________________
''
તા. ૧૫-૬-૪
મહાવીરજીવન અને
પ્રમુખ્. જૈન
આજની પરિસ્થિતિ
( અમદાવાદમાં *સરાજ પ્રાગજી હાલમાં તા. ૨૦-૪--૪૦ ના રોજ શ્રી અમદાવાદ જૈન યુવક સંધના આશ્રય નીચે મહાવીર જયંતી ઉજવવામાં આવેલી તે પ્રસ'ગે પડિત સુખલાલજીએ આપેલું મનનીચ વ્યાખ્યાન.)
ભગવાન મહાવીરની જયંતી ત્રણ રીતે ઉજવી શકાય. (૧) તેમની જીવનકથા સાંભળીને (ર) ઇતિહાસ સાહિત્યના આશ્રય લઈ ભગવાનનો જીવન સંબંધી વિચાર કરીને અથવા તે (૩) જે વર્તમાન પ્રશ્ના નિરાકરણ માંગી રહ્યા છે; હજુ પણ જેના નિરાકરણ માટે આપણે મુઝવણમાં છીએ એવા બધા ગુંચવણ ભરેલા પ્રશ્નેાની વિચારણામાં ભગવાનનું જીવન સહાયક થઇ શકે છે કે નહિ એ રીતે પણ વિચારી શકીએ છીએ. આજે મહાવીર જયંતી પ્રસંગે પહેલા બે પ્રકારો ઉપર વિચારવું હું ચિત ધારતા નથી, કારણ કે તે બન્ને પ્રકારાતા આશ્રય દરેક જયંતી પ્રસંગે લેવાયલા છે. એટલે મેં તે ઉપર જ વિચાર કરવાનુ પસંદ કર્યું છે આજસુધી નવી આશાનાં અકુરા રોપે છે અને જે પ્રજા પુરા લાભ લે તેા થોડા કાળમાં એવી બળવાન પ્રથા કરી શકાય અને મતાધિકાર અને ચુટણીઓનેા લાભ પ્રજાને રાજકારણમાં એટલી હદ સુધી કેળવી શકાય કે પરિણામે જે પ્રજાકીય તંત્રની નાના સ્વરૂપે આજે શરૂઆત કરવામાં આવી છે તેને અન્તિમ વિકાસની કોટિ સુધી લઈ ગયા સિવાય આજના રાજા સમક્ષ બીજો કોઇ મા રહે જ નહિ. અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની સત્ત્તર શરૂઆત થાય અને દેશી રાજ્યની પ્રજાએ સર્વ પ્રકારે સરકારી પ્રજાની રેલમાં જદ્ધિથી આવીને ઉભી રહે એવી આપણે આશા રાખીએ. હિંદી સંરક્ષણ કાયદા નીચે ચાલી રહેલી ધરપકડા
આ તકને
ઉભી
લઇને
જેના
આજ સુધી ત્રીજા પ્રકાર આપણે સૌ
આજે હિંદી સરક્ષણ કાયદા નીચે . ચોતરફથી ધરપકડો થયાના સમાચાર “નિક પત્રામાં પ્રગટ થઇ રહ્યા છે. એક પણ સિ એવા જતા નથી જ્યારે કોઇને કોઇ કાર્યકર્તાની એક યા અન્ય સ્થળે ધરપકડ કરવામાં આવી ન હાય. આજના બારીક સમયમાં સરકારના કોઇ પણ કાર્યની ટીકાને ઉપરના કાયદાની એક અથવા તે બીજી કલમ લાગુ પાડતાં બહુ મુશ્કેલી પડે તેમ નથી. જે સરકારને મોટું યુધ્ધ ચલાવવાનું છે તે પોતાની હકુમતના પ્રદેશમાં વધારે પડતી સાવધ બનીને ચાલે અને જેની પ્રવૃત્તિ ઉપર અદેશો આવે તેને અટકમાં પુરી દેવા પ્રેરાય તે સ્વાભાવિક છે. પણ આજે ચાલી રહેલી સખ્યાબંધ ધરપકડા ઉપરથી સંરકાર આજે પુરજોસમાં દમનનીતિના માર્ગે છે એવી માન્યતા સામાન્ય જનતામાં પેાષાવા લાગી છે. એક બાજુ પ્રજાના સરક્ષણ કાર્યમાં સરકાર પુષ્કળ સહકાર માંગે છે અને બીજી બાજુથી પ્રજાજનોનાં કાર્ય કરતા અનેક નાના મેટા માણસોને સરક્ષણના કાયદા નીચે જેલમાં પુરવામાં આવે છે
આ બન્ને બાબત પરસ્પર સંગત નથી લાગતી, સરકાર જે કાંઇ કરે છે તે પેાતાની દૃષ્ટિએ વ્યાજબી કરતી હશે પણ આવી ચાલુ ધરપકડાથી પ્રજાની લાગણી ખુબ ઘવાતી જાય છે. આ બાબત તરફ સત્તાધીશાનુ ધ્યાન ખેંચવું એ દરેક પત્રકારની ક્રૂજ છે. આજના સયોગામાં આથી વિશેષ સમાલોચના કરવી જરૂરી નથી તેમ ડહાપણુ ભરી નથી.
-પરમાનંદ
૩૩
સ્થિત માર્ગેજ ચક્કસ વસ્તુ સાંભળતા આવ્યા છીએ. જેમકે ભગવાન કારે જન્મ્યા, કયારે દીક્ષા લીધી. વગેરે; પરંતુ આપણે સ્વતંત્રપણે કંઇ પણ વિચાર કરતાં નથી. આથી ત્રીજીદૃષ્ટિએ વિચારણા કરવી બધી રીતે યોગ્ય થશે.
સૌથી પહેલી વાત તે એજ કે ભગવાન મહાવીરની જયંતી જૈતાની એકલાની નજ હાય; પરંતુ. આજે તા જતાજ એ જયંતીમાં માને છે. જંતામાં પણ ભાગલા છે. સૌ એક સ્થળે એકઠા થઇ એ જયતી નથી ઉજવતા અને ભાગલાય વહેંચાતાં વહેચાતાં ખુબજ વિભાગોમાં વહેંચાઈ ગયા, છે. આથી હવે : મહાવીર જયતીમાં કાઇને રસ રહ્યો નથી. ખીન્ન લેકે આપણી આવી મને ઈ-ત, પરથી સમજે છે. કે આ સમાજ નર્યાં વેપારી સમાજ છે અને વિદ્યાના પણ આવીજ ક્રીયાદ કરે છે. તે આવી જયંતીમાં રસ પણ લેતા નથી અને જ્યારે તેમને આવા પ્રસંગે ભાષણ વિગેરે માટે નિમંત્રણ આપવામાં આવે છે ત્યારે તેમાંથી માત્ર એક નાનકડા વર્ગ આવે છે. આનું કારણુ એ છે કે જનસમાજમાં વિચાર-દરિદ્રતા અને વિધાશુન્યતાનુ સામ્રાજ્ય પ્રસરેલું છે,
બીજા કોઇપણ ધર્મના દાખલા ઠ્યા, કૃષ્ણ વિષે વિવેચન કરનારા ઘણા મળી આવશે. રામ, કૃષ્ણ, ઇસસ, બુદ્ધ કોઇની પણ જયંતી પ્રસંગે ભાગ લેતા તમને દેખાશે કે એ જયતોમાં વિવેચન કરનારા વિદ્વાનો મેટા પ્રમાણમાં હશે. ઉત્તર હિંદુસ્થાન વિષે કહી શકાય કે અહિંની જયંતીમાં જેટલા શ્રોતાઓ રસ લઇ રહ્યા હાય છે, તેટલા જ વિદ્વાનો અને વિચારકો ત્યાં તેવી સભાએમાં હાજર હેાય છે. આ દૃષ્ટિએ જૈન સમાજ પછાત ગણાશે. આમાં. જૈન પરંપરાનીજ ખામી છે. જૈન સમાજમાં વિચારકા - ઓછા છે, વિવેચન કરનારા ઓછા છે, એ હકીકત ખરેખર દુ:ખદ છે. અત્યારે એમાં મુખ્ય કારણ આપણી સંકુચિત મનેશ્રૃતિનુ છે. આવી જયંતી ઉજવાય છે. તે એટલું સમજીને ઉજવાય છે કે તે વ્યકિત આપણી પરંપરાની છે. મહાવીર જયંતી પણ તે રીતેજ ઉજવાય છે; પરંતુ ખરી રીતે તે મહાવીરનું વન એ માનવજાતની સંપત્તિ છે. ભગવાન મહાવીર બિહાર અને મગધમાં વિચર્યાં, માટે એ પ્રાન્ત જયંતી ઉજવે તેમાં તે નવા હેવી ન જોઇએ પરંતુ દરેક પ્રાન્ત, દરેક સંપ્રદાય . મહાવીરની જયંતી ઉજવે, કારણ કે તે જયંતી એકલા જનાની નહિ પરંતુ માનવ માત્રની છે. અલબત એ જયંતી સૌ પહેલા આપણી છે. પરંતુ બધાને તે પર સરખા હકક હાવા જોઈએ, થોડાં વર્ષોપર બિહારી બ્રાહ્મણ બ્રાહ્મણેતર દરેક છાત્રાએ અનારસમાં મહાવીર જયંતી ઉજવી હતી. તે પ્રસંગે ડે. આનંદ શંકર ધ્રુવ પ્રમુખસ્થાને હતા. આ વસ્તુ ખીજાએ અપનાવવા જેવી છે. મહાવીર જયંતી ઉજવાતી હોય તે વખતે અન્ય સંપ્રદાયના વિદ્વાન અને શ્રોતાએ ભાગ લે, તે જ રીતે જ્યારે કૃષ્ણ 'જયતી કે બીજી જયંતીએ ઉજવાતી હોય ત્યારે જૈનોએ તેમાં રસ લેવા જોઇએ. મને તે મહાવીર જયંતીમાં જેટલી શ્રધ્ધા છે તેટલીજ શ્રધ્ધા બુધ્ધ, રામકૃષ્ણ, જીસસ વગેરેની જયંતીમાં છે અને હું માનું છું કે એવી શ્રદ્ધા દરેક વ્યકિતમાં હેવી જોઇએ. ભગવાન મહાવીરની વિશિષ્ટતા તેમની અહિંસામાં છે. એ હકીકત ૨૫૦૦ વર્ષ પહેલાંની છે. પણ તેના નામથી આજે આપણે ગૌરવ લઈએ છીએ. મારા જેવામાં પણ તેનાથી થોડી ઉષ્મા આવે છે. એક બાજુ આ રીતે આપણે અહિંસા વિષે ગૌરવ લઈએ છીએ અને તેની શ્રેષ્ટતાના દાવા કરીએ છીએ, જ્યારે બીજી બાજુ મંદિર,'ગ, શ્રાવક, સાધુ વગેરેના એક બીજા વચ્ચેના સંબંધેામાં પેદા