SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૪-૪ દશ વર્ષના ભૂતકાળ : એક વિહંગાવલોકન શુ ખ્રિસ્તના ૧૯૩૦ના યાદગાર દિવસો હતા. મહાત્માજીએ આંતરપ્રેરણાને વશ બની. માર્ચ મહિનાના બારમાં દિવસે દાંડીના દરીયા કાંઠે મીઠું પકવવા માટે વકાદાર સાથી સાથે પગે ચાલીને જવા માટે નિશ્ચય કર્યો હતો. રાજકીય વાતાવરણમાં વિનાના રાજવીથી એ કાર થયું મહાત્માના ઉપવાસ કરી. વિપુરી, મહાસભા આવી અને પ્રમુખપદના પ્રશ્નને ભારે ઝંઝાવાત ઉભા કર્યાં. એજ અરસામાં સદા પાછળ રહેવા દેવાયલા દેશી રાજ્યોમાં એક સાથે અશ્મરીતે જાગૃતિનાં પૂર વહ્યાં. રાજકોટ સત્યાગ્રહ એક ટેસ્ટકેસ તરીકે શરૂ થયે. અજમ સમાધાન થયું. અને વચનની કિંમત ધુમ્મસની આંધી હતી. કશું સ્પષ્ટ જણાતું નહતું. શ્વરના ભરાંસે ભારતવર્ષની નૈયા મઝધારમાં હતી. એ વખતના વાઇસરોય ઈંરવિન સાહેબ અને વડી ધારાસભાના પ્રમુખ ચાણાકય શુધ્ધિ વીઠ્ઠલભાઇ પટેલ આપસમાં ગુફતેગો કરતાં હતા. અચાનક સરકારી ચક્રો ગતિમાન થયા અને ૧૨ મી માર્ચ, આડા ચાડા વિસા હતા ત્યાં તા એક પ્રભાતે આવ્યા અને હિન્દહાલી ઉચુ વડા હાકેમની દરમ્યાનગિરી થઈ. ઉપવાસ છૂટયા અને ફેસલા માટે દેશની આંખા દીલ્હી ઉપર ઠરી. સળ ચુકાદે આવ્યા અને એમ છતાં હિંસાની ગંધે બાપુએ તેના પરિત્યાગ કર્યો. લીંબડીના ભયકર હત્યાકાંડ શરૂ થયા અને વત્તે ઓછે અશે તેનું અનુકરણ ઘણા નરેદ્રોએ કર્યું ઉઠીને લાએ છાપામાં વાંચ્યું કે સરદાર વલ્લભભાઈની ધરપકડની મહાસભાના તાજ સુભાષબાબુને છોડવા પડયા; પીઢ નેતા રાજેન્દ્ર બાબુને તે ધારવા પડ્યાં. થઇ છે. ભિષ્મપ્રતિજ્ઞા લઇ ભારતરત ગાંધીજી સાબરમતી આશ્ર વંદન પાટનગરે ભાવભીની વિદાય આપી. શ્રીમાન પટ્ટણીજી જેવા પ્રધાનમિત્રે પણ બાપુને વળામણાં કર્યાં. એસી જેટલા સાથીદારા સાથે બાપુના સંઘ પગપ્રવાસથી દાંડીની સન્મુખ થયા. પછીના ચિરસ્મરણીય ઐતિહાસિક ક્વિસે વિષે લખતાં આંખા હર્ષાશ્રુથી ભીના થાય છે. ગામેગામ `સભામાં થતી ગઇઃ દેશ-વિદેશના પત્રકારો અને કેમેરામેનેએ બાપુની અદ્દભુત અને યાદગાર યાત્રાને સંસાર ભરમાં પ્રસિદ્ધિ આપી. ચૌરીચૌરાનાં પ્રસગથી સુષુપ્ત અનેલ હિન્દુ એક છેડાથી બીજા છેડા સુધી રાજકીય જાગૃતિથી ચેતનવતા બન્યો. બાપુનું જીવનકાર્ય થોડાજ દિવસોમાં સફળ થયું, 'ઇરિવન સાહેબની સરકારને મહાત્માને છુટા રાખવાની પોતાની ભૂલ સમજાણી, બાપુની ધરપકડ થઈ બાપુના આ ‘મિશન’ને પ્રથમથી યથાર્થ રીતે જાણનાર વીઠ્ઠલભાઇએ ધારાસભાની ખુરશીને છેડી, જાગૃતિના પૂરને ખાળવા મુશ્કેલ બન્યા. લાખો લોકોએ જેલા ભરી. છેવટે બાપુને છુટા કર્યા અને યાદગાર એવા ગાંધી-ઇરવિન સંધિ થઈ એકસાથે સવાલાખ રાજદ્વારી કેદીઓ મુકત બન્યા. બાપુને ગળમેજી પરિષદનું આમત્રણ મળ્યું વિદાયવેળાએ શ્રી મેઘાણીએ ગાયું : તેજ આ લખ્યું છે. ગાલમેળનુ કારસ. ભજવાઇ ગયુ. બ્રિટિશ ભાગ ઇન્દ્ર જાળમાં કસાયા વિના સાવ ભગ્ન હયે છાપુ પાછા “અને તેમને સ્વાગત આપતાં રાષ્ટ્ર - શાયર શ્રી મેઘાણી ફરીવાર ગાયું રાજીના કોંગ્રેસ સરકારના યશસ્વી હાથે લોકહિતના કાર્યો થતા ગયા. બારડેાલીના વીર ખેડૂતોની જમીને બારણા ખખડાવતી પાછી આવી. દારૂ નિષેધનુ શકવર્તી કાર્ય શરૂ થયું, જે કામ અમેરીકાની, સરકાર ત કરી શકી તે કામ હિન્દના કેંગ્રેસ સરકારે કરી બતાવ્યું. આ છેલ્લા કટારા ઘેરનો આ પી જજો આપુ સાગર પિનારા અજલિ નવ ઢોળજો આપું છુ સ્ટીમર ઉપર ટપાલ વાંચતાં આ કાવ્ય જોઇ બાપુએ મીરા હેનને કહ્યું: ખરેખર કવિએ મારા દયમા પલડુ વધ્યા છે. આવક ઘટી છે. દુષ્કાળે પોતાના Bik આ સર્વ દરમિયાન હિન્દમાં ફેડરેશન દાખલ કરવા હજારો પ્રયત્ન થયા પણ અપશુકનિયાલ એ. સમુદ્રતત્ર આગળને આગળ હડસેલાતું ચાલ્યું. સભાએ સરક રાયકા હાસના છંમાસ પૂર્વે યુરાપીય વિગ્રહનો પ્રારંભ થયો અને ક્ત ત્રણ અવાડીયામાં પોલાંડના ધણ નીકળી ગયા. અનેક જળનૌકાઓ જળશરણુ ખેતી, રશીયાની ભૂખે પીનલેંડ નામના અતિ નાનકડા દેશને લડાઇમાં ઉતરવુ પડયુ છે. વિદેશમાં આ હત્યાકાંડ · રાજ-બ-રાજ ના અન્યા છે. હિંદમાં તેના પ્રત્યાધાતા વ્યાપારી અંજારાથી માંડીને એક પૈસાની ચીજ સુધીમાં જણાઇ રહ્યા છે. ગાંધી-વાઇસરાય વચ્ચે અનેક મુલાકાત થઇ ગઇ છે. અને દુર્ભાગ્યે તે સર્વના કામીભૂતાવળાએ હદ બહારનુ તાંડવ શરૂ કર્યું છે. પરિણામે સત્તાના હાથ મજબુત બન્યા છે. છાપો જોરથી માર્યો છે. અંગત ભરના શ્વાસ રૂંધાઇ રહ્યો છે. શુદ્ધ હવા અશકયાતી છે.એ આવા મા વિશ્વ ટાણે ઇશુના ૧૯૪૦ ના વર્ષના માર્ચ માસ પુરા થયા છે. રામગઢ મહાસભાના ચદાજમાં ભરાઇ ગઇ છે. હિન્દનું ભાવિ નવેસરથી ઘડાવાનાં ચોઘડીયાં વાગી રહ્યા છે. નથી માલુમ કે શુ થશે. જગત અને હિન્દુ સંક્રાન્તિ કાલની એટડે આવે ! આશાહિ એકલા આવે વર્ષ, રચનાત્મક કાર્ય અને સામાન્ય ધારાસભાકીય હસવ, વેદનામાંથી પસાર થરહ્યા છે. અહિંસાની પુનિત ધુણી વ્યતીત થયા અને ૧૯૩૫ ના નવા અશાસ્થાન બની રહ્યું છે. સ્વીકારવા કર ગીતે હાદા સ્વીકાર થયા કના વટલી જેવું તે પ છે. આજે આપણે નવી વાદળ ઘેરૂ બની ગયુ આખા ભેદી શકતી પ્રાથના કરીએ કે ઘરના કયા વધ્યા છે. કામીવાદી નેતાગીરીએ વિવેક ચૂકી જઇ ઘરમાં દવ લગાડયા છે. ૧૯૭રથી રાવી કાંઠે લીધેલી પ્રતિજ્ઞા આ વર્ષે પૂરજોસથી કરીલેવાઇ છે. લોકપ્રભુના ઉત્સાહને માપતુ એ પર્વ અનેરૂ બન્યુ છે. જીવનપથ ઉજાળી, હિંમત અને નિડરતા પાલ મગનલાલ ધારા. સ્ટ્રીટ માઇ
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy