________________
કરી
છે
કે
તા. ૩૦-૯-૪૦
* પ્રબુદ્ધ જૈન
રૂપ, સુશ્લિષ્ટ અને પ્રાણવાન હતા. જ્યારે પાછળ ખીચડે તેમને માટે જ મૂર્તિપૂજા ધાર્મિક્તા કેળવવાનું એક નિર્દોષ અવ્યવસ્થિત, શિથિલ અને મેદસ્વી થઈ ગયેલો એમાં શક નથી.. સાધન થઈ શકે છે જે કે મૂર્તિપૂજા એ સર્વશ્રેષ્ઠ સાધન તો : નો મુસલમાન વધારે અલ્લા અલ્લા બેલે' એ કહેવત પ્રમાણે ન જ ગણાય. જડબુધ્ધિવાળાઓ માટે જ મૂર્તિપૂજા છે એમ આ બહારથી આવેલા રાજાઓ અને જમાત દેશી લેકેની કહેવામાં આવે છે; પણ જડ સમાજ મૂર્તિપૂજાનું રહસ્ય સમજી રૂઢિઓનું અને લાગણીનું વધારે ચુસ્તપણે પાલન કરે અને જાત- શકતું નથી.. એની દષ્ટિએ મૂર્તિ એ એક મોટું “ભૂત છે જાતના ઉત્સવ અને મંદિરે ચાલતા કરી પોતાનું પારકાપણું એના મનમાં મૂર્તિ સાથે બીક અને ડર જ આવી શકે છે. મટાડવાનો પ્રયત્ન કરે એ પણ સંભવે. ગમે તે હો, પણ હિંદુ અને એની પૂજા તે બળિયાને શરણ જઈ બચી જવાનો ઉપા- : સમાજમાં અને હિંદુ ધર્મમાં મૂર્તિપૂજાની જડમૂળે ખૂબ ઉડે ય જ હોય છે. એને માટે તે મૂર્તિ પૂજા નિર્ભયતા અને સ્વતંત્રતાની ગઈ છે એ વાત નિર્વિવાદ છે.
આ વિનાશક છે. અંદરથી પિલી એવી લાકડાની મોટી મૂર્તિ બનાવી કહેવત છે કે માણસ ગરાસને માટે સગા ભાઇને પણ એ મતિના હાથમાં મૂકેલો ભેગ એ હાથને પાછળથી બાંધેલી મારે અને પોતાને ધર્મ પણ છોડે. મૂર્તિ પૂજા અને મંદિરની એક કંપી દેરી બેંચવાથી આ મૂર્તિના મેઢામાં પડી જવાની - ' | સ્થાપના એ કેટલાક બ્રાહ્મણને ગરાસ થઈ પડે. સામાન્ય
વિગતો આપણે કયાં નથી વાંચી ? હિંદુસ્થાન બહારના ' લોકેને પણ ત્યાગ તપસ્યા, અને ચિત્તશુદ્ધિના અઘરા ધર્મ કરતાં
દેશમાં મૂર્તિપૂજાએ અવર્ણનીય અત્યાચારોને ઉત્તેજન આપ્યું દેવાનું માવઠતાનેન, તે સેવા મા યતુ વ: |
છે અને હિંદુસ્થાનમાં મૂર્તિપૂજાએ પછાત કેમ માટે એ ન્યાયે દેને ખવડાવવા પીવડાવવા એટલે દેવે પણ
અગણિત વહેમને જન્મ આપ્યો છે. તત્વજ્ઞાનની કેળવણી આપણને ખવડાવશે, પીવડાવશે, એ સહેલો ભુતિ-મુક્તિની
જેમને મળી તેઓ બેશક મૂર્તિ પૂજામાંથી ઘણે લાભ ઉઠાવી લાલચ બતાવનાર ધર્મ ગમી ગયો અને મંદિરે અને મૂર્તિપૂજા
શક્યા. પણ એવાઓમાંથી જેઓ શુધ્ધ આત્માથી એટલે આખરે હિંદુ ધર્મનું લોકમાન્ય અંગ થઈ પડ્યું. - મૂર્તિપૂજા હિંદુસ્તાનના અનાર્ય કે જંગલી લેક પાસેથી
મેક્ષાર્થી હતા તેઓ તરતજ મૂર્તિપૂજાને વટાવી આગળ ગયા. આર્ય લોકેએ ધીમે ધીમે લીધી હશે એવી પણ એક કલ્પના છે.
મૂર્તિપૂજાને બચાવ કરતાં સ્વામી વિવેકાનંદે એક વાર કહ્યું છે નાથદ્વારાની શ્રીનાથની બિહામણી છબી, પૂરી જગન્નાથજીની
કે મૂર્તિ પૂજાથી જો રામકૃષ્ણ પરમહંસ મળતા હોય તે મૂર્તિI ! વિચિત્ર મૂર્તિ વગેરે પ્રકારે આપણે સૌદર્યોપાસક ગ્રીસ દેશ
પૂજા ઘણું છે !” પૂજારી રામકૃષ્ણ પરમહંસને ધંધે જ મૂર્તિ
છે કે જે ' પાસેથી ન જ લીધા હોય. આપણે ત્યાંના એક વિદ્વાન એમ સિદ્ધ
આ પૂજાને હતે પણ આખરે એમાંથી તેઓ પણ નીકળી જ ગયા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મૂર્તિવિધ્વંસક મુસલમાને અહીં
હતા. ફુલો ઝાડ પર જ ઈશ્વરને અર્પણ છે તે તેડીને મૂર્તિને આવ્યા તે પહેલાં–ધણા વખત પહેલાં-લિંગપૂજા વગેરે પાર્થિવ
માથે શા માટે ચઢાવવાં એમ તેઓ કહેતા અને ભાવાવેશમાં પૂજ એરબસ્તાનથી જ હિંદુસ્તાનમાં આવી હોવી જોઈએ.
આવે એટલે મૂર્તિની પૂજા કરવાને બદલે પિતાની જ પૂજા કરતા.
એમણે મૂર્તિપૂજા આખર સુધી છેડી ન હતી, પણ આગળ આજની મૂર્તિપૂજા એ ઉપર વર્ણ વેલા બધા જ પ્રવાહમાંથી
જતાં તેઓ મૂર્તિપૂજાનું યથાર્થ સ્વરૂપ સમજી ગયા હતા. ' નીતરી હોય એમ પણ બને ! સગુણ નિર્ગુણ ઉપાસના તેમજ વ્યક્તાવ્યકતગતિના
એટલે ધ્યાનપૂર્વક તપાસતાં જણાશે કે મૂર્તિપૂજા એ સાવ
જડ લેકેને માટે હિતકર નથી તેમજ અત્યન્ત સંસ્કારી અને સવાલ તે નેખા અને બહુ જુના છે. મૂર્તિ પૂજા આવી
અને ગંભીર લોકો માટે પણ એ નથી. જેને મૂર્તિપૂજાની ટેવ પડી એટલે એજ સગુણ-ઉપાસના છે એમ લોકેને થઈ ગયું અને
ગઈ છે, તેને તે છોડવા માટે માનસપૂજા એ વચલું પગથીયું છે. કર્મકાંડ, તંત્રમાર્ગ, ભક્તિ વગેરે ભાવનાપ્રધાન અને કલાપ્રચૂર
આપણું સાધુ સંતોએ મૂર્તિપૂજાને મોટે ભાગે સીધે વિરોધ નથી ભાર્ગોને મૂર્તિપૂજા ઉન્નતિને એક અસરકારક ઉપાય જણાયે.
કર્યો પણ પૂજાને બદલે ભજનને જ પ્રાધાન્ય આપ્યું છે. અવ્યકત ગતિ કરતાં વ્યક્ત ગતિ ઓછી કલેશકારક હોઈ શકે છે.
જેમ ખ્રિસ્તી ધર્મ અનેક દેવો આગ્રહપૂર્વક કાઢી નાંખી નિર્ગુણ ઉપાસના કરતાં સગુણ ઉપાસના વધારે સાર્થ, અને સમા
એક દેવની સ્થાપના કરી એટલે લોકેએ-કેમકે અનેકતા એમના ધાનકારક છે એ પણ કબુલ કરીએ. પ્રાકૃત લોકો માટે વ્યકત
હાડમાંથી ગઈ હતી તેથી–અનેક સંતોની પૂજા ચાલુ કરી, અને સગુણજ ઠીક છે એ ખરું. પણ એ ઉપરથી એમ નથી
તેમ એકેશ્વરી ધર્મના આગ્રહી અરબસ્તાનમાં અને તુર્કસ્તાનમાં સિદ્ધ થતું કે અજ્ઞાન, અબધ અને વહેમશીલ લોકો માટે મૂર્તિ
પવિત્ર સ્થળે, પવિત્ર કરે. કુરાનના મંત્રનો ઉચ્ચાર અને પૂજા જોખમકારક નથી. સામાન્ય લોકો બને ત્યાં સુધી ઉદાર- એમાંથી થતાં ચમત્કાર વગેરે અનેક પ્રકાર પેદા થયા.
ચરિત સંત પુરૂની સેવા સુશ્રુષા કરે અને સત્સંગ દ્વારા ધર્મ ખરું જોતાં શાસ્ત્રો અને ધર્મગુરૂઓના ફતવાઓ | ધર્મધ મેળવે એ સગુણે પાસનાને એક પ્રકાર છે. ઈશ્વર એ ઉપર આધાર નથી રાખતે, પણ શુદ્ધ સાત્વિક ભાવનાઓ, શુદ્ધ પરમ પિતા છે, માતા છે. માલેક છે, પતિ છે. માશુક છે, મિત્ર
બુદ્ધિ, સારા નરસાને વિવેક કરનાર વિવેચક શક્તિ અને પવિત્ર છે. ગુરૂ છે, આચાર્ય છે, એમ ગમે તે એક અથવા અનેક પરૂષોના અનુભવ ઉપર આધાર રાખે છે. ધર્મ એ કુળવંત વસ સંબધે કપી ઈશ્વરના ન્યાયી, દયામય, કલ્યાણકારી, જ્ઞાનદાયી,
છે. શાસ્ત્રના શબ્દનું પ્રામાય લઈ બેસવું એ જ જડપૂજા અથવા ક્ષમાવાન વગેરે અનેક સગુણોનું ધ્યાન ધરી ઇશ્વરની ભક્તિ કરવી
બુતપરસ્તી છે હૃદયમાંથી પરમાત્માને અને એણે આપેલી જીવન્ત . * એજ સાચી વ્યક્તગતિ છે, સગુણોપાસનાનો મુખ્ય અર્થ પણ
ધર્મવૃત્તિને ખસેડી એને ઠેકાણે શાસ્ત્રો, ગ્રંથો અને જુના રિવાજોને એજ છે, મુસલમાન, શિખ લોકે, પ્રાર્થનાસમાજીઓ, પેટેસ્ટંટ બેસાડવા એમાં ધર્મનું હડહડતું અપમાન થાય છે. ખ્રિસ્તીઓ વગેરે બધા આ રીતે જ સગુણોપાસના કરે છે. પ્રાકૃત આપણે એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે સમાજ પિતાને લોકોને માટે એજ એગ્ય છે.
બળે અંદરથી એટલે સ્વેચ્છાથી પ્રગતિ ન કરે તે એને પરાણે : ' ખરું જોતાં, જડ અને વહેમી લોકો માટે નહિ પણ
બાહ્ય દબાણથી ફેરફાર કરવા પડે છે. આખરે થવાનું તે થઈ જ વિશિષ્ટ સંસ્કાર પામેલા અને તત્વજ્ઞાનમાં આગળ વધેલા પણ જાય છે, પણ કમને કરવાથી જે વિકૃતિ ઉત્પન્ન થાય છે તેની કલારસિક, કર્મપરાયણ લોકોને માટે જ મૂર્તિપૂજા કામની છે. આ અસર લાંબા કાળ સુધી ટકે છે. ઈશ્વરની મૂર્તિ બનાવવાથી શ્વર સર્વત્ર છે એ તત્વનું સાચું રહસ્ય જેઓ સમજી શકે છે, - '- : "," , (અનુસંધાન પૃષ્ઠ ૧૦૩)
..