________________
•
•
કિંમત દોઢ આને
શ્રી મુંબઈ જૈન યુવકસંઘનું પાક્ષિક મુખપત્ર
Regd. No. B. 4260.
પ્રબુદ્ધ જેવું
* તંત્રી : મણિલાલ મોકમચંદ શાહ
મુંબઈઃ ૧૫ મે ૧૯૪૦ બુધવાર
લવાજમ રૂપિયા ૨
-
'
ડો. મોન્ટેસરીની બાલમાનસ મિમાંસા હમણાં હમણાં ડે. મેન્ટસેરી ગુજરાતમાં આવી ગયા લાવી જોઈએ. ડે. મેન્ટસેરી કહે છે કે બાળકને વધારેમાં વધારે એટલે દેશમાં તેના વિષે ઠીક ચર્ચા થઈ રહી છે. ' માતા સાથે જ ઘર્ષણ થાય છે. અને તેનાથી જ જાણે અજાણે કોઈ કહે છે કે તેમની યોજેલી પદ્ધત્તિ ખર્ચાળ છે.
કેટલાય વિરે બંધાય છે. ' કોઈ કહે છે કે એ પદ્ધત્તિ ખૂબ સ્વતંત્રતા આપે છે, અને * આજનાં માનસૂ પ્રથ્થકરણ શાસ્ત્રીઓ માને છે કે આજે તે. આપણને પોષાય તેવી નથી.
જેટલાં વિકૃત બાળકે દેખાય છે તફાની. મંદ, અસ્થિર વગેરે) વળી કોઈ કહે છે કે મારી પદ્ધત્તિ તદન નાનાં બાળક તેનાં બીજ નાનપણમાં જ પડેલાં હોય છે અને તેને તપાસવા માટે જ છે. *
માટે બાલ્યાવસ્થા તરફ આપણે જવું જોઈએ અને શેધી કાઢવું * એટલે મોન્ટેસરી પદ્ધત્તિ શું છે તેને બરાબર વિચાર કરે
જોઈએ કે બાળકના મનમાં કયાં અને કેવી રીતે ? ગુંચ પડી છે! જોઈએ, અને આપણા દેશને કેવી રીતે
આ સંશોધનના પરિણામે કેટલાંએક બાળકે સુધરતા હશે પણ
અનુકુળ થાય તેને પણ આપણે વિચાર કરવો જોઈએ. તે ઉપરાંત નિષ્ણાત
મોટપણે તેમની ટેવો સુધારવા માટે માનસ પથ્થકકરણ શાસ્ત્રીઓને શિક્ષણશાસ્ત્રીઓએ તેની મીમાંસા કરીને દેશને અનુકુળ રીતે મૂકવી
ખૂબ તકલીફ પડે છે અને સાચી હકીક્ત ભાગ્યે જ મળે છે. જોઈએ, એટલું તે સેક્સ છે કે ડે. મેન્ટેસરીએ જે વાતો, જે
ડે. મેન્ટરી તે એમ કહે છે કે જે બાળકની જન્મથી તે સિદ્ધાંતો જે સાધનો અને જે પધ્ધતિ બાળક માટે મુકયાં છે તે
- સાત વર્ષ સુધી બરાબર સંભાળી લેવાય છે. આજે વિકૃત દેખાતાં કેવળ કલ્પિત તો નથી જ, કોઈ પણ બુધ્ધિશાળી માણસ વિચાર
બાળકે ઓછાં થઈ જશે. આને માટે તેણે વૈજ્ઞાનિક દ્રષ્ટિ વાપરી કરશે તે જણાશે કે તેણે એકેએક બાબત ઉપર ચેકસ વિચાર
બાળકને સંવેદનકાળ (Sensitive Period) શોધી કાઢ્યો છે. અને અવલોકન કર્યા પછી જ તે જનતા પાસે ધરી છે.
જે સંવેદનકાળ પશુ, પક્ષી. અને વનસ્પતિમાં રહેલો છે અને તે
કાળ વખતે જે તેનું વર્ધન (વિકાસ) આપોઆપ થાય છે. આજે આપણને અઠ્ઠી વર્ષનાં બાળકોને શાળામાં મુકવાનું વિચારતા તે સ્વ. ગિજુભાઈએ કર્યા જ છે. ડે ઘણે અંશે
મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે મહત્વને ભેદ એ છે કે બાળકને અવલકવાનું પણ તેમણે જ શીખવ્યું છે.
* મનુષ્ય પોતાને સ્વર્યાવિકાસ બુધ્ધિથી સાધે છે ત્યારે પ્રાણીઓ
કુદરતી બળાને સંપૂર્ણ રીતે આધીન હોય છે. અને એ સંબંધમાં ડે. મોન્ટેસોરી તે જન્મથી જ બાળકને અવલોકવાનું
“સીક્રેટ ઓફ ધી ચાઈલ્ડ હુડમાં એક દાખલો આપે છે. પતંઆપણને શીખવે છે અને એ વસ્તુ ઉપર ને જે પ્રકાશ નાંખે
ગીયા ઝાડનાં થડ પાસે પાંદડાની પાછળનાં ભાગમાં ઇંડા મૂકે છે. છે. પહેલાં આપણે શારીરિક સંભાળ લેવામાં પણ સમજતાં ન હતાં.
તેમાંથી ઇયળ થતાં તેને કુણાં પાંદડાના ખેરાકની જરૂર રહે છે અને તે સંબંધી કેટલીક ઉધી માન્યતા ધરાવતા હતા પરંતુ છેલ્લાં
અને કુણા પાંદડા છોડની ડાળીની ટોચે જ હોય છે એટલે કુદરતે . વિશેક વર્ષથી તેમાં ઘણે સુધારો થયો છે. અને ઘણાં ઘરોમાં
તેનામાં પ્રકાશનું આકર્ષણ મૂક્યું છે. એ આકષર્ણના બળે ઈયળ , તે તે સંબંધી ખૂબ કાળજી રખાય છે. પરંતુ તે માત્ર શરીર
ડાળીની ટોચે પહોંચી જાય છે અને કુણાં પાંદડા મેળવે છે. પૂરતી છે, અને તેમાં કેટલીક જગ્યાએ તેને એટલે બધે
આને તેઓ સંવેદનકાળ કહે છે.” અતિરેક થયો છે કે માનસિક વિકાસને દબાવી, દઈને સ્થળ શરીરની સંભાળ લેવાય છે. અને તેથી બાળકને અજાણપણે
બાળકમાં પણ જ્યારે સંવેદનકાળ આવે છે ત્યારે આજુખૂબ નુકશાન થાય છે. આ બાબત તરફ આપણું પુરતું લક્ષ્ય
બાજુનાં વાતાવરણમાંથી પિતાને જોઈતા વિકાસ સાથે છે. અને રહેતું નથી.
તે વખતે મેટેરાઓ તે વાત સમજી લઈ બાળકને વાતાવરણ
અનુકુળ અને વ્યવસ્થિત બનાવી આપે તે બાળક પોતાની મેળેજ બાળકને જેમ શરીર છે તેમ તેનાં મન અને બુદ્ધિ પણ
જેતે વિકાસ સાધી શકે છે. જન્મથી જ કામ કરી રહેલ છે એમ ડે. મે રી કહે છે. અને
આ બાબતમાં મેટેરાંઓ ખાસ કંઈ ન કરે તે પણ વાતાતેને જો બરાબર કેળવીએ તે બાળકના વિકાસમાં ન ધારેલા
વરણમાં બાળક મુંઝાય નહિ તેટલું ધ્યાન રાખે તે ય બસ છે. પરિણામ આવે છે. એટલે બાળકોની કેળવણી જન્મથી જ શરૂ
ડે. મેન્ટસેરીએ બતાવ્યું છે કે છ માસ જેટલી નાની ઉંમરમાં થવી જોઈએ તેમ તેઓ પ્રબોધે છે.
બાળક વ્યવસ્થા પ્રિય (રૂઢી ચુસ્ત) હેાય છે. એટલે કે એક પરિ" આ કેળવણી કઈ શિક્ષક કે આયા' ન આપી શકે, પરંતુ સ્થિતિ બદલાતા તેના મન ઉપર ચકકસ અસર થાય છે . આ - ઘરમાં માતા જ આપી શકે અને તે માટે માતાની દૃષ્ટિ બદ- સંબંધમાં તેમણે એક દાખલો આપ્યો છે.
છે. એ
અને તેને પહોંચી જાય