SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ 17 પ્રબુદ્ધ જૈન તા. 31-12 * સ્વીકારાઈ હતી. પણ તે હવે તૂટી પડી છે. એને લીધે મજૂ જીદગી. રેના કરતાં માલિકને વધુ નુકશાન થશે એવો મારે નમ્ર અભિપ્રાય છે. તમને પૂ. ગાંધીજીએ અહિંસાને પાઠ શીખવ્યું આખી આલમને અજાણુ યાત્રી એને છે. તમે તેને વળગી રહેશે તે માલિકને પંચની પ્રથા - માવડીની એક ઓળખાણ રે....૦ પાછી સ્વીકારવી પડશે. તેમ નહિ થાય ત્યાંસુધી તેનાં જીંદગી દૂધે ભરી રે, માઠાં પરિણામે માલિકોને ભેગવવાં પડશે. તમે તમારા બાહુ- ખેાળા માબાપનાં ખૂદવાને વળી બળની કિંમત સમજો. માલિકે ગમે તે મહેનતાણું આપે પણ તમે ખૂંદવા ધરતીના ચેક રે...... મિલોમાં કામ કરવાની ના પાડે તે માલિકની દશા બૂરી થવાની - જીદગી ખેલે ભરી રે. છે. દશ રૂપિયા રોજ આપવાનું કહે તેયે તમે કહેશે કે અમારે ખેલનભર્યા આ જીવને રે કાંઈ મજૂરી નથી કરવી, અમે ઘેર ચર જઈને ચલાવીશું. તમારા બધાને ઉજળા ભાવીની આશ રે...... સંપ હશે તે માલિકે શું કરશે ? તેમને મિલ ચલાવવી હશે તે જંદગી આશે ભરી રે. હીટલર કરે છે તે પ્રમાણે તમારા પર ગોળીબાર કરશે અથવા ભાવીને ભય ગણકારે નહિં રે એ તે તમે ગાંડા થશો અને રશિયામાં થયું તેમ થશે. પૂ. ગાંધીજી વહેતા જીવનમાં મસ્ત રે...... પંચની વાત કરે છે તે મજૂર માલિકના ઝઘડા પૂરતી નથી જંદગી માજે ભરી રે. પણ તે પ્રથા દુનિયાના બધા ઝઘડા માટે છે. પૂ. ગાંધીજી હીટ વિત્યાં જીવનને વિસરે હેય લરને કહે છે અને સરકારને ય કહે છે કે તમારા ઝઘડા બેંબથી આ વ તાં ના ઉચા ટ રે.. પતાવવા શા માટે પ્રયત્ન કરે છે ? તેથી તે બને મરશે. જીંદગી દરેદે ભરી રે. પંચને ભાગ લ્યો. તેઓ આ નથી કરતા તેનાં પરિણામ આપણે આયુનાં સત્વ એમ એસરે જઈએ છીએ. બીજા મહાજને જેઓ હડતાલ અને તેફાનમાં કા મ ના રે ગ રે..... માને છે તેમને તે માર્ગથી જેવી વીતી છે તેવી તમને વીતી નથી, જીંદગી સ્મૃતિએ ભરી રે કારણ તમે અહિંસા અને સચ્ચાઈમાં માને છે. બીજાઓ ન માને જાવા ને આવવાં અટલ નિયમ એને તે પણ તમે ધીરજ ન છોડતા. પૂ. ગાંધીજીને માર્ગે ચાલતાં જન્મ મરણનાં જોગ રે..... તમને તમારા વ્યાજબી હક મળવાના છે એવી શ્રદ્ધા રાખજે. - જીંદગી સાચી–જુઠી રે રચનાત્મક કાયથકમને અપનાવો અંતિમ સત્ય બધુ જગત જુનાં એ જગતમાં આજે મોટી લડાઈ ચાલી રહેલી છે. તેમાં * અ નુ ભ વ ના એંધાણું રે...... ઇંગ્લેન્ડ અને જર્મની બે પક્ષકારે છે. ઇંગ્લેન્ડને કારણે હિંદને જીંદગી માણી લેવી રે તેમાં સામેલ કર્યું છે. આપણને પૂછવામાં નથી આવ્યું. અંગ્રેજો જીવનનાં મદ નહિં મૃત્યુનાં ભય નહિ આપણા પર રાજ ચલાવે છે તેથી જબરદસ્તીથી આપણને આ ઝા દી ને અ વ તાર રે...... લડાઈમાં ખેંચ્યા છે. પૂ ગાંધીજી બધું અહિંસાથી પતાવવા કહે જંદગી “મોહન” માણે રે છે પણ સરકાર માનતી નથી તેથી સત્યાગ્રહ ઉત્પન્ન થયા છે. મેટા મોટા નેતાઓ જેલમાં ગયા છે અને પૂ. ગાંધીજીને પણ બધુમતી મેઘાણી સરકાર જેલમાં પૂરે. તેઓ તમારી પાસેથી જે અપેક્ષા રાખે છે બુદ્ધિજીવીનું આત્મનિરીક્ષણ તે તમે જાણી લ્યો. જેલમાં તો બે પાંચ લાખ જશે પણ પાછળ તે કરેડે રહેવાની છે. જેમને જેલમાં નથી જવું તેઓ પણ [મન્દા કાન્તા] સત્યાગ્રહની લડતને મદદ કરી શકે છે. તમે પણ કરી શકે છે, આ સંસારે બહુ વખત મેં સાંભળ્યાં મર્દ ગાણું, તમે ખાદીને અપનાવો, રેંટિયા ચલાવે. મિલમાં તમે ભલે કામ બાંધ્યાં છેડયાં અધિક વસમાં શૌર્યભીનાં ઉખાણાં કરે પણ જ્યારે મિલ ચાલી જશે ત્યારે રેંટિયે અને હાથશાળ જ ક્રાન્તિ કેરા ઈતિવૃત પઢ, વારતા વિપ્લની, તમારા સાચા મિત્ર થશે. તમે ભલે મિલે ચલાવે પણ એ કામ કરતાં કરતાં તમારા ફાજલ સમયમાં રેટિ ચલાવતા રહેજો. ' શબ્દ શબ્દ ભભક ભસ્તી વીરનાં સ્વાર્પણની. મિલનું કાપડ બનાવે છે તેથી તે પહેરવું જ જોઈએ એવું મારાં તે યે હૃદય મનની હીનતા ના હણાઈ, કાંઈ નથી. તમે ખાદી પહેરો ગાંધી સપ્તાહમાં 60,000 ની તૈયારી ના જરીય બલિ થાવા તણી રે! જણાઈ. ખાદી મજૂરોમાં ખપી છે એ જાણી હું રાજી થયો છું. તમે હેમાવાની પળ પ્રગટતાં બુદ્ધિએ ખોડ ન્યાળી, હજુ વધુ ખાદી વાપરે એવી પૂ. ગાંધીજી અપેક્ષા રાખે છે હિંદુ-મુસલમાનના ઝઘડા બિલકુલ ભૂલી જજે અને દિલ શબ્દ-ઘેરી ફિલસુરી વણી, રાજનીતિ ઉખાળી. માંથી ઉંચનીચ અને છૂત અછૂતને ભાવ કાઢી નાખજે આ મારાથી તે અધિક્તર આ સુખ-દ્વારિદ્રય-ઘેલા, શુભ દિવસે તમને ફરીથી અભિનંદન આપું છું. આદર્શોની અણસમજ, અજ્ઞાનતામાં કરેલાં પ્રબુધ્ધ જૈનના ગ્રાહકોને ધૈર્યો ધંત્યે કદમ ભરતાં નિશ્ચયે કાર્યભગ્ન, કોન્ફરન્સના નિંગાળા અધિવેશન અંગે અમારે તેમજ હોમાતાં યે હસિત વદને લેશ થાતા ન ભગ્ન. બીજા ભાઈઓને ડીસેમ્બરની આખર સુધી નિંગાળા રોકાઈ રહેવું આ બુદ્ધિથી બચવું ભલું એથી અબુદ્ધિ સવાર, પડયું હોઈ “પ્રબુધ્ધ જન નૈ આ અંક એક સપ્તાહ વિલંબ ઝીલી લેવી જુલમ ઝડીઓ વીરની એ વડાઈ. થવા માટે દરગુજર કરવા વિનંતિ છે આગામી અંક નિયમિત તા. 15 મી જાન્યુઆરીએ પ્રકાશિત થશે. તંત્રી, પ્રબુદ્ધ 'જૈન. “પ્રસ્થાન ના સૌજન્યથી રામપ્રસાદ શુકલ, શ્રી મુંબઈ જન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, 45-47 ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, 451, કાલબાદેવી રેડ, મુંબઈ. 2
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy