________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૩-૪૦
પ્રબુદ્ધ જૈન
:
सच्चस्स आणाए उवहिए. मेहावी मारं तरति । . સાંપ્રદાયિકતા ટકાવે તેવા માણસને સમુહ એકઠો કરવાનાં હોય સત્યની આણમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. છે. સિદ્ધાંતપ્રેમ કે પ્રજાની સેવા કરવાનો હેતુ ભાગ્યેજ દેખાય
'. છે. કોઈ કોઈ સ્થળે' સંસ્થાના , ગાદીધો. સંસાર માંડે છે, અને સામાન્ય સત્તાવાન સંસારી કરતાં વધુ વૈભવ ભેગવે છે. ફેર માત્ર ' એટલેજ કે એક ધાર્મિકભીખ ઉપર છે અને બીજો ,
પિતાના શ્રેમ ઉપર. આંવી સંસ્થાને દીક્ષાને ઉમેદવાર सत्यपूतं वदेद्वाक्यम् માર્ચ, ૧૫
કાંતે ગાદીધરને વારસદાર હોય કે ગાદીધરે કે સંસ્થાના ૧૯૪૦
સંચાલકેએ પ્રજામાંથી શોધી કાઢેલ હેય. સ્વયંભૂ વૃત્તિથી
આકર્ષાયલે ભાગ્યેજ હોય. આવા પંથના સાધુઓ ગાદીને માનવાસાધુને વારસદાર ,
વાળા અને તેના આશ્રિત જેવાજ હોય છે. અને લગભગ “લાગો” : જેમ સંસારીઓ પિતાને વંશવેલો ચાલુ રહે તેમ સદાય હકકની ફુઈએ ફરજિયાત દેવાતી ભીખ ઉપર નભે છે. ઈચ્છે છે તેમ દરેક સાધુસંસ્થા કે સંપ્રદાય પણું ઈચ્છે છે.
કોઈ કઈ સંસ્થાઓજ માત્ર પિતાના આદિ પુરૂષના આટલા માટે ઉત્તરાધિકારી મેળવવાની ઉત્કટ ઇચ્છી
બોધેલા સિધ્ધાંત, બતાવેલો જ્ઞાન પ્રકાશ, અને સુચવેલ જીવનસંસ્થાના સંચાલકોને રહે છે. સંસ્થાના સ્થાપકોએ આ માટેની
માર્ગ ચાલુ રાખી રહેલી છે અને પ્રજાને તે તો હજુ પણ વ્યવસ્થા અને જોગવાઈ પણ કરેલી હોય છે. સંસારીઓ
બેધી રહેલી છે અને આ કાર્ય માટેજ પિતાને વંશવેલો ચાલુ ગૃહસ્થાશ્રમદ્રારાપિતાને ભાવી વારસ મેળવે છે અને સંસ્થાઓ
રહે તેમ ઇચ્છે છે. આ બાબતને સંપૂર્ણ વિચાર આપણે કરીએ પ્રજામાંથી પસંદગી દારા !
'.:
તે પહેલાં કેટલી એક સામાન્ય બાબતે વિચારી લઈએ. ભાવી પદાધિકારીની પસંદગી ચુટણી કે નિયુક્તિ થયા
સાંપ્રદાયિક દીક્ષા. મોટે ભાગે નકાળની હોય છે. બૌદ્ધ પછી સંસ્થામાં તેને પ્રવેશ કરાવવાની ક્રિયાને દીક્ષા લેવી, સન્યાસ
માણમાં નિયમ છે કે ગમે તે દરજ્જાન માણસ હોય પણ લે, ભગવા કરવાં કે સંસાર ત્યાગ કરે એવા એવા પ્રચલિત
તેને ફરજિયાત અમુક સમય પુરતી તે સાધુ દીક્ષા સ્વીકારવીજ નામથી ઓળખવામાં આવે છે..
પડે છે. સાધુજીવન અને ત્યાગનું સન્માન કરવાની વૃત્તિ આ જ્યાં જ્યાં અમુક સિદ્ધાંત, કાનુન કે બંધન સ્વીકારીને કોઈ નિયમમાં હોય તેમ લાગે છે. આવો દીક્ષિત જ્યારે ઈચ્છે ત્યારે પણ સંસ્થામાં, સંપ્રદાયમાં કે સામુદાયિક પ્રવૃત્તિમાં દાખલ થવાનું
પુનઃ પિતાની દુનિયામાં પ્રવેશી શકે છે અને સમાજ તેને હોય છે ત્યાં ત્યાં તેની દરેક સંસ્થાના સદસ્યો કે પદાધિકારી સત્કારે છે. ' એક રીતે તે દીક્ષિતજ ગણાય ! સામાન્ય સાંપ્રદાયિક દીક્ષા ' ખ્રિસ્તી લેકે પાદરીઓ તૈયાર કરતી શાળા (College of અને આમાં અમુક પ્રણાલિકા, વિગત કે સમયની મયદાના ભેદ Divinity) માં અભ્યાસ કરી ઉત્તીર્ણ થયા પછી જ સાધુ થઈ સિવાય બીજો કોઈ તાત્વિક કે સિદ્ધાન્તિક ભેદ છેજ નહિ. શકે છે અને સમાજ તેને ત્યારેજ સ્વીકારે છે. . .
વ્યકિતગત જીવનને” કઈ સિદ્ધાન્તિક મર્યાદામાં ગોઠવીને જીવવું અને વર્તવું તેટલોજ એક દીક્ષિત અને દીક્ષા લીધા વિનાના
દીક્ષા સંબંધી ઉડો વિચાર કર્યા પછી એમ લાગે છે. માનવી વચ્ચે ભેદ. સમય અને સંજોગ જ્યારે પૂર્વની
કે જેની પાછળ અમુક સિદ્ધાંત કે ધ્યેય છે અને જ્યાં જ્ઞાન , મર્યાદાને પલટાવે કે બદલે ત્યારે દીક્ષિતનું જીવન પણ પલટાય.
પ્રકાશ આપવાની કે જન સમાજને દેરવાની કલ્પના છે તેવા તે પણ વ્યકિતગત રીતે નહિ પણ સામુદાયિક રીત ! ,
સંપ્રદાય કે સંસ્થા માટે કંઈ વિચાર કરવો યોગ્ય છે. બાકીની
ગાદીધારી, મઠધારી કે જાગીરી સંસ્થા કે પ્રજાને અમુક ક્રિયાકાંડે, સિદ્ધાત્ત્વિક મર્યાદાવાળું જીવન અલબત દીક્ષિત જીવન જ! )
કરાવી સાંપ્રદાયિકતાં ટકાવવા માટેનાજ ધ્યેયવાળી, સંસ્થાને વિચાર ગણાય, પરન્તુ સામાન્ય રીતે પ્રજા સાંપ્રદાયિક દીક્ષાને જ દીક્ષાના '
કરવાની કશી જ જરૂર નથી. સંસારીની વિશેવેલી કે આવી નામથી ઓળખે છે. સાંપ્રદાયિક દીક્ષા આજના યુગને એક અતિ
સંસ્થાની વંશવેલી વધારવાની વૃત્તિ લગભગ સરખી છે. એટલે અગત્યને અને બળતે પ્રશ્ન થઈ પડેલું છે. કારણ કે આવી
સામાન્ય સંસારીઓ કરતાં એને વિશેષ મહત્વ આપવું ‘ગ્ય સૌ સંસ્થાઓનું ગુરૂકાય પ્રજાજીવનને ઘડવાનું,. દેરવાનું અને લાગતું નથી. જીવન સંગ્રામ માટે કાયમનું યોગ્ય રાખવાનું છે એમ પ્રજાએ
અમુક સિધ્ધાંત ઉપર રચાયેલી ભાવનાપ્રેમી સંસ્થાઓ શ્રદ્ધાપૂર્વક માન્યું છે.
*
| માટે અમુક પ્રકારને ખાસ વર્ગ છે. જે “સાધુ” ના સુંદર ' સમયના વહેવા સાથે સાંપ્રદાયિક સંસ્થાઓમાં અતિમેટા નામે ઓળખાય છે. આવા સાધુજીવનના સિદ્ધાંતિક સ્વરૂપને ફેરફાર થઈ ગયા છે. કોઈ કોઈ સ્થળે તે મૂળ આદર્શોને ભૂલી તપાસીએ તો જરૂર લાગ્યા વિના ન રહે કે “માનવ જાતનું જવાયા છે. અને તેને બદલે તદ્દન ઉલટા આદર્શો સેવાય છે. જે વિકસિત સ્વરૂપ તે સાધુ”. આજનાં સમાજનું છેલ્લામાં છેલ્લું પિતા પાસે હોય તે પણ ત્યાગીને, ફકીરી લઈ જનકલ્યાણું વિકસિત સ્વરૂપ જેમ સમાજવાદ – સામ્યવાદ છે. ' તેમ માટે નીકળી ચુકેલા માનવીઓ સંસ્થાના મૂળ ધ્યેય કે માર્ગને માનવીનું વિકસિત સ્વરૂપ સાચે સમાજંવાદ સામ્યવાદી છે. દૂર મૂકી, તેના ત્યાગી, ચારિત્રવાન અને ઉન્નત વનમાળ “સાધુ અને સમાજવાદી” અતિ નિકટ છે; એટલેજ માનવના નામ ઉપર જાગીરે, ગાદીઓ કે તેવી કોઈ ધાર્મિક એમ લાગે છે કે જે સંસ્થામાં આ જાતનું ધ્યેય અને ધ્યેયસ્વિાસ જમાવીને આજે બેઠા છે એટલે આ જાતની સાંપ્રદાયિક - વાદીઓ છે તેની ગાદી તેના પદને અધિકારી પણ તેવીજ સંસ્થામાટે પદાધિકારી મેળવવામાં મુખ્ય હેતુ તે ગાદી ટકાવી તૈયારીવાળા, લાયકાતવાળે અને સંસ્કૃતિવાળા જ જોઈએ રાખવાને, ચેરાતે વંશ રાખવા અને ગાઠીની આસપાસ તે તદન સ્પષ્ટ' વાત છે,
" ,
*