SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ કિંમત એ માના વર્ષ ઃ ૨ અંક : ૧૩ શ્રી મુંબર જૈન ચુવકસંઘનુ પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તંત્રી : મણિલાલ માકમચંદ શાહુ, મુ`બઇ : ૩૧ અકટોબર ૧૯૪૦ ગુરૂવાર, ભારતવમાં જૈન સમાજની વસ્તી આશરે ચૌદ લાખની ગણાય છે. તે સમાજ ત્રણ વિભાગમાં વહેંચાયલા છે. શ્વેતાંબર મૂર્તિ પૂજક, દિગંબર મૂર્તિ પૂજક, અને સ્થાનકવાસી. પ્રથમ એ વિભાગ મૂર્તિપૂજાને સ્વીકારે છે, ત્રીજો વિભાગ મૂર્તિપૂજાની અગત્ય કે ઉપયોગીતા સ્વીકારતા નથી. આ સિવાય ત્રણે વિભાગની માન્યતાઓમાં બીજો કોઇ ખાસ મહત્ત્વની ભેદ નથી. આ જૈન સમાજ ભગવાન મહાવીરપ્રરૂપિત જૈન ધર્મના અનુયાયી છે. જૈન ધર્મ જુદે જુદે સમયે થયેલા કુલ ચાવીશ તીર્થંકશની એક પરંપરા રત્નું કરે છે જેમાંના આગળના આવીશ તીર્થંકર પુરાણુ કાળમાં અન્તર્ગત થાય છે, જ્યારે પાછળના શ્રી પાર્શ્વનાથ સ્વામી અને શ્રી મહાવીર સ્વામી અને ઐતિહાસિક વ્યકિત તરીકે સિદ્ધ થયેલા છે. શ્રી પાર્શ્વનાથ સ્વામી આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં થયા અને ત્યારદ લગભગ ૧૭૫ વર્ષના ગાળે ભગવાન મહાવીરના સમુદ્ભવ થયો. આગળના તીર્થ કરાએ કાળે કાળે જે જે ધાર્મિક માન્યતાને પ્રસાર કરેલે તે માન્યતાને ભગવાન મહાંવીરે પોતાના દેશકાળને અનુરૂપ નવું સંસ્કરણ આપ્યું અને આજે જૈન ધર્મને લગતી જે જે માન્યતા પ્રચલિત છે તેને ભગવાન મહાવીરે કરેલા આ નૂતન સંસ્કરણ સાથે સીધો સબંધ રહેલો છે. ભગવાન મહાવીર [તા. ૧૦-૯--૪૦ ના શજ મુંબઇના રેડીએ સ્ટેશન ઉપરથી નીચેના વાર્તાલાપ રજી થયેત્રે તે એલ ઇન્ડી રેડીએના સાજન્યથી અન્ન પ્રગટ કરવામાં આવે છે. ભગવાન મહાવીરના નિર્વાણદિન અને નૂતન વર્ષના પ્રારભદિનની સધિ ઉપર પ્રગટ થવા હું પ્રબુદ્ધ ન માં આ લેખનું પ્રકાશન સવિશેષ સમયેાચિત બને છે. તંત્રી.] ભગવાન મહાવીરના મહાન ધર્મ કાર્યને સમજવા માટે તેમના કાળની પરિસ્થિતિ યથાસ્વરૂપે સમજી લેવી જરૂરી છે. એ કાળ એ હતા કે જ્યારે બ્રાહ્મણ વર્ગ સામાન્ય સમાજના સર્વ સત્તાધીશ હતેા અને રાજકારણમાં પણ બ્રાહ્મણો પુષ્કળ પ્રભુત્વ ધરાવતા હતા. ધાર્મિક પ્રવૃત્તિમાં યજ્ઞયાગાદિ મુખ્ય સ્થાને હતા અને યજ્ઞકાર્યોંમાંજ જીવનની ઋતિકર્તવ્યતા સમજાતી હતી. આખા સમાજમાં વર્ણભેદની અભેધ દિવાલા ચણવામાં આવેલી કાણે પેટાવ્યા કાણે સાહેલી ! આજ પેટાવ્યા ઘેરાં અધાર મહિં મોંધા આ સ્નેલા નીરને જગાડે Regd. No. B. 4266. હતી અને નીચેના થરના લોકોને ઉંચે આવવાને જરા પણ અવકાશ નહેાતા. સ્ત્રીઓને દરજ્જો પણ પુરૂષો કરતાં ઘણી ઉતરતી કાટના મનાતા હતા અને સ્ત્રીએ સન્યાસના અધિકારથી વચિત ગણાતી હતી. એ સમયમાં અનેક સપ્રદાયે ઉભા થયા હતા અને પરસ્પર ખૂબ ઝગડતા હતા. સમગ્ર જીવનમાં હિ ંસા ખૂબ વ્યાપેલી હતી અને તે કાળે પ્રવર્તમાન યજ્ઞા હિંસાનાં જ જાણે કે કેન્દ્રસ્થાને બની ગયાં હતાં. વેદ ઇશ્વરપ્રણીત મનાતા અને વેદવાકય એ મેટામાં મેટું પ્રમાણ ગણાતું. લોકવન ઉપર બ્રાહ્મણ, વેદ અને યજ્ઞનુ ભારે સામ્રાજ્ય જામેલું હતું. આ સામે લોકમાનસમાં ખૂબ મન્થન ચાલી રહ્યું હતું અને આ પ્રકારની ગુલામીમાંથી છુટવાની આતુરતા સેવાઇ રહી હતી. એ કાળમાં વર્તમાન પરિસ્થિતિ સામે અનેક વ્યક્તિએ વિરાધ કરવા માંડયા હતા. આ સર્વેમાં અગ્રસ્થાને ભગવાન ખુદ્દ અને મહાવીર હતા. આ બન્ને મહાન વિભૂતિગ્માનાં નામ આજે પણ એટલાં જ ઉજ્જવલ અને સુવિખ્યાત છે. આમાંથી ભગવાન મહાવીરે એ કાળની જનતાને શું સંદેશ આપ્યો ? કયા ધર્મ શિખ પહેલાં તે તેમણે મનુષ્ય મનુષ્ય વચ્ચે સમાનતા અને બધુતાના ઉપદેશ કર્યો. કાઇ દીવડા ! ઉંચ કુળમાં જન્મ્યો એટલે ઉચા અને નીચા કુળમાં જન્મ્યા એટલે હંમેશા નીચા રહેવાને સરાયલા–એ માન્યતાને તેમણે સખ્ત વિરોધ કર્યો. બ્રાહ્મણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા એટલે જ કાંઇ ઉંચા નથી. શુદ્ર પણ સ્વષ્ટયત્ન વડે બ્રાહ્મણત્વને પામી શકે છે અને મેક્ષમાર્ગના અધિકારી બની શકે છે. ઉંચા નીચાને અહંકાર એજ મોટું અજ્ઞાન છે. સૌ સરખા છે. સૌએ એક મેકને ચહાવુ અને એક મેક માટે સહેવું–સર્વ ભૂત પ્રાણી વિષે મૈત્રી ચિન્તવવી એજ સાચે ધર્મ છે. આવી જ રીતે સ્ત્રી અને પુરૂષ બન્નેને દરેક ભાતમાં સમાન અધિકારે સ્થાપિત કર્યાં. દીવડે ? દીવડે ? આ દીવડા ? માંધા કા દીવડા. કાણે સાહેલી ? આજ પેટાળ્યો દીવડા ? લ થા જ મ રૂપિયા ૨ સૂરજના તેજ થકી નાખે એ દીવડા, મીઠા મક થી શીળે એ દીવડે, તારલીના તેજથી અને એ દીવડે, મોંધેરા દીવડે. કાણે સાહેલી ! આજ ચેતાવ્યો દીવડે! ? ૨ 'દી તાકાની અનિલ—હેરે લ્હેરાય ના, મૂકયા નિગૂઢ એને જ્યોતિ ઝંખાય ના, દેવાના મૂલથી એને ભુલાય ના, એવા એ દીવડેા. કાણે સાહેલી ! અમર પેટાવ્યા દીવડા ? ૩ સુન્દર ગેા. એટાઇ.
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy