________________
૧૩૦
પ્રબુધ્ધ જૈન
चिठ्ठीनो निर्णय ?
ધર્મનિષ્ઠ અને જવાબદાર માણસને ઘણી વાર અમુક સવાલને ચાકસ નિર્ણય કરવા મુશ્કેલ થઇ પડે છે. કોક કાક વખતે નિર્ણય કરવાની વસ્તુ પોતાના જીવન કરતાં પણ વધારે મહત્ત્વની જણાય છે. એવે વખતે “ મારા જેવા અલ્પ શકિતવાળા પ્રાકૃત માણસના નિર્ણેય પર આટલી મહાન વસ્તુના આધાર ઇશ્વરે શા માટે રાખ્યા હશે ?” એવી અકળામણુ પણ માણસને થઇ આવે એ સંભવે.
પેાતાની મતિ જ્યાં નથી ચાલતી ત્યાં પેાતાના કરતાં શ્રેષ્ઠ વિભૂતિની સલાહ લેવા માણસ પ્રેરાય એ સ્વાભાવિક અને યોગ્ય છે. શ્રેષ્ઠ બુદ્ધિમત્તા અને નિષ્પક્ષપાતી હૃદય જ્યાં હાય ત્યાં અનેક લેકે સલાહ પૂછવા દોડવાના જ. એવા આ લોકા સલાહ આપતી વખતે કાં તા પેાતાને અધિકારયુકત ચુકા સ્પષ્ટ શબ્દમાં આપી દઇ શાન્ત થાય છે અથવા તેમનામાં જે શિક્ષકવૃત્તિ હાય તે પાતે નિર્ણય આપે તેની સાથે પોતે સાધક બાધક જે વિચારા કર્યા હેાય તે પણ બધા કહી દે છે. કાકવાર બંને બાજુના વિચાર રજુ કરી અંતે નિણૅય આપવાની તે ના પણ પાડે. આવા આર્ય પુરૂષા કઇ શબ્દકોષની પેઠે હમેશ આપણી પાસે નથી હાતા. ગમે તેવી પણ પોતાની જ બુદ્ધિ વાપરીને માણસને ઘણીવાર નિર્ણય કરવા પડે છે. નિણૅય કરતી વખતે કાકવાર નારી દુવિધા સામે આવી ખડી રહે છે. નિર્ણયમાં એ પક્ષ કાકવાર એવા ઉભા થાય છે કે બંને તરફ્ મન સરખું જ ઢળી પડે છે. ક્લીલેા બંને બાજુની સરખી, લાભહાનિ સરખાં, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ પરિણાન સરખાં મહત્વનાં- એવુ જ્યારે જાય છે ત્યારે લાચાર થઇ માણસ ચિઠ્ઠી નાખવાના પ્લાજ અજમાવે છે. આ પ્લાજ માણસની બુધ્ધિને, મહત્તાને અને એની ઇશ્વરનિષ્ઠાને નથી છાજતે એવુ મારૂ માનવુ છે.
બુદ્ધિના કાંટા સાવ સમસમાન થાય, સાવ મધ્યસ્થ રહે એમ જવલ્લે જ બને છે. પણ તેટલા માટે બુધ્ધિશૂન્ય, અકસ્માત મૂલક ચિઠ્ઠીને શરણુ જવુ એ ચેગ્ય નથી. માણુસને અમુક પરિસ્થિતિમાં ચોક્કસ નિણૅય કરતાં આવડવું જ જોઇએ. ઉંડા વિચાર કરી ચોક્કસ અભિપ્રાય પર આવવા માટે બુદ્ધિની એકાગ્રતા અને નિણૅય કરવાની હિંમત એ બંનેની જરૂર હોય છે. ધણા લાકોના ધ્યાનમાં એ નથી આવતુ કે વિચાર કરવામાં
હાં રે જાગ જાગે, રે ! જુગ જાગે. મુંબઈનુ મહાકાવ્ય ખેલે છે કે જુગ જાગે છે. સાંભળેા છે ? રામેદ એટલે આત્માની આરામગા; મુંબઇ એટલે
વનના ય.
કાળની ખંજરીના ઝણકાર ઝીલજો, ભવરણનાં રમનાર !
બૃહત્ મુબનગરી એક મહાન ચલચિત્ર છે, મહાકાવ્ય છે, યુગહિમા છે. એ મહાકાવ્ય આજ મહાકાવ્યને એળખે છે. યુગ ઉછળે નયનનમાં, હિર હારે, યુગ ઉછળે
નયનમાં. શ્રી હરિની મિયાનમિષમાં યુગયુગાન્તરના મહામેાજ ઉછળે છે, હિરની આંખડી ઉઘડી છે, જુગ જાગે છે.
હાં રે જુગ જાગે, રે ! જુગ જાગે; હાં રે નવવસન્ત કેરી વાંસલડી વાગેઃ રે ! જુગ જાગે. હાં રે જુગ જાગે રે ! જુગ જાગે.
તા. ૧૫-૧૧- 5
પણ ઉદ્યોગની આવશ્યકતા હોય છે. કેટલાક લોકો વિચાર કરવામાં પણ આળસુ હાય છે. જેમ પરદેશી તૈયાર માલ સહે? મળે છે એટલા ખાતર જ માણસ તે લઇ લે છે, તેમ વિચાર કરવાના કંટાળાથી ગમે તે રીતે ગમે તેના અભિપ્રાય ઉછીના લને માણસ ચલાવવા પ્રેરાય છે.
નિણૅયની જવાબદારી લેવાની હિંમત ન કરનાર ભાણુસ પણ ખીજાને અને ખાજો ન મળે તે ચિઠ્ઠીને શરણ જાય છે. વિચાર કરવાનું આળસ અને જવાબદારીમાંથી ઓછાવત્તા છટકવાની દાનત અંતે અધર્મી છે. શ્રદ્ધા, ભક્તિ અથવા નમ્રતા એ દૈવી ગુણા સાથે એના ગોટાળા કરવા યોગ્ય નથી. ચિઠ્ઠીને શરણુ જતાં માણુસ ઇશ્વરને શરણુ નથી જતા, પણ અકસ્માતને શરણ જાય છે. ધ્રુવ અને અકસ્માત એક જ વસ્તુ છે. બંને અદષ્ટ હોય છે. જેનુ કારણ દૃષ્ટ નથી તે અ–કસ્માત્.
માની લઇએ કે બુદ્ધિના કાંટા સાવ તટસ્થ છે અને એક યા ખીજી બાજુ નિહ્ય તા કર્યે જ છૂટકે. એવે વખતે ભાગુસે હૃદયનું શરણુ લેવુ જોઇએ. યેન હિન્નત્યં જ્ઞાનતિ ! નિષ્ણુયુ" શક્તિ, હિંમત, જવાબદારી અને સ્વાતંત્ર્ય હૃદયમાં જ પ્રતિશ્ચિત છે અને હૃદય દ્રિ તટસ્થ ન રહી શકે. सतां हि संदेहपदेषु वस्तुषु
प्रमाणमन्तःकरण प्रवृत्तयः ।
પ્રસંગ ગમે તેટલા ગંભીર અને મહત્ત્વને હાય, ભાસે તેટલા ઉંચા ઉડવુ જ જોઇએ. હૃદય ઉપર વિશ્વાસ રાખી પ્રગ જેટલા મોટા તેટલા મેટા થવું જ જોઇએ.
ચિઠ્ઠી સામે અમારી મુખ્ય ક્લીલ એ છે કે તે બને એની જવાબદારીમાંથી મુક્ત કરી અને નાસ્તિક, નામ અનાવે છે. ચિઠ્ઠી નાખીને માણુસ પગલું ભરે એને માટે જવાબદાર કોણ ? સમાજ આગળ તે! એ પેાતેજ જવાબદાર છે. પણ પણ મનમાં તે એ ધ્રુવને શરણ ગયેલા છે, મન આગળ એ પોતે જવાબદાર નથી. એવી સ્થિતિમાં આધ્યાત્મિક દૃષ્ટિએ એના એના નિર્ણયની કિંમત શૂન્ય કરતાં ઓછી છે. એટલે અગે એનુ માનવી જ્વન એળે ગયું.
એક દલીલ એવી છે કે ધરતી દુનિયામાં અકસ્માત જેવી વસ્તુ છે જ નહિ; દરેક વસ્તુને કાર્ય કારણભાવ છે અને તેથી ચિઠ્ઠી નીકળવામાં અથવા ઉછાળેલા મુ પડવામાં ધરની ભરળ પ્રગટ થાય જ છે. આ ફ્લીલ પ્રથમ દર્શને વજુદવાળી દેખાય છે, પણ તે ભ્રમ છે. દુનિયામાં અકસ્માત નથી એ ખરૂ; એક એક ઘટના કાર્યકારણું સંબધથી સંકળાયેલી છે એ પણ ખા પણ તેટલા માટે આપણે ખોટા ખ્યાલથી ગમે તેવા કાર્યકારણનાં સંબંધ બાંધીએ એ કેમ ચાલે? મારી વાત માનીશ તે તુ ડાહ્યો, નહિ તો ગાંડા એમ આપણે કાને કહીએ તે પણ જેમ એ માણસનું ડહાપણુ કે ગાંડપણ એના કહ્યાગરાપણામાં નથી આવી જતું; જેની જીભ નાકની અણીને ન પહોંચે તેને માબાપ વહાલાં નથી એમ બાળકને આપણે કહીએ તો તે પરથી જેમ છેકરાંની લાગણીની પારખ થતી નથી; આજે મારા મિત્રને કાગળ આવે તે તે જીવે છે, નહિ તે તે મરી ગયા છે, અંતે નિષ્ણુય કરી બેસનાર માણસના સંકલ્પ ઉપર જૅમ મિત્રની આવરદા અવલખી નથી રહેતી, તેમ જ ચિઠ્ઠી નાખવામાં ડહા પણ અથવા શુષ્ય નિર્ણય આવી શકતા નથી. માસ શરાબ્દ પીને ધર્મબુધ્ધિ અથવા બીકણપણું મારી નાખે એમાં જેટલું ડહાપણ કે બહાદુરી છે તેટલું જ ડહાપણુ અને ઇશ્વરનિષ્ઠા ચિઠ્ઠી નાખીને મનનો સંશય અથવા દુવિધા મારવામાં છે,