________________
-
'
પ્રબુદ્ધ જૈન
-
તા. ૩૧-૭-૪૦
“અમે શું કરીએ ? તમારે રસ્તો નહિં લઈ શકીએ.” મેં જેવી હીટલરની એકાગ્રતા, રીતે મારું પદ છોડયું તેવી રીતે તેઓ નથી છેડી શકતા. હું મારી સમક્ષ તે એ બધી કાલ્પનિક કથા છે. પરંતુ તેમાં અહિંસાને મારી વ્યકિતગત સાધના માનું છું. તેઓ તેમ સાચું શિક્ષણ ભર્યું પડયું છે. હીટલર પિતાની સાધનામાં નિરંતર નથી માનતા.
જાગૃત છે. એના જીવનમાં બીજી કોઈ ચીજોને સ્થાન જ નથી. મેં કોંગ્રેસ કેમ છડી? '
કઈ કોઈ વખત તે વીશ વીશ કલાક જાગે છે, એની એક આ ઉપરથી મેં છ વર્ષ પર મહાસભા છેડી દીધી હતી
ક્ષણ પણ બીજા કામમાં જતી નથી. એણે એવી એવી ચીજોની
શોધ કરી છે કે તેને જોઈને જ લેકે દિગમૂઢ બની જાય છે. તે ઠીક કર્યું હતું એમ તમે સમજી શકશે. એ રીતે એની મેં
એની કે આકાશમાં ઉડે છે અને પાણીમાં પણ ચાલે છે. તે વધારે સેવા કરી. તે વખતે જ મેં જોઈ લીધું હતું કે મહાસ
જોઈને લોકે દિંગ થઈ જાય છે. એણે એવી વાત કરી બતાવી ભામાં કેટલાક લેક એવા આવી ગયા છે કે જેઓ અહિંસામાં
છે કે જેને સ્વપ્ન પણ ખ્યાલ ન હતા. તે કેટલી સાધના કરી ભાનતા નથી, જેમને અહિંસાએ સ્પર્શ શુદ્ધાં નથી કર્યો. હું તેમની
શકે છે ! ચોવીસ કલાક શ્રમ કર્યા છતાં તે પિતાની બુદ્ધિ તીવ્ર પાસેથી કઈ રીતે કામ લઈ શકું? સાથે સાથે મેં એ પણ જોયું હતું
રાખી શકે છે. હું એ પુછું છું કે આપણી બુદ્ધિ કયાં છે ? કે અહિંસાના કેટલાયે પૂજારીઓ મહાસભાની બહાર પડેલા હતા.
આપણે જડવત્ કેમ છીએ ? કોઈ આપણને સવાલ પુછે ત્યારે તેથી મને અલગ થઈ જવાનું જ ઠીક લાગ્યું હતું. આજે તમે
આપણી બુધ્ધિ કેમ કુંઠિત થઈ જાય છે ? જોઈ શકે છે કે મેં ઠીક જ કર્યું હતું. કારણ કે મેં જોઈ
આપણી બુધ તેજસ્વી બનો ! લીધું હતું કે હું બીજી કોઈ પણ રીતે સેવા કરી શકું નહિં. અહિંસા સિવાય મારી પાસે બીજી કોઈ પણ શક્તિ નથી. ત્યારે
હું વાદવિવાદ નથી ઇચ્છતો. માત્ર વાદવિવાદમાં તે આપણે કોંગ્રેસમાં રહી હું બીજું શું કરી શકું ? મારામાં જે કાંઈ શક્તિ
( હારી જ જઈશું. આપણે તે શ્રધ્ધાયુક્ત બુધ્ધિ બતાવવાની છે. છે તે અહિંસાની જ છે. હું મારી અપૂર્ણતાઓ જાણું છું. મારી
એનું નામ શક્તિ છે. અહિંસાને અર્થ માત્ર ચરખો ચલાવે અપૂર્ણતાઓ મારાથી વધારે બીજો કોઈ પણ જાણતા નથી. તે
એમ નથી, પણ એમાં ભકિત હોવી જોઈએ. જે ભક્તિ પછી પણ માણસ અભિમાની હોય છે. તેથી હું મારી જે અપૂર્ણતાઓ
આપણી બુદ્ધિ તેજ ન થાય તે માની લેજો કે આપણી ભકિતમાં જોઈ શકતા નથી તે તમે જોઈ શકે છે, અને જે તમે નથી
ત્રુટિ છે. હીટલરની વિદ્યાને માટે જે બુદ્ધિને ઉપયોગ છે તો જોઈ શકતા તે હું આત્મપરીક્ષણથી જાણી લઉં છું. આ રીતે
આપણી વિધા માટે તેને કેટલાગણ ઉપયોગ છે. આપણે એમ
નહિં સમજવું જોઈએ કે અહિંસાના વિકાસ માટે બુદ્ધિને કોઈ બંનેને હું જોડી લઈ શકું છું.
ઉપયોગ નથી. અહિંસા એ જ મારું બળ છે. '
બુધ્ધિના ઉપયોગનું ક્ષેત્ર. " મારામાં અહિંસાની અપૂર્વ શક્તિ છે તે હું જાણું છું.
* તમારી બુદ્ધિના ઉપયોગનું ક્ષેત્ર બતાવવાને મેં આ પ્રશ્ન પરંતુ જે કાંઈ શક્તિ છે, તે અહિંસાની જ છે. લાખ મારી
રજુ કર્યો છે. એ મૌલિક પ્રશ્ન છે. એને જવાબ તમે એક દિવપાસે આવે છે. પ્રેમથી મને અપનાવે છે. સ્ત્રીઓ મારી પાસે
સમાં આપી શકે નહિ. વિપક્ષી જે કહે તેને અનાદર કરે ન નિર્ભય થઈ રહી શકે છે. મારી પાસે એવી કઈ ચીજ છે?
જોઈએ. તેમની દૃષ્ટિએ એ પ્રશ્નને વિચાર કરીને તેમને તેમની મારી પાસે માત્ર અહિંસાની જ શકિત છે. બીજું કાંઈ જ નથી.
ભાષામાં સમજાવવાનું આપણું કામ છે. આપણે આપણું કામ અહિંસાની એ શકિત હું નવી જ રીતથી જગતને આપવા
છોડી દેવું એમ હું કહેતા નથી. એ તે આગ્રહપૂર્વક ચાલવાચાહું છું. એ સિધ્ધ કરવા માટે આપણે શું કરી રહ્યા છીએ
નું જ છે. પરંતુ જે જાગૃત રહીને કાર્ય કરશું તેજ સિદ્ધિ એને હિસાબ હજી હિંદુસ્થાનને આપો બાકી છે. દુનિયામાં
મળશે. આપણી બુદ્ધિ જે મંદ હશે તે આપણું કામ બગડી જશે. આજે જે શકિત પ્રગટ થઈ રહી છે તેની સામે હું હારવાને
મારૂં દર્દ. નથી. પરંતુ આપણે સચ્ચાઈ અને સાવધાનીથી કામ લેવાનું છે.
એ દૃષ્ટિએ કાલે જે ઠરાવ થયે તે તમને અધ્યયન અને નહિં તે આપણે હારી જઈશું.
અને મનનને મેકો આપશે. એ ઠરાવથી આપણી આબેહવા હિટલરની શકિતનું રહસ્ય.
સુધરી જવી જોઈએ. મહાસભાના મહામંડળને આ ઠરાવ શા - જો આપણે આપણી બધી શકિતઓ અહિંસાની સાધનામાં માટે કરવું પડયો ? એ વાતની આપણે તપાસ કરવી જોઈએ. નહિ રોકીશું. તો આપણે જીતી નહિં શકીએ. હીટલર જ જે લેકે એમ કહેશે કે મહાસભાના લોકે ડરપોક છે, તેઓ જુઓને? જે ચીજમાં તે માને છે તેમાં પોતાના સમગ્ર જીવનની દેશદ્રોહ કરશે. તેઓએ જે વાતાવરણ જોયું, તેને આ ઠરાવ શકિતઓ તે રોકી દે છે. પુરા દિલથી અને સંપૂર્ણ શ્રધ્ધાથી તે પડે છે. હું એ આબેહવાને પ્રતિષ થઈ શકતું નથી. કારણ તેમાં મંડયા રહે છે. તેથી હું હીટલરને મહાપુરૂષ માનું છું. કે અહિંસા મારી વ્યકિતગત સાધના પણ છે. મહાસભાની એ તેને માટે મારા અન્તઃકરણમાં પુષ્કળ કદરદાની છે. તે શકિતમાન સાધના નથી. મારે તે એમાં જ મરી ફીટવું છે. કેગ્રેસના પ્રતિપુરૂષ છે. આજે તે રાક્ષસ થઈ ગયો છે. જે મરછમાં આવે તે નિધિ મારા જેવું નહિં કરી શકે. તેમની સાધના અલગ છે. કરે છે. નિરંકુશ છે. પરંતુ આપણે તે એના ગુણો જેવાના તેથી હવે તેઓ નથી મારી સાથે આવી શકતા કે નથી હું છે. એની શક્તિનું રહસ્ય આપણે પકડવું જોઈએ. તુલસીદાસ- તેમની સાથે જઈ શક્તા. તેમને માટે તે મારા દિલમાં ધન્યવાદ જીએ આપણને એ વાત બતાવી છે. તેમણે રાવણની પણ
જ છે. આટલે દૂર સુધી સાથે ગયાં છતાં હું તેમના પર મારી સ્તુતિ કરી છે. મારા મનમાં રાવણને માટે પણ આદર છે જે અસર શા માટે નથી પાડી શકશે એ વાતનું દુ:ખ પણ મને રાવણ મહાપુરૂષ ન હોત તો તે રામચંદ્રજીનો શત્રુ પણ ન થઈ છે. તેઓએ મને તેઓને માર્ગદર્શક માન્યું હતું. ભારે શ્રધ્ધાથી શકત, રામચંદ્રજી અસાધારણ હતા, રાવણ તેમને અસાધારણ તેમણે મારા હાથમાં ધુરા સોંપી હતી. છતાં પણ હું તેમના શત્રુ હતે.
દિલમાં શ્રદ્ધા નથી પેદા કરી શક્યું તેનું મને દર્દ છે.