________________
તા. ૧૫૨-૪૦
શ્રી મુંબઈ જેન યુવક સંધનું સં. ૧૫ની સાલનું આવક જાવકનું સરવૈયું
૧૦૦–૧–૦ શ્રી રીઝર્લ્ડ ફંડ ખાતે ૨૮૫-૧૦–૦ વીઠ્ઠલભાઈ પટેલ સ્મારક ફંડ ખાતે ૧૦૮–૧– શ્રી વ્યા. ભાલા પુસ્તક ખાતે
૭–૪– શ્રી જૈન યુવક પરિષદ ખાતે
૫–૭૦ શ્રી ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય ખાતે ૨૧૦–૧૧–૩ શ્રી પ્રબુધ્ધ જન ખાતે ૧૯૬U11-o શ્રી આવક ખાતે
૮૦૦—૦–૦ શ્રી પેન લવાજમ ખાતે ૮૦૧–૦૯–૦ થી લાઈફ મેમ્બર લવા
જમ ખાતે ૩૧ ૦–૦-- ૦ થી સભાસદના લવાજમ
ખાતે ૬-૧૧-૦ થી વટાવ ખાતે
૨ ૦૬-૧૩–૧ મણીલાલ એમ. શાહના ખાતે ૭૫૫–૧૧–૦ ધી બેંક ઓફ ઇડીયા લી. ના ખાતે
૧૦–૦–૦ શ્રી જીવણલાલ જાનીના ખાતે ૧૭૦૦–૭–- શ્રી જાવક ખાતે નીચે મુજબ
૧,૨૧-૧૩-૬ સ. ૧૮૯૪ની સાલના ૫૩-૧ –૯ શ્રી પરચુરણ ખર્ચ ખાતે ૨૧-૧-૮ શ્રા પિસ્ટેજ ખાતે ૩૨૮-૧૦-૧, શ્રી પગાર ખાતે
૭–૧૫-૦ શ્રી સ્ટેશનરી ખાતે ૫૪–૮–૦ શ્રો પ્રચાર ખાતે ૩૨ ૫–૦—૦ શ્રી મકાન ભાડા ખાતે ૨૪–૧૨–૦ શ્રી વસંત વ્યા, માલા ખાતે ૨૩-૦—૦ છપામણી ખાતે ૧૦—૦ વટાવ ખાતે ૨૩૪----૦ શ્રી પર્યુષણ વ્યા. માલા ખાતે
૧૯૬૭-11-૦
T૭૦૦—
—
૨૬૮૫-૧૩-૬,
૧૨-૧૩–૧
૨૬૭૧–૦-૦ થી પુરાંત જણુશ બાકી
૨૬૮૫–13, શ્રી મુંબઈ જેન યુવક સંધનું સં. ૧૯૯૫ નું હિસાબી સરવૈયું.
૨૦૬-૧૩- ૭૫૫–૧૧–૦ ૧૦--૦-૦
મણીલાલ એમ. શાહને ખાતે ધી બેન્ક ઓફ ઇન્ડીયા લીમીટેડને ખાતું જીવણલાલ જાનીને ખાતે
૧૦૦-૦-૦ ૨૮૫-૧૦–૦ 1----- ' છ–૪–૧
૫–૭–૦ ૨૧૦-૧૧-૩ ૨૬૭–૩–
થી રીઝર્લ્ડ કંડ ખાતે શ્રી વીલભાઈ પટેલ સ્મારક કુંડ ખાતે શ્રી વ્યાખ્યાનમાળા પુસ્તક ખાતે શ્રી જૈન યુવક પરિવદ ખાતે શ્રી ગુર્જરગ્રંથ રત્ન કાર્યાલય ખાતે શ્રો પ્રબુદ્ધ જૈન ખાતે શ્રી આવક ખાતે (વધારાના)
૧૨-૧૩–૧ શ્રી પુરાંત જશ બાકી
- ૮૮૫-૬–૦
સમાજના નાના મોટા વર્ગોની ધાર્મિક શ્રધ્ધાએ-તેમજ કેટલાય ગરીબ કુટુંબેએ જાત મહેનતથી મેળવેલી આવકમાંથી ભેટ કરેલા પાર! પૈસામાંથી લાખની રકમ જમા થઈ છે અને એ જગ્યા
ખુબ ખુલીફાલી વિશાળ બની છે. થોડા વર્ષો પહેલાં આ જગાની વહીવટ અને માલીકી સંબંધમાં કોર્ટમાં કેસ ચાલ્યો હતો. બને પક્ષને હજારેને ખર્ચ થયે હતો. પરિણામે વહીવટ માટે યોજના નક્કી કરી કેર્ટ ટ્રસ્ટીઓ નીમ્યા હતા. આ ટ્રસ્ટીઓ તરીકે શેઠ માણેકલાલ પ્રેમચંદ રાયચંદ, શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી, શેઠ જીવલાલ પ્રતાપશી અને બીજા કેટલાક મારવાડી સાથેના તેમજ સમાજના અન્ય શ્રીમત આગેવાને નીમાયા હતા. આ જગામાં હાલના ટ્રસ્ટીઓએ ત્રણ ચાલી. બાંધવાને વિચાર કર્યો છે. એક ચાલી બંધાઈ અને ભાડે અપાઈ ગઈ. બીજી ચાલી તૈયાર થઈ એવામાં જન કુટુંબને એ છે ભાડે વળવા માટે એ ચાલી પુર ભાડેથી આપવા માટે શેઠ દેવકરણ મુલજી સખાવતના ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટીઓએ એક અરજી કરી. આ અરજીને જવાબ ટ્રસ્ટીઓ તરફથી ફક્ત એટલોજ મળે છે કે અમે તમને એ જગા આપી શકીએ તેમ નથી. આવા ટુંકા જવાબથી જૈન સમાજમાં ખુબ ઉકળાટ વ્યાપ્યો છે. જે જગા
જૈન સમાજના પૈસેજ ફુલીફાલી છે. એ જગા પુરતું ભાડું આપવા
તાં અને તે પણ ગરીબ જૈનેને ઓછા ભાડે હવા ઉજાશવાળા મકાનમાં વસાવવાના ઉમદા આશયથી લેવાની હોવા છતાં જૈન સમાજના એ શ્રીમાને આવી ઉદાસીનતા દાખવે એ દૃષ્ય ઘણુંજ દુ:ખદ છે. કમભાગી જૈન સમાજની નિ છતાને આ સચેટ પુરો છે.
કયાં કચ્છી પાંચારીઆ શેની સમાજના ગરીબો પ્રત્યેની અનુકંપા અને ક્યાં આ મનસ્વી સ્ત્રીઓની સમાજ પ્રત્યેની બેદરકારી ભરી ખુમારી ! “પ્રબુધ્ધ જેન’ ના વાંચનારાઓ અને જૈન સમાજના તમામ ભાઈઓ અને બહેને આનો મુકાબલે કરે!
આપણે કયાં છીએ ! અને સમાજમાં ગણાતા શ્રીમતે ઉપરને આપણે આંધળો વિશ્વાસ આપણી સમાજના ઉધારના કાર્યમાં કેટલો વિM રૂપ બને છે એને વિચાર કરવાને અને
ગ્ય સંગહન કરી તેને સામનો કરવાનો સમય આવ્યું છે. આપણે સંયુક્ત સામનો કરવાની તાકાત કેવાવીએ, આપણું સંગન બળ વધારીએ અને આવા ટ્રસ્ટીઓને સમાજહિતની દૃષ્ટિ ધ્યાનમાં રાખીને કાર્ય કરવાની ફરજ પાડીએ.
મણિલાલ મોમચંદ શાહ.