SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૪-૪ યુદ્ધ જૈન ખ જૈન મહાજન-સદ્ગતસારાભાઈ માદી અભ્યાસની બધી સગવડ કરી આપી. તે ઘણાં જ ખતીલા કેળવણીના પ્રખ્યાત હિમાયતી અને મહેનતુ ડ્રાઇ જેમના જેમના સહવાસમાં આવતાં તેમને પ્રેમ સંપાદન કરતા. તેા બી. એ. એલએલ. : થયા બાદ તુરત મુંબઇમાં ઇમ્પો અને એકસપોર્ટ કરતી શેઠ શેખ આદમ ઈસુઅલીની કુાં. માં નોકરી રહ્યા. ત્યાં વધુ અનુભવ મેળવી સીરાજ એ. વાસીની કુાં. માં જોડાયા. અને ઇમ્પોર્ટ એકસપાના ધંધામાં તેમણે સારૂ જ્ઞાન મેળવ્યુ. નાકરી કરતાં કરતાં તે સાથે જ વીમાકું ના એજન્ટનું, નાણાની દલાલીનુ અને એવુ ખીજું કામ કરતા હતા. તેથી તેમની આવક વધતી હતી. પેાતે સાદાઇ અને કરકસરથી રહેવાને ટેવાયલા હેાવાથી તેમની મુડીમાં વધારા જ થતો રહ્યો હતા. આગળ વધતાં તેમણે એલ. કાટવાલની કું ના નામથી ટાઇલ્સના વેપાર શરૂ કર્યો. એવામાં ૧૯૧૪ ની જગજાહેર લડાઈ શરૂ થઇ. જેથી તેમની આવક વધતી ચાલી. બે વર્ષ પછી એલ. કોટવાલની ની ભાગીદારી છુટી કરી પોતે એકલા જ એ કુપની ચલાવવા લાગ્યા વળી સીરાજ એ. વાસીની કાં માં રહીને વેપારીઓના વિશ્વાસ અને પ્રેમ મેળવેલા એ આધારે સારાભાઇ કાં. ના નામથી તેમણે ઇમ્પોર્ટ એકસપોર્ટનું કામકાજ શરૂ કર્યું. ત્રણ ચાર વર્ષે લડાઇના સોગે ટાઇલ્સના વેપારમાં સારાભાઇ કુ. ના વેપારમાં, વીમાની એજન્સીમાં અને નાણાની લાલી ઉપરાંત પોતે મેળવેલા વેપારી જ્ઞાનના અનુભવે શેર આદિ ધંધામાં તે સારા પ્રમાણમાં કમાણી કરી શકયા. આમ છતાં પણ સાદાઇ અને કરકસરથી રહેવાના પેાતાના નિયમમાં તેમણે કિંદ ફેરફાર કર્યો નહિ. જેમ જેમ વધુ મુડી થતી ગઈ તેમ તેમ વિધાર્થી અવસ્થામાં ભાગવેલી હાડમારી યાદ કરી કરીને તેમણે કેળવણી ખાતામાં રસ લેવાનું શરૂ કર્યું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પોતે સભ્ય થયા, મેનેજીંગ કમીટીમાં ચુંટાયા, હાલ ચાલતા શ્રી મહાવીર જૈન વિદ્યાર્થી લેાન કુંડની રચના કરવા કરાવવામાં તેમણે માટા ફાળા આપ્યા અને પેાતા તરફથી ઉપર જણાવેલી મોટી રકમેા વિદ્યાલયને સોંપી. ઉપરાંત શ્રી. ચરાતર એજ્યુકેશન સેાસાયટીના ધોરણે નિરાધાર જૈન વિદ્યાર્થીઓ માટે શ્રી વિદ્યોત્તેજક સહકારી મંડળ 'લીમીટેડ નામની સંસ્થા સ્થાપવા માટે તેમણે ખુબ જહેમંત ઉડાવી અને પોતે અને પોતાના મિત્રા પાસે તેના શેરા ભરી ભરાવીને એ સંસ્થા ચાલુ કરી. આ સંસ્થાને ધણા વિદ્યાર્થીઓએ લાભ લીધો છે અને લે છે. પેાતાની જીંદગી દરમીઆન કેળવણી બામતમાં તેઓએ જેટલા રસ લીધા છે તેટલો રસ તેમણે બીજી કાઇ પણ ખાળતમાં લીધે નથી. તેઓશ્રીના નાના બધુ શ્રી રમણીકલાલ મેાદી મહાત્મા ગાંધીજીના ચુસ્ત હિમાયતી બની તે એમના આપેલ આદેશ મુજબ રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે અને આજીવન સેવાવ્રત તેમણે સ્વીકાર્યું છે. તેઓશ્રીના મ્હોટા પુત્ર ભાઇ ચંદુલાલ સારાભાઇ મેાદી ચુસ્ત રાષ્ટ્રવાદી છે... અને સાન્તાક્રુઝમાં ખાદી કાર્યાલયમાં પોતે અગ્રગણ્ય ભાગ લે છે. ઉપરાંત આપણા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જોડીઆ સેક્રેટરી છે. તેમના સહકારથી શ્રી મેતીચભાઇને સેક્રેટરી તરીકેના કામમાં અને ખાસ કરીને હિસાબી કામમાં ઘણી રાહત મળી છે. આવા સેવાભાવી પુત્ર સમાજને આપવા માટે પણ આપણે સદ્ગતના રૂણી છીએ. આપણી સમાજમાં અનેક પ્રકારે હારા રૂપી વાપરનારા શ્રીમતા છે. કેઇ ધાર્મિક કાર્યોમાં, કાષ્ટ કેળવણીના કાર્યોમાં, કાઇ અન્ય પરોપકારી કાર્યોમાં. પણ એ વાપરવાની પાછળ ઘણા ખરાને કાઇને કાંઇ રીતે પેાતાની પ્રતિષ્ઠા વધારવાની ભાવના હાય છે, અને એને લીધે કાઇ કાઇ ઠેકાણે પરાપકારી કાર્યો માં વાપરવાની રકમ કરતાં વધારે રકમ એ કાર્યોને શણગારવા પાછળ અને એ નિમિત્તે સમાજમાં પોતાની વાહવાહ ખેલાવવા પાછળ વેડફી નાંખવામાં આવે છે. આવા બનાવે। આપણી સમાજમાં હમણાં હમણાં વધુ બનતા જોઇને મને સદ્ગત શ્રીમાન સારાભાઇ મગનલાલ મેાદી યાદ આવ્યા જ કરે છે. તેમણે ફકત કેળવણી પાછળ હારા રૂપી કાઇ પણ જાતની ધામધુમ વિના અને તેને લગતી જાહેરાત પાછળ એક પાઇનુ ખરચ કર્યા સિવાય આપ્યા છે. તેમણે કરેલી સખાવતાની કેટલીક વિગત નીચે મુજબ છે. ૩૭૦૦ શ્રી મહાવીર જૈન વિધાલયને (શ્રી સારાભાઈ ભાઇ મોદી ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ ટ્રસ્ટ ૩૧૨૫] શ્રી મહાવીર જૈન વિદ્યાલયને (શ્રી સારાભાઇ ભાઇ મોદી લોન સ્કોલરશીપ ફંડ) મગન ફંડ) મગન ૧૨૫૦] શ્રી યશોવિજય જૈન ગુરૂકુળને-વિધાર્થીઓ માટે મકાન બધાવી આપ્યું. ૧૦૦૦) શ્રી યશેાવિજય જૈન ગુરૂકુળને-વિધાર્થીઓ માટે લેાન આપવા. ૫૦૦′ શ્રી યશોવિજય જૈન ગુરૂકુળને-હુન્નર ઉદ્યોગશાળા ચલાવવા માટે. ૧૦૦] શ્રી યશેાવિજય જૈન ગુરૂકુળને–સ્વામી વાત્સલ્ય ટ્રસ્ટ કુંડમાં : ૨૫૦૦] શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કેન્ફરન્સના એજ્યુકેશન મેર્ડને ૯૯૨૫] આ ઉપરાંત બીજી નાની મેટી રકમો મળી કુલ્લે આંકડા એક લાખ દશ હજાર ઉપર થવા જાય છે.. ફક્ત કેળવણીમાંજ આટલું મોટું દાન કરનાર શ્રી. સારાભાઇ મગનલાલ મેદીની જીવન કથા પણ જાણવા જેવી છે. તેઓશ્રીએ અમદાવાદ ખાતે ખારાકુવાની પોળમાં રહેતા એક ગરીબ પિતાને ત્યાં જન્મ લઇને ગરીબાઈને પુષ્કળ અનુભવ લીધા હતા. ઘણી જ મુશ્કેલી અને ચીવટાથી મેટ્રીકની પરીક્ષા પસાર કર્યાં બાદ વધુ અભ્યાસ માટે તે કાશી ગયા હતા. ત્યાંથી મુંબઇ આવ્યા. એ સમય મુંબઇમાં ગ્રેજ્યુએટ થવા માટે આવનાર વિદ્યાર્થી માટે ઘણાજ · મુશ્કેલી ભર્યાં હતા. હાલના જેવાં સાધના તે વખતે ન હતા. તેમજ કેળવણી પ્રત્યે સમાજની રૂચિ ઘણી એછી હાવાથી વિદ્યાર્થીઓને જોઇતી મદદ મળતી ન હતી. પણ શ્રી સારાભાઇના સદ્ભાગ્યે તેને મહુમ શેઠ જમનાભાઇ ભગુભાઇએ પુરતી મદ્દ કરવા ઉપરાંત શૅ મનસુખભાઇ ભગુભાઈની પેઢીમાં ખાવા પીવા અને સુવાની તેમજ આપણા શ્રીમાને તેમજ વિદ્યાના પ્રમાદ તેમજ આડંબર ત્યજીને તેમના પગલે ચાલે અને કેળવણીના કાર્યને સગીન વેગ આપે એ પ્રાર્થનાપૂર્વક મારા એ સદ્દગત સ્નેહીના પવિત્ર આત્માને અન્તરની ભાવભરી અલિ આપું છું. મણિલાલ મેાકમચ'દ 'શાહ.
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy