________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧પ-પ-૪૦
લક્ષ્મી પૂજા અદ્રષ્ય થવી જરૂરની છે.
- પ્રબુધ્ધ જૈન વિષે મહાજને શું કહે છે? છે. ધાર્મિક લીલાઓ, ઉછામણીએ સદંતર બંધ કરી વ્યાપારી
- શ્રી. રવિશંકર મહાશંકર રાવળ સેદાગીરી અટકાવવામાં નહિ આવે તે “વર્ગભેદના ઝેર” માણસને કયાં લઈ જશે. તે કહી શકાય નહિ. ધર્મ હૃદયને મટી
“પ્રબુદ્ધ જૈનમાં લેખ સામગ્રી એવી વ્યાપક અને ઉચ્ચ આત્માને મટી આંગળીના વેઢાને બની જશે ત્યારે જીવનમાં
પ્રકારની આવે છે કે એને માત્ર જૈન કેમનું પત્ર કહેવા કરતાં બાકી શું રહ્યું હશે ? '
સમગ્ર જનતાનું પત્ર ગણવું જોઈએ આ પત્ર મારફત જન : જેટલું મહત્વ સામાજિક ઉત્સ, તહેવારોનું પ્રજા જીવ
કોમના ઉચ્ચ આદર્શો બહુ સુન્દર રીતે રજુ કરવામાં આવ્યા છે. નમાં છે તેટલું જ સ્થાન ધાર્મિક ઉત્સવોનું પણ સમજવું. વધુ
શ્રી. મેહનલાલ રૂપાણું શ્રા, મહનલાલ રૂપાણી
છે - નહિ. ફેર એટલો કે ધાર્મિક ઉત્સવોમાં જીવન શચિતાનું સ્થાન પ્રબુદ્ધ જેને એક વર્ષથી હું બરાબર નિયમિત રીતે વાંચું
પ્રાધાન્યપણે હાય, આજના તહેવારમાં જલસાઓમાં આ નથી છું. જ્ઞાતિએ કે પથાએ રાષ્ટ્રનાં અનેક અંગ તરીકે હોય તે દેખાતુ એટલું કહેવું અતિશયોક્તિ ભર્યું તે નહિજ ગણાય, કાંઈ વિશ્વરૂપ ન થાય. પ્રબુદ્ધ જન’ શુદ્ધ રાષ્ટ્રીય દષ્ટિએ ચાલે બાકી તે તહેવાર નથી તે સાધન કે નથી સાધ્ય, પણ છે. અને સાથે સાથે પિતાના વિશિષ્ટ ક્ષેત્રને માટે પણ ઉપયોગી વૃત્તિને પંપાળનારા આલ્હાદ છે જે માનવની એકાંત ટાળે છે.
છે એ એક વર્ષમાં સ્પષ્ટ થઈ ચુક્યું છે. આપને અને આપના માનવની એકાંત ટળે અને શુચિતા વધે તેટલા પૂરતેજ ઉપગ
સહકાર્યકરોને પરિશ્રમ સફળ થયું છે એમ મારૂ માનવું છે. ઉત્સવને છે.
ડે. અમીચંદ છગનલાલ શાહ - દેવદ્રવ્યને એક પણ કણ વ્યક્તિગત રીતે કોઈ પણ નજ “પ્રબુદ્ધ જૈનમાં હાલ જે લેખો આવે છે તે ઘણા વિચાર વાપરી શકે પણ સામુદાયીક કાર્ય માટે તેને ઉપયોગ અને ઉપભેગ પૂર્ણ અને માર્ગદર્શક છે. સમાજના આગળ વિચાર ધરાવનાર ઈચ્છનીય અને આધુનિક કાળમાં અનિવાર્ય છે.
માનસને તેમાંથી ઘણું જાણવાનું અને વિચારવાનું મળી રહે છે. જેમ પ્રજાકીય નાણાને ઉપગ તેની જરૂરિયાત મુજબ કોઈ પ્રકારના પ્રહાર કર્યા વગર સમાજમાં ઉત્તમ અને વિચાર ગોઠવાય છે તેવી જ રીતે દેવદ્રવ્યને ઉપયોગ કૃષ્ણાર્પણ થયેલા પૂર્ણ આંદેલને ફેલાવવાની ગ્રહણ કરેલી નીતિ એ પત્ર ચાલુ દ્રવ્યને ઉપગ પણ ગોઠવા જોઈએ, એટલે જ્યાં જ્યાં સામાન્ય રાખશે એવી આશા રાખું છું. પત્રકારની ખરી ફરજ પિતાના પ્રજાગભું કે રાજ્યસત્તા ન કરી શકે તેવા સૌ માનવવિકાસના કાર્યો બધ્ધ વિચારેની એકલી પુષ્ટિ કરવી એ નથી, પણ બન્ને બાજુના દેવ દ્રવ્યમાંથી કરવાના રહ્યા છે. કેળવણી, પશુપાલન, માંદાની વિચાર શુધ્ધ વૃત્તિથી રજુ કરવા અને સમાજના વિચારક વર્ગને માવજત અને દીન દરિદ્રોને રાહત મળે તેવા સૌ ક્ષેત્રે આજે તેમાંથી પિતાને મત બાંધવાની તક આપવી- એજ સમાજ સેવા આંખ સામે પડયા છે.
કરવાની અને સમાજને ઉત્કર્ષના માર્ગે લઈ જવાની સાચી પત્ર નીતિ :: શૈવમાગીઓના સૌ સામુદાયીક ક્ષેત્રે શિવનિર્મિત્ત દ્રવ્યમાંથી છે અને સમાજની જ્ઞાન સમૃધ્ધિ પણ તેથી જ વધતી રહે છે. થાય, વૈશ્નના પ્રશ્નોને ઉકેલ કૃષ્ણાર્પણ થયેલ દ્રવ્યમાંથી. અને
' (૧૩ પાનાનું ચાલુ) જૈિનેની સંસ્થાઓ દેવદ્રવ્યને ભંડોળ સંભાળી લે તે કેન્ફરન્સનું હિત છે એ વિના સંકોચે સ્વીકારવું ઘટે. પિતાની વિસરાઈ જતા મંદિરે, અને પ્રતિમાઓ આપોઆપ આત્મ
મનમાનતી એક વાત થાય યા ન થાય તે પણ સંસ્થાના કાર્યમાં આત્મામાં ઉગતી દેખી શકાશે, અને લોકેને પુનઃ ધર્મ તરફ તેને મમત ન હોવો જોઈએ. શ્રીમતી કે સામાન્ય, ભણેલા કે વાળી શકશે, કારણ કે માણસ હજુ માણસ રહ્યો છે અને ઉપ- બીન ભણેલા, વૃદ્ધ કે યુવક, સર્વને શાસન પ્રત્યે પ્રેમ છે, સમાકાર કરનારને તે શ્રદ્ધા, માન અને પ્રેમથી દેખે છે. બાકી તે એક જના હિત પ્રત્યે સંપુર્ણ આદર છે. મતભેદ ભલે હોય પરંતુ બાજુ ભગવાનના મુગટે અને આભૂષણો અને બીજી બાજુએ વખત આવે એ મતભેદને ડુબાડી દેવા જોઈએ અને તેમ કરપિતાનું નગ્ન શરીર, એક બાજુ પ્રભુના પ્રસાદ અને બીજી વામાં જ ખરી માનવતા સમાયેલી છે. દુનિયાના જુદા જુદા બાજુએ પિતાને સુકકા રોટલાની તાણાતા; એક બાજુ પરમા- દેશના ઇતિહાસનું નિરીક્ષણ એમ સ્પષ્ટ દેખાડે છે કે દેશમાં ભાના પ્રાસાદે અને બીજી બાજુએ પિતાને છાંયડા માટે ઝુંપડાની ગમે તેટલા પક્ષો હાય, વિચારભેદે હોય છતાં જ્યારે દેશને માટે પણ અછત દેખી એક દિવસે માનવીને પશુ બન્યા સિવાય બીજો આપતિને સમય આવે ત્યારે તે ભૂલી જઈ પક્ષનું નહિ પણ આર નહિ રહે. ધર્મને આમાં કેટલો હાથ હશે ?
દેશનું હિત શામાં સમાયેલું છે તે વિચારી દેશના રક્ષણ માટે વૃજલાલ ધ. મેઘાણી.
એકત્ર થઈ આપતિને સામને કરી વિજય મેળવવા સર્વે પક્ષે
કટિબદ્ધ થાય છે એ મુજબ જ આપણે પણ આપણે સમાજને વકીલ વેલચંદભાઈ ઉમેદચંદ અમદાવાદ ખાતે ગુજરી માટે કટિબદ્ધ થવું જોઈએ અને એમાં જ ખરૂં જૈનત્વ સમાગયા છે. તેઓશ્રી પાલનપુરના રહેવાસી હતા અને અમદા---વેલું છે.- - - - વાદમાં વકીલાત કરતા હતા અને વકીલ મંડળમાં અને જૈન સમાજમાં ખૂબ માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા હતા તેમાંથી છેવટમાં હું ઈચ્છીશ કે આ મહાસભાનું નાવ સહિસલામત સુધારક વિચારના હોઈ વિધવા વિવાહને ખૂબ ઉતેજન કિનારે લઈ જવા આપ સર્વે કુશળ નાવિક તરીકે તૈયાર થશે. આપતા, ઉપરાંત વ્યાયામના તેઓ ખાસ પ્રશંસક હતા તેની સામે આવતાં અનેક તફાનેને સામને કરી હિંમત અને જૈન સમાજનું શારીરિક બળ વધે. એને માટે પ્રયત્ન કરતા કાર્યદક્ષતાથી સર્વે બનતા પ્રયત્ન કરવામાં અને ભોગ આપવામાં હતા. ઉપરાંત બાળ દિક્ષાના પ્રખર વિરેાધી હોઈ, એવા પાછી પાની નહિ કરશે અને આપણી મહાસભાને વિજયવતિ દરેક કેસમાં ખૂબ સહકાર આપવા ઉપરાંત, કોર્ટમાં ફી કલ્યાણકારી અને ગૌરવવંતી ચાલુ રાખશે અધિષ્ઠાયક દેવ સૌને કામ કરતા હતા. આવા સુધારક અને સેવાભાવીની ખોટ સન્મતિ આપે, શાસનને જયવંતુ રાખે અને સમગ્ર ભારતવર્ષના જલદી પુરી પડે, એમ ઈચ્છી મÉમના આત્માને શાંતિ શ્રેયમાં જૈન સમાજ પણ સારો ફાળો આપે એવી મારી છેવટની ઈચ્છીએ છીએ. . . . પ્રાર્થના છે. '
» જ્ઞાતિ.