________________
કિંમત દોઢ આનો
શ્રી મુંબઈ જૈન યુવકસંઘનું પાક્ષિક મુખપત્ર
Regd. No. B. 4626
પ્રબુધ જૈન
તંત્રી : મણિલાલ મકમચંદ શાહ મુંબઈ : ર૯ ફેબ્રુઆરી ૧૯૪૦ ગુરૂવાર
વર્ષ : ૧ આંક : ૨૧
લવાજમ રૂપિયા ૨
બાપુજીના બે પત્રો હિં કેટલાંક વર્ષ પહેલાં નાસીક જેલમાં હતા તે દરમિયાન આપણા ધણીતા વિવેચક અને મહાત્મા ગાંધીઠના રહપાત્ર કિસ્સાલ છે. મરીફવાળા ઉપર યરવડા જેલમાંથી ગાંધીજીના અવાર-નવાર પગે આવતા તેમાંથી બે પત્રો મને વાંચવા મળેલા અને તે પાની નકલ મેં તે વખતે કરી રાખેલી. આજે તે પત્રો ફરીને વાંચતાં મને એમ થયું કે તે પત્રમાં એટલી બધી સર વિગતો ભરી છે કે તે પત્રો પ્રગટ કરવામાં આવે તે ગુજરાતની જનતા તે પત્રો જરૂર મદિર-પુર્વક વધાવી લેશે. આ માટે શ્રી કિશોરલાલબાઇની એ રા મંગાવી અને તૈમણે નહેર જનતા માટે "ટલાક બીન જરૂરી વિભાગે કાઈ, નાખવાની સૂચનાઓ સાથે સંમતિ આપી. આ માટે તેમને હુ ઉપકાર માનું છું અને આ બે પગે અહિં' ૨૦ળું કફ છું.'
પરમાનંદ] પુના તા. ૧-૭-૩૨ (યવડા જેલ) બનાવી જગતની દોલતમાં વધારો કરે છે. સરકારી અને બીજા ચિ. કિશોરલાલ
માલ વચ્ચે અમે ભેદ ગણતા નથી તેથી સરકારી કહેવાતા તમારા પત્રની રાહ એ જોઈજ રહ્યો હતો. કયાંય લખવાની માલને પણ પિતાને ગણી બધું ચીવટથી વાપરીએ છીએ. આવશ્યકતા હોય તેને રોકીને મને લખે એમ હું નથી ઈચ્છતો, ગાંડીવ રેડી ચલાવવાથી તમે અનુમાન કરે છે એવા ઉપદ્રવ પણ જ્યારે સહેજે લખી શકાય એવું હોય ત્યારે તે જરૂર
થવા ન જોઈએ. એનું ચક્ર મુલ પરિશ્રમ વિના ચાલવું જ લખજે. દેવદાસને હળવે ટાઈફેડ હતું પણ હવે તે સાવ મુકત
એ. સહેજ હાથના હેલાની જરૂર રહે છે. પણ તમે જે થયો છે. તેના કાગળ આવે છે. તેની સારવાર સારી થઈ હતી.
માનતા છે કે તમારી પાસે જે ગાંડીવ છે તે ખુબ હળવું કરે વાંચવા વિગેરેનું મળ્યા કરે છે. રામદાસ અહી છે, મજામાં છે. છે એમ છતાં કાંડામાં દુખાવે રહે છે તો એ ભરમ ભાંગવાને છગનલાલ, સુરેન્દ્રજી, દરબારી અને બીજા ઘણા તેની સાથે છે. ખાતર પણ તમારે ક્યા ચક્રવાળે રેંટી ચલાવ જોઈએ. કુરેશી પણ ત્યાં જ છે. રમણીકલાલ, કાન્તિ, સુરેન્દ્ર, વિઠ્ઠલ,
તમારું વજન વધે છે એ તો વધામણી જ ગણાય. દમને વિષે ફુલચંદ, દીવાન માસ્તર અને બીજા ઘણા વિસાપુર છે. જમના
દાકટરનું નિદાન સાચું હોઈ શકે, અને બબ્બે ગ્રેન કવીનીનથી લાલ, પ્યારેલાલ, વિનેબા વિ. ધુળીઓ છે. ત્યાં ધમધેકાર ગીતા- નિકાલ આવે તે એ તે બહુ સારું ગણાય. ભ્યાસ ચાલી રહેલ છે. મણીલાલ, સુશીલા, સીતા, પ્રાગજી બધા મેં પ્રાર્થના ઉપર અને સત્યાગ્રહની નિયમાવલી તો નહિ નાતાલમાં ચાલતા ઝેરી તાવની હડફેટમાં બબર સપડાયા હતા, પણ એના જેવા કઈંક– ઉપર લખ્યું હતું, પણ એની નકલ મારી પણ બધાએ ઉગરી ગયા. પ્રાગજી જવાબદારી લેવા તૈયાર નથી પાસે નથી. પણ તમે ઈશારો કરે છે એટલે એ મંગાવીશ અને એટલે મણીલાલ રોકાઈ ગયો છે, અને હવે નહિજ આવે એમ તેમાં ભુલ રહી ગઈ હશે તે સુધારીશ અને બનશે તે એ જણાય છે. ગંગાબહેન, તારા, મહાલક્ષ્મી, રમા, ગંગાબહેન ઝવેરી, તમને પહોંચાડીશ. એ કાંઈ કાગળમાં તે નહિ જ ગણાય, પછી નાની બહેન, ભકિત બહેન, શાન્તા, લીલાવતી, આસર વિ. અહીં છે. તે થાય તે ખરું. આશ્રમમાં કામની જરા સારી પડે ભીડ તે મારા હાથને પરિશ્રમથી દરદ છે એમ દાકટરે માને છે એટલે આરામ રહે જ છે. આશ્રમને પત્ર પુરસદ મળે ત્યારે શંકરભાઈ લખે છે. આપી રહ્યો છું. એ દરદ જાધુનું નથી. જ્યારે તેની પાસે અમુક એમાં કાંઇક ચીજો અવશ્ય રહી જાય છે. તમારું પુસ્તક ધ્યાનજાતનું કામ લેવાય ત્યારેજ થાય છે. પ્રણને ખાતર વીજળીને પૂર્વક વાંચી જવાનો વિચાર મેં સંઘરી રાખે છે, પણ મારી શેક કરે છે. પણ તે ભાગને આરામ તેજ ઉપાય છે, એમ પાસે પુ. મુદત છે એમ સમજીને જે હાલ વાંચી રહ્યો છું અહીંનું દાકટર મંડળ માને છે, એને વિષે વિચાર સાથે એ છોડીને એના તરફ નથી વળ. તમે ગીતા પાછી તપાસી કરવાની જરૂર નથી. દશેક દિવસ થયાં હું દુધ લઉ છું. વજન ગયા એ તે બહુ ઠીક કર્યું. મને અહીં મોક્લશે તો એ મળી ૧૦૪ છે. દુધ લેવાનું કારણ અહીંના મુખીને આગ્રહ છે. શકશે. હું એમ માનતા નથી કે તમે ઓછું વાંચ્યું છે. મારું એની ખાસ આવશ્યકતા હતી એમ મેં નહોતું માન્યું, પણ પિતાનું વાંચન સાવ વિચિત્ર જ ગણાય. અત્યારે હું ૧૬૬ વાંચી વજન ઘટતું જતું હતું એટલે મેં આગ્રહ છે. પ્રભુદાસને રહ્યો છું. ચલણી નાણાં વિષે મારું અજ્ઞાન અાવ્યું છે, એટલે રેંટીયે પગેથી ચલાવું છું, અને જમણે હાથેથી તાર ખેંચું એમાં બે પ્રવેશ કરી રહ્યો છું. બન્નેની પાછળ સેવાભાવ છું. ઠીક ચાલે છે. સરદાર અને મહાદેવ મજામાં છે, સરદારને રહ્યો છે અને એ ભાવને વશ થઈને મરણ કિનારે બે ગણાઉ નાકનું દરદ હાલ શાન્ત છે. મહાદેવને પગના નાળામાં છતાં તામિલનું જ્ઞાન અધુરું રહ્યું છે એ ઠીક ઠીક મેળવી લેવાને દુખાવે હતા તે અહીં આવ્યા પછી થોડા દિવસમાં લાભ રહે જ છે, અને એજ દૃષ્ટિએ બંગાળી અને મરાઠી, મટી ગયે. મહાદેવ ૪૫-૫૦ આંકનું સુતર કાંતે છે, કેમ કે એને પણ આરંભ કરી ચુક્યા હતા, અને જે અહિંઆ
ડું પીંજે છે, વાંચે છે, મારૂં લખવાનું તે હેય જ. ઠીક ઠીક કાળ જશે તે એ અભ્યાસમાં ઝંપલાવ્યું તે મને સરદાર વાંચે છે અને નકામાં બદામી કાગળે વિ. નાં પરબીડી નવાઈ નહિ થાય. એવી કઈ દિશામાં તમારું મન કામ કરતું