________________
GST 1ST "વા"બા"""CLકાજ '' - ' સામતિ કાયવાહક સમિતિની સૂચના કરી છે. : - 'ચાર સભ્યોએ આપેલાં રાજીનામાં પાછી ખેંચી લીધાં છે. ૧ . આ ઉપરાંત એક વિશેષ ઠરાવ કોન્ફરન્સનું અધિવેશન
ભરવા માટે ત્રણ સ્થળો તરફથી મળેલાં નિમંત્રણાની નેધ લે છે ' શ્રી જન છે. મુ. કેન્ફરન્સની અખિલ હિંદ સ્થાયી સમિતિ અને આવતા અધિવેશન માટેનું સ્થળ નક્કી કરવાની કાર્યવાહક
ની બેક દયાલંકાર શેઠ લલ્લુભાઈ દીપચંદ ઝવેરીના પ્રમુખપણા ' સમિતિને સત્તા આપે છે. નીચે એપ્રીલ માસની ૨૭ તથા ૨૮ તારીખના રોજ મળી હતી. પહેલા દિવસે સ્થાયી સમિતિના મહામંત્રીઓએ કોન્ફરન્સની આજ જેન વે. મું. કોન્ફરન્સમાં “શાસન પક્ષી” નામથી ઓળસુધીની કાર્યવાહી અને વર્તમાન પરિસ્થિતિ સંબંધમાં એક ખાતા વર્ગને સહકાર અને સાથ મેળવવાને કેન્ફરન્સના કેટલાક નિવેદન રજુ કર્યું હતું અને ત્યારબાદ પ્રમુખ સાહેબે પિતાનું આગેવાનો પ્રયાસ તે પક્ષના કદાગ્રહ અને પ્રમાણ બહારની વ્યાખ્યાન વાંચી સંભળાવ્યું હતું. મહામંત્રીઓના નિવેદનમાં ‘ માંગણીઓના કારણે ભાંગી પડયો છે. યુવકો સંબધે જણાવવામાં આવ્યું હતું કે “યુવકેમાં ઉત્સાહ છે, કાર્યશકિત છે, સેવાની ધગશ છે પરંતુ તે ટકાવવા માટે જે રીત થી. મુંબઈ જૈન યુવક સંઘના સાર્વજનિક વાંચનાલયની અખત્યાર કરવામાં આવે છે, જે દેખાવો થાય છે તેથી તેઓ - આજથી શરૂઆત કરવામાં આવે છે. આ વાંચનાલયમાં અપ્રિય થઈ પડે છે.” આ કથનમાં કેટલાક ભાઈઓને આક્ષેપ કે અંગ્રેજી, ગુજરાતી તેમજ હિંદી-ઉપયોગી ગણાતા ઘણાખરા કટાક્ષ જેવું લાગે છે. પણ વિશે વિચાર કરતાં માલુમ પડશે કે સામયિક પત્રો મુકવામાં આવનાર છે અને તેને જાહેર જનતાને આક્ષેપસૂચક કથન ખરી રીતે તો યુવકની એક વિશેષતા જ લાભ લેવાને ચાલુ સમય સવારના ૮ થી ૧૧ અને સાંજનાં રજુ કરે છે. કારણ કે કોઈને અપ્રિય ન થવું એના જેટલી ૫ થી ૮ રાખવામાં આવેલ છે. આ વાંચનાલય જન જૈનેતર
સમાજ પ્રગતિની બાધક બીજી કોઈ વૃત્તિ નથી. એ વૃત્તિથી સર્વે ભાઈ બહેને માટે ખુલ્લું છે. સાર્વજનિક પુસ્તકાલયમાં છે. યુવકે મુકત થયા હોય અને સમાજહિતની ખાતર સત્યવસ્તુ જરૂરી પુસ્તકોને સંગ્રહ થઈ, રહ્યો છે અને તે પણ જાહેર
સ્પષ્ટ આકારમાં કહેવાની હિંમત યુવકોમાં આવી હોય અને એ જનતાના ઉપયોગ માટે બહુ જ થોડા વખતમાં ખુલ્લું મુકાયા કારણે અપ્રિય થવાની તાકાત યુવકે ખરેખર કેળવી હોય તે સંભવ છે. એ વસ્તુસ્થિતિ માટે યુવકેએ જરા પણ શરમાવાનું કારણ છે જ નહિ. ઉલટું એ તે અભિમાન લેવા જેવી બાબત છે. આવી
- જૈન સમાજના એક જાણીતા આગેવાન ઝવેરી લાલભાઈ કલ્યાણ અપ્રિયતી યુવકનો જ ઈજા રહેશે અને તે જ આજ સુધી ભાઈ તા. ૨૪ મીની રાત્રે અતિવેગમાં આવતી મેટર સાથે એક સરખી ઘરેડમાં ચાલતા અને અવનતિના ગર્તમાં ડુબતા અથડાઈ પડવાના પરિણામે અવસાન પામ્યા છે, અસાધારણ
તે વચ્ચે આવવાની આશા બંધાશે. મહામંત્રીઓએ એકતાની ચડતી અને પડતીના ઇતિહાસથી ભરેલા અને એમ છતાં વાટાધાટની જે કેટલીક બીનજરૂરી વિગત આપી છે તે વિગતે એક સરખાં આશાવાદી પ્રસન્ન-જીવનને આમ એકાએક આપી ન હોત તે નિવેદન વધારે મોભાદાર લાગત. પ્રમુખનું
અન્ત આવ્યો છે.
અન્ત નિવેદન ભાષા તેમજ વિચારનિરૂપણની દષ્ટિએ આવકારદાયક લાગે
*', *
* છે. આજની વસ્તુસ્થિતિને બને ત્યાં સુધી યથાસ્વરૂપે રજુ " મુંબઈની ‘વનિતા વિશ્રામ' નામની સુવિખ્યાત સ્ત્રી સંસ્થાએ કરવાને તેમાં સ્તુત્ય પ્રયાસ છે.
હમણાં પિતાને રજતઉત્સવ ઉજવ્યું. આ ઉત્સવ પ્રસંગે લગભગ * બીજા દિવસની - સભામાં કોન્ફરન્સ સાથે સંબંધ ધરાવતા * અવાડી સુધી ચાલે તે એક ભવ્ય કાર્યક્રમ યોજ
કેટલાક જૈન આગેવાનોના અવસાન બદલ દીલગીરી જાહેર વામાં આવ્યું હતું. આ નિમિત્તનું અવલંબન લઈને સંસ્થાના ' કરનારા ઠરાવ ઉપરાંત નીચે મુજબના ઠરાવો સર્વાનુમતે પસાર કાર્યવાહકો વનિતા વિશ્રામ માટે પિણે લાખ ઉપરાંતની રકમ થયા હતા.
એકઠી કરી શકયા છે. સંસ્થાના ભૂતકાળને ઇતિહાસ જેટલો યશ(૧) આવતી વસ્તી ગણતરીને અંગે આપણા જૈન ભાઈઓ , સ્વી છે તે કરતાં આગામી ઇતિહાસ વધારે યશસ્વી અને ઉર્જાતથા બહેને પિતાને જેન તરીકે બરોબર નેંધાવે એ માટે રેગ્ય વળ નિવડે અને સ્ત્રી જાતિના અનેક પ્રશ્નો નીકાલ લાવવામાં ' પ્રચાર કરવા માટે કોન્ફરન્સ સાથે સંબંધ ધરાવતા સર્વે અધિકારી- ખુબ ઉપયોગી ફાળો આપે એમ આપણે જરૂર ઈચ્છીએ. એને આગ્રહપૂર્વક ભલામણ કરવામાં આવે છે. .
(૨) આ સ્થાયી સમિતિ કોન્ફરન્સના આવતા અધિ- રાષ્ટ્રવિદ્રોહી મહમદઅલી ઝીણાની પ્રેરણાથી અખિલ હિંદ વેશનનું કાર્ય કોન્ફરન્સના બંધારણમાં ઉદેશ અને કાર્ય- મુસ્લીમ લીગે મંજુર કરેલી પાકીસ્તાન યોજના સામે મુસલમાન વિસ્તાર સિવાયની બાબતમાં જરૂરી ફેરફાર (1) આર્થિક જનતાને પ્રખર વિરોધ રજુ કરવા માટે સિંધ પ્રાન્તના માજી મુખ્ય ઉધ્ધાર અને (૨) કેળવણી પ્રચાર–એ ત્રણ બાબતે પ્રધાન મહમદઅલી અલાબક્ષના પ્રમુખપણ નીચે દીલ્હી ખાતે ઉપર કેન્દ્રિત કરવાની આગ્રહપૂર્વક ભલામણ કરે છે.
એકત્ર થયેલી આઝાદ મુસ્લીમ કેન્ફરન્સનું અધિવેશન આ પત્ર ઉપરના નિર્ણય મુજબ આવતી નાતાલ સુધીમાં કોન્ફરન્સનું પ્રગટ થાય છે તે પહેલાં. સમાપ્ત થયું હશે. પ્રમુખના ભાષણમાં અધિવેશન ભરવાની ગોઠવણ કરવા માટે કાર્યવાહક સમિતિને પાકીસ્તાનની કલ્પના કેટલી વાહીયાત અને અવ્યવહારૂ છે એટલું સુચના કરવામાં આવે છે.
જ નહિ પણ મુસલમાન કેમને જ કેટલી નુકશાનકર્તા છે
આ છે તે કરતાં
પતિના અનેક પ્રશ્નોના
છીએ.
લેખેની સામગ્રી પુરી પાડનાર લેખકને હાર્દિક સહકાર છે. એ સહકાર વિના પ્રબુધ જન’નું વર્તમાન સ્વરૂપનિર્માણ શક્ય જ નહોતું. લેખકેમાં સૌથી વધારે સાથ અમારા સહકાર્યકર્તા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી. પરમાનંદ' કુંવરજી કાપડીઆએ ' અને સંધના સહમંત્રી શ્રી. વૃજલાલી ધરમચંદ મેધાણીએ આપ્યું છે. પણ તેમને આભાર, અમે
અને સાંસ્કૃતિક જાગૃતિની નવી ઈમારત ઉભી કરવાની એમણે પ્રયાસ કર્યો. વેદાંત પંડિતની ચર્ચા મંડળમાં છણી કાઢવાનો વિષય નથી– ગુફામાં બેસી પલાંઠી વાળીને ટટાર બેસી નાક પકડીને ઉંધ તાણવાની સગવડ કરી આપનાર એ દર્શનશાસ્ત્ર નથી– પણ વેદાંત એ એક સાર્વભૌમ જીવનદર્શન છે એમ સિધ્ધ કરી જીવનને અંગે ઉઠતા તમામ સવાલનો ઉકેલ આણ