________________
કિંમત દોઢ આને
શ્રી મુંબઇ જે યુવકસંઘનું પાક્ષિક મુખપત્ર
Reg
No. B. 266.
૮ પ્રબુદ્ધ જે
બી મુંબઈ જૈન યુવ,
વાંચનાલય.
, ,
,
તંત્રી : મણિલાલ મોકમચંદ શાહ,
વર્ષ : ૨
લવા જન્મ મુંબઈઃ ૧૫ ઓગસ્ટ ૧૯૪૦ ગુરૂવાર
રૂપિયા ૨ નાથજી સાથે વાર્તાલાપ (૫રિષ-આખું નામ કેદારનાથ, પણ નેહી સંબંધીજન જેમને “નાથજી'ના નામથી ઓળખે છે; વતન જેમનુ મહારાષ્ટ્ર છે; વય જેમની આશરે પચાસ છે શાળા કે કેલેનો જેમને અભ્યાસ જીજ છે; પણ ધમ શાળાના અભ્યાસ ગહન અને પારદર્શી છે અને આધુનિક સામાજિક તેમજ રાજકીય અને વિષે જેઓ સંપૂર્ણ માહિતી ધરા છે; હિમાલયમાં જેઓ એ કાળે સારી રીતે વિચરેલા છે; કાકા સાહેબ કાલેલકર, આચાર્ય કૃપલાનીછ, સવામી આનંદ વગેરેના જેઓ નિકટ રહી છે; કિશોરલાલભાઈ જેમને પિતાના ગુરૂ સમાન વેખે છે; ગાંધીજીના જેઓ પરમ સન્માનિત છે; વિચારસરણી જેમની સ્વતંત્ર છે; જાહેરાતથી જે સાધારણ રીતે દૂર રહે છે; રાન્તિ જેમને સદા પ્રિય છે, એમ છતાં જિજ્ઞાસુ જનના પ્રશ્નોનાં સમાધાન કરવા પાછળ જેઓ કલાકના કલાક સુધી થાકતા કે કંટાળતા નથી; શરીરે જે સુદઢ છે અને ચહેરે જેમને તેજવી, શાન્ત અને પ્રભાવશાળી છે; સ્વભાવે જેઓ સાદા અને મિલનસાર છે; અને આજીવન જેઓ બ્રહમચારી છે. આવા સામાન્ય જનતાને અગોચર છતાં વિદ્વત્તા, અનુભવ તેમજ ચારિત્ર્યની પવિત્રતાના કારણે આપણાં હૃદયમાં સહજ આદર અને ભકિતભાવ ઉત્પન્ન કરે તેવા-મહાનુભાવ સાથે નીચેની નધિના સેજકને ૫રિચયોગ પ્રાપ્ત થયેલો. એ પહિય દરમિયાન અનેક વિષ અને પ્રજનો ઉપર નાથજીનાં માબે તેમને જાણવા મળેલાં, જેની તેમણે એક ટૂંકી નોંધ કરી હતી. તેમના અમેઘ વાણીપ્રવાહ સાથે સરખાવતાં આ નેધ બહુજ અપૂર્ણ, મર્યાદિત અને ઉપર ટપકે થયેલી છે એમ આ નોંધના પેજક જણાવે છે. એમ છતાં એ નોંધ જેવી છે તેવી પણ અનેક જિજ્ઞાસુઓને ઉપગી થશે એમ સમજી અહીં પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ) અનુભવ વધે તેમ માન્યતા બદલાય, ..
ચેતન: જાગૃત અને સુખ. - અમે એક દિવસે સાંજના સમયે સમુદ્ર કિનારે રેતીમાં
બીજા કોઈ પ્રસંગે તેમણે જણાવ્યું છે કે; “સર્વ પદાથોમાં બેઠા હતા. ત્યાં દૂર પશ્ચિમમાં સૂર્યાસ્ત થતો હતો. તે જોઈ પૂજ્ય ચેતન રહેલું છે, પરંતુ કેટલાકમાં સુપ્ત અવસ્થામાં છે. વનસ્પતિ, નાથજી બોલ્યા કે, “સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે અને પૃથ્વી અન્ન વગેરેમાં ચેતન છે, તેથી તેમાંથી પોષણ મેળવીને પ્રાણી ગોળ છે એ શોધ નહેતી થઈ, ત્યાં સુધી મનુષ્યને માટે આ માત્ર સજીવ રહે છે. લાકડાંને કોરી ખાનાર વડે લાકડામાંથી એક અણુઉકેલ્યો અદ્ભુત કેયડે હતે. કેઈએ બુદ્ધિ ચલાવી પિષણ મેળવે છે તે બતાવે છે કે લાકડામાં પણ ચેતન છે. સૂર્ય જે પાણીમાં પાછળ જાય છે તે જ વખતે એક હોડી સૃષ્ટિમાં રહેલા ચેતન તત્વમાંથી પિષણ પામીને જ મનુષ્યનાં દેહ, ત્યાં તૈયાર ઉભી હોય છે. તેમાં સૂર્યને બેસાડી રાહેરાત ભજલ બુધ્ધિ. મન વગેરે વિકસિત રહે છે. માણસ સષ્ટિના નિયામક કરી બીજે છેડે પહો ફાટતાં લાવીને મૂકી દે છે. આ શોધ મહાન ચૈતન્ય સાથે એકતા અનુભવી શકે છે એ માન્યતા માત્ર પછી ઘણે કાળે બીજાએ આગળ બુદ્ધિ ચલાવી- “નહિ ભાઈ, છે એ કોઈએ નજરે જોયું નથી. પણ એવી માન્યતાથી માણએ હોડીવાળ કેણ નવરો હોય તે રોજ લાવે ને લઈ જાય. સમાં મનુષ્યત્વના આવશ્યક ગુણેને વિકાસ થતો હોય, ને જગવાત એમ નથી; પણ જે સૂર્ય આથમે છે તે ઉગતા નથી, તેનું શુભ થતું હોય તે એ ભાવના સારી છે. સુર્ય સળગતે ગેળે છે. પાણીમાં પડતાં જ તે બુઝાઈ
માણસને જાગ્રત અવસ્થામાં જ સુખદુઃખ છે, ઉંઘતા માણ જાય છે અને બીજે દિવસે ઉગે છે તે ને બીજો
બીજે સને ઓશીકે સર્ષ બેડે હોય કે ઉર્વશી બંને સરખું જ છે. સુર્ય હોય છે. સૂર્ય રોજ નવા નવા ઉગે છે.” પછી કેટ- એમ નાનેશ્વરે કહ્યું છે. પછી કેટલોક કાળ ગયા બાદ નવી શૈધ થઈ કે, “સૂર્ય સ્થિર છે,
પુનર્જનમ અને કયામત. પૃથ્વી તેની આસપાસ ફરે છે. પૃથ્વી ગોળ છે. તેનાં કારણો
- પુનર્જન્મ કે કયામત એ પણ માન્યતાઓ જ છે, પ્રમાણુઅપાયાં. એક જગ્યાએથી માણસ નીકળે અને સીધે ને સીધો ચાલ્યો જાય તે પાછો તે ત્યાં ને ત્યાં આવે છે. એ બતાવે છે
સિદ્ધ નથી, કેઈની થાપણ ઓળવીશ તો આવતે ભવે વ્યાજ કે પૃથ્વી ગોળ છે. દુરથી આવતા વહાણને પ્રથમ છેડે ભાગ
સાથે ચૂકવવી પડશે, કયામતને રોજ એને જવાબ આપવો પડશે, દેખાય છે, ધીમે ધીમે આખું દેખાય છે. ચંદ્ર સ્વયં પ્રકાશ નથી,
એવા વિચારથી માણસ થાપણ ઓળવે નહિ તે તે માન્યતાથી તેથી તેની કળા વધતી ઓછી લાગે છે. જેટલા ભાગમાં સૂર્યને
જગતનું શુભ છે. એ રીતે માન્યતાને ઉપયોગ થાય ત્યાં સુધી પ્રકાશ પડે તેટલે ભાગ પ્રકાશે છે.” .
એમાં નુકસાન નથી, પણ કોઈ ગરીબને ત્યાં જન્મે એ પૂર્વ
ભવના પાપે, વગેરે કારણે કોઈ કેને તુચ્છકારે અથવા જાતને મનુષ્યનું મિથ્યાભિમાન,
- ' નિંદી અપુરુષાથ બને ત્યાં એ માન્યતા નુકસાનકારક છે. - રેતીને એક કણ હાથમાં લઈને તેમણે કહ્યું કે, “બ્રહ્માં- સર્પના મંત્ર ડને હિસાબે આપણી પૃથ્વી. આ કણ જેવડી છે. તેમાં એક સર્પના મંત્ર છે. એની સાધના અને નિયમે આકરા છે. દેશ, અને એ દેશમાં એક માણસ કેટલે? છતાં તેનું મંત્રથી સર્ષ કેમ ઉતરી જાય છે તે સમજાતું નથી પણ ઉતરે અભિમાન કેવડું? એનું કારણ બુદ્ધિ છે.”
છે તે નકકી. (નાથજી પોતે મંત્ર જાણે છે અને ઉતારે છે)
* * *'".