SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પ્રબુદ્ધ જૈન એકવાર પગલું ધર્મરૂપ સું” પછી એનાં કેટલાંક અનિષ્ટ ફા પણ થઇ શકે તે વિચારથી એ પગલુ થાડું જ અટકાવી શકાય? સગરબ્બા દ્વિ ટોવેલ, ધૂમેનજ્ઞિરિયાવૃતઃ । એ વચન પછી લાગુ પડે જ છે. આ બધી મારા મનની ગડમથલ હતી તે જણાવી પછી તો કવિવર રવીન્દ્રનાથે આપને જે સદેશે! માકલ્યો છે તે બહુ અધબેસતા લાગ્યા અને તેવી જ મારા મનની ભાવના રહી છે. × X × આ પ્રસંગે આપની પાસે ઉડી આવવાની ઇચ્છા થાય છે એ આપ ક્ષમ્ય માનશે જ. આપની પાસે થાડા "ભાસ પણ નિકમાં રહેવાની ઇચ્છા મનમાં જ રહી જશે કે શું એ વિચારથી કૅાવાર નિરાશ થાઉં છું. અને આપની આવી તપશ્ચર્યાના કાળમાં તે મારે હંમેશાં દૂર જ રહેવું પડયું છે, એમ બન્યું છે. આપના ઉપવાસ દરમિયાન રાજ હારેક વાર કાંતવાના વિચાર રાખ્યા હતા અને બે દિવસ તે મુજબ કાંત્યુ પણ ગઇ કાલથી તે ડાબે હાથ ખેંચી જ શકાતા નથી એટલે મનમાંની મનમાં રહી ગઇ. સરદારના સંસ્કૃતના અભ્યાસ માટે મારૂ માન એન્ડ્રુ નથી. મેં લખેલું તે કેટલેક અંશે વિવેદમાં જ. અહીંથી ભાઈઓએ આપને અત્યંત વિનયપૂર્વક પ્રણામ લખાવ્યા છે. જુદા જુદા પણ પાતપાતાની રીતે કાંઈક કાંઇક વ્રતા સકલ્પ કરે છે અને ઉપવાસ મંગળ પણે પૂરા થા એમ પ્રાર્થના કરે છે. મારા મનની સ્થિતિ તે શું કહું ? ઘણીવાર તો લાગે છે કે બધુ સહીસલામત પાર ઉતરશે. પણ કોઇકવાર મનમાં ધાસ્તી મેસી જાય છે અને એ કલ્પના અસદ્ઘ થાય છે. પણ મારા મનનું બંધારણજ સામાન્ય રીતે ગભરાટમાં પડનારૂ નથી. એટલે દેખીતી રીતે હું કાંઈ અશાંતિ ભાગવતા નથી અને અહિંસા એટલે દ્વેષ છતાં ન મારવુ તે કે પ્રેમથી પ્રેમીને ભારવા તે એવા વિનેદ પણ કરી લઉં ક્યું. ન ચહેં હ્રામચેત્યાદિ એ મંત્ર આપે હંમેશાં જપ્યા છે. એના ગુજરાતી અનુવાદમાં એની બીજી લીટીમે ઘેાડી ફેરવી છે તે આ પ્રસંગે આપના જીવનને વધારે બંધ બેસતી થઇ છે. ના હું ઇચ્છું સ્વર્ગ વા ઋદ્ધિ, ના હું ઇચ્છુ જન્મમૃત્યુથી મુક્તિ; હું તે છઠ્ઠું સર્વ મારૂ સદાયે, કે પ્રાણીના દુ:ખનાશાય થાયે. જામયે બીવિત મેથાાતિનાશાય પ્રાશિનામ્। પહેલી પ્રાર્થના ( જામયે દુલસત્તાનાં, પ્રાણિનામાતિનાશન) એ તેા કેવળ આ દુનિયામાં એક ઇચ્છાજ રહી શકે. આ પ્રાર્થના અમારા જેવા નહી તા આપના જેવા ખરી કરીને બતાવી શકે. વધારે લખી આપનો ઉપર જો નહિ લાદ આપતા સદેવ કૃપાંતિ કિશારલાલ ના દંડવત પ્રણામ પ્રબુદ્ધ તો માકાતે. ઘના સભ્યાતે તેમ erent તા. ૧૫-૩-૪ માબાપા માટે કેટલાક નિષેધા [ઘરમાં બાળક' એ નામના સ્ત્રી સહકારી મંડળ તરફથી ભરાયેલા પ્રદશન પ્રસંગે આળકા સાથે આપણે કેમ વર્તવુ જોઇએ તે બધે અનેક પ્રકારની ખાધક પત્રિકાઓ વહેંચવામાં આવેલી તેમાંની એક ડૉ. કે. એક મસાણીની રચેલી અંગ્રેજી પત્રિકા બહુ ઉપયોગી લાગવાથી નીચે અનુવાદિત કરવામાં આવે છે. પરમાનંદ] ૧. " તમારાં બાળકો માદાં પડવાની હાલતાં ચાલતાં આશંકા સેવીને અને કાંઇ જરાક જણાય તે તેને માટું રૂપ આપીને તમારા બાળકો માટે વધારે પડતી ચિન્તા કરતા નહિ. તેમ કરવાથી તમારા બાળકોને ચાલુ માંદા રહેવાની ટેવ પડી જશે. ૨. રખેને તમારા બાળકોને ઇજા થશે એવી કારણ વગરની બીક રાખીને તેઓ મભુત, હીંમતવાન અને શક્તિમાન અને અને તેમની તન્દુરસ્તી પોષાય એવી ઘર બહારની રમતાથી તેમને ચિત રાખતા નહિ. 3. તમારા બાળકોની ઉપર બહુ લાડ કરશો નહિ કે તેમને બહુ પપાળશા નહિ. એથી તે અશક્ત અને ખરા વલ બની જશે. ૪. તમારાં બાળકોની દરેક ઈચ્છા માત્ર તેમને એ પ્રમાણે જોઇએ છીએ એ કારણથી જ પુરી ન કરો, નહિ તા જ્યારે વનમાં એમને અગવડે!, ઉપાધિ અને જરૂરી ચીજોની ઉણપામાંથી પસાર થવાનું આવશે ત્યારે તેમને તેમાંથી પોતાના માર્ગ કાઢતાં ખુબ મુશ્કેલી પડશે. ૫. તમારાં બાળકો ઉપર વધારે પડતું દબાણ ન કરશે. કે જોહુકમી ન ચલાવશે. આથી પણ તેઓ માટા થશે ત્યારે પાતાની મેળે કાઈ પણ બાબતના નિર્ણય કરવાને અસમર્થ નીવડશે. ૬. તમારાં બાળકોને કોઇ પણ પ્રવૃત્તિમાંથી જયાં સુધી તે પ્રવૃત્તિ અસામાજીક કે ખાસ નુકસાન કર્તા માલુમ ન પડે ત્યાં સુધી-અટકાવશો નહિ કે તેની મના કરશે નહિ. ૭. તમારાં બાળકોને ‘ચુપ રહે’ અથવા તે હેરાન ન કા' કે 'પજવા નહિ” એમ કહીને એમના તરફ અકકડ કે લાગણી શૂન્ય થતા નહિ અને તમને એમનામાં કશો રસ ન હાય એવી રીતે વર્તતા નહિ. બાળકોને માબાપનાં સહકારની, સહાનુભૂતિની તેમજ મત્રિની ખુબજ જરૂર હાય છે. ૮. તમારાં બાળકો પાસે તભારી ઈચ્છા પ્રમાણે કરાવવા માટે જુઠ્ઠું મેલીને એના તમારી ઉપર રહેલા વિશ્વાસના નાશ કરતા નહિ. એ જ પ્રમાણે જે શિક્ષાની ધમકીનો અમલ થવાના જ નથી એવી શિક્ષાની ધમકી કદી આપતા નહિં. ‘તુ વા નહિ. પીએ તે માટા કુતરા આવીને તને કરડશે અથવા તે ‘હવે જો તુ ચોરી કરીશ તે સીપાઇને સોંપી દઇશું એવુ તેમને કદી કહેતા નહિ. ૯. એ કદી ભૂલતા નહિ કે પોતાનાં બાળકો શારીરિક તેમ જ માનસિક ઉચા પ્રકારનું આરોગ્ય પ્રાપ્ત કરે અને પરિ પૂર્ણ ખીલે તે માટે એક ઉત્તમ ઉપાય નાબાપા એ છે. પાતાનુ ચાલુ વન એવી રીતે ધડવું જો એ અને પરસ્પર એવી સર્વે શાન્તિથી રહેવું જોઇએ કે જેથી તેમાં પરસ્પર રા પ્રેમ અને વધાદારી છે. એવી બાળકોને સતત પ્રતીતિ થયા કરે અને સરળ વાતની કદી ઉપેક્ષા કરતા પ્રેમ અને બ્રા સાથેના
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy