SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન . ; IF ૧૪૮ તા. ૩૦-૧૧- કેટલાક સમાચાર અને નેધ. હોની દૃષ્ટિએ આ એક જ દિવસમાં હજાર બે હજાર જેટલી (પૃષ્ઠ ૧૪૪ થી ચાલુ) *** રકમને ધુમાડે અર્થ વિનાન–અનુચિત–લાગે છે. આમ છતાં નાણાવટી ફેમીલી ચેરીટી ફંડ. પ્રચલિત રૂઢિ સામે થઇને નવા રસ્તે ચાલવાની હિંમત આપણા કેળવાયલા ગણાતા બંધુઓ દાખવતા નથી એ આપણને શરમાવ- સદ્ગત ચંદુભાઈ પિતાના અવસાન પહેલાં કેળવણી, નારું છે. આવા જ એક બનાવ તાજેતરમાં એક સ્નેહીને ત્યાં ઉધોગ, બેકારી નિવારણ વગેરે સમાજસેવા અને પરોપકારના બનેલો અને તેમણે પિતાની પત્નીએ કરેલ અઠ્ઠાઈનું જુની રીતિ કાર્યોમાં વાપરવા માટે બે લાખ રૂપીઆ જુદા કાઢી ગયા છે. પ્રમાણે ઉધાપાન કરેલું, જે જોઈ તેમજ જાણીને મને આશ્ચર્ય આ આખી રકમ અનામત રાખી તેનું વ્યાજ ઉપર જણાવેલા તેમજ ગ્લાનિ થયેલાં. આની સામે સાધારણ રીતે પછાત ગણાતી કોઈ પણ સત્કાર્યમાં વાપરવું એવી યોજના છે. આ ફંડની કચ્છી કેમના એક બંધુ શ્રી. ખીમજી ઘેલાભાઈ ખેનાના પત્નીએ વ્યવસ્થા નાણાવટી કુટુંબના પ્રતિનિધિઓ કરશે અને વિશેષમાં અડ્રાઈ કરેલી. તેના ઉધાપન નિમિત્તે વરઘોડા, પૂજા અને જમણઆ ફંડ સંબંધે એવી સંભાવના કરવામાં આવી છે કે નાણાવટી વાર પાછળ પૈસે ખરચીને વાહવાહ કહેરાવવાના મેહને વશ ન કુટુંબમાંથી પણ કોઈ પણ વ્યક્તિને સારી ચેરીટી કરવાનું મન થતાં તે ભાઈએ પ્રસ્તુત પ્રસંગના નિમિત્તે પાઠશાળા અને સાધન થાય તો તેણે આ કુંડમાં જ વધારો કરે અને એ રીતે આ ફંડ વિનાના વિદ્યાર્થીઓને પુસ્તકો અને અભ્યાસનાં સાધનો પુરાં પુષ્ટ થતુ રહે અને તેને વિશેષ અને વિશેષ લાભ સમાજને પાડવા માટે રૂા. ૧૦૦ ની રકમ ભેટ આપીને એક નવું જ મળતા રહે. આ ફંડની આવકને ઉપયોગ અને સૌ કોઈને અનુકરણ યોગ્ય દાખલ કોઈ પણ નાતજાતના ભેદ રાખ્યા સિવાય બેસાડશે. આ માટે શ્રી. ખીમજી ઘેલાભાઈ! કરવાનું છે. પહેલાં પગલાં તરીકે સ્વ. ખેનાને જૈન સમાજની પ્રશંસા અને ચંદુભાઈની સંમતિથી આ ફંડમાંથી શ્રી અભિનન્દન ઘટે છે. શ્રદ્ધાપૂર્વક જેનાથી મહાવીર જૈન વિદ્યાલયને રૂ. ૧૦૦૦૦ ની જેટલો થઈ શકે તેટલે તપ ભલે કરે; કેe! રકમ અમુક શરતેઓ આપવાનું જાહેર કર પણ મહાન વ્રત સફળતાપૂર્વક પાર પડયા વામાં આવ્યું છે. આવી અસાધારણ ઉદાર બદલ તેનું વ્રતધારી ભલે ઉધાપન કરે. પણ સખાવત માટે સદ્ગત ચંદુભાઈની જેટલી તે ઉઘાપનની પ્રથા તે જરૂર બદલાવી જે પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. તેમણે જોઈએ. તે ઉધાપન ક્ષણિક આનંદ, મજ છવી પણ જાણ્યું; મરી પણ જાણ્યું. અને વાહવાહ બેલાવનારૂં ન બનતાં સમાઆજના શ્રીમત્તે આ દૃષ્ટાન્તનું જરૂર અનુ જનું કાંઈક સ્થાયી કલ્યાણ કરનારૂં બનવું કરણ કરે અને પિતાની શ્રીમન્તાને સાર્થક જોઈએ એટલે જ આપણો આગ્રહ છે. બનાવે. અઠ્ઠાઇનું ઉદ્યાપન. સન્ત કાસિસ, . પર્યુષણ પર્વની આરાધનામાં તપને મુખ્ય (પૃષ્ટ ૧૪૧ થી ચાલુ) સ્થાન છે. પર્યુષણ આવે ત્યારે જન સ્ત્રીઓ મજુરી ન મળે તે ભિક્ષાથી જીવનનિર્વાહ તેમજ પુરૂષે સાધારણ રીતે કોઈ ને કોઈ કરે. પિપના સંરક્ષણ નીચે જડ થઈ પડ્યા તપ કરવા પ્રેરાય છેકોઈ એકાસણાં કરે રહેવું નહિ અને જ્યાં પિતાના ઉપદેશની તે કોઈ ઉપવાસ કરે. કેઈ છડ઼ એટલે એક આવશ્યકતા ન જણાય ત્યાં ઉભા રહેવું નહિ સાથે બે ઉપવાસ કરે તે કોઈ અઠ્ઠમ એટલે પિતાની છેવટની પળે આવી પહોંચી એક સાથે ત્રણ ઉપવાસ કરે. આ રીતે કેટ- સ્વ. ચંદુલાલ નાણાવટી એટલે ફાસિસે પિતાનું રચેલું “સવિતા સ્તોત્ર લાક પર્યુષણના આઠે દિવસના એક સાથે આઠ ઉપવાસ એટલે ગવરાવ્યું અને પછી બીજું ભજન “બંધનમાંથી આ આત્માને કે અઠ્ઠાઈ કરે છે તે કોઈ તપસ્વી ભાઈ કે બહેન પર્યુષણના મુક્ત કર અને એ પ્રભુ! આ આત્માને તારી સાથે જોડી છેલ્લા દિવસે પુરા થાય એ રીતે સળંગ એક માસ, દોઢ માસ દે” એ ગવરાવ્યું. પરમ પદની પ્રાપ્તિ અર્થે મૃત્યુ એ જીવનની કે બે માસના ઉપવાસ કરે છે. અઠ્ઠાઈ અથવા તે એથી વધારે આવશ્યક અંતિમ સ્થિતિ છે એમ સમજી તેને વધાવી લેતાં સૌને ઉપવાસની પ્રતિજ્ઞા--પચ્ચખાણુ-સફળતાપૂર્વક સમાપ્ત થયે વ્રત આશિષ અને આશ્વાસન આપતાં તેણે પ્રાણ છેડ્યા. પૂર્ણાહુતિને યથાશક્તિ ઉજવવાની પ્રથા આપણુમાં કેટલાય કાળથી ફાન્સિસના અવસાન પછી બે વર્ષે પાપે તેને સંતની ચાલુ છે. આ પ્રથા મુજબ જેને ત્યાં આવી તપપૂર્ણાહુતિ થઈ પદવી આપી અને તેના સ્મારક તરીકે મેટું દેવળ બંધાવ્યું. હોય તેના તરફથી તિપિતાની શકિત મુજબ વડે કાઢવામાં . આજે એ દેવળ સંત ફ્રાન્સિસના દેવળ તરિકે ઓળખાય છે. આવે છે, પૂજા ભણાવવામાં આવે છે તેમજ સ્વામિવાત્સલ્ય સંત કાન્સિસના જીવન વિષે શ્રી મહાદેવભાઈએ એક કરવામાં આવે છે. આ ઉદ્યાન પાછળ એક જ દિવસમાં હજાર પુસ્તિકા લખી છે. એ પુસ્તિકામાં કાકાસાહેબ કાલેલકરે લખેલી બે હજાર કે તેથી વધારે રકમને પણ ખર્ચ કરવામાં આવે છે. પ્રસ્તાવના ખાસ મનનીય છે એટલે એ આખીયે પ્રસ્તાવના પ્રગટ સમાજ સુખી અને સમૃધ્ધ હોય ત્યારે આવી. ઉધાપનપ્રથા કરતાં પહેલાં ફ્રાન્સિસને જીવન પરિચય આપવા આવશ્યક ગણાય. અનુચિત કે વાંધા પડતી નથી લાગતી. પણ સમાજની બદલાયેલી આ જીવન એ પુસ્તિકાના આધારે જ ટુંકાણમાં તારવી કાઢવામાં પરિસ્થિતિમાં તેમજ તે અનુસાર દાનના બદલાવા જોઈતા પ્રવા- આવ્યું છે. મોહનલાલ તળશીભાઈ શાહ સ્ટ્રીટ, મુંબઈ, શ્રી મુંબઈ જેન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૬, કાલબાદેવી રેડ, મુંબઈ. ૨
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy