SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વિના, એક નાની નથી. મનુષી અક્ષરકથા, તા. ૩૧-૧-૪૦ - પ્રબુદ્ધ જૈન | (૩) છોકરાઓ માટે કે પંડ માટે ખર્ચ ન કરે, મહેમાન યુગ ઘડે તે યોગી આવે તો પણ કરકસર કરે તેવા દિલમાં કંઈકે તમારા પાત્રમાં (ગયા અંકથી ચાલુ) નાખવાની સદાય ઉત્કટ ઇચ્છા અને ભાવના રહે છે અને જ્યારે જ્યારે આવો. લાભ મળે છે ત્યારે ત્યારે પિતાની જાતને - જૈન ધર્મ જગતના સાધુઓની નબળાઈ અને સંસારીઓનું ધન્ય માની દિવસ સુધર્યો માને છે તેમાં શ્રદ્ધા નથી દેખાતી ? વેવલાપણું દેખીને જ ચેતવણીની લાલબત્તી બતાવી હતી કે “કુસાધુને સાધુ ગણે તે મિથાત્વ; સાધુને કસાધુ ગણે તે (૪) તમે તો ઠીક, પણ તમારા ગુરુએ પણ માન આપવું મથાવ’ કેવું સુંદર નકકર સત્ય ! ઘટે તેવી બેવડ વળી ગયેલી અને અનેક ઉજળા દીકરાની ભાગ્ય- સંસારીએ ! સાધુ કુસાધુના ભેદ તારવજે. ઊજળું એટલું શાળી માતા ત્રણ વખત ઊબેસની વરણી કરે છે તેમાં દુધ માની પીશો નહિ. સમાજને વિપદ્ કે કલહની આગમાં શ્રદ્ધાનાં ભવ્ય દર્શન નથી થતાં ? હમનારા સાધુ સાચા સાધુ નથી. તમારા જીવનને સર્વાગી (૫) તમારા કરતાં અનેકગણાં વધારે અભ્યાસી, વિચારક વિચાર કર્યા વિના, એક નાનકડા ટુકડાને જ વળગી, બાકીનું ગમે તે અને જ્ઞાન ધરાવનારા પાકટ અનુભવી વૃદ્ધના તમારા જેવારીતે કેહવા દેનારા સાચા સાધુ નથી. મનુષ્યજીવનના નિરવતી તેવા ઉછીના લીધેલા શબ્દો સામે શ્રધ્ધાથી “સતવાણું ધન્ય સર્વ પ્રશ્નોની છણાવટ અને જ્ઞાન આપવાને બદલે “ભત્તકથા, ગુરુ” કહી દેવાતા જીકારામાં શ્રદ્ધા નથી ભાસતી ? દેરાકથા, રાજકથા” કહેવામાં ચાલુ વિશ્વની કટોકટીની પળે પાપ મનાવનારા સાચા સાધુ નથી. ન સમજાતી ગૂઢ શાસ્ત્રીય વસ્તુમાં . (૬) તમારા જેવા તેવા બાલિશ ખ્યાલો ઉપર પણ હંસી દલીલ તે બાજુએ રહી પણ કાનો, માત્રા, મીં, પદ, છુટનારા, તમારી અનેક નબળાઈઓ જાણવા છતાં પણ સાધુ-- ગાથા એવધતું ભણ્યા હોય કે જે કહ્યું છે તેમાં શંકા, ભેખધારી મહાવીરના વેશધારી-સમજી જોવું ન જેવું કરનારામાં કંખા, વિત્તીગીકા, પડપાખંડ, પુરસંચા' માટે જબર પા૫ 'તમને શ્રધ્ધા નથી દેખાતી ? મનાવી, સત્ય બાબતની જિજ્ઞાસા આડે ભીતિજનક પાપની વાડે બંધારી “બાબા વાકયમું પ્રમાણ મનાવી સ્વતંત્ર માનવ ગુરુજી, તમારી આંખ ખોટી છે. તમારા હૈયામાં કેાઈ ભયં-. બુદ્ધિને તાળું દેવરાવનારા સાચા સાધુ નથી. સંસારિક જીવનનો કર ભીંત ખડી થઈ ગઈ છે એટલે સાચું દેખાતું નથી. છતાં વિચાર સંપૂર્ણપણે કર્યા વિના કેટલાક માનવઉપયોગી વ્યવસાય - પણ ઘંડીભર માની લઈએ કે સંસારીઓ નાસ્તિક થયા છે તો આડે પ્રતિબંધ મૂકનારા સાચા સાધુ નથી. તેથી આ કે તેના જવાબદાર કોણ? તમારી જવાબદારી કેટલી ? તમારી સેવા, ‘આદમી બળ ઉપર તમારા માર્ગને ડાળવાનો પ્રયત્ન સન્માન અને ઉપાડેલા બેજાના બદલામાં તમે અમારા જીવનની કેટલી સેવા કરી? અમારા જીવન બગડતા અટકાવવા તમે કેટલે કરે તે જરૂર અટકાવજે. કારણ કે સાધુને સાધુ માને તે મિથ્યાત્વ.” પ્રયાસ કર્યો ? તમારા ગુપદને કેટલો ઉપયોગ કર્યો ? ધર્મ પ્રીતિ કેમ નાશ પામે છે તે વિચાર્યું છે કદી ? ગળે ન ઊતરી મહારાજના વ્યાખ્યાનમાં સાંભળવા જેવું કંઈ નહોતું. શકે તેવી બાબતોની સરળ રીતે ખુલાસા કરવાને બદલે શંકા નવીન સંદેશ કે સનાતન સત્યની કોઈ કલ્યાણકારી વાત નહોતી. કરવામાં પણ પાપ મનાવી શાસ્ત્ર કઈ અગમ્ય વસ્તુ છે, તેમાં જૂનાનું સ્પષ્ટીકરણ દષ્ટીકરણ નહોતું. માત્ર જેમ પાલવે તેમ દલીલ ન હોય, તેમાં ગમે તેવી બાબતે માટે શંકા ન કરાય, ફેંકાયેલું એક કલાકનું ટાયેલું હતું, જેથી જનસંખ્યા હંમેશાં પરન્તુ આંખ મીંચીને સત્ય જ માનવું જોઈએ. આવું આવું ઓછી આવતી. આથી અકળાઈને એક દિવસે તે સાધુએ તેમને સમજાવ્યું. અંતે અગમ્યવાદથી માણસે ભડકીને ભાગવા માંડયા. મળવા આવેલ એક ગૃહસ્થને કહ્યું કે તમે સાચા ધર્મને બદલે સંપ્રદાયને ખભળો જ આપે અને તેના પર શ્રદ્ધા રાખવાનું કહ્યું તે આ યુગમાં ન બન્યું. આ સાધુઃ તમે બધા નાસ્તિક થઈ ગયા છે, ધર્મ ઉપર કોઈને સંપ્રદાયના ખેલાળાને પણ ફાવતી રીતે તમે ઉપયોગ કર્યો પ્રીતિ નથી. કોઈમાં સાધુ ઉપર શ્રદ્ધા નથી. દુનિયાનું શું થાશે? તેને ફાવતી રીતે વખાણે કે વગોવ્યો અને તેના ઓઠા નીચે ગૃહસ્થ: જે તમારું થશે તે જ અમારું થશે! કોઈ નાસ્તિક અનેકવિધ સામાજિક ઝઘડા પેસાડી માનવજીવન વિષમય કરી તે નથી: હજુ સુધી માં શ્રદ્ધા છે. તમને કેમ દેખાતી નથી? નાખ્યું અને માનવકલેવરના કટકા કર્યા તેને શો જવાબ - સાધુઃ કયાં છે શ્રધ્ધા ? દુનિયામાં પંચમ આરાના પગલાં ગુરદેવ આપે છે ? સંપૂર્ણ રીતે બેસી ગયાં છે. નહિતર સાધુ ઉપર શ્રદ્ધા ન હોય! ખેતરમાં બી વાવતો ખેત પણ એટલું તે સમજે છે કે ગૃહસ્થઃ શ્રદ્ધા જરૂર છે. પ્રયત્ન કરે તે દેખાશે. બી માટે જમીન તૈયાર કરવી જોઈએ. ચિત્ર આલેખનાર પણ સાધુઃ કેમ દેખાય! અહીં મંદિરમાં તે કોઈ આવતું નથી. સમજે છે કે સુંદર ચિત્ર માટે પાટી સફાઈદાર અને સાફ શું શ્રદ્ધા દુકાનમાં પડી છે ? જોઈએ, જ્યારે આજના યુગમાં ગુરુપદે ચઢી બેંડેલા મહાનુગૃહસ્થ: ના, દુકાનમાં નહિ. તમે જોઈ શકે તે જરૂરી ભાવો જ એટલું નથી સમજતા કે ધર્મનાં બી વાવવા માટે દેખાય તેમ છે. જુઓ માણસની ભૂમિકા પ્રથમ સાફ કરવાની જરૂર છે. સાંસારિક, (૧) તમારાં વ્યાખ્યામાં કંઈ સાંભળવાનું નથી, છતાં નૈતિક, રાજકીય વગેરે બાબતો સાથે માનવજીવનને અતિ પણુ ઘણુ માણસે, તમારા પગ પાસે એક કલાક સુધી સ્થિર નિકટને સંબંધ છે તેથી જો એકાદ અંગ પણ પાંગળું રહેશે થઈને બેસે છે તેમાં શ્રદ્ધાનાં દર્શન નથી થતાં? તે તેટલા પ્રમાણમાં સકળ શરીરમાં પણ પાંગળાપણું જ (૨) ગુણ અને કર્મમાં કે જ્ઞાનમાં ઉચ્ચ હોવા છતાં પણ રહેવાનું અને ત્યાં સુધી માનવજીવન સંપૂર્ણ નહિ થાય ! • તમને દેઢ હાથ ઉચ્ચ આસને બેસાડી, તમારા પગ પાસે બેસી આ યુગની એક ભયંકર ભૂલ તો એ છે કે માનવજીવનને દીનતા--અનેક આત્માઓ દીનતા અનુભવે છે તેમાં શ્રદ્ધાનાં સમસ્ત જીવન તરીકે સમજવાને બદલે અમુક એક અંગને જ દર્શન નથી થતાં? સમજી સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે બીજા
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy