________________
તા. ૧૫-૬-૪૦
પ્રબુધ જૈન
ગુરૂકુલમાં જૈનેતર, વિદ્યાર્થી-હરિજન. વિદ્યાર્થીને પ્રવિષ્ટ કરવા રહી છે. કેળવણી ઉપર તે તેમને સૌથી વધારે પક્ષપાત. એક સબંધે પ્રશ્ન ઉપસ્થિત થાય જ નહિ. જૈન ધર્મમાં જે બાહોશ વ્યાપારી અને ઉચ્ચ ચારિત્રના સજ્જન. તેમનાં સ્મારક હરિજન સાધુ થઈ શકે તે પછી હરિજન આજે સ્થળે સ્થળે નજરે પડે. તેમાં પણ સાન્તાક્રુઝની હાઈસ્કુલ વિદ્યાર્થી ગુરૂકુલમાં કેમ પ્રવિષ્ટ ન થઈ શકે. આ સૌથી મોખરે છે. તેમની ઉદારતાને આંકડે આજે લગભગ ચર્ચા પરત્વે ઉપસ્થિત સર્વે એ પિતતાના વિચારે લંબાણથી રૂ. પંદર લાખને અડસટ્ટાય છે. પિતાને પ્રાપ્ત થયેલું અઢળક પ્રગટ કર્યા. ગુરૂકુલના કાર્યકર્તાઓ તરફથી જણાવવામાં આવ્યું કે ધન સારા ક્ષેત્રમાં વેરી વેરીને તેમણે આ ભવ તેમ જ પરભવને ગુરૂકુલમાં કોઈ પણ પ્રકારને જ્ઞાતિભેદ રાખવામાં આવતું નથી. સાર્થક કર્યા છે. આજ સુધી હરિજન વિદ્યાથીને દાખલ કરવાને પ્રશ્ન ઉપસ્થિત
ત્રીજી બેદપૂર્ણ નેંધ લેવી ઘટે છે શ્રી હિમાંશુરાયના અકાળ થયું નથી. ત્યારબાદ શિક્ષણ પધ્ધતિ ઉપર ચર્ચા શરૂ કરવામાંહ આવી હતી. જે ઉપર પણ લંબાણ ચર્ચા થયાં બાદ બન્ને પ્રશ્નો
અવસાનની. સીનેમાની દુનિયામાં તેમણે પ્રવેશ કર્યો તે પહેલાં શ્રી. નાનાભાઈ, શ્રી. જેનેંદ્રકુમારેજી, શ્રી. ચીમનલાલ ચકુભાઈ તથા
હિંદી સીનેમા બધી જ રીતે પછાત અને ઉતરતી કોટિએ હતે.
ઉંચા સંસ્કારી સ્ત્રી પુરૂષો સીનેમા સાથે સંબંધ ધરાવવામાં ભારે શ્રી વનેચંદ દુર્લભજી ઝવેરીની બનેલી પેટા સમિતિને સેંપી તે * દિવસનું કામકાજ પુરું કર્યું હતું.
હીણપત સમજતા. સદ્ગત હિમાંશુરાય અને દેવિકારાએ સીનેમા - બીજા દિવસની બેક રવિવાર તા. ૨-૬-૬૦ ના રોજ
ની દુનિઓમાં પ્રવેશ કરીને સીનેમાને નવી પ્રતિષ્ઠા અને પ્રતિભા બરના ૨-૩૦ વાગે તેજ સ્થળે મળી હતી જેમાં પેટા સમિ
આપી છે. હિમાંશુરાય ખરેખર એક સંસ્કારમૂર્તિ હતા. - તિને હેવાલ રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમિતિનું કાર્ય
તેમણે પિતાની સર્વ શકિતઓ આજના રજતને નવસંસ્કાર,
ઉચ્ચકોટિનું સૌન્દર્ય, અને ઉત્તમ પ્રકારના અભિનયથી વધારે આગળ ચાલ્યું હતું. ખાસ કરીને ગુરૂકુલની શિક્ષણ પધ્ધતિ ઉપર ખુબ લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી. જેના પરિણામે ગુરૂકુળની
આકર્ષક અને સમાજલ્પશી બનાવવા પાછળ ખર્ચી હતી. શિક્ષણ પધ્ધતિ સંપૂર્ણ સ્વતંત્ર હોવી જોઈએ, શિક્ષકે પણ
તેમના જવાથી હિંદી સીનેમાએ એક જબરે કળાકાર ગુમાવ્યો શારીરિક પરિશ્રમમાં સંપૂર્ણ સહકાર આપવો, સમિતિની સૂચના
છે અને દેવિકારાએ સાચે જીવનસાથી ગુમાવ્યો છે. મુજબ પધ્ધતિમાં ફેરફાર થતાં આર્થિક મુશ્કેલી આવી પડે તે લોકપ્રસિધ્ધિથી સાધારણ રીતે દુર રહેલા એમ છતાં ગુજરાત કાર્યકર્તાઓએ પુરા સહકારથી તેને સામનો કરી ગુરૂકુલને નવો કાઠિયાવાડના કાર્યકર્તાઓને સુપરિચિત વઢવાણના એક લોકસેવક આદર્શ અમલમાં મુ, ગુરૂકુલના નામ પ્રમાણે એવા આદર્શ
ચીમનલાલ વૈષ્ણવનું અકાળ અવસાન પણ ભારે ખેદપ્રદ બન્યું ગુરૂ મળી જતાં ગુરૂકુલનું તંત્ર તેમને સોંપી દેવાને તેમજ કોઈ
છે. વઢવાણુના ફુલચંદભાઈને આજે સૌ કોઈ જાણે છે. તેમની પણ ઉંચનીચ કે જાતિભેદ સિવાય વિધાર્થીઓને દાખલ કરવાને
સોડમાં રહીને શ્રી ચીમનભાઈએ વર્ષો સુધી એકસરખી લેકસેવા નિર્ણય કરી બીજા દિવસની મીટીંગનું કાર્ય પૂર્ણ કર્યું હતું. - ત્રીજા દિવસની બેઠક તા. ૩-૬-૭ ને સોમવારના રોજ
કરતાં કરતાં પિતાના જીવનને અંત આણે છે. શાન્ત ખુણે -
બેસીને કામ કરવાની ટેવવાળા હોવા છતાં માતાની હાકલ સાંભથઈ હતી. જે સમયે ગુરૂકુલને સાર્વજનિક રાખવું કે માત્ર જેને
ળીને છેલ્લી સવિનય સત્યાગ્રહની લડતમાં તેઓ જોડાયેલા અને માટે જ રાખવું તે વિષય ઉપર ખૂબ લંબાણ ચર્ચા થઈ હતી.
લાંબી મુદતને જેલવાસ તેમણે ભગવેલો. તે જેલવાસે તેમને છેવટ શ્રી. નાનાભાઈ, મહાત્મા ભગવાનદીનજી, શ્રી ચીમનલાલ ,
ક્ષયનું દર્દ આપ્યું જે આખરે જીવલેણ નીવડયું. તેમના ૩૩ ચકુભાઈ શાહ, શ્રી જૈનેન્દ્રકુમારજી, શ્રી. વનેચંદ ઝવેરી વગેરે પાંચની કમીટી ઉપર આ પ્રશ્ન છેડી સમિતિનું કાર્ય આપી
પત્રો એક પુસ્તકાકારે થોડા સમય પહેલાં બહાર પડેલ છે. તે લેવામાં આવ્યું હતું. ત્રણ દિવસની વિદ્વાનની સતત વિચારણાને
વાંચતાં તેમને આત્મા કેટલે સંસ્કારપ્રચુર હતા અને તેમનું
ભાનસ કેવા કેવા ઉન્નતિગામી મંથનમાંથી પસાર થયું હતું અંતે ગુરૂકુલના કાર્યકર્તાઓને અનેક નવા દષ્ટિબિંદુઓ જાણવાના -
તેની આપણને ઠીક ઠીક ઝાંખી થાય છે. જગજાણીતા ગાંધી કે મળ્યા. એક જૈન સંસ્થા તરીકે સાંપ્રદાયિક બની રહેવા છતાં
નહેરૂ એક જ છે, પણ જગપ્રસિદ્ધિ નહિ પામેલા. આપણા કેટલે કેટલે અંશે રાષ્ટ્રીય-વિશાળ બની શકે તે સંબંધી વિદ્વાન
દેશમાં ખુણેખાંચરે સેવા કરનારા અને સાચું વીરત દાખવનારા શિક્ષણ શાસ્ત્રીઓના બહુમૂલ્ય આદર્શી સમિતિમાં ઉપસ્થિત થયા
ગાંધી નહેરૂ અનેક છે. શ્રી. ચીમનભાઈ એમાંના એક હતા. તે એક યા બીજી રીતે સંસ્થાના ભવિષ્ય માટે ઉજવળ આશા તેમના પવિત્ર આત્માને આપણે પરમ શાન્તિ ઈછીએ. આપે છે. ગુરૂકુલના કાર્યકર્તાઓએ ગુરૂકુલને એક આદર્શ સંસ્થા શ્રીમતી ઇન્દુમતી બહેન મુંબઈ જૈન યુવક બનાવવાના જે કોડ સેવી રહ્યા છે તેમાં તેમને સળતા મળે
સંઘની કચેરીમાં. એજ પ્રાર્થના છે.
જૈન પ્રકાશમાંથી ' તા. ૮-૬-૪૦ રવિવારના રોજ અમદાવાદના જાણીતાં કાર્યમે માસનાં પરલોક ગામના
કર્તા શ્રીમતી ઇન્દુમતી ચીમનલાલ નગીનદાસ શેઠ સંધના એવે એક પણ મહીને ખાલી નહિ જ હોય કે જ્યારે ' મંત્રોના નિમંત્રણને માન આપીને સંધની . કચેરીમાં કોઈને કોઈ વિશિષ્ટ વ્યકિત કાળના કહેણને વશ બનીને આપણી આવ્યા હતાં જે પ્રસંગે સંઘની કાર્યવાહક સમિતિનાં વચ્ચેથી અલેપ થઈ ન હોય. આમાં પણ મે મહીને એ ગયે સભ્ય તેમજ અન્ય કેટલાક ભાઈ બહેને હાજર થયા હતા. કે જે દરમિયાન એક પછી એક આવા માઠા સમાચાર આપણે ઇન્દુમતી બહેન સાથેના વાર્તાલાપ દરમિયાન તેમણે જે સંસ્થા ચાલુ સાંભળતા જ રહ્યા. શરૂઆતમાં પ્રખ્યાત ક્રીકેટર અમરસિંહના
સાથે પિતાને ગાઢ સંબંધ છે તે શ્રી ચીમનલાલ નગીનદાસ પરલેકગમનના સમાચાર આપણે સાંભળ્યા. જેણે દેશ પરદેશમાં
વિદ્યાવિહારને ઉત્તરોત્તર કેમ વિકાસ થશે તે સંબંધમાં બહુ જ ઉત્તમ પ્રકારની રમત દેખાડીને દેશના ગૌરવમાં વધારે કર્યો હોય
ઉપયોગી નિવેદન કર્યું હતું. તે ઉપરાંત પ્રૌઢ શિતેના અવસાનથી ક્રીકેટની રમતમાં રસ ધરાવતા-ન ધરાવતા સ
શિક્ષની પ્રવૃત્તિમાં તેમજ ખાદી કાર્યમાં પિતાને થયેલા કેટલાક કોઇને ખેદ થયા વિના રહેજ નહિ.
અનુભવે તેમણે રજુ કર્યા હતા. દેઢ કલાક સુધી તેમની અને
અન્ય સભ્યો વચ્ચે બહુ રસમય વાર્તાલાપ થયો હતો. જેના બીજો બનાવ બન્ય સંત શેઠ આનંદીલાલ પદારના અને સામાન્ય ઉપાહાર બાદ સભા વિસર્જન થઈ હતી. સ્વર્ગગમનને. તેમની ઉદારતાની આજે ચોતરફ પ્રશંસા ગવાઈ
પરમાનંદ