________________
પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૧-૪૦
રમતગમતનું મેદાન ન હોય—સારી કસરતશાળા ન હોય—પૂરતાં સાધના ન હોય—તેને શિક્ષણસંસ્થા કહેવી કે નહિ એ જ મેટા સવાલ છે. આપણામાંના મેટા કે નાના કસરત કે રમતગમતમાં કશું સમજતા જ નથી. પરિણામે નબળાં શરીર અને ટૂંકું : આયુષ્ય એ આપણા સમાજની વિશેષતા જોવામાં આવે છે.
જેલે અગત્યનેા પ્રશ્ન વિદ્યાર્થીના શરીરવિકાસને છે તેટલે જ અગત્યને પ્રશ્ન તેને અપાતા ખારાકનો છે. આ વિષયમાં આપણું ખૂબ અજ્ઞાન વર્તે છે. એક વખત જુદી જુદી હાલના વિધાથીઓના ખોરાકની તપાસ કરતાં માલૂમ પડયું હતું કે અમદાવાદના ગુજરાતી વિદ્યાથી સૌથી ઓછા પેણવાળા અને આરોગ્યને હાનિકર્તા ખારાક લે છે અને શરીરના બાંધામાં પણ તે સૌથી છેલ્લે નખરે છે. આ જેટલું તેને લાગુ પડે છે તેટલું જ આપણા વિદ્યાર્થીને લાગુ પડે છે. ગુજરાતીને ખાવાના ખૂબ શોખ–ફરસાણ વિના ચાલે જ નાહ વિવિધતા પણ તેને ખૂબ જોઇએ. આ બધાંમાંથી આપણા વિધાયા મુકત બનવા જોઈએ. તેને ખૂબ પણ મળે અને તેનુ શરીર સારું બધાય તેવા--સ’ગીન પાળક તત્ત્વાથી ભરેલા અને હાનિકર્તા દ્રબ્યા વિનાના-સાદો ખારાક તેને આપવેા ોએ. આ પ્રસંગે આટલી સૂચનાએ હું આશા રાખું ૢ કે અસ્થાને લેખવામાં નહિ આવે.
: :
ખેતી અને ખેડૂત (૧ લા પાનાથી ચાલુ) આ અન્ન તા વિદેશીઓ લઇ જશે. તેને લાલ શા છે?
પણ ખેર ! એને જે અધૂંબાજન મળે છે તેમાં વિઘ્ન ન પડેા !
આ
હૃદયમાં થાય છે શું તેણે વનભર હું વિધે! આ લાંકાને તારે ભિક્ષુક કરવા નહાતા !
રીતે મર્યા જ કરવુ ! બનાવવા હતા પણ ખેડૂત
વમાન સમયમાં કયાં આગળ શું બની રહ્યું છે તેનુ એને કાં જ્ઞાન નથી. વાયુ ક્રમ ચાલે છે તેનુ પણ એને કશુ ધ્યાન નથી. માને કે આ જગતથી ખીજો જ તેએના લોક છે. સૂર્ય-ચંદ્ર તપે છે તે પણ તે માટે આ લોક નથી.
એ કિચને પેટભર બાજનને પરમસુખ માને છે, તે પણ દુર્ભાગ્યયેાગે ભરપેટ ાજનના પણ તેને સાંસા પડે છે. એ દીન-દુઃખી લેાકા આ સ્થિતિમાં પણ સતેપ માને છે અને લાચારીથી પેાતાના ભાગ્યને દેખ દે છે.
રાજના દુ:ખથી તેઓ દીન બની ગયા છે. સુખની કલ્પના પણ તેમના હૃદયને સ્પર્શતી નથી. આ લેાકને અનુભવ જન્માંધ મનુષ્ય કરી શકતા નથી. મધરનું જંતુ સસા સુરસુંદરીનું ધ્યાન પ્રેમ ધરી શકે? જ્યારેત્યારે તે ગ્રામીણુ ગીતેા ગાય છે. તેને રામ અહુધા ફાગ જેવા હોય છે અને ઉત્સવા પણ તેવા જ. એ સિવાય આ દીન લેાકા ચિત્તને કઇ રીતે બહેલાવે ભલા ? ચિત્તને નહુવડાવ્યા કરે?
શું આંસુએથી જ તે
તમે દાર્શનિક હો તો ઇશ્વરનું અસ્તિત્વ સત્ય નહિ માને, ભૂત-પ્રેતેાથી અધિક તેઓ પણ ઇશ્વરને જાણતા નથી. હાદેવ ! આ ૠષિભૂમિના આજ ધ્રુવા હાલ થયા છે ? હા વિધિ ! તું કાળ છે, ખરેખર કાળ જ છે, ક્રૂર અને કરાલ કાળ છે!
પાદક, એમ ન કહીશ કે આવા રાગ ક્યાંથી છેડયા ? ન કહીશ કે આ ફૂલવુ` છે કે જેમાં પરાગ નથી ? આ કૃષક–કથા નિરસ છે તે પણ તેમાં અમારા ભાગ છે. હૃદયની આગ બહાર નીકળ્યા વિના નથી રહેતી.
અનુવાદક : રાજપાળ મગનલાલ વ્હારા
શ્રી જૈન યુવક સંઘ
વાર્ષિક સભામાં થએલું કામકાજ નવા હોદેદારો
શ્રી મુંબઇ જૈન યુવક ધની વાર્ષિક સામાન્ય સભા તા૦ ૨૧–૧–૪૦ રવિવારના રાજ શ્રી જૈન શ્વે. મૂર્તિ, કાનફરન્સની ઓફિસના હાલમાં શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાના પ્રમુખપણા નીચે : મળી હતી જેમાં નીચે મુજબ કામકાજ થયું હતું.
(૧) સંવત ૧૯૯૫ની સાલમાં થયેલ કામકાજના વૃત્તાન્ત તથા આવકજાનકને ઑડીટ થયેલો હિસાબ જે અન્યત્ર આપ વામાં આવ્યા છે તે કાર્યવાહી સમિતિ તરફથી મંત્રીએ રજૂ કર્યાં અને તે સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યેા.
(૨) નવા વર્ષ માટે આવકજાવકનો અંદાજ રજૂ કરવામાં આવ્યા અને તે સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યેા.
(૩) નવા વર્ષ માટે અધિકારીએ અને કાર્યવાહી સમિતેની નીચે મુજબ ચૂંટણી કરવામાં આવી.
પ્રમુખ : શ્રી, પરમાનંદ કુંવરજી કાપડીઆ, B. A.LL.B. ઉપપ્રમુખ : શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ.
M . ALL.B. સેાલીસીટર. મંત્રી, શ્રી. મિણલાલ માકમચંદ શાહ.
ડા॰ વૃજલાલ ધરમચંદ મેધાણી. L.C.P. & S ખજાનચી : શ્રી. અમીચંદ પ્રેમચંદ શાહ સભ્ય : શ્રી. વેણીબહેન કાપડિયા
શ્રી. લીલાવતીબહેન દેવીદાસ
27
શ્રી. ચુનીલાલ કે. કામદાર
શ્રી. તારાચંદ લક્ષ્મીચંદ કાઠારી શ્રી. ટી. જી. શાહ .
શ્રી. પંદુલાલ વધમાન શાહ
શ્રી. વલ્લભદાસ ફુલય મહેતા
શ્રી. નાનચંદભાઈ શામજી
શ્રી. મનસુખસાલ હીરાલાલ લાલન
શ્રીમતી જસુમતીબહૅન કાપડિયા સ્ત્રી વિભાગ તરફથી
મણિબહેન અમીચંદ શાહ
33
શ્રી. હિંમતલાલ તારાચંદ શાહ છે. ૧. શ્રી. દીપચંદ ટી. શાહ
શ્રી. અંબાલાલ એલ, પરીખ B. SC.વે. મૂર્તિ પૂજક શ્રી. રમણુલાલ સદુલાલ શાહ
વિભાગ તરફથી
સ્થાનક્વાસી વિભાગ તરી
(૪) ઑડીટર તરીકે શ્રી. ખાલચંદ એમ. મહેતા, રજીસ્ટ એકાઉન્ટર એન્ડ ડીટી.
આટલું કામકાજ થયા બાદ ઉપાહાર સાથે સલા વિસર્જન કરવામાં આવી હતી.