________________
તા. ૧૫-૭-૪૦
'પ્રબુદ્ધ જૈન
હી છે તેવી ધાતી લિંની સિદ્ધિને
તે કાર્ય ધ
હરેકે બ્રિટનવાસી પ્રત્યે
ગાંધીજીની પયગંબરી વાણી ( એવું એક પણ અગત્યનું સામયિક પત્ર નહિ હોય જેણે મહાત્મા ગાંધીજીને આ લેખ પ્રગટ કર્યો નહિ હોય. તે પછી એ જ નિવેદનની અહિં પુનઃ પ્રસિદ્ધિ શા માટે? આજે યુરોપમાં ચાલી રહેલ માનવસંહારથી દુનિયાના મોટામાં મોટા “હરિજન'ની આંતરડી કકળી ઉઠી છે. તેમને એક થા અન્ય પક્ષની ' યુદ્ધની નીતિરીતિમાં કશે મહત્વનો તફાવત રખાતા નથી. ગ્રેટબ્રિટન ઉપર જન સેનાની આંધી ચઢી આવવાની આજે ઘડીઓ ગણાઈ રહી છે, સંભવ છે કે આ પ્રગટ થાય તે પહેલાં જર્મનીના રાહ જોવાતા ભીષણ હુમલાની શરૂઆત થઈ ગઈ હોય. આ આધીની આગલી ઘહિએ દુનિયાના એક મહાન પુરુષે ગ્રેટબ્રિટનના જતનીઓએ અહિંસાના દયને સ્વીકારીને કેમ વર્તવું અને શું કરવું એ સંબંધમાં કેટલીક સ્પષ્ટ સ્પષ્ટ વાત કહી દીધી છે. એમના પ્રત્યેક ઉદ્ગાર પાછળ ભગવાન મહાવીર, બુદ્ધ કે ઈસુપ્રીસ્તને આમાં ખેલી રહ્યો છે–પોકારી રહ્યો છે. કહેનારે કહી નાંખ્યું છે–સાંભળનાર સાંભળે યા ન સાંભળે. “પ્રબુદ્ધ જેનના વાંચકે એ * નિવેદન ફરી ફરીને વાગોળે એ આશયથી અહિં તે પુનઃ પ્રગટ કરવું જરૂરી લાગ્યું છે. પરમાનંદ)
સને ૧૮૯૬ માં દક્ષિણ આફ્રિકામાં મજુરો, વેપારીઓ તેમના કરતાં વધુ નહીં તે તેમના જેવા પાવરધા બને જ છુટકો. અને તેમના ગુમાસ્તા તરીકે ગયેલા મારા દેશભાઈઓની બીજી કોઈ શરતે તમારાથી લડાઈ જિતાવાની નથી. બીજા વતી એ દેશમાં વસતા પ્રત્યેક બ્રિટનવાસીને ઉદ્દેશીને એક શબ્દમાં કહું તો તમારે નાઝીઓને માથે પછાડે એવા અપીલ મેં બહાર પાડી હતી. એની અસર થયેલી. તે ઘાતકી થવું રહ્યું. ગમે તેવા ન્યાય કાર્યને સારૂ પણ અત્યારે કાળનું મારું કાર્ય મારી નજરે ગમે તેટલું મહત્ત્વનું છતાં મિનિટે મિનિટે જે નરી આંધળી કતલ ચાલુ છે તેવી કતલ આજે જે કાર્યને ખાતર હું આ અપીલ કરવા પ્રેરાઉં છું ધર્મ ગણી શકાય નહિ. હું કહું છું કે જે કાર્યની સિદ્ધિને તેની સરખામણીમાં તે તદ્દન નજીવું હતું.
- ખાતર અત્યારે ચાલી રહી છે તેવી ઘાતકી ક્રિયાઓ કરવી પડે હરેક બ્રિટનવાસીને—પછી તે અત્યારે ગમે ત્યાં વસતા તે કાર્ય ધર્મ કે ન્યાયસરનું કહી શકાય નહિ. બ્રિટન હારે એમ હોય–ઉદ્દેશીને હું અપીલ કરું છું કે ભલા થઈ તલવાર હું નથી માંગતા. તેમ નર્યાં પશુબળમાં–પછી તે ભુજબળ છે મ્યાન કરે અને પ્રજાઓ વચ્ચેના અરસપરસ સંબંધ તેમજ કે ભેજાનુંતે જીતે એ પણ હું નથી માંગતા. તમારું ભુજબળ બાબતોની સમજુતીને સારૂ લડાઈને બદલે અહિંસાને માર્ગ 'સાબિત થઈ ચૂકેલી વસ્તુ છે. તમારું બુદ્ધિબળ પણ ભુજબળનાં અખત્યાર કરે.
જેવું જ નાશકશકિતમાં અદ્વિતીય છે એનું દર્શન કરાવવું શું તમારા રાજધુરંધરોએ પિકારીને જાહેર કર્યું છે કે આ
જરૂરી છે? મને ઉમેદ છે કે નાઝીઓ જોડે એવી હીણી લડાઈ લોકશાસનની રક્ષાને ખાતર છે. બીજી પણ ઘણી
- હરીફાઈમાં ઊતરવા તમે નહિ ઉં
. . દલીલે એની તરફેણમાં અપાઈ છે. તે બધી તમારી જીભને
હું તે તમને એથી વધુ ઉદાત્ત અને વધુ શુરાતનભર્યો અગે છે. મારે મુદ્દો એ છે કે લડાઈને અંતે-ગમે તે પક્ષ માર્ગ સૂચવવાનું સાહસ કરું છું જે શૂરામાં શૂરા સિપાઈને જિતે તે—-લોકશાસનનું પ્રતિનિધિત્વ કરવા કોઈ લેકશાસન પણ શોભા આણે. હું માનું છું કે તમે શસ્ત્ર છોડીને નાઝીવાદ જ રહેવા પામશે નહિં. આ લડાઈ માનવજાતિ ઉપર શાપ અને સામાં ઝૂઝે. –અગર જો હું યુધ્ધની જ પરિભાષા વાપરીને ચેતવણીરૂપે ઉતરી છે.
કહું તે—તમે અહિંસક શૌથી લડે. નાઝીવાદને સામને આ લડાઈ શાપરૂપ છે, કારણકે આજસુધી કદી ન જાણેલી
તમે વગરહથિયાર કરે. ઈચ્છું છું કે તમારા હાથમાં રહેલાં હદ સુધી એ માણસને હેવાન બનાવી રહી છે. એમાં લડનારા
હથિયાર તમારૂ કે માનવજાતિનું રક્ષણ કરવા અસમર્થ છે એ
ઓળખીને તમે તે હેઠાં મૂકી ઘો. ન લડનારા એવા ભેદભાત્ર ભૂંસાઈ ગયા છે. કોઈ માણસને કે કઈ ચીજને મૂકવાની વાત નથી. જૂનું તે જાણે શાસ્ત્ર બની
મારું માને તે તમે હર હિટલરને અને સીનેર મુસલીગયું છે. નાના દેશની રક્ષા કરવાને બ્રિટનને કેલ હતા. એ
નીને બેલાવીને જેને તમે તમારા કબજાના મુલકે કહે છે બધા એક પછી એક ભરખાઈ ગયા. ઓછામાં ઓછું હાલ
તેમાંના જે તેમને જોઈએ તે ઉપાડી લેવા કહી ઘો. અસંખ્ય તુરતને માટે તે તેમની હસ્તી ઊડી ગઈ.
સુંદર મકાને સાથે તમારે સુંદર ટાપુ પણ ભલે તેઓ
કબજે લે. એ બધાને તમે એમને સુખે કબજે લેવા દેજે. . આ લડાઈ ચેતવણીરૂપે પણ છે. ચેતવણી એમ કે જે
- એક માત્ર તમારા આત્માને કબજે ન આપજો. તમારા મનને માણસ ઈશ્વરને હાથ જઈને ચેતશે નહિ તે તે પશુ જ
કબજો ન આપજો. એ ભાઈઓને તમારાં ઘરબાર લઈ લેવાં હોય બની જશે. સાચે જ, આજે એ પિતાનાં કરતૂકેથી હેવાનને
તે તમે એમને ખાલી કરી આપજે. તમને ખાલી કરી ચાલ્યા પણ શરમાવી રહ્યો છે. આ લડાઈ જાગી ત્યારે જ મને
જવા પણ ન આપે તે તમે પુરૂષ સ્ત્રી બાળકે તમામ ભલે કતલ થઈ આ આગાહી થઈ હતી. પણ તે પિકારીને કહેવાની મારી
જજે, પણ એમનું શરણું ન કબુલ. આ ક્રિયાને અગર રીતને જ હિંમત નહોતી. પણ અતિ મેડું થાય તે અગાઉ એને પિકાર
મેં અહિંસાત્મક અસહકારને નામે ઓળખાવી છે, જેને પગ હિંદમાં કરવાની અને ઈશ્વરે મને હિંમત આપી છે.
પુષ્કળ અંશે સફળ થઈ ચૂકી છે. તમારા હિંદમાના પ્રતિનિધિઓ હું હથિયાર મ્યાન કરવા તમને અપીલ કરું છું તે એટલા મારા આ દાવાને કદાચ ઇનકાર કરશે. જો તેઓ તેવું કરે સારૂ નહિ કે તમે થાકીને આવી રહ્યા છે, પણ એટલા જ તે મને તેમને માટે શોક જ થાય. તેઓ કદાચ તમને સારૂ કે લડાઈ મૂળે જ ભૂંડી વસ્તુ છે. તમારે નાઝીવાદને એમ પણ કહે કે અમારે અસહકાર શુધ્ધ અહિંસાત્મક નાશ કરે છે. અધકચરી રીતે એને સ્વીકારીને તમે નહોતે, ટ્રેષમાંથી તે જન્મ્યા હતા. જે તેઓ એવી સાક્ષી તેમ કદી નહિ કરી શકે. તમારા સિપાઈઓ જર્મના જેવું પુરશે તે હું એ વાતને પણ ઈનકાર નહિ કરે. જે એ પ્રયોગ ' જ નાશનું કાર્ય કરી રહ્યા છે; ફેર એટલો જ છે કે કદાચ સશે અહિંસાત્મક હોત, જે બધા અસહકારી તમારા પ્રત્યે તમારા સિપાઈઓ એ કામમાં જર્મના જેટલા પાવરધા સભાવથી સભરભર્યા હતા તે તે હું એટલે સુધી કહેવાની નથી.. જો એમ હશે તે તમારા સિપાઈઓને પણ જલદી જ
( અનુસંધાન પૃષ્ઠ પર )