત્રણ તસુની તુ તા જબરી
નાની પણ એકલપેટી પેાતાની તૃપ્તિને
માટે
ઉદર તે છે અતિ ઉપકારી દુઃખ અવરનુ જોતાં પહેલાં
3
સુખી થવાની હિકમત સાચી પેટ તણી આ શીખ છે સાચી
શાંતિલાલ હુ. શાહ
દુ:ખ દે છે જે અન્ય વને કુદરતના એ અચળ ન્યાય છે
આવડી ઇચ્છા કર્યાંથી રે? જે તે ખાધે રાખે રે રાગી ઉદરને રાખે રે...
જીભલડી રે ૧ સદા સ્વાર્થમાં રમતી રે ધ્યાન અહેાનિશ ધરતી રે...
સુખ સર્વેનું ખૂદ દુ:ખી થઇ
ભલડી રે ૩ આખર જીભે છારી ફેલાતી ઉપર ફાલ્લા ડે ૨ ભાવે નહિ ભેાજનો ત્યારે દુર્ગંધ મુખથી છુટે રે....
જીભલડી રે ૪ સુખી અવરને કર તુ રે ધ્યાન મહીં જીભ ધર તુ રે... જીભલડી રે તે ખુદ્દ દુ:ખી થાતા રે રખે ફી ભુલ
પ્
ખાતા રે.... જીભલડી રે ૬
ટી. જી. શાહ.
જીભલડી રે ૨
ચાહતું રે જાતું રે...