________________
તા૧૫-૪-૪ ૦
પ્રબુદ્ધ જૈન
સત્યપૂર્ત વાવમ
મર્દની પિતૃભૂમિ
રાક્ષ સTTU ૩ાિ મારી મા તત્તિ ! ચિયામાં તડફડતા માનવીના ખૂનને વિજય માનતો દેખીએ છીએ? સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. ત્યારે તે મિલકતદારોની છેતરપીંડી અને કૂટનીતિ માટે કોઈ
અજબ તિરસ્કાર ઉત્પન્ન થયા વિના રહેતો નથી. સૌ કોઈ “ મારા પણ માટે, અસ્મિતા માટે” ઝુઝે, જીવે કે મારે તે તે સમજી શકાય પણ જ્યાં “ મારૂં – મારાપણું” નથી તે માટે :
બીજાને “ઝુઝત, જીવતો કે મરતે” કરી મુકવો તે વર્તમાન ' એપ્રીલ ૧૫
જડયુગની પાશવતાને જમ્બર વિજય છે, આ વિજય જેટલી જ ! . ૧૯૪૦ |
' દુનિયા પાછી હટી છે. ' '
એક રાષ્ટ્ર તૈયાર થાય તે જરૂર પિતાની સંસ્કૃતિ, ધર્મ
ભાવના, અને માનવતા બીજા રાષ્ટ્ર સુધી લંબાવે અને તે રીતે સ્વદેશ ભક્તિના ઉજળા નામે આજે જડવાદી જગત્માં એક બીજાના બાહમાં સમેટાવા મહેનત કરે. માનવના તે એક " * , જે ઘર વતન માનવ માનવ તરફ ચલાવી રહેલ છે તે ખરેખર : બીજાના ખપને વખતે ઉભા રહે. કુદરતના કેપ વખતે સાથે
માનવ જાતને નીચું જોવરાવનારૂં છે. પણ તેથી પણ વધુ તા મળીને કેપને સામને કરી દુ:ખ ભાર હળવે કરે. માનવી શરમાવનારૂં એ છે કે ડાહી, સંસ્કૃતિવાન, અને નિષ્કલંક, ભૂત
જાતના સુખ–શાન્તિ અને સગવડતા માટે ઉધમશીલ રહે. આ કાળના ઈતિહાસવાળી પ્રજા તેવા સ્વદેશ ભકતો રાષ્ટ્રિય ગુડી- " વિના બાને કોઈ પણ અર્થ કે હેત રાષ્ટ્રવાદના વિકાસને નથી." એના, ભારોભાર વખાણ કરી, પિતાની પ્રજાને તેવી થવા પ્રેરે છે. રાષ્ટ્રનું ધ્યેય વિશ્વ સુધી પહોંચવાનું હોવું જ જોઈએ.
એક રાષ્ટ્ર પડેથી બીજા રાષ્ટ્રને ગળી જવા, લૂટી જવા કે તેવા કોઈપણ સ્વાર્થ ખાતર જલ્લાદ બની કેળિયો કરી જવા
પિતૃભૂમિ કે માતૃભૂમિની સંકુચિત મર્યાદાથી મુંઝાઈને એક
સહૃદય અંગ્રેજ કવિ “સ્વદેશપ્રેમી” પંડિતાને પૂછે છે કે...'' * જ્યારે તૈયાર થાય છે ત્યારે તે હત્યાકાંડના હથિયાર બનેલાને દેશ
ભક્ત, અને બીજા રાષ્ટ્રના વિનાશને વિજય બનાવવામાં આવે છે, પણ: . કહે, કહો, સ્વદેશી પ્રેમી તરીકે માન ખરી જતા, , “એક પિતા છે આપણે–એક પિતા પરિવાર” દુનિયાના ડાહ્યાઓ ! વિદ્વાન ! કવિઓ ! કઈ તે કહો કે મને ન માનનાર ધર્મના મંદિરમાં ઘંટારવ કરી ધર્માચાર્યો તેવા હત્યારા રાષ્ટ્ર પિતખંડ કયાં છે? રાષ્ટ્રને ઉન્નત કરવા મથતા માંધાતાઓ, |
માટે વિજયની બંદગી પુકારતા જ્યારે સાંભળીએ છીએ ત્યારે તે ' દેશના. ભાગ્ય વિધાતાએ બતાવો કે નરકેસરીને ભવ્ય પિતૃમાનવની ધર્મભાવના, કેમ જાણે પરવારી ગઈ ન હોય તેમ લાગ્યા ખંડ કયાં છે?” ' ,
, વિના રહેતું નથી. ફ્રાન્સ સાથે ખુનના ખેલ ખેલતા જર્મની
૪ - માટે, ચીનમાં સંહાર મચાવતા જાપાન માટે કે એબીસીનિયાની
' ' ભાગ્યવશાત્ જે ભૂમિ ઉપર તે અવતર્યો તે જ તેને પિતૃનિર્દોષ, શાન્ત, શ્રમજીવી ગભરૂ પ્રજાને વિનાશ કરનાર ઇટલી
ખંડ? વિશાળ ખંડની આટલી નાનકડી મર્યાદા બાંધતા, તમારી માટે તેના ધર્માચાર્યો વિજયની બંદગી કરે ત્યારે માનવ સંસ્કૃતિ
નાનકડી વૅતથી તેનું માપ કાઢતા અટક. સતત જાગતો કેટલી દૂર ગઈ છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે.
પવિત્ર અંતરાત્મા દુભાશે. ગણત્રીબાજ વણિક દ્રષ્ટિની બહારની સંસ્કૃતિવાન દેશમાં આ જાતના આક્રમણો કદી પણ પ્રજાએ તે વાત છે. મર્દની ભૂમિ, પિતૃભૂમિ તે ભૂરા બેમ જેટલી , કર્યા નથી, પણ જ્યારે જ્યારે જન્મભૂમિ ઉપર વિપદ્ પડી છે ત્યારે વિસ્તીર્ણ અને ક્ષિતીજ જેટલી અમર્યાદિત હોય. *
ત્યારે તેને સામનો કરી-સ્વદેશભકિત સાબિત કરી છે, આટલા કારણેજ “ભારતવર્ષ” સંસ્કૃત રાષ્ટ્ર ગણાય છે. સાચે માતૃભક્ત તે એ જ.
1. જ્યાં માત્ર સ્વાતંત્ર્યના નામે વિચ્છેદતાનું સામ્રાજ્ય છે, જ્યાં હોઈ શકે કે જે બીજાની માતાની મર્યાદા સાચવી–માન જાળવે અને
સ્વદેશ ભકિતના નામે બીજા રાષ્ટ્ર નાશ છે, જ્યાં માનવતા ખપ પડેયે માતા માટે ખતમ થઈ શકે. એટલે કે વિશ્વબંધુતામાં જે સત્ય અને સક્રિય રીતે માનતે હોય તે જ સાચો સ્વદેશ
નાશક ગુંડાઓ સ્વદેશ ભક્તના નામે પૂજાય છે, જ્યાં પ્રભુ તે ભકત ગણાય. પણ રાજ્યકીય આંધીએ અનેક સનાતન સત્ય
પ્રભુ અને મનુષ્ય તે મનુષ્ય એટલે ઠાકર ચાકર, લઘુતા પ્રભુતાના ઢાંકી દીધા છે. એટલે જ પ્રજા રાષ્ટ્રની ગુંડાગીરીને દેશભક્તિ
ભેદો છે. અમીર અને ફકીરો વચ્ચે ફરક છે. જ્યાં વિનાશના વિચારે, શોધે નિરંતર વિચારાઈ રહી છે ત્યાં શું નરવીરને
પિતૃદેશ છે ? ના, ના, તે ન હોય. નરકેસરીની આંતરિક સ્વદેશ આજે માનવ જાત ખરેખર મુંઝાઈ ગઈ છે. એક પછી
પ્રેમની લહરીઓ માટે એ નાનકડો પ્રદેશ પૂરતો નથી, પાત્ર, એક રાષ્ટ્ર જડવાદની આંધીમાં અટવાતા જાય છે. ક્યાંય સાચે
- પણ નથી. માનવી દેખાતા નથી. તે વખતે “માનવમિત્ર મહાત્મા ગાંધીજી 'રોમેરેલાં કે કોઈ ટાગોર જેવા જ માનવીએ આ જાતના માનવ
” - સિંહ માટે પાંજરા ન હોય, મસ્ત માટે મહાસાગર જ હોય. સંહાર સામે કરૂણ પિોકાર પાડી ઉઠયા છે. આ આપકાળમાં જ
જગતના ઓ અધૂરા આત્માના માનવીઓ, માતૃભૂમિના બહાને -
જગતના આ અધૂરી આ વિશ્વબંધુતા બેધતા “જન”ની જગતને અપેક્ષા છે..
અન્ય જનતાને કચરતા કાયર ! મર્દની ભૂમિ તે વ્યોમ જેટલી
વિશાલ અને અંતઃકરણ જેવી અગાધ છે ! જ્યાં દેશની દોલત, જમીન, અને જે કંઈ હોય તે બધું
જ્યાં તેની
૪
'x એ
'
' કઈ એક માનવીની અંગત મિલકત બની ગઈ છે.
X " * કપા વિના કે તેને બદલો આપ્યા વિના કંઈ પણ પ્રકારને લાભ .. જ્યાં જ્યાં જનતા પર નિર્દોષ આલ્હાદ તરવરતે હોય, સદેવ - કેઈથી પણ ઉઠાવી શકાતું નથી, તેવી ભૂમિ માટે જ્યારે “વદેશ સુવાસિતં' હાસ્યના પુષ્પ વિકસી રહેલા હોય, વિલાસ, વૈભવ કે -
ભક્તિના નામે” નિર્દોષ માનવીને પિતાના જેવા જ બીજા માનવી વિકાસ માટે ઉદારતીનતા છવાયેલી હોય, ત્યાગની તાલાવેલી હોય, * સામે મરવા, કે મારવા ઉભેલ જોઈએ છીએ ખૂનના ખાબે- જ્યાં જ્યાં મનુષ્યનું આંતરિક જીવન વિશ્વના કોઈ, વધુ સુંદર સત્ય