SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુધ જૈન તા. ૧પ-૮-૪૦ મંત્રથી સર્ષ સધાય તે સામા માણસની દુષ્ટવૃત્તિ કેમ ન વસ્તુ લાવનાર પણ માળા ફેરવવામાં રોકાયા હતા. વસ્તુ માટેના સધાય? એની શોધ માટે વિચારે ચાલ્યા જ કરે છે. મંત્રશકિત- નાણુ કમાનાર માળા લઈને બેઠા હતા. આમ કેવળ ભક્તિભાગ માં ના મૂળ દ્રષ્ટાનું તપ મંત્રને કાર્યસાધક બનાવે છે. . ખાનપાન પડયાં રહ્યાં. અનાસક્તભાવે કરેલ કર્મવેગથી જ સમાપ્રાથના અને ચિન્તન. જનું ધારણુપોષણ શકય છે. | પ્રાતઃકાલને ચારથી છનો સમય ઉત્તમ છે. રાત્રીના થાકેલાં કુટુંબ જીવને. શરીર, મન તથા બુદ્ધિ પ્રાતઃકાલે તાજાં થયાં હોય છે. નવા 'સંસારમાં સ્વાર્થ હોય ત્યાં સુધી સ્ત્રીપુત્રાદિને પિતાનાં કામમાં જોડાવાને વાર હોય છે. એ વખતે પ્રાર્થના, સ્વાધ્યાય, માનવા; પછી સ્વાર્થ સરે એટલે સન્યાસી થઇ હિમાલય ચાલ્યાં : ચિંતન આદિ કરવાથી મનની શાન્તિ કાર્ય દરમિયાન પણ બે ચાર જવું એ પણ સમાજહિતાર્થે અધમ્ય વસ્તુ છે. દરેકને ખાનકલાક સુધી જાળવી શકાય છે. ફરી બપોરે અર્ધોએક ક્લાક શરીર, પાન, આશ્રય માટે શ્રમ કરવો જ પડે છે. મનને થાક ઉતારવા એ પ્રમાણે ગાળો અને છેક સાંજે પણ કઈ જાતનું કર્મ કરવું તે સંસ્કાર, મર્યાદા વગેરે જોઇને કરવું એ મુજબ. મુસ્લિમ ધર્મમાં પાંચ વખત નમાજ પઢે છે અને જોઈએ. કાર્ય ધર્યું છે કે કેમ? સમાજના હિતાર્થે છે કે કેમ ? હિન્દુ ધર્મમાં ત્રણ વખત સંધ્યા પૂજા કરે છે તે આ કારણે તે કુશળતાથી થઈ શકે તેમ છે કે કેમ ? આપણી સર્વ શકિત હોય એમ લાગે છે. - તેની મારફત પ્રગટ થઈ શકે છે કે કેમ ? એ બધી વસ્તુઓને કર્મકાંડી જડતા. વિચાર કરે જોઈએ. વંશપરંપરાગત ધંધે બાળપણથી હાથ - પ્રાર્થના એકજ જાતની રાખવાથી કર્મકાંડની જડતાવાળી કરવામાં આવે છે તેમાં સહેલાઈથી પાવરધા થઈ શકાય છે. સામ્પ્રદાયિકતા આવી જવાનો ભય રહે છે. શ્રમજીવી અને બુદ્ધિજીવી. નિત્યકમ. દાતણ, શૌચ, સ્નાન, કપડાં ધેવાં–ચારે કામ અર્ધા કલાકમાં આપણી જેવા બુધ્ધિજીવી માણસેથી તાપ સહન થઈ પતાવી દે તેને હું પાસ કરૂં. એટલી ચીવટ અને ઝડપ આપ શંકો નથી. બે ઉડાવી શકાતું નથી. શરીરશ્રમ અમુક હદ ણામાં હોવી જોઈએ. કપડાં ઉજળાં કરવાની જરૂર નથી. સ્વચ્છ સુધીજ થઈ શકે છે. એનું કારણ નાનપણના અને વંશપરંપરાથાય એટલે બસ. ખેડૂતનાં કપડાંમાં લાલ માટી હોય છે તે ગત સંસ્કાર છે. ' ગંદકી નથી. માત્ર મેલ ન જોઈએ. એક વખત નાગપુર નજીક કઈ ગામે હું ગયો હતો. સખત સંક૯પબળ. તાપના દિવસો હતા. સૂર્ય આકરો હતો. એ વખતે અમે બે | મન સાથે કોઈ પણ વસ્તુ કરવાનો નિર્ણય એટલે તે જણ રસ્તે ચાલ્યા જતા હતા. ત્યાં બે ખેડૂત પોતાના ખેતરને શેટે પ્રમાણે થવું જ જોઈએ. ધાર્યા પ્રમાણે ન બન્યું હોય એ મને ઉભા ઉભા વાત કરતા હતા રસ્તાને કાંઠે નજીકમાંજ સુંદર ઘટાઅનુભવ નથી. ધાર્યું તે પ્રમાણે થવું જ જોઈએ. ન થાય દાર વૃક્ષ હતું. અમે એ ખેડૂતને કહ્યું, “ત્યાં તાપમાં ઉભા છે તે વારંવાર મડયા રહેવું. તે અહિં આવી છાયે ઉભા રહીને વાત કરોને ?” તેઓ કહે, “હવે ત્યાં ને અહિં બધું સરખું જ છે ને !” જવાબ સાંભળી ભક્તિ અને કર્મમાર્ગ, અમે તાજુબ થઈ ગયા. ઉગ્ર તાપ અને શીતલ છાયા બને એ ભકિતમાર્ગમાં નામકીર્તન, નૃત્ય વગેરે ઉન્માદકારી વસ્તુઓ લેકીને મન લગભગ સરખું જ હતું. આપણી જેવા બુદ્ધિજીવીથી છે. તેને કશે વિશિષ્ટ ઉપગ નથી. એ ભાવ કાર્યમાં પ્રત્યક્ષ થવા એટલી સમાનતા કેળવી નહિ શકાય. એ તે નાનપણથી સ્વભાવજોઈએ. ભગવાન બુદ્ધના દિલમાં દયા ભરી હતી. રસ્તે જતાં લંગ ગત હોય તે જ થઈ શકે. ડાતું ઘેટું મળ્યું, ખભે મૂકી ચાલ્યા. બધાં ઘેટાંની કતલ થવાની અને યંજ્ઞાથે હોમ થવાની ખબર મળતાં પિતાનું બલિદાન આપવા એક વાર હિમાલયમાં અમે એક પહાડી મજુરને લને તૈયાર થયા. રાજાને હૃદયપલટો કરાવ્યું. આનું નામ દયાભાવ. ચડતા હતા. બંગાળી બે ત્રણ ભાર મજુરે ઉપાડ્યો હતો. પીઠે તુકારામના જીવનમાં એ વસ્તુ ડગલે ને પગલે જણાય છે. સામાન બાંધ્યો હતો અને બંધનના 'પટા માથે કપાછા પિતાના પુત્ર માટે શેરડી લઈ આવતા હતા. રસ્તામાં ગામના . આગળ ઢળતા રાખ્યા હતા. સપાટાબંધ એ ચડતો હતો. છોકરાં ટોળે વળ્યાં. દરેકને અકકેક સાઠ આપતા આવ્યા. ઉપર પહોંચ્યા પછી અમે એને કહ્યું, “તું આ એટલે જરાવાર ઘેર આવ્યા ત્યારે આખા ભારામાંથી એક સાંઠો રહ્યો. બે મૂક, થાક ખા ત્યાં અમે ધર્મશાળામાં ઓરડીની તપાસ એમનાં પત્નીએ રેપ કરીને તુકારામની પીઠમાં સાંઠે માર્યો. બે કરી આવીએ.” એટલે એ કહે છે, “તમ તમારે નિરાંતે તપાસ કકડા થઈ ગયા. એજ વખતે એક છોકરા પાછળ ઉભે હતો કરે, હું ઉભો છું.” એને ભાર જોઈ અમને દયા આવતી હતી, એને એક કકટો આપે ને એક પિતાના બાળકને. આવા અનેક પણ એને મન એ વાતનું કશું ન હતું. આટલી વજન ઉપાડપ્રસંગે એમના સંતજીવનમાં પડ્યા છે. રામકૃષ્ણ પરમહંસ સમર્થ વાની શક્તિ બચપણના સંસ્કાર હોય તોજ આવે. એજ રીતે વ્યકિત હતા, પણ તેમના જીવનના ઈશ્વરીભાવે પ્રત્યક્ષ જગતને અમારાં પુસ્તકો જોઈ એ મજુરે આશ્ચર્યથી કહેતા “આટલા એટલા ઉપયોગી ન થયા. પિતે એ ભાવથી જેટલે અંશે ચિત્ત નાના માથામાં આટલી બધી ચોપડીઓ કેમ કરીને ભરે છે ? અને સરસરાટ લખે જાઓ છો ? શુધ્ધિ સાધી એટલે અંશે નિરુપાધક, સંતોષી જીવન જીવી ગયા. પણ માત્ર એ પ્રકારનું ભક્ત જીવન જીવવાથી સમાજ ચાલી ન * ટુંકામાં જેને જે સહજ હોય તે કાર્યમાં તે રસ આવે, શકે. દાખલા તરીકે એક કુટુંબમાં દસ માણસે છે. એમાં એક કુશલતા પણ જલ્દિ પ્રાપ્ત થાય અને એને ભાર ન લાગે. એમાં “ભક્ત છે. આખો દિવસ નામ-સંકીર્તનમાં મસ્ત રહે છે. બીજાને એક વસ્તુને ખ્યાલ રાખવો જોઈએ કે એ કર્મ સમાજહિતનું થયું કે આ રીતે મારે પણ મારી મુક્તિ સાધવી. એ પણ એમાં હોવું જોઈએ. દરેકને ખરાક, પિષક, આશ્રય, બુદ્ધિ અને મનેભળે. એમ કરતાં દસેય ભક્ત બન્યા. જમવાને સમય થ. વિકાસની સગવડ– આટલું સમાન રીતે મળવું જોઈએ. એ ભોજન તૈયાર ન હતું. રાંધનારી બાઈઓ માળા ફેરવતી હતી. દૃષ્ટિએ સમાજના કામ ગેહવવાં જોઈએ.
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy