________________
: પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૩-૪૦
ડો. મોન્ટેસરીની જીવન રૂપરેખા.
તેમની જ્ઞાનપિપાસા હજી અતૃપ્ત હતી. તત્વજ્ઞાનની પ્રાપ્તિ
વિના તેમને ફાળે તેમને ઉણપવાળે લાગતું હતું, આથી - યુરોપીય લવણીને આખે ઇતિહાસ તપાસે તે એમાં રામની વિદ્યાપીઠમાં તે તત્વજ્ઞાનનાં વિદ્યાર્થી તરીકે દાખલ થયાં કોઈપણ સ્થળે સ્ત્રીનું નામ નહિ જડે. પહેલવહેલીજ એક સ્ત્રી.
- અને તેની મારફત બાલમાનસશાસ્ત્રને વિશેષ અભ્યાસ શરૂ
કર્યો અને છેવટે કેલવણી અને માનવવંશશાસ્ત્રમાં તેમણે સ્નાકેળવણીકાર ઉત્પન્ન કરવાનું માન ઇટલીને ઘટે છે. ડે. મેન્ટે- ' તકની પદવી મેળવી. ' સેરીમાં માનવવંશશાસ્ત્રી, શરીરશારી, માનસશાસ્ત્રી, કેલવણી- ' સ્વભાવ, શિક્ષણ અને અનુભવથી તે વૈજ્ઞાનિક તે હતાં જ. શાસ્ત્રી અને તવેત્તા એ બધાનું એકીસાથે દર્શન થાય છે, તે જ્ઞાનભાથાથી તેમણે ચાલુ શાળાઓનું બારીક અવલોકન કરી બાલકનાં અને બાલમાનસનાં એ ખાસ અભ્યાસી છે. પિતે
લીધું. અધતન શિક્ષણશાસ્ત્રનાં પુસ્તકે જોઈ લીધાં. કેટલાક લેખ- . અપરિણિત છતાં માતાઓની તે માતા છે, બલસ્વાતંત્ર્યનાં
કેના મર્મ સમજવા માટે મૂળ લખાણમાંથી અક્ષરશઃ તરજૂમાં
‘ઉતાર્યા. ખૂબ વાંચ્યું અને વિચાર્યું અને છેવટે પ્રચલિત શાળાએ યુગ પ્રવર્તક છે.
એના માંથી વિશ્વનાં બાલકને કેમ ઉગારવાં તેના વિચારે ડો. મોન્ટસેરી મધ્યમ સ્થિતિનાં, સંસ્કારી માતપિતાનાં તેમણે પૂર્ણ શાંતિથી કર્યા અને પિતાના વિચારને અમલમાં એકના એક પુત્રી છે. તેમને જન્મ ઈ. સ. ૧૮૭૦ માં ઈટલીમાં મૂકવાની તક તેઓ શોધી રહ્યાં હતાં. તેવામાં ઈશ્વરે તેમને એક થયે. અગિયાર વર્ષની નાની વયે તેમનામાં કાંઈક કાર્ય કરવાની સુયોગ પ્રાપ્ત કરો. ઉર્મિ જાગી. ઈટલીમાં તે વખતે સ્ત્રીની પદવી હલકી ગણાતી. ઈટલીના ગરીબ લોકો માટે રહેવાને પ્રશ્ન ભારે મહત્વને સ્ત્રીએ ભાગ્યેજ ભણતી. મહેતાજી સિવાય બીજા કોઈપણ
થઈ પડયું હતું. એ ગરીબ લોકે ગંદકીમાં સડી રહ્યાં હતાં. ધંધાનાં દ્વાર સ્ત્રીને માટે બંધ હતાં. મેન્ટસેરીએ એજીનીઅરીંગને અભ્યાસ શરૂ કર્યો. અહિં તે એકલાંજ વિધાર્થીની હતાં.
એ લોકેને ખાનગી જીવન જેવું કશું રહ્યું ન હતું. એક વિધાર્થીઓ વચ્ચે રહી અભ્યાસ કરવામાં અનેક મુશ્કેલીઓ હતી. પરમાર્થી સમાજસેવક મી. ટાલમેએ આ ગરીબ વર્ગને પ્રશ્ન માં સવારે શાળામાં મુકવા આવે અને બાપ સાંજે ઘેર તેડી હાથમાં લીધો. તેમાંથી ગરીબ લતાનાં બાલકની કેલવણીને જાય. વિશ્રાંતિ સમયે શાળાના એકાદ એરડામાં તેને ભરાઈ
પ્રશ્ન મી. ટાલ પાસે આવ્ય, ટાલમના કાને ડે. મેન્ટરહેવું પડતું અને બારણા પાસે પોલીસ પહેરી રાખવા પડત. આ મુશ્કેલીઓ વચ્ચે અહિ તે એક સમર્થ ગણિતશાસ્ત્રી બન્યાં.
સેરીની પ્રવૃત્તિની ખબર આવી ચૂકી હતી. તેઓ ડે. મેન્ટેપછી તેનું ધ્યાન દાકતરી અભ્યાસ તરફ વળ્યું. અહિં સેરીને મળ્યા અને એક વૈજના વિચારાઈ, ડૅ. મેન્ટરી પણ પણ સ્ત્રીવિધાર્થી તરીકે એ એકજ હતાં. અખૂટ આત્મબળ અને એવી જ તકની રાહ જોઈ રહ્યાં હતાં. પિતાનું વિચાર સ્વાતંત્ર્ય આત્મશ્રદ્ધા વડે અનેક સામાજીક બંધનેને વટાવી છેવટે તેમણે રોમની વિધાપીઠની એમ. ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરી.
સચવાય તેવું કાર્યક્ષેત્ર તેમને મળી ગયું. પરિણામે ૧૮૦૭ ના - પછી તેણે પિતાને દાકતરી ધંધે શરૂ કર્યો. ભયંકર દર્દી
જાન્યુઆરી માસમાં પહેલવહેલું બોલગૃહ ઉધડ્યું. ડૅ. મેન્ટએને તે પિતાને ઘેર રાખતાં. રામનાં ગરીબ બાલદર્દીઓને માત્ર
સરીએ પોતાના શિક્ષણ વિષયક વિચારો એ ગરીબ બાળકો પર દવા જ નહિ પણ જોઈતી તમામ ચીજને પિતાને ત્યાંથી મંગાવી અજમાવ્યા અને તેમાં તેમને સંપૂર્ણ ફોહ મળી. દિનપ્રતિદિન તે આપતાં. ધધા વિનાના દદીને પિતાના ખર્ચે કામે લગાડતાં. કેઈનું બોલગૃહ મારફત ઘણાં બોલગૃહ ઉઘડયાં અને વિજળીને વેગે દુઃખ દૃષ્ટિએ પડે. કે તુરત તે દૂર કરવાને આગળ આવતાં. આ તેમની ખ્યાતિ દુનિયામાં ફેલાઈ. દેશદેશથી કેલવણીના યાત્રીઓ રીતે તે પિતાની પરોપકારી દાકતરી જીંદગી ગાળતાં.
મેન્ટરી શાળા જવા આવવા લાગ્યા. ' '
. દાકતરી જીંદગીની સાથે સાથે સને ૧૮૯૭ માં રમમાં આજે મેન્ટેસોરી પદ્ધતિ પ્રસિદ્ધ છે. યૂરોપ, અમેરીકા અને મગજનાં દર્દીઓની ઇસ્પિતાલમાં તેઓ દાકતર તરીકે નિમાયાં. બીજા અનેક સુધરેલા દેશોમાં એ પધ્ધતિ ઉપર બાલમંદિર અહિ ખરેખરાં ગાંડાઓની સાથે મૂઢ અને મંદબુધ્ધિવાળાંએને
આગળ વધી રહ્યાં છે. હવે તે થોડાંક વર્ષોથી યુરોપમાં અને
અમેરીકામાં છે. મેન્ટરી ચાર, ચાર કે છે, છ માસને અભ્યાપણ રાખવામાં આવતાં. યુવાન ડે. મેન્ટરીનું ધ્યાન આમની
સક્રમ રાખી મેન્ટેસોરી પદ્ધતિને તાત્વિક તેમજ વ્યાવહારિક તરફ દેરાયું. તેને જણાવ્યું કે આ મૂઢબુધ્ધિનો ઉપાય ઔષધ પરિચય શિક્ષણકારોને આપે છે અને દુનિયાનાં જુદાં જુદાં નથી પણ કેલવણી છે. આ વિચારે તેણે ટુરીનની કેળવણી
સ્થળમાં મેન્ટરી સેસાયટીએ સ્થાપી સેન્ટમેરી પત્રિકા પરિષદમાં જાહેર કર્યા. રેમની વિદ્યાપીઠમાં પણ તેણે આ વિષે
દ્વારા સિધ્ધાંતને પ્રચાર કરે છે. ભાષણો કર્યા. આથી કેલવણીના ક્ષેત્રમાં નવેજ પ્રકાશ પડે.
- ડે. મેન્ટેસોરી એક અસાધારણ પ્રતિભાશાળી બાઈ છે. આ પછી ડે. મોન્ટેસરી નિર્બળ મનનાં મનુષ્યને સુધારવાની
ડોકટર, તત્વવેત્તા અને ગણિતશાસ્ત્રી હોવા ઉપરાંત એક સંસ્થાના વિદ્યાધિકારી નિમાયાં. હવે તેમણે પિતાને દાકતરી
અભૂત માનસશાસ્ત્રી છે. એમનામાં સ્વયંસ્કરણા, સર્જનશક્તિ ધંધે છે અને આ નવા કાર્યમાં તન્મયતાથી કામ કરવા
અને શેધકવૃત્તિની કુદરતી બક્ષિસ છે એમ કહ્યા વિના ચાલતું માંડયું. સવારના આઠથી રાતના સાત સુધી મંદબુદ્ધિનાં
નથી. એમનું વ્યક્તિત્વ આપણું ઉપર સજ્જડ છાપ પાડે છે. બાલાને શિખવવામાં સર્વ શકિત રેકતાં.
તેમના સહવાસમાં આવેલાઓ એમનાથી ચકિત થઈ જાય છે. લંડન અને પિરીસ જઈ મૂઢ બાલકની શાળાઓની પ્રચ
આજે સીતેર વર્ષની ઉંમરે પણ તેમનું ચેતનવતુ અને ફુર્તિ'લિત પદ્ધતિઓને જાતે અભ્યાસ કરી પિતાના જ્ઞાનને વધારો વાળું શરીર સદાય પ્રવૃત્તિમય રહે છે. તે સુરૂપ છે, આકર્ષક કર્યો. પિતાની શાળાના અખતરાથી જે પરિણામે આવ્યાં. તેથી છે, તેમની વાણી મીઠી છે, તેમને વાપ્રવાહ સ્વાભાવિક અને લોકો આશ્ચર્યચકિત થયાં. જેમણે આ પરિણામે નજરે જોયાં સરલ છે. એવી અસાધારણ શક્તિને લીધે આખી આલમની. તેમણે આ કિસ્સાને તે જાદુઇ કિસ્સેજ માન્ય. આ અખતરા ઉપરથી તેમને સૂર્યું કે જે આ પદ્ધતિથી મૂઢ બાલકૅને આટલે
સ્ત્રીજાતિને અભિમાન લેવાને કારણ મળે છે. તેમનું જ્ઞાન બધે લાભ થાય તે પછી તેજ પદ્ધતિથી શીખનારાં સમધારણ
અગાધ-પ્રત્યેક વિષયમાં તલસ્પર્શે છે, બાલકો સંબધે તે બાલકા જરૂર આગળ વધી જાય અને તેમની પ્રગતિ તો ચમકાન એટલું બધું જાણે છે કે કદાચ તે જગને જણાવી પણ શકશે રી જ બને. તરતજ તેમણે સમધારણ બાલકની શાળાઓ, તેની નહિં આવી ' પ્રતીતિ તેમના અંતેવાસીને થઈ છે. દુનિયા વ્યવસ્થા અને તેમાં ચાલતી પદ્ધતિઓને અભ્યાસ કરવાને પર આવી પ્રભાવશાળી સ્ત્રીએ ગણીગાંઠીજ હશે. નિશ્ચય કર્યો. ..
' . . સરલાદેવી અંબાલાલ સારાભાઈ, શ્રી મુંબઈ જેન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલોલ મેકમચંદ શાહ, ૨૧-૩૦ ધનજી ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨"
કે
,