SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ કિમત દોઢ આને શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર Regd. No. B. 4266. પ્રબુદ્ધ જેની આ કુબઈ જન મુક i : Rs. તંત્રી : મણિલાલ મકમચંદ શાહ, વર્ષ : ૨ અંક: ૧૨ મુંબઈ : ૧૫ અકબર ૧૯૪૦ મંગળવાર લવા જ મે રૂપિયા ૨ અર્ણવોનું આમંત્રણ પર્યુષણ પર્વમાં અને જે આપણે રહેણીકરણીમાં સુગાળવા ન રહ્યા હોત અતિથિ જે નિયમિત આવ્યા કરે છે એ અતિથિ તે અત્યાર સુધીમાં પારસીઓ પણ આપણું જ કુટુમ્બમાં ભળી મટી જાય છે અને ઘરને જ માણસ થઈ બેસે છે. આ પર્યુષણ ગયા હોત. મહાતમા ઝરૂદસ્ત્રની શિખામણ આપણું મહાત્માઓની પર્વમાં પહેલે વરસે આવ્યે સ્વાભાવિક ઉત્સાહથી; બીજે વરસે શિખામણથી નખી નથી જ. દુનિયાભરના સતે એકજ રીતે આબે સારાસરખા એક વ્યાખ્યાને સાંભળવાના લાભથી; વિચારતા અને કહેતા આવ્યા છે. સતિ કહેતા આવ્યા છે:પછી ત્રીજે વરસે રમાનભાઈએ અને મણિભાઈએ વહિવટને પહુંચે તિનકી એકહી બાત, હક આગળ કરી આ ણુને બદલે હુકમ છે અને આ સબ સાધેકા એકમત, વરસે તે આમંત્રણે ન મોકલતાં તમારે વિષય કે એમ જ યે બિચકે બારહ વાટ. ” પૂછયું અને પરમા દંભાઇએ તે મને વિષય પણ સૂચવ્યું. જેએ સત્ય જ્ઞાન સુધી પહોંચ્યા છે તે બધા એક જ રીતે જેના આવાની વિધિ નથી તે અતિથિ. મારું તે દર બોલે છે, બધા સાધુઓને અભિપ્રાય એક જ હોય છે. વચલા પર્યુષણ પર્વે અવવાનું નક્કી જ થયું લાગે છે એટલે હવે હું અધકચરા લોકો જ અનેક રસ્તાઓ બતાવી ઝગડા પેદા કરે છે. અતિથિ રહ્યું નથી પણ ઘરને જ થઈ ગયો છું. ' હું આશા રાખું છું કે પર્યુષણ પર્વના આ જ્ઞાનસત્રમાં આવતે વરસે કોઈ પારસીને પણ પોતાના ધર્મની ખૂબી સમજાવવા જૈન ઉત્સવમાં જૈનેતરને પણ બોલાવવા જોઈએ એવી માટે આપ નેતરશે. દિાર નીતિને લીધે આપ મને બોલાવવા લાગ્યા. જેને સ્વભાવે પણુ આ પર્યુષણ પર્વો કેવળ ધર્મની જ ચર્ચાથી ભરી ન અહિંસક હોય છે. મુસલમાન, ખ્રિસ્તિ કે બૌદ્ધ લોકેની પેઠે ઉગ્ર દઈએ. કે ધાર્મિક વિષય પસંદ કરવા કરતાં કોઈ સામાન્ય વિષય પ્રચાર વૃત્તિ ધરાવતા નથી; આટલે એમના સહવાસમાં આપણે પસંદ કરી એમાં ધાર્મિક વૃત્તિ જાળવી અને ભરી શકીએ તો આ સુરક્ષિત છીએ એમ માની જૈનેને સહવાસ મેં પર્વને ઉદ્દેશ વધારે સારી રીતે ફળીભૂત થાય એમ મને લાગવિશ્વાસપૂર્વક સેવ્યા. મને શી ખબર કે નિરાગ્રહી વાથી મેં આજને વિષય બિલકુલ વ્યવહારને જ લીધો છે. એ પ્રચારમાં જેને એટલા બધા પાવરધા છે. પણૂંપણ વ્યા વિષયમાં વખતે ધાર્મિક દ્રષ્ટિ હું ન પણ ખીલવી શકું. પણ ખ્યાનમાળાને પ્રારંભ અમદાવાદમાં થયે. પછી મુંબઈમાં એનું વાતાવરણ ધર્મને અવિરધી રહે એટલું તો સાચવી શકીશ જ. શરૂઆત થઈ. હવે આ વ્યાખ્યાનમાળાનો ચેપ કલકત્તા સુધી ' પોંચે છે અને ત્યાં પણ મારે જવાપણું રહે છે. એટલે હવે આ પર્વેમાં જ્ઞાન, સદાચાર, રસિકતા અને તપસ્યા આ ચાર તે હું લગલગ જૈન થઈ ગયું છું. જેમાં સ્વાદાદમાં માને છે, તને ઉહાપોહ થવો જોઈએ. સંસ્કૃતિને પરિપુષ્ટ કરવા માટે અનેકાન્તની દૃષ્ટિ ખરેખર સેવે છે તેઓ કોઈની સાથે ગમે તેટલા જ્ઞાન જરૂરી છે. ધર્મવૃદ્ધિ માટે સદાચારની મીમાંસા થવી જોઈએ. મતભેદો થાય તે એ દરગુજર કરે છે. એટલું જ નહિ પણ આનંદ મેળવવા માટે રસિકતા ખેડવી જોઈએ અને અંતે મતભેદને પણ સ્વીકૃતિ આપી મોટામાં મોટે સમન્વય સાધે છે. મેક્ષના અધિકારી થવા માટે તપસ્યાનું ખડતલપણું અને એટલે હું કેટલે દરજજે જૈન છું અને કેટલે દરજે બ્રાહ્મણ છું તપસ્યાની તેજસ્વિતા પણ ખિલવવાં જોઈએ. એનું પ્રમાણ કાઢયા વગરજ મને તેઓ આત્મીય ગણવા લાગ્યા છે. આપણી ધાર્મિકતા દહાડે દહાડે કૃત્રિમ થતી ગઈ એટલે છે અને હવે તો એક જ બાળાએ અમારૂ ઘર શોભાવ્યું છે હલેકનું જીવન આપણે સંકુચિત બનાવ્યું અને પરલોકની જ એટલે કેવળ વૃત્તિથીજ નહિ પણ સામાજિક બંધનથી પણ અમે વાતે આપણે કરવા લાગ્યા. ધર્મ જે ઈહલોકની વાતે છોડી દે, , કંઈક જૈન થઈ ગયા છીએ. મને એમાં કશુ જ અજુગતું લાગતું અને દેવલોકની જ વાત કરે તે એ “દેવલેક’ જ પામશે. નથી. ભારતીય સંસ્કૃતિની એ પૂબી જ છે કે રહેણીકરણી અને ધર્મનું એમ જ થઈ ગયું છે. હવે આપણી ધર્મચર્ચામાં ઐહિક વિચારસરણીમાં સામ્ય દેખાય, અનુકૂળતા જળવાય તેમ તેમ જીવનના તમામ પાસાઓની ચર્ચા કરવી જોઈએ અને એ રીતે વ્યાપક રીતે સમન્વય સાધતા જ જવું. શ્રમણ અને બ્રાહ્મણ ધર્મને જીવન સાથે જોડી દેવા જોઈએ. હજાર હજાર વરસ એકત્ર રહે અને એક બીજામાં ભળે નહિ આજને મારો વિષય એ જ વૃત્તિથી મેં લીધે છે. એ બને જ કેમ ?. હું તે હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, બ્રાહો . ઉદ્ઘાત . લિંગાયત આદિ આપણા બધાજ વિભાગોને એક જ કુટુંબના ધણા વરસ ઉપર ત્રણ પરજ વિષે મેં એક લેખ લખ્યો કુટુંબીઓ ગણું છું. • હતા. જેમ સામાજીક શ્રમવિભાગને અંગે આપણે ચાર વર્ણ
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy