________________
પ્રબુદ્ધ જૈન
*
તા. ૧૫-૧-૪૦
યુગ ઘડે તે રોગી
સાધુઓનો મહાપ્રયાસ દષ્ટિ આગળ તરી આવે. એ ઈતિહાસ આવો હોવા છતાં આજના સાધુઓ પરિવર્તનથી, નવા માર્ગથી
કે નવીન સંસ્કૃતિથી કેમ કરે છે? આ દુનિયામાં ડાહ્યા કરતાં ઓછી સમજવાળા અને વીર પ્રભુ મહાવીર તેના પિતામહ કે પૂર્વજોના માર્ગને પારકાનાં સૂચન કે માર્ગદર્શન ઉપર જીવનારાની સંખ્યા અતિ પલટાવી પ્રજાને નૂતન દૃષ્ટિ આપી શકે, ભગવાન બુદ્ધ તેના વધારે છે. તેથી જ થોડાઘણા ડાહ્યાઓની જગતમાં કિંમત છે. પૂરોગામીના માર્ગને પલટાવી શકે, હુતાત્મા જીસસ ક્રાઈસ્ટ તેથી જ તેઓની ગુણપૂજા અને સન્માન થાય છે. આ સમજ, - પિતાને ભાસેલું સત્ય પિતાના વડિલેના ચાલુ માર્ગ સામે જ્ઞાન અને ડહાપણ સાથે જેટલો ત્યાગ અને સંયમ કે સ- રજૂ કરી સત્ય માર્ગની ઘોષણા રજુ કરી શકે, ક્રાઈસ્ટના શીલન તેટલી જ ગુણપૂજાની માત્રા વધે છે.
માર્ગની વિકૃતિ દેખી–સામાન્ય સાધુ લ્યુથર બંડ ઉઠાવી સુધાદુનિયાભરમાં, હરકેઈ યુગમાં, આવા જ્ઞાની, ત્યાગી અને રણ કરી શકે, આર્યોના પૂરાણુ માર્ગ સામે મનુમહારાજ સદાચારી માણસોએ જ જગતને, સારાએ વિશ્વને, સાચો નૂતન સ્મૃતિ, નવું માનવબંધારણ બાંધી શકે અને પ્રાચિન જીવનમાર્ગ બતાવ્યા છે અને ખારા થઈ જતાં જીવનમાં પુનઃ ધર્મો, જીવનપ્રણાલિકા સામે અનેક હુતાત્માઓ ઝઝી યુગાનુમાધુર્ય અને માણસાઈ પૂર્યા છે.
સાર ફેરફાર કરાવી શકે તો આપને સનાતનનો દા અને આ જ્ઞાનીઓ અનેક સ્વરૂપે, અનેક સ્થળે પ્રજા પાસે અચલાયતન સિદ્ધાંતનો સ્વીકાર કરતા આજના ધર્માચાર્યો, રજૂ થયા છે અને સમયના કુમાગી પ્રવાહને પલટી નાખવા સાધુઓની દલીલમાં કેટલું વજુદ છે તે જગને વિચારવું ઘટે જેવું ભગીરથ કાર્ય કરી ગયા છે. સત્યયુગમાં અને કળિયુગમાં છે. “યુગને ઘડે તે યોગી” એ વાકય જે સાચું હોય તે યુગના એકસરખી રીતે આવા આત્માઓ કામ કરતા જ આન્યા છે ચાલુ પ્રવાહમાં તણાતાં આજના સાધુઓ માટે શું માનવું ? પણ માનવજીવને જેમ વધુ સંકડામણમાં તેમ આવા માણસની જરૂર વધુ પ્રમાણમાં જગતે અનુભવી છે.
આજના યુગમાં સાધુઓ ઘણે ભાગે નીચે મુજબ છે. જે જે માણસે એ માનવસુખ માટે માર્ગો શોધી પ્રજાને તે
(૧) આત્માર્થીઓઃ જેઓ સમાજ સાથે બહુ જ ઓછો માગે દેરી છે, તે સૌ સાધુઓ જ હતા. તે સૌ સામાન્ય સંસા
બકે નહિ જેવો જ સંબંધ રાખે છે. કોઈ કોઈ વખતે ભ્રમણ રીથી અતિ પર માનવીઓ હતા. જેણે જેણે જેણે માનવસંસ્કૃ
કરતાં જનસમુદાયમાં જઈ ચડે તેટલો જ સંબંધ, છતાં પણ તિના પાયા નાખ્યા છે અને ટકાવ્યા છે, જેણે ગૃહસ્થધમના
જગતને દોરવાનું, પ્રબેધવાનું કોઈ કાર્ય ન જ કરે. આધ્યાનિયમો બનાવ્યા છે, જેણે જેણે હૃદયના ભાવ ઉચ્ચારવા માટે
ત્મિક રીતે એકાંતમાં જીવન પૂર્ણ કરે જગત ઉપર આવા આત્માવાણી, ભાષા છે, જેણે જેણે જટિલ જંગલે એળંગી એની નૈતિક છાપ પડે પણ બીજું કંઈ તેનાથી સધાય નહિ. માણસજાત માટે અવરજવરની કેડીઓ, રસ્તાઓ યોજી માણસ
આવા સાધુઓ જેમ જગતની દેખીતી રીતે વધુ સેવા કરતા નથી માણસ વચ્ચેને વ્યવહાર સરળ કર્યો છે, જેણે જેણે પશુને
તેમ જગતને તેને બોજ પણ સંડો પડતો નથી. માણસના મિત્ર બનાવી મનુજ શકિતમાં પશુબળ અજબ
(૨) અમુક સંપ્રદાયની છાપ લઇને સાંપ્રદાયિક વેષ સુયોગ સાધી આપ્યો છે, જેણે જેણે રૂડેલી કુદરતને પ્રતિકાર
પહેરી ફરતા વેરાગીઓ. આવા લોકે ખરા સ્વરૂપમાં સાધુઓ કરવા વનસ્પતિ, માટી, મૂળિયાં કે ધાતુઓના ગુણ અને માનવ
હોતા નથી. જગતને જેટલો લાભ આવા વેરાગીઓથી થાય તે તંતુઓનો મેળ શોધી ઔષધિ આપી છે અને આજના યુગ
કરતાં અનેક ગણે ગેરલાભ થાય છે અને બેજે વધે છે. આવા
ભટક્તા વેરાગીઓની સંખ્યા અતિ મોટી છે. ભયંકર પ્રકાસુધીમાં માનવઉપયોગી જે જે શોધ, વિજ્ઞાનની, પ્રજ્ઞાનની, કે
રના ગુન્હેગારે, ચલતાપુઓ, અને તેફાની માણસો આવા લીપીજ્ઞાનની આપી છે તે સૌ સાધુઓ છે. પણ પ્રચલિત
ટોળાઓમાંથી મળે છે. ભટકતા જિપ્સીઓ, બલુચીઓ અને અર્થમાં આજે પ્રજા સાધુને નથી માનતી. અધ્યાત્મવાદી અને
વણજારાની જેવી જ આદતવાળા, પરપીંડ જીવી આ ભટકતા સાંપ્રદાયિકતાની છાપવાળાને જ સંસારીઓ સાધુ માને છે અને
વિરાગીએ છે. આવાને પિષણ આપનારા અને તે દ્વારા સ્વર્ગમાં પૂજે કે અનુસરે છે.
જનારાની સંખ્યા ૫થ્વભરમાં હરકોઈ રળે અને હરકોઈ સમયે. ડાહ્યા માણસોને જ્યારે લાગ્યું હશે કે વિશ્વના ઉધ્ધાર મળે છે. યાત્રાના પવિત્ર મનાતા સ્થળામાં આવા લોકોનાં માટે આવો જ્ઞાનીઓને, ત્યાગીઓને કોઈ વર્ગ નિયુક્ત કરે અડ્ડાઓ કાયમ હોય છે. જોઈએ, જેથી બીજી બધી વળગણેમાંથી તેઓ મુકત થઈ (૩) મંદિર, મઠ, મસ્જિદ, ગિરિજામંદિર કે અન્ય સાધુજગતની દોરવણનું કાર્ય જ કરી શકે ત્યારે સાધુસંરથા નામની એની જગ્યાઓ સાચવીને બેઠેલા મહંત, મૌલવીઓ, આચાર્યો સંસ્થા અસ્તિત્વમાં આવી હશે, અને તે માટે એવા નિયમો કે પાદરીઓ: આ લેકે પણ માનવજીવનમાં અતિ અગત્યનો યોજ્યા હશે કે જેથી એ સાધુઓ જગતના માનવીઓની સેવા ભાગ ભજવે છે. આમવર્ગને આકર્ષનારો આ વર્ગ છે. કરે, ઓછામાં ઓછી જરૂરિયાત નૈસર્ગિક જીવન જીવે અને મૂળ સ્થાપકની મહત્તા અને બની કે બનાવી દીધેલા ચમત્કારો સંસારીઓ તેની જરૂરિયાતનો બોજો ઉઠાવે. આ સંસ્થાને કાયમ કે ચમત્કારિક વાતો ઉપર નિર્ભરતો. આ વર્ગ છે. વર્ષો જીવંત રાખવા, એગ્ય પદાધિકારી મળ્યા કરે તેટલા માટે દિક્ષા, પહેલાં જેમ કવિસમ્રાટ નાનાલાલે કહ્યું હતું તેમ આ વર્ગને શિષ્ય વગેરેની યોજના કરી હશે જે આજપર્યંત ચાલુ છે. સૂવર્ણ ચઢી ચૂકયું છે તેથી સેવા દેવા કરતાં લેવામાં તેઓનું
આ સાધુસંસ્થાએ હજારો વર્ષ થયાં પ્રજાની સંસ્કૃતિની, લક્ષ્ય વધુ છે. શકિત, યુગદષ્ટિ, ત્યાગ અને સંયમની ઓછી માનવતાની અને જીવનની એકી સરળતાપૂર્વક કરી છે. સમાજ- તાકાતને અંગે કોઈ પણ નવીન માર્ગનું સૂચન કરવું જેમ આ જીવનમાં જ્યાં જ્યાં વિકૃતિ નજરે પડી છે, જ્યાં જ્યાં કેહવાટ વર્ગ માટે સંભવિત નથી તેમ તેઓના અંગત સ્વાર્થને લીધે અનુભવ્યો છે, ત્યાં ત્યાં સબળતાથી આ સાધુઓ ઝૂઝયા છે સહિસલામત પણ તેઓને નથી લાગતું એટલે જૂની ઘરેડમાં અને પ્રજાના માર્ગને નિષ્ફટક, કર્યો છે અને પ્રજાનું લક્ષ્ય પ્રજાને દોયે જાય છે. કોઈ કઈ સ્થળે અનાથ, અપંગની સેવા - આવાં પરિવર્તને તરફ જોરશેરથી ખેંચ્યું છે. માનવજીવનના જરૂર થાય છે, પણ તે બહાને વધુ સેવા પ્રજા પાસેથી પલટાતા માર્ગના ઈતિહાસને ઉખેળવામાં આવે તે જરૂર લેવાય છે.