________________
કિંમત એ આના
વ
: ૧ અક : રમ
શ્રી મુબઇ જૈન ચુવકસ`ઘનુ... પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહ મુંબઇ : ૧૫ માર્ચ ૧૯૪૦ શુક્રવાર
कामये जीवितं मे स्यादार्तिनाशाय प्राणिनाम् ।
[પ્રાણીઓની પીડાના નાશ કરવામાં ખરચાઇ જાય એવું જીવન હું ભાણું છું.] શ્રી. કિશોરલાલ ઘ. મશરૂવાળાને
ચિ. કિશોરલાલ,
તમને મારૂં પગલું નીતિભય લાગ્યું કે નહિ તે જાણવાની ઇચ્છા તેા રહે જ. નાથને શંકા છે. તેને મેં ઉત્તર વાળ્યા છે. તમે વિચાર્યું. હાય તેા લખજો. પગલુ ધર્મને અનુસરતું જણાયુ હાય તે તે આપણે સારી આનદોત્સવ છે એ તે સમ જાયું જ હશે.
પત્ર,
(ઇ. સ, ૧૯૩૨ માં ઇગ્સ'ડના તે વખતના મુખ્ય પ્રધાન રામ્સે મેકડોનલ્ડે જે કામી ચુકાદા આપ્યા હતા તેમાં હરિજન માટે હિંદુએથી તુહી જ મતપ્રદાન વ્યવસ્થા (Separate Electorates) ઉભી કરીને હરિનાને હંમેશને માટે હિંદુ કામથી અલગ કરવાના પ્રયત્ન કરવામાં આન્યા હતા. જેલમાં રહીને આ વ્યવસ્થા રદ કરાવવાનો બીને કાઈ ઉપાય નહિં દેખાવાથી આખરે આ ઘટનામાં ફેરફાર ન થાય ત્યાં સુધી અનશન ઉપર ઉપર જવાના ગાંધીજીએ પાતાના નિ ચ જાહેર કર્યો હતા અને એ અનશનના પ્રારંભમાં ગાંધીજી એ શ્રી કોરલાલ ભાઇ ઉપર નીચે મુજ" એક પત્ર લખ્યું। હતા.) યરવડા જેલ, પુના, તેમને મન પુરતી નથી. તેઓ પ્રાણીઓના દુઃખનાશમાં પેાતાનું તા. ૩૧–૯–૩૨ જીવન સદા ખરચાયા જ કરે એવી માંગણી અને પ્રાર્થના કરે છે. આટલી સમજ નીચે પત્ર ગ્રહણ કરવામાં ઉપયોગી નીવડશે એમ સમજીને આપવામાં આવે છે. હવે એ પત્ર તરફ પ્રયાણ કરીએ.
પરમાનંદ ]
વલ્લભભાઇના સંસ્કૃત વિષે તમને જે ભય છે તેને સારૂ કારણુ નથી. વલ્લભભાઇની ખેડુતી ગુજરાતી તેની પાસેથી કાઇ હરી ન જ શકે. એ પ્રવાહને સંસ્કૃત વધારે મળશ્રુત કરશે અને આ વયે ભગીરથ પ્રયત્ન કરે છે તે જ આપણે તેા વધાવી લેવાની વસ્તુ છે. એની અસર વિદ્યાર્થી વર્ગ ઉપર પડયા વિના નહિ રહે. સંસ્કૃત આપણી ભાષાને સારૂ ગંગાનદી છે. એ સુકાય તા ભાષાઓ નિર્માલ્ય થઇ જાય એમ મને લાગ્યા જ કરે છે. એનું સામાન્ય જ્ઞાન આવશ્યક છે એમ ભાસે છે.. મને તુરત લખી શકો એવી છૂટ મળી છે. લી. બાપુના આશીર્વાદ
X
[ આ પત્રના શ્રી. કિરોારલાલભાઇએ જે જવાબ આપ્યો હતા તે ઘણા જ કિંમતી અને વિચારપ્રેરક હાવાથી તેમની સમતિપૂર્વક તે પત્ર નીચે પ્રગટ કરવામાં આવે છે. તે પત્રના અન્તભાગમાં જે શ્લોકના ઉલ્લેખ આવે છે, તે આખા શ્લોક શ્રીમદ્ ભગવત ગીતામાં નીચે મુજબ છેઃ
Regd. No. B. 4266
न स्वहं कामये राज्यं न स्वर्ग ना पुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥ ભાવાર્થ:“હે ભગવન, તારી પાસે હું નથી રાજ્યની ઇચ્છા કરતા કે નથી સ્વંગની ઇચ્છા કરતા, અરે! મેક્ષની ચે મને ઈચ્છા નથી: દુ:ખથી તવાયેલાં પ્રાણી માત્રની પીડા દૂર થાય એટલું જ ન છું.' શ્રી. કિશારલાલભાઈ આ પ્રાર્થનામાં સુધારા સુચવે છે. દુ:ખીઓનાં દુ:ખ દૂર થાય એટલી કામના
લ ના જન્મ રૂપિયા ૨
નાસીક, સેન્ટ્રલ જેલ,
તા. ૨૪-૮-૩૨,
પૂજ્ય આપુજીની સેવામાં.
આ પ્રસંગે આપને કેવી રીતે લખી જણાવવું એ વિષે અમે મુંઝવણમાં પડયા હતા અને આજે ઈચ્છા કરતા હતા કે જો. કોઇ આ મહિને મળવા ન આવે તે વધારેના હકના ઉપકરી લઉં પણ એની જરૂર હવે રહી નથી.
આપના ઉપવાસના સકલ્પ જાહેર થયા ત્યારબાદ બે ત્રણ દિવસ આપના હૃદય અને વિચાર કોણીના તાલ હું ન શોધી શકયા તેથી અસ્વસ્થ રહ્યો, પણ પછી. એક રાત્રે એકાએક જાણે સમજાઈ ગયા જેવું સીધું પગલું ભાસ્યું તેથી શાન્ત થયા; પણ પગલુ ભયરહિત નથી એમ હજુ ભાસે છે. અમદાવાદના મીલ મજુરાની હડતાલ' વખતે આપે જે ઉપવાસ કર્યો હતા તેમાં મીલમાલેકા પરત્વે એ ઉપવાસમાં જેટલા દાય ગણી શકાય તેટલા દેાથી આ ઉપવાસ મુકત છે એમ મને નથી લાગતું. જો ઉપવાસથી આપના શરીરને જોખમ આવી પડે તેા ડે!, આંબેડકરે જે ખુનામરકી થવાની અને અસ્પૃશ્યા સ્પા વચ્ચે દૂધ ઉભરાવાની ધાસ્તી પ્રકટ કરી છે તે ધાસ્તી મને પણ છે. ×. આપના ઉપવાસથી એમની સ્થિતિ એ કહે છે તેમ કફેાડી (Unenviable) થાય છે. એ પણ ખ. આ પગલું લીધા વિના આપને જેલમાંથી કોઇ ઉપાય રહ્યો જ નહાતા. વિલાયતથી આવતાની સાથે સ્વતંત્રતા હરી લઇ સરકારે આપને નિરૂપાય દીવા લીધે આ પગલાની ધર્મમયતા વિષેની શંકા મિકી ગઇ.
**
મા પગલું લીધા વિના આ
જો