SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ યુદ્ધ જૈન રાખવાનું છે. મુક્તિ આપવાનું સીધે સીધું નહિ જ. છતાં પણ આજે આખા જીવનમાં જેટલા મુકિતના વિચાર થઈ રહેલા છે તેટલા . બલ્કે તેથી ઓછા પણ માનવજાતને, માનવજીવનના થતા નથી. જ્યારે જ્યારે ધર્મ આધા માર્ગસૂચન કરતા હોય છે, જયારે જયારે નીતિ નિયમેાની ચર્ચા થતી હાય છે, ત્યારે ત્યારે આપણે કઇ ખીજીજ દુનિયામાં એસી, જીવનની બીજી કોઇ જરૂરિયાત, ખીજી કોઇ બાજુ ખીજો કોઇ પ્રશ્ન ન હેાય તેવા જડ પૂતળાંની ચર્ચા કેમ કરતા ન હાઇએ તેમ લાગે છે. માનવીને જન્મવાનું, જીવવાનુ અને તે અંગે પ્રત્યેક કાર્ય કરવાનુ હોય છે. તે કેમ ધર્મમય બને, તેટલા માટે સમાજવ્યવસ્થા સુરૂપ રાખવાનું અતિ ઉપયોગી કાર્ય કરવાને બદલે આજે ભજન અને ભક્તિ,તપ અને તાન, મુકિત કે મેક્ષ, જપ અને ક્રિયાકાંડમાંની દુટ ચર્ચા જ થાય છે, જેથી મુક્તિ તા મળતી નથી, પણ જીવનસંગ્રામ પણ શુધ્ધ અને સરલ નથી રહેતા. ચારી, જુઠાણાં, લૂંટ, બદમાશી, હરામખારી, દ્રોહ, અસત્ય અને એવાં પતન વ્યક્તિગત જીવનસંગ્રામની અશુધ્ધિનું પરિણામ છે. જ્યારે સતા, લેાભ, લડાઇ, સંહાર, કારસ્થાના હત્યાકાંડા, સ્વદેશ પરદેશના વૈમનસ્યો અને ભાઇ ભાઇ વચ્ચેના ભેદની દીવાલે રાષ્ટ્રીય જીવનસંગ્રામની અશુધ્ધિનું પરિણામ છે તેથી જ્યાં સુધી આ અશુધ્ધિ ન અટકે ત્યાં સુધી લડાઇ ન અટકે, નાકાબંધી ન અટકે અને નિરંતરના વેર ન અટકે ! ધર્મ પેાતાનું કર્તવ્ય ભૂલ્યા છે-ત્યાં રાયે શું વળશે? * આર્યાવર્તના ધાર્મિક સ્થાપત્યોને દેખીને આપણે તેના ભારાભાર વખાણ કરીએ છીએ, તેને નિભાવી રાખવા કરાડનું ખર્ચે રાખવામાં આવે છે, પરદેશી યાત્રાળુઓને તેની કળા જોવા નાતરીએ છીએ, કવિએ તેની ઉપર કાવ્યા અને લેખકે લેખા લખીને કૃતકૃત્ય થઇ, જાય છે. અને તેના નિયતાને અજ લિયા આપે છે. તા. ૩૦-૬-૪૦ સઘનુ` સા જનિક પુસ્તકાલય તથા વાંચનાલય શ્રી મુંબઈ જૈન યુવક સંધના પુસ્તકાલયને આજ સુધીમાં નીચે મુજમ્ પુસ્તક ભેટ મળ્યાં છે. ૧૦૨૩ તા. ૧૫-૪૦ ના પ્રમુધ્ધ જૈન'ના પ્રગટ થયેલા લીસ્ટ મુજબ. આવાં સ્થાપત્યો માં તા શાભાના ગાંડિયા જેવા ખીનઉપયોગી પડયાં રહે છે કાં તો કોઇના મૃતદેહ આત્મા અને આંખે વીંચીને છેલ્લા આરામ તેમાં પામતા હોય છે—કાં તેા હવા ઉજાશ કે માંદગીની જ્વત અસર કદીપણું ન સ્પર્શી શકે તેવા દેવ-દેવીઓને તેમાં પધરાવીને પૂજવામાં આવે છે. તે સ્થાપત્યોની અરાબર સામેજ પડેલા જીવતા માણુસાના ઝુંપડા અને તેના માટેના સ્થાપત્યોની કલ્પના પણ તે મંદિરના ઉપાસકોને આવતી નથી. આ ઝુંપડામાં જીવતા દેહધારી દેવ ચેવીસ ક્લાક રહેવાના છે, તેનાં વૃદ્ધ માવિવે અને નાંના ખાળકા જીવવાના છે તેનુ ગૃહસ્થી જીવન વિતવાનું છે અને તેના જીવનને હવા ઉજાશ, અને સુંદરતાના સ્પર્શ વડે નુતન દૃષ્ટિ અને પ્રાણ આપવાનાં છે. આવા માનવીના આવાસની કલ્પના જેમ શિલ્પીઓને, શિલ્પીઓના આશ્રિતાને અને તેના પ્રેરણાદાતાઓને આવતી જ નથી તેમ મુકિત, સ્વર્ગ, મેક્ષ, દેવસ્થાન, દેવલાક અને તેવી તેવી સૌ ભય દ્રષ્ય અને અદ્રષ્ય કલ્પના આડે ધર્મ નાયકાને જેના માટે ધર્મ છે તેવા માનવીના જીવનની કલ્પના પણ આવતી નથી. કારણ કે ધર્માંની વિકૃત ભાવનાએ માનવી કરતાં દેવને વધુ માટેા કલ્પ્યા છે. તેથી દેવ માટે વધુમાં વધુ સુ ંદર વસ્તુ, વધુમાં વધુ ચર્ચા કે લક્ષ્ય અપાય તેમાં પુણ્ય અને પુણ્યથી મુક્તિ મનાય છે, તેવીજ રીતે ધર્મોનું પરમ કર્તવ્ય જીવન સગામનું નિયમન કરી તેને શુધ્ધ, ઉપયાગી, સરળ અને નિરૂપવી રાખવાનુ છે તે વિસરીને મુકિત માર્ગોની ૮૦ શ્રીયુત ચીમનલાલ પોપટલાલ તરફથી વલ્લભદાસ ફુલચંદ વાડીલાલ સાંકળચંદ ૮ કાન્તિલાલ ડી. કારા વાડીલાલ ગગલભાઈ ૨૨ "3 ૧૨૫ શ્રી જૈન ધર્મ પ્રચારક સભા જન્મભૂમિ કાર્યાલય ૧૫ ૨૦ ૩૩ 33 22 23 .. X 13 22 - ૧૩૨૬ ઉપર મુજબ પુસ્તકા ભેટ આપનાર બધુ તેમજ સંસ્થાને અન્તઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે. હજુ સુધી પુસ્તકાલયમાંથી પુસ્તકા આપવાનું શરૂ કરવામાં આવ્યું નથી. સારી સંખ્યામાં પુસ્તકો એકઠા થાય અને ભિન્ન ભિન્ન રૂચિવાળા વાંચકાને જોઈતુ સાહિત્ય આ પુરતકાલયમાંથી મળી રહે એટલો સગ્રહ થાય ત્યારબાદ પુસ્તકો બહાર વાંચવા આપવાનું શરૂ કરવાની ધારણા છે. આ પ્રવૃત્તિ વિષે સદ્ભાવ ધરાવનાર સર્વે બધુને આ પુસ્તકાલય સમૃધ્ધ કરવાની દિશાએ જે રીતે બની શકે તે રીતે મદરૂપ થવા આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે. X X સંઘના વાંચનાલયનો લાભ દિનપ્રતિદિન વધારેને વધારે ભાઈએ લેતા જાય છે, આસપાસ આટલુ સમૃધ્ધ સાર્વજનિક વાંચનાલય છે નહિ. એવું એક પણ અગત્યનું પત્ર કે સામયિક . નથી કે જે આ વાંચનાલયમાં ન આવતું હાય. વળી લડાઇના સમય છે તેથી લોકેામાં સમાચારે વાંચવાની ઉત્તેજના ખુબ રહે છે. અત્યારે સરેરાશ ૩૫ થી ૪૦ ભાઇ નિયમિત વાંચવા આવે છે. વાંચનાલય સવારના ૮ થી ૧૧ અને સાંજના ૫ થી ૮ વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. જે ભાઇ હજુ સુધી આ વાંચનાલયમાં ન આવ્યા હાય તેમને મુલાકાત આપવા વિનતિ કરવામાં આવે છે. અમીચ'દ ખેમચંદ શાહુ મંત્રી, પુસ્તકાલય વાંચનાલય સમિતિ અટપટી ગલ્લીઓમાં ગેટવાઇ ગયું છે તેથીજ માનવજીવન વિકૃત થયું છે. * X જીવનકલહ, જીવનસંગ્રામ અને ધર્મ આ લોકના માનવીએ માટે છે તેથી ધર્મે આ લોકને સંપૂર્ણ વિચાર અને નિયમન કર્યુંજ છુટકા છે. આ લોકો વિચાર કર્યાં વિના પરલેાકના વિચાર ખરી રીતે નહિ જ થઈ શકે. વનકલહ અને જીવનસંગ્રામને સંપૂર્ણપણે નહિ સમજવામાં આવે—તેના ઉકેલ કાઢવામાં નહિ આવે તે ધર્મ કે નીતિના કંઇ ઉપયેગ રહેશે જ નહિ. માનવજીવનના અનેક પ્રશ્નો તે તેના કલહ, તેના ઉકેલ કરવાના પ્રયત્ન તે સંગ્રામ અને એ સંગ્રામનું નિયમન કરનાર માર્ગ તે ધર્મ' આટલું જ સમજાય તે ધર્મ અને જીવન વચ્ચે વળી ગયેલું અંતર કાપી શકાશે, ધર્મ, ગુરૂ અને માનવસમાજને સંબંધ સમજી શકાશે અને માનવજીવન ધન્ય બનાવી શકાશે. વૃજલાલ ધ, મેઘાણી.
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy