________________
તા. ૩૧-૫-૪૦
કરે છે. નાસીકની ઉત્તરે ચારેક માઈલ દુર જૈન તીર્થસ્થાન છે
જે સિદ્ધક્ષેત્ર ગજપથાના નામથી ઓળખાય છે અને જે , પુના અને નાસીક મહારાષ્ટ્રનાં બે મુખ્ય શહેરે છે. પુના
દિગંબર વિભાગમાં બહુમાન્ય અને સુવિખ્યાત છે. ઉનાળાની તે મહારાષ્ટ્રનું પાટનગર ગણાય, પણ ધાર્મિક કેન્દ્રસ્થાન તરીકે
રજાના દિવસોમાં સહકુટુંબ થડા દિવસ નાસીક રહેવા જવાનું નાસીકની મહત્તા ઓછી ન ગણાય. પુનાની પ્રતિષ્ઠાનો પ્રારંભ બનેલું. એક દિવસ સાંજે ગજપથાજી જવાને અમે ઘોડાગાડી શિવાજી અને પેશ્વાઓના સમયથી. ગોદાવરી તીરે આવેલ નાસી
ભાડે કરીને નીકળ્યા. ચારેક માઇલ ઉપર મલુર” નામનું એ કની પ્રતિષ્ઠા ઘણી જ પુરાતન. આધુનિક કેળવણીનું પુના સુપ્રતિષ્ઠિત નાનું ગામડું આવે છે. ત્યાં એક મોટું જૈનમંદિર છે અને મથક. નાસીક પણ. એ દિશાએ આજે ઠીક ઠીક પ્રગતિ કરી
ધર્મશાળા છે. યાત્રાળુઓ અહિં જ આવીને ઉતરે છે અને રહેલ છે.
રહે છે. મંદિર સાદુ સુન્દર છે. ચેકમાં આરસને બહુ જ આકહિંદુ ધર્મની મુખ્ય ત્રણ શાખા બ્રાહ્મણ, જૈન ર્ષક એક ધર્મસ્થભ છે. અડધોએક માઈલ ગજપથાની અને બૌદ્ધ. બ્રાહ્મણ. ધર્મની બે ઉપશાખાએ વૈષ્ણવ ટેકરી છે. ટેકરીનું ચઢાણ શરૂ થાય છે ત્યાં પણ એક અને શૈવ, વૈષ્ણવ સંપ્રદાયના બે અધિષ્ઠાતા દેવે, ભગવાન નાનું મંદિર છે. ટેકરી ત્રિશંકુ આકારની એકદમ સીધ્ધી કૃષ્ણ અને મર્યાદાપુરૂષોત્તમ , શ્રી રામચંદ્ર. મથુરા અને છે. ઉપર સુધી પગથિયાં બાંધેલાં છે. પણ ચઢાણ જરા દ્વારિકાને કૃષ્ણના જીવનચરિત્ર સાથે સબંધ. તેવી જ રીતે આકરૂં છે. કેટલાંક પગથિયાં તે એક ફુટ-દોઢ ફુટના છે. . અધ્યા અને નાસીકને શ્રી રામચંદ્રના જીવન સાથે સંબંધ. ટેકરીની ટોચથી ડે નીચે મંદિર બાંધેલું છે. દરવાજામાં પ્રવેશ યમુનાતટ ઉપર આવેલ મથુરામાં જાઓ કે નીલાંબર સમુદ્રતટ કરતાં ભગવાન પાર્શ્વનાથની ઉંચી ભવ્ય કાળી પ્રતિમા જમણી ઉપર આવેલ દ્વારિકામાં જાઓ. બન્ને સ્થળે જ્યાં ત્યાં રાધા બાજુએ નજરે પડે છે. એ મૂર્તિ એક ગુફામાં વિરાજે છે કૃષ્ણનાં જ મંદિરે અને રાધાકૃષ્ણના જીવનપ્રસંગો સાથે જોડાયેલા અને કરીના કાળા પથ્થરમાંથી જ આખી કેરી કાઢેલી પુણ્ય સ્થળે જોવા મળવાનાં. આવી જ રીતે સરયુતટ ઉપર છે. આગળ ચાલતાં બીજી બે ગુફાઓમાં પણ નાની
આવેલ અયોધ્યા કે ગોદાવરીતટ ઉપર વસેલ નાસીકમાં જ્યાં ત્યાં મેટી છુટી છૂટી મૂર્તિઓ ગોઠવાયેલી છે. બહારથી નાનાં & રાજમહિમા જ દૃષ્ટિગોચર તેમજ શ્રવણગોચર થવાને.
નાનાં બે ત્રણ મંદિરને દેખાવ કરવામાં આવ્યો છે. પણ ' ' . ગોદાવરી, પંચવટી, તપોવન, દંડકારણ્ય આ બધાં
ખરી રીતે તે બે ત્રણ ગુફાએજ દેવસ્થાન બની રહેલ સ્થળેને રામના વનવાસી, જીવન સાથે કેટલો બધો ગાઢ સંબંધ છે. આ નાનાં નાજુક દેવસ્થાને, કઈ પણ વસ્ત્રાભૂષણે કે છે? રામચરિત્ર અને નાસીકને તે ચરિત્ર સાથે સંબંધ ટીલા ટપકાંથી વિકૃત નહિ થયેલી તીર્થકરોની મૂર્તિ, મૂર્તિના ખરેખર એતિહાસિક છે કે નહિ એ વિષે ગમે તેવા મતભેદ દર્શનની આડે આવે એવું કશું રાચરચીલું કે શોભા શણગાર અને મતમતાન્તરે પ્રચલિત હોય, પણ લોકમાનસમાં આજ હોય જ નહિ, શુદ્ધ અનુકરણ યોગ્ય સાદાઈ, પવિત્રતા ભર્યું સુધી સીતારામ જીવતા જાગતા છે જ અને નાસીકની આસ- વાતાવરણ, અખંડિત શાન્તિ; સાયંકાળનો વખત હતો. સૂર્ય પાસના પ્રદેશમાં ફરતાં ફરતાં એ પુણ્યાવતારની જીવનલીલા
અસ્તાચળ તરફ નમતા જતા હતા; તેને આછો તડકો માઈલેના આપણી કલ્પના સમક્ષ એટલી જ જીવતી જાગતી. ખડી થયા માઈલ સુધી પથરાયેલો પડ હતો. ત્રિશંકુ જેવી આ ટેકરીને વિના રહેતી નથી. શ્રી રામચંદ્ર અહિં રહેતા હતા. શપણમાં પડછાયો પણ બે ત્રણ માઈલ સુધી લંબાઈ રહ્યો હતે. પવન અહિં આવી હતી, રાવણ સીતાજીને અહિંથી ઉપાડી ગયા હતા, મદ મંદ કરી રહ્યો હતે. પશ્ચિમ ઘાટની શિખરાવલિ ક્ષિતિજને આ સરોવરમાં સીતાજી નહાતાં હતાં-આમ ભિન્નભિન્ન સ્થળેની રીભાવી રહી હતી. આસપાસ યો; મંદિરમાં બેઠાં ભગવાનનું સ્વાભાવિક રમ્યતા રામચરિત્ર સાથે જોડાયેલી જણાતાં અધિકાર
સ્તવન કર્યું, અપૂર્વ આનંદ-અનુપમ-શાન્તિ અનુભવતાં અનુમેહક બને છે. અનેક ભાવિક નરનારીઓ નાસીક આવે છે અને ભવતાં એસતા જતા પ્રકાશમાં અમે નીચે ઉતર્યા. ' ' . રામ સીતાના આદર્શની પિત પિતાના ચિતમાં પુનઃ પુનઃ
આ મંદિર અને તેની અંદર પ્રતિષ્ઠિત દેવમૂર્તિની સાદાઈ પ્રતિષ્ઠા કરે છે.
સાથે શ્વેતાંબર મદિર અને મૂર્તિઓના હાઠમાઠની સરખામણી નાસીકનો “આસપાસને પ્રદેશ ખરેખર બહુજ સુન્દર અને
વિચાર મનમાં એકાએક ફુરી આવ્યા અને શ્વેતાંબરેએ વીતરાગ
ભગવાનની મૂર્તિની ભાતભાતના આંગી આભૂષણથી કેટકેટલી આકર્ષક છે. લગભગ અઢાર ભાઇલ ઉપર આવેલ ચુંબકની બાજુના પર્વતમાંથી નીકળેલી ગેદાવરીને નાસીકના આંગણામાં
વિડંબના કરી નાંખી છે તેને આબેહુબ ખ્યાલ મન ઉપર તરી થઈને વહેતે પ્રવાહ કેવળ બાલ્યાવસ્થાને જ ગણાય, એમ છતાં
આવ્યું. મૂળ મતભેદ કે મૂર્તિને કચ્છને આકાર રાખો કે નહિ પણુ નાની મોટી શિલાઓ અને ખડકો વચ્ચે થઈને આમ તેમ
એટલેજ, પણ એક કચ્છની પાછળ કેટકેટલી વસ્તુઓ દાખલ થઈ. વહેતાં ગોદાવરીપ્રવાહની મેહકતા ખરેખર અનુપમ લાગે છે.
ગઈ છે અને વીતરાગની મૂર્તિને કેટલી બધી સરાગ અને એજ ગોદાવરી વધતે વધતે વિશાળકાય બનતી બનતી રાજમહેન્દ્રી
સપરિગ્રહ બનાવી દેવામાં આવી છે? શ્વેતાંબર સંપ્રદાયમાં અનેક આગળ બંગાળના ઉપસાગરને મળે છે. નાસીક આગળ જ મદ્ર
પંડિત અને અનેક આચાર્યો થઈ ગયા; પણ આ વિકૃતિનું તે મસ્ત દેખાતે પ્રવાહ સાગરસંગમના સ્થળે કેટલે બધે ભવ્ય
કે એ કદિ નિવારણ કર્યું જ નહિ ? જે મૂર્તિ તે પાછળ અને અદ્ભુત લાગતા હશે !.
રહેતા અધિષ્ઠાતા દેવનું દર્શન કરાવી ન શકે એ મૂર્તિને ઉપ
વેગ શું? મૂર્તિ ઉપર ઉઘાડી આંખ સૂચવનારાં ચક્ષુઓ ચોડીને સિદ્ધક્ષેત્ર ગજપત્થા
મૂર્તિની દયાનંનિમગ્નતા નષ્ટ કરી; આંગીએ ચઢાવી મૂર્તિનું હિંદુધર્મના તિલક સમા રામચંદ્રજીથી અધિણિત થયેલી નિષ્પરિગ્રહપણું આવરી લીધું; હીરા, મેતી . માણેકના દાગીનાં આ નગરીની ઉત્તરે તેમજ દક્ષિણે હિંદુધર્મની જૈન, તેમજં પહેરાવીને તેના સંન્યાસ-ત્યાગને લુપ્ત કરી નાંખ્યો. જાકીટ અને બૌધ્ધ શાખાના એક એક તીર્થસ્થાન આવેલ છે અને એ રીતે ઘડિયાળ પહેરાવીને તેની સર્વ વિશેષતાને નાશ કર્યો. કળા,'. નાસીક હિંદુધર્મની ત્રણે મુખ્ય શાખાઓને સુંદર સમન્વય રજુ “કલ્પના કે ધાર્મિકતા આ સર્વે દૃષ્ટિએ સ્પષ્ટ ભાસતી તીર્થંકર