________________
૧૬૮
પ્રબુધ જૈન
તા. ૩૧-૧૨ed o
(૨) જે જૈન ગૃહસ્થ હસ્તક મેટાં કારખાનાંઓ, પેઢીઓ કે લેવા સુધી ન જવા દેતા- છતાં સૌને આનંદ અને ઑફિસે ચાલતાં હોય તેની એક યાદી સ્થાયી સમિતિએ તૈયાર આપી-અધિવેશનને યશસ્વી બનાવવામાં મહાન ફાળો આપ્ટે, કરાવવી અને તેઓ મારફત બને તેટલા જનોને ગોઠવવાની હીલ- આ કોન્ફરન્સના અદ્યાપિ પર્યન્તના ઈતિહાસમાં પ્રમુખશ્રીની ચાલે સ્થાયી સમિતિઓ હાથ ધરવી.
કાર્યદક્ષતા યાદ રહી જાય તેવી નિવડી. ઉક્ત બે નાયકોના શિરે (૩) આજે ગૃહઉદ્યોગ અને ગ્રામ્યઉધોગને બને તેટલું
અધિવેશનની સફળતાને કીર્તિકળશ ઢળે છે. ઉત્તેજન આપવાની ખાસ જરૂર છે. અને આ દિશાએ 5 ફંડ ' વિષય વિચારિણી સમિતિમાં મહારાષ્ટ્રના આગેવાન બધુ મળેથી કેન્ફરન્સની સ્થાયી સમિતિને ઘટતી જનાઓ કરવાની શ્રી. મોતીલાલ વીરચંદે પ્રમુખશ્રીને પ્રચાર અને એય માટે ભલામણ કરવામાં આવે છે.
સાત સભ્યોની એક સમિતિ નીમવાની સત્તા આપનાર ઠરાવ ઠાવી જૈન બેંક
ચતુરાઈથી એક મુસદ્દીને છાજે એ રીતે રજુ કર્યો. મુંબઈના જૈન બેંકની જે એજના ગત અધિવેશનમાં મંજુર કર
પ્રતિનિધિઓએ આ પ્રસંગે વાપરેલ કુનેહ અને ડહાપણ ખરે જ
પ્રસંશનીય અને ધન્યવાદને પાત્ર નિવડી. ઠરાવમાં અંતર્ગત વામાં આવી છે તે તરફ જન સમાજનું ધ્યાન ખેંચવામાં આવે
આશયને સ્પષ્ટ રજુ ન કરવાથી ચર્ચા ખૂબ વધી-બે કલાક તેમાં છે અને તે અંગે ઘટતું કરવા સ્થાયી સમિતિને ભલામણ કર
પસાર થયા. કોઈને પણ શંકાના વમળમાં ન રાખવા સભાગ્યે વામાં આવે છે.
ઈચ્છા પ્રદર્શિત કરી. છેવટે સ્વાગતાધ્યક્ષ શ્રી. ભગવાનદાસ હરખપંચાયત ફંડ,
ચંદ શાહ અને શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈએ મુંબઈની - આ કોન્ફરન્સ પારસી પંચાયત ફંડ જેવું એક વિશાળ
રિથતિ સ્પષ્ટ કરી કોઈ પણ પ્રકારે કેન્ફરન્સ દેવીની પ્રગતિ અને સર્વસામાન્ય જન પંચાયત ફંડ ઉભું કરવાની જરૂરિયાત
મુંબઈવાળા ભાઈઓ અને સૌ કોઈ ઈચ્છે છે એની વિગતે સ્વીકારે છે. તે ફંડને ઉપયોગ વ્યવહારિક તેમજ ધાર્મિક કેળવ
મકકમપણે રજુ કરી. સભા ખુલ્લા દિલની વાતો સાંભળવા વિચાર ણીને પ્રચાર, બેકારી નિવારણ તેમજ નિરાશ્રિત ભાઇ બહેનને
વા જ આતુર જણાઈ. શ્રી. મોતીલાલ વીરચંદને પિતાને હરાવ. બનતી મદદ વિગેરે સામાજિક કાર્યોમાં કરો અને તે ફડને
બધા સ્પષ્ટપણે સમજી શકે તેવી રીતે પુનઃ રજુ કરે પડે વહીવટ ફંડમાં નાણું ભરનારાઓ કરે.
સમિતિએ તેને વધાવી લઈ પસાર કર્યો જેના ટેકામાં શ્રીયુત.
પરમાનંદ કુંવરજી કાપડીઆએ ઠરાવમાં રહેલ મહત્વ અને જવાબદારી ચાલુ પ્રચારકાર્ય તથા ઐકય સાધનો.
પ્રત્યે અને કોન્ફરંસની હાલની નબળાઈ અંગે કેટલીક વિગતો કોન્ફરન્સનું પ્રચારકાર્ય સતતું ચાલુ રાખે અને એક
રજુ કરી પ્રમુખશ્રીને ઐક્યની બાબતમાં ચારે બાજુને ખૂબ જ સાધનાને મદદકર્તા થઈ શકે એવા સાત ગૃહસ્થની એક સમિતિ
વિચાર કરવા વિનંતિ કરી હતી. એક પક્ષ આવતાં બીજા પક્ષને ચુંટવાની સત્તા પ્રમુખશ્રીને આપવામાં આવે છે. એ સમિતિએ
અન્યાય ન થાય અને તેને નિકલી જવા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન ન આખા હિંદમાં વખતોવખત પ્રવાસ કરી કોન્ફરન્સનું પ્રચારકાર્ય
થઈ જાય એની સંભાળ રાખવા સમયસરની ચેતવણી આપવામાં અને ઐકયનું કાર્ય કરવું.
પરમાનંદભાઈએ કમાલ કરી. પ્રમુખશ્રીએ પરમાનંદભાઇની વિનઆ ઉપરાંત બંધારણને લગતા તેમજ ઔપચારિક કેટલાક
વણી અને સુચના બરાબર ધ્યાનમાં રાખવાની ઈચ્છા વ્યકત કરી ઠરાવ કરવામાં આવ્યા હતા.
અને સાથે સાથે જણાવ્યું કે પ્રમુખ પણ એક મનુષ્ય છે-પ્રમાણિક ભૂલ મનુષ્ય કરી બેસે છે, હું તે તમોએ નિમેલ પ્રમુખ
છું પ્રમુખની મહત્તા વધારવાનું કામ તમારૂ છે એ સમજવાની નિંગાળા અધિવેશનના સુકાનીઓ.
વિનંતિ કરૂં છું.' પ્રમુખશ્રીની આટલી નમ્રતા કોને ન આકર્ષ ? શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ. કેન્ફરન્સના નિંગાળા મુકામે
તેઓશ્રીની વિષયવિચારિણી સમિતિમાં દરની ઝીણવટથી સમમળેલા પંદરમાં અધિવેશનને સફળતા પ્રાપ્ત કરાવનાર સુકાનીઓ જાવવાની શકિત, સુધારા લાવનાર પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ વલણ કોણ છે તેની ઝાંખી અત્રે રજુ કરવી અસ્થાને નથી.
અને પરસ્પર સૌને સાથે રાખીને કામ કરવાની ભાવના - નિંગાળા અધિવેશનની આંતરિક સુવ્યવસ્થા તથા પ્રચાર (ફલિંગથી કામ લેવાની અનિચ્છા) ખરે જ પ્રસંશા અને માન ઉપકરનાર ભાઈઓ સંબંધેની હકીક્ત બીજી વખત નિર્દેશ કરીશ.
જાવે તેવી બાબતો હતી. અત્યાર પર્યન્તના કેટલાક પ્રમુખ તે અત્રે તે માત્ર અધિવેશન વખતે બેઠકને સફળ બનાવવા માટે
પિતાના એડવાઇઝર અરે હિઝ માસ્ટર્સ વાઈસ પ્રમાણે જ ચાલું જે નાયકોએ સુંદર ફળ આપે એમના પુરતા જ મહારા વિચારો રજુ કરીશ.
નારા આવ્યા અને તેથી કેટલીક વખતે કઢંગી સ્થિતિ ઉત્પન્ન કાર્યનાયકોમાં પ્રથમ પંકિતએ શ્રીયુત ભગવાનદાસ હરખ- થતી, પરંતુ આ અધિવેશનના પ્રમુખશ્રી માટે સૌ એકમતે-એક ચંદ શાહનું નામ યાદ આવે એ સ્વભાવિક છે. લક્ષાધિપતિ અવાજે સંતોષ વ્યક્ત કરવાની સાથે નિષ્માણ થયેલી કેન્ફરન્સને શ્રીમંત વૈભવશાળી હોવા છતાં નમ્રતા, સાદાઈ, મિલનસાર સ્વભાવ
પ્રાણ-પુરનાર નવજીવન અર્પનાર વ્યકિત તરીકે ઓળખાવતા હતા અને અધિવેશનમાં ભાગ લેવા આવનાર ન્હાના-મોટા સર્વ
અને સ્વાગત સમિતિના કાર્યવાહકેને ધન્યવાદ અર્પતા હતા. હું ભાઈઓ સાથેના સમાન વ્યવહારે હારા ઉપર ઉંડી છાપ પાડી છે.
પણ આમાં મહારે સૂર પુરાવું અને પ્રમુખ મહાશય ઉપર - અધિવેશનના ખરા સુકાની શ્રીયુત છોટાલાલભાઈ પારેખ - પ્રમુખ સાહેબ. પ્રારંભથી જ એમની મિષ્ટ ભાષા અને ઉદાર
રાખેલી આશાઓ ઘણે ઘણે અંશે તુરત કળિત થાય એવી ભાવનાઓએ પધારેલા બંધુઓના મન જીતી લીધા હતા. વ્યવ- ભાવના વ્યક્ત કરું છું હારદક્ષતા, તથા બુદ્ધિચાતુર્ય વડે તેઓશ્રીએ એક પણ બાબત મત
મણિલાલ મેકમચંદ શાહ.