________________
કિંમત દાઢ આના
શ્રી સુ’બઇ જૈન ચુવકસ થતું પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ્ર શાહ,
મુ`બઇ : ૩૦ સપ્ટેંબર ૧૯૪૦ સેમવાર
એ ગાંધી સ ંતસુજાણ
( અગ્નિશિખા છંદુ )
વર્ષ ઃ ર 'ક : ૧૧
શ્રી સુબઈ અને યુક સદ
છ
For Liabrary
121ĭ% |
અધારાના ગઢ ભેદીને આવ્યું. એક કિરણ અણુમેલ, રણની ધગતી રેતીમાં છુટતું અમીઝરણું રસલેલ; દસ દિશનાં ક્ષેાચન મીચાતાં જનનાં તનમન ધુંધવાતાં, ભારતનું ઉર નિ રહ્યું ભરતુ ત્યાં શ્રી ઉતર્યાં પ્રભુમેલ :
લાવ્યો કાણુ પરમ એ વાણુ ?—
એ ગાંધી સતસુજાણ, એ ગાંધી
સંતસુજાણ,
એ નવભારતના પ્રાણુ !
પણ સૂઝેલાં ખાખાં અહીં તહીં કરતાં ભારતભાભ,
નહિ લેવા ક્રમ પૂરો, થથરે શાત પડે કે ધમ;
જ્યારે માના કૅશ વિખાતા, હિંસામાં સુત ભય સડતા ભ્રાતાથું પ્રિય ભ્રાતા, ત્યારે
ભટકાતા,
સાંધી ધરણી વ્યાખ
કોણે કયા સૌમાં
પ્રાણું ?—
એ
ગાંધી
એ
ગાંધી
સતસુજાણ,
સતસુજાણ,
એ નવભારતને પ્રાણ !
ફૂલ,
હાલ્યાં ચેતન મૃત મટ્ટીમાં ફાલ્યાં જડ હૃદયેથી હિંમઢગલેથી ભડકા ઊઠ્યા, ઝાકી સેાનારજ ભરધૂળ; પથ્થરની પ્રતિમા ત્યાં ચાલી, છુટી મૂશળમાં પણ ડાળી,
જનજનના મનમાં નવરંગે પાછી ઊગી આશ અતુલ એવી વીકાની આણુ ?--
એ
ગાંધી
એ
ગાંધી
સંતસુજાણ, સતસુજાણુ,
એ નવભારતના પ્રાણ ! નહિ વીરત્વ વસે તરવારે, નહિ શૂરત વસે કે બાથ; છે વીરત્વ ખરુ અંતરમાં. એ સૌ શીખ્યાં સાચી ગાથ; મૃત્યુ વિષે નવલ્ક્યન લાધ્યું, જીવનમાં નવચેતન
સાધ્યું,
મરીને વવાના નવમંત્ર મળ્યે એ કોને પાંવન હાથ
કાણે દીધી એ રસલ્હાણું ?——
એ ગાંધી
સતસુજાણુ, સતસુજાણુ,
એ
ગાંધી
એ નવભારતને ઘણુ
રિજનમાં ક્રેડા કેરા
સત્ય અહિંસા સ્નેહતણા માઁ જ્યાં ઉધડયા તારક પેડ, દેહુબળે માનવ દિનદિન શિર ધારે દુનિયાની વધુ વે; કુંદનનો સ અકાવીને, નવ નવ તાવણીમાં તાવીને,
ત્યાં આ આતકિમિયું દેખાડીને બાંધ્યું પશુબળ ભે; કાણે સ્પર્ષ્યા એ ઊંડાણુ ?—
એ ગાંધી
સંતસુજાણુ, સતસુજાણુ.
એ ગાંધી
એ નવભારતના પ્રાણ ? હરિજન થઈ બેઠા, સુરજનમાં સુરજનના રાજ; હૃદયવિસામા, લાખાની લાખેણી લાજ ! જગનાં પાપ ઉડાવ્યાં માથે, જગ પર ઢળ્યાં અમૃત હાથે,
અધ ઉઘાડા અંગે છઠ્ઠી ઢાંકયા ધ્રૂજતા દલિત સમાજ
એનાં જડશે કાં પરિમાણુ ?——
એ ગાંધી
એ
ગાંધી
એ ગાંધી
એ ગાંધી
Regd; No. B. 4266.
જુગજુગના એ અમ્મર જોગી, ભારતજનના પ્રિય બાપૂ,
હા
હા
સંતસુજાણ, સંતસુજાણ,
શ્રી મુ`બઈ ન યુવક સવ.
હા
ધીકે ધગધગ જેવું હૈયું નિશદિન પેટ ભરી મૂડી અને જે સૂઝે
તૂટી ફૂટી ખાટ :
આકાશે તારકશા ઊડે, જેના ઉરતણખા દુઃખ ઊંડે, એવા કાણુ ઊભા જગ સામે ભારતરક્ષક આત્મવિરાટ ?
કાનાએ અવતાર પ્રમાણ ?——
સતસુજાણ, સંતસુજાણુ,
એ નવભારતના પ્રાણ 1 જુગજુગનોએ નવઅવતાર; ટૂંકાના એકલ એનુ કીધું કાથી થાશે ? એનુ કીધું કેમ ગવાશે ?
આધાર :
જુગજુગ જીવેા પુણ્યપરા, કરતા સત્યતા ટંકાર !
સાથે સતત જગકલ્યાણ !
ગાંધી
ગાંધી
લવાજમ રૂપિયા ૨
એ નવભારતના પ્રાણ !
માનવધવ માટે,
સંતસુજાણ સતસુજાણુ,
હા પળપળના અમ પ્રાણ ! અરદેશર ફ. ખબરદાર,