SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રબુદ્ધ જૈન सच्चरस आणाए उब्वठ्ठिए मेहावी भारं तरति । સત્યની આણમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુદ્ધ જૈન सत्यपूतं वदेद्वाक्यम् ડિસેમ્બર, ૩૧ કામી છાત્રાલા અને ધાર્મિકતા ૧૯૩૯ છાત્રાલય એટલે વિદ્યાથી ઓને એકત્ર રહેવાનુ સ્થાનક. છાત્રાલય એટલે શા-૧૫ નહિં પણ શાળામાં ભણતા વિધાથીને શાળાના સમય બાદ કરતાં બા ને સમય ગાળવાની એટલે કે રહેવા ખાવા સૂવા રમવા વગેરેની સગવડ આપતી સંસ્થા. છાત્રાલયને પ્રશ્ન ઘણા વિશાળ છે. અહીં તા માત્ર જૈન સમાજમાં આજકાલ સ્થળે સ્થળે ઊભા કરવામાં આવેલાં છાત્રાલયે અને તેમાં ફરજિયાત પળાવવામાં આવતા કેટલાક ધામિ`ક નિયમે સબંધે ર્યા કરવાના આશય છે. આપણાં જૈન છાત્રાલયા અનેક પ્રકારનાં છે અને તેના મુખ્ય મુખ્ય પ્રકારે લક્ષ્યમાં લેવામાં ન આવે ત્યાંસુધી તેમાં પળાવવામાં આવતા નિયમેાની ચેાગ્યાયેાગ્યતાના સાચેા વિશ્વાર થઇ ન શકે. કોઇ પણ ચોકકસ આદ ઉપર ઊભી થયેલી શિક્ષણસ સ્થામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ઊભું કરવામાં આવેલ છાત્રાલયમાં જે ધાર્મિક શિસ્ત ચેાગ્ય અને વ્યવહારૂ ગણાય તે જ ધાર્મિક શિસ્ત સરકારી કે ખાનગી બહારની શિક્ષણસસ્થાઓમાં ભણતા જૈન વિદ્યાર્થીઓને રહેવાકરવા માટે ચેાજાયેલ છાત્રાલયમાં વધારે પડતી સખ્ત અને અવ્યવહારૂ ગણાય. વળી પ્રાથમિક શાળાઓ અને હાઇસ્કૂલમાં ભણતા વિદ્યાથી ઓને છાત્રાલયોમાં પળાવવામાં આવતા ધામિક નિયમા અને વ્યવહાર કોલેજમાં ભણતા વિદ્યાથીએ માટે ઊભાં કરવામાં આવેલાં છાત્રાલયેમાં કેટલા અંશે ઉચિત ગણવા એ પણ એક વિચારવા જેવા પ્રશ્ન અને. સ ચોક્કસ અેશ અને આદર્શ ઉપર ઊભી કરવામાં આવેલી શિક્ષણસ’સ્થામાં ભણતા વિદ્યાર્થી એની સવ રહેણીકરણી તે ઉદ્દેશ અને આદર્શોને સર્વ પ્રકારે અધખેસતી હોવી જોઇએ એ વિષે એ મત હોઇ શકે જ નહિ. દાખલા તરીકે સાધુ અથવા તા જૈન ધર્મના આવન પ્રચારા તૈયાર કરવા માટે એક શિક્ષણસંસ્થા ઊભી કરવામાં આવે તે તે સંસ્થામાં ભણતાં વિદ્યાથીઓનુ છાત્રાલય જીવન પણ જૈનધર્મી નિયમઉપનિયમને અનુસરતુ હોવુ જોઇએ. આવી સંસ્થામાં ભણતા વિદ્યાથી ધાર્મિક પ્રચલિત નિયમો સંબંધમાં કશી પણ છૂટછાટ માગે તેા તે આપી શકાય નહિ અને એવી કશી છૂટછાટ લે તેા નિભાવી શકાય નહિ. અલબત્ત આવી સંસ્થા અને તેને લગતા છાત્રાલયમાં રહેવાને લગતા નિયમે પચ્ચીસ વર્ષનાં ગાળા દરમિયાન પરિવતન પામેલા દેશકાળને ધ્યાનમાં રાખીતે જ ધડાવા જોઇએ. કારણ કે એમ ન કરવામાં આવે અને શાળા અને છાત્રાલયનું જીવન જો ચારે તરફથી જાના કાળના ધાર્મિક નિયમઉપનિયમની એડીએથી બાંધી દેવામાં આવે તે એવી સખ્ત મેડીએ આજના કાઈ પણ વિદ્યાથી સહન કરી શકવાતા જ નથી. પરિણામે એવી સંસ્થાને વિદ્યાથી કાં તો કેવળ જડ બની જવાનેછે અથવા ધૃત અને પાખંડી તા. ૧૫–૧-૪૦ નીવડવાને છે, આમ છતાં પણ આવાં છાત્રાલયેામાં ધાર્યા ક નિયમન અહુ અગત્યનું સ્થાન ભોગવે એ તદ્દન સ્વાભાવિક અને યાગ્ય છે. સાવજનિક હાઈસ્કૂલે કે કાલેજોમાં ભણુતા જૈન વિદ્યાર્થીઓની રહેવાસૂવાની સગવડ આપતાં છાત્રાલયા ખીજા પ્રકારના છે. અહીં કામી કે ધાર્મિક સંસ્કૃતિની શાળા અને છાત્રાલય વચ્ચે `સગતિ જાળવવાને પ્રશ્ન જ હોતા નથી. ઊલટુ આ શાળા કે કાલેજોમાં જે શિક્ષણ આપવામાં આવે છે તે જેને ધાર્મિક કહેવામાં આવે છે તેથી ધૃતર પ્રકારનુ હાય છે અને ઊલટું તે કારણે જ આવાં છાત્રાલયા ઊભાં કરવાના આશય વિદ્યાર્થિઓને રહેવાખાવાની સગવડ આપવા ઉપરાંત સરકારી કે સાજનિક નિશાળે કૅ કાલેજમાં જેને કશું સ્થાન નથી હોતુ એવા ધાર્મિક સંસ્કારાની અને તેટલી પુરવણી કરવાને પણ સાથે સાથે રાખવામાં આવે છે. જૈન છાત્રાલયે માં અને તેમાં પણ જે છાત્રાલયાના પરિયમાં હું ખૂબ વધારે આવ્યો છું તેવા શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થીઓ માટેનાં છાત્રાલયામાં આ હેતુથી નીચેની બાબતાને ફરજિયાત અમલ કરાવવા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે. (૧) રાત્રીભેજન નિષેધ (૨) દેવપુજા (૩) ધાર્મિ`ક શિક્ષણ (૪) સામાયિક તેમજ પ્રતિક્રમણ (૫) કંદમૂળ તેમજ અમુક તિથિએ લીલાતરીને ત્યાગ. સાધારણ રીતે જૈન છાત્રાલયેાનાં રસેડાં સૂર્યાસ્ત પહેલાં બંધ કરવામાં આવે છે અને કોઇ પણ વિદ્યાર્થી રાત્રીના શું પણ ખાયપીએ નહિ તેવા સખ્ત આગ્રહ રાખવામાં આવે છે. આવા છાત્રાલય સાથે ઘણુંખરું મંદિર જોડાયલુ જ હાય છે. અને છાત્રાલયના વિદ્યાથી એ મેશા વિધિપુરઃસર પૂજા કરવી જ જોઈએ એવા નિયમ કરવામાં આવેલ હોય છે. દરેક આવાં છાત્રાલયમાં એક ધાર્મિક શિક્ષકની ગોઠવણુ કરવામાં આવેલી હોય છે અને દરેક વિદ્યાર્થીએ ધાર્મિક વર્ગોમાં બરાબર હાજરી આપવી અને ધાર્મિક પરીક્ષા પસાર કરવી એવી તેમના માથે ફરજ નાખવામાં આવેલી હોય છે. કેટલાંક છાત્રાલયામાં દરેક વિદ્યાર્થીને હમેશાં કે અમુક અમુક દિવસેએ સમાયિક તેમજ પ્રતિક્રમણ કરવાનુ ફરજિયાત હોય છે. આવાં છાત્રાલયનાં રસોડાંમાં કંદમૂળ સવ'થા નિષિદ્ધ હોય છે અને કેટલાક ઠેકાણે મહિનામાં ખાર તિથિ તે કેટલાક ઠેકાણે મહિનામાં પાંચ તિથિ લીલુ શાક કરવામાં આવતું નથી. જૈન છાત્રાલયનું આજનું ધાર્મિક નિયમન આટલી બાબતેમાં ઘણું ખરું પરિસમાપ્ત થાય છે અને આજના આપણા રૂઢ ધાર્મિક વનમાં પણ આ બાબતા ઉપર જ મુખ્યતાએ ભાર મૂકવામાં આવે છે. આટલી ખતા જે કોઈ આચરે તે સાચા ન અને બીજા બધા કહેવાતા જૈન અથવા તે અર્જુન આવી માન્યતા આજને જૈન સમાજ ધરાવે છે. આજના છાત્રાલયની સંસ્થા આધુનિક છે અને તેને લગતા પ્રશ્નો પણ આધુનિક જ છે. પૂર્વ કાળમાં મેટી સંખ્યામાં એકત્ર ભણતા વિદ્યાર્થીઓના ગુરુકુળ હતા. આ ગુરુકુળ અમુક પ્રકારની ધાર્મિક ભાવનાથી ઊભાં કરવામાં આવતાં અને તેની પાછળ વિદ્યાર્થી નુ જીવન અમુક પ્રકારે ધડવાના આશય રાખવામાં
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy