________________
૫
તા. ૧૫-૧- ૪૦
પ્રબુદ્ધ જૈન આવતો. આજે એવા ગુરુકુળા લગભગ અસ્ત પામ્યાં છે અને બાંધવાની યોજના છે. એક ચાલી કેટલાક વખતથી બંધાઈ ગઈ એ સાથે વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ આપવાનો છે અને ભાડે અપાઈ ગઈ છે. બીજી હજુ હમણાં જ તૈયાર આખો પ્રબંધ પણ નષ્ટ થયે છેઆજની નિશાળે અને થઈ છે. ત્રીજી હજુ હવે બંધાવાની છે. આ મકાન જૈનેના કલેજે ભૌતિક તેમજ વ્યાવહારિક શિક્ષણ પૈસે બંધાય છે અને આ મકાનમાં જૈન કુટુંબો વસે એથી આપે છે અને વિદ્યાર્થીના જીવનઘડતરનો પ્રશ્ન આજની વધારે બીજું કાંઈ ઇષ્ટ હોઈ ન જ શકે. અમને આ શિક્ષણસંસ્થાઓમાં હજુ અસ્પષ્ટ છે. આ સ્થિતિમાં ધમ બાબતની ખબર પડી ત્યારે તે વિષે કશી પણ જાહેરમાં ટીકા વિષયમાં આગ્રહ ધરાવનારા અથવા તો સંપ્રદાયને કેન્દ્રમાં કરવા પહેલાં શેઠ માણેકલાલ પ્રેમચંદ પાસે આ આ બાબતને રાખીને સમાજના સર્વ પ્રશ્નોના વિચાર કરનારા લોકો ઊગતી ખુલાસો માગવો જોઈએ એમ સમજીને અમે તેમને એક પ્રજાને યોગ્ય ધાર્મિક સંસ્કાર આપવાની ખૂબ ચિન્તા અને તા. ૧૯-૧૨-૩૯ ના રોજ પત્ર લખ્યો અને તેમાં તેમની કાળજી રાખે એ સ્વાભાવિક છે.
પાસે લેખિત ખુલાસાની અથવા તે રૂબરૂ મળવાની માંગણી બીજી બાજુએ આજનો વિદ્યાથી બળવાર હોય છે, કરી. આનો પણ અમને હજુ સુધી કશે, જવાબ મળ્યો નથી. તેને કોઈ પણ પ્રકારનાં શિસ્ત કે નિયમ સાધારણ રીતે શેઠ દેવકરણ મૂળજીના ટ્રસ્ટીઓને અપાયેલા જવાબમાં બીજું ગમતાં નથી. જે ધાર્મિક નિયમો ઉપર આજે કશું કારણ જણાવવામાં આવ્યું નથી. તેમ જ અમને પણ બહુ ભાર મૂકવામાં આવે છે તે નિયમને
તેઓએ કશો જવાબ આપવાની પરવા કરી નથી. જાહેર ટ્રસ્ટના આજને પવન પ્રતિકૂળ છે. ધાર્મિક શિક્ષણને પ્રશ્ન વધારે
ટ્રસ્ટીઓ સમાજ માગે તે દરેક બાબતના ખુલાસા આપવાને ને વધારે જટિલ અને વિકટ બનતા જાય છે. ધાર્મિક નિય
બંધાયલા જ છે. ઉપર જણાવેલા વલણ પાછળ પ્રસ્તુત ટ્રસ્ટી મનું ફરજિયાત નિયમપાલન વિદ્યાર્થીને ઘડવામાં કેટલે અંશે મહાયની તુમાખી અને જાહેર મત વિષેની બેપરવા સિવાય ઉપકારક છે એ પ્રશ્ન આજે ચર્ચાસ્પદ બનેલો છે. સંભવ છે
બીજું કશું દેખાતું નથી. આવી તુમાખી સમાજે હરગીજ સહન કે ધર્મના નામે જે બાબત વિદ્યાર્થીને ફરજિયાત આકરવી
કરવી ન જોઈએ. અમે આશા રાખીએ છીએ કે શેઠ માણેકપડતી હોય તે સામે તેના મનમાં દિનપ્રતિદિન બળ વધતે.
લાલ પ્રેમચંદ અને તેમના સાથી ટ્રસ્ટીઓ શેઠ દેવકરણ મૂળજ હોય. જો આમ બનતું હોય તે જે નિયમ વિદ્યાથીમાં
જીના ટ્રસ્ટીઓની માગણીને ફરીથી વિચાર કરશે અને એ ધર્મભાવના પિષવા માટે જ પળાવવામાં આવતા હોય તે જ
માગણી સ્વીકારવામાં તેમને જે કાંઈ અગવડ કે મુશ્કેલીઓ હોય નિયમોનું પાલન આડકતરી રીતે તેના માનસને ધર્મવિરોધી બનાવ
તે વેળાસર જાહેર જનતા સમક્ષ રજૂ કરશે. વામાં પરિણમતું હેય. આજના જૈન વિદ્યાથી પણ ભિન્ન ભિન્ન
મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંધ રહેણીકરણીવાળા વિદ્યાથીઓ વચ્ચે રહે છે અને ભણે છે
કવિવર . ફ. ખબરદારનાં યુનિવર્સિટી વ્યાખ્યાને અને તેથી જેવો આગ્રહ અને આદર અમુક ધાર્મિક વિધિ
થોડા સમય પહેલાં ગુજરાત-મહાગુજરાતના સુવિખ્યાત નિવેધો સંબંધમાં તેના વડિલો ધરાવતા હોય છે તે ક્યાગ્રહ
કવિવર શ્રી. અરદેશર ફરામજી ખબરદારે મુંબઈ યુનિવર્સિટી અને આદર આજના વિવાથી'માં ટકી રહેવા અસંભવિત છે, દ્વારા યોજાયેલ ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં આવી ચિત્રવિચિત્ર પરિસ્થિતિને અંગે આજના છાત્રાલયમાં “ગુજરાતી કવિતા અને પધ દેહ ઉપર મસ્પશી વિદ્વત્તા પ્રચલિત ધાર્મિક નિયમન વિશેષ વિચાર અને ચર્ચાની અને અનુભવથી ભરેલાં પાંચ વ્યાખ્યાનો આપ્યાં. કવિવર અપેક્ષા રાખે છે જે હવે પછી.
ખબરદારે પિતાનાં જીવનને મોટે ભાગે મદ્રાસમાં ગાજ્યો અને પરમાનંદ મટી ચડતી પડતી જોઈ અને બિછાનાવશ સ્થિતિમાં લગભગ દોઢ
વર્ષથી મુંબઈ આવ્યા. કોઈ પણ પરિસ્થિતિમાં તેમણે સાહિત્ય સામાયિક ખુરણ
અને કવિતાની ઉપાસના છોડેલી જ નહિ. એ અખંડ ઉપાસનાના
અર્કરૂપ પાંચ વ્યાખ્યાને તેમણે આપ્યા. એ વ્યાખ્યાનની ટ્રસ્ટી મહાશયની તુમાખી
વિગતવાર ચર્ચાને મને અધિકાર નથી તેમ જ આવા પત્રમાં સત શેઠ દેવકરણ મૂળજીનાં ટ્રસ્ટમાં જૈનેને રહેવા માટે તેને અવકાશ નથી, સાક્ષની વિદાય થતી પેઢીમાં આજે જે સસ્તા ભાડાના મકાને ખાંધવા પાછળ સાડા ત્રણ લાખ રૂપી- બે ત્રણ ગણુના યોગ્ય વ્યકિતવિશેષ ધ્યાત છે તેમાંના તેઓ આની રકમ ખર્ચવાની ગોઠવણ કરવામાં આવી છે પણ તે એક છે. કવિતા અને પદ્યદેહના વિવિધ અંગે સંબંધમાં રકમ જ્યાં સુધી દેવકરણ મેનશન વેચાય નહિ ત્યાં સુધી કોઈ તેમના કેટલાક અભિપ્રાય સાથે આજના સાક્ષરો અને ઊગતા પણ રીતે શ્રી થઈ શકે તેમ નથી. બીજી બાજુએ દેવકરણ કવિઓને જે કાંઈ મતભેદ હોય તે ભલે રહ્યો. પણ સૌકોઈએ શેશનના ભાડાની આવક બહુ સારી થાય છે. આ ઉપરથી એ તે કબૂલ કરવું જ પડશે કે તેમના અલિપ્રાયો પાછળ એ રકમનું વ્યાજ ખરચવા માંડવાનો નિર્ણય કરીને હાલતુરત આખા જીવનને અનુભવ અને ઊડે અભ્યાસ છે. કવિતા પાછતે ટ્રસ્ટના સંચાલકોએ એક ડબલ રૂમની ચાલી માટુંગા ખાતે ળની અખંડ અને એકધારી તપસ્યા છે. તેથી તેઓ જે કાંઈ ભાડે લીધી છે અને ત્યાં કેટલાંક જૈન કુટુંબોને વસાવવામાં કહે અને જે કાંઈ અભિપ્રાય રજૂ કરે તે પૂરા આદર અને આવ્યાં છે. આ ઉપરાંત બીજાં મકાનોની તપાસ કરતાં સન્માનને યોગ્ય છે. માંદગીના બીછાને પડયા પડયા જાણે કે ભાયખલાનાં મંદિરની બાજુએ આવેલી વિશાળ જગ્યામાં પિતાના જીવનનો છેલ્લે સંદેશ સંભળાવતા ન હોય તેવી બંધાઈ રહેલ નવી ચાલી તરફ તેમનું ધ્યાન ગયું અને અપૂર્વ વિદ્વત્તાભરી કાવ્યમીમાંસા ગુજરાતી જનતા સમક્ષ રજૂ તે ચાલી ભાડે આપવા માટે ભાયખલા મંદિરના મુખ્ય ટ્રસ્ટી કરવા માટે કવિવર ખબરદારને જેટલે ધન્યવાદ આપીએ તેટલો શેઠ માણેકલાલ પ્રેમચંદ પાસે દેવકરણ મૂળજી ટ્રસ્ટના ટ્રસ્ટી- ઓછો છે. તેઓ હજુ પણ ગુર્જરીગીરાને ચરણે અનેક કાવ્યઓએ માંગણી કરી. આ માંગણીનો જવાબ શેઠ માણેકલાલ કૃતિઓ રજૂ કરે અને ઊછરતા લેખકોને કવિઓને યોગ્ય પ્રેમચંદ તરફથી ટૂંકી અને ટચ ‘ના’માં આવે. ભાયખલા દોરવણી આપતા રહે એમ આપણે પ્રાર્થના કરીએ. મંદિરની માલકીના ઉપર જણાવેલા લેટમાં ત્રણ ચાલીઓ
પરમાનંદ