Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/005873/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ दाक्षा ततोऽतिकष्ट परगृहवास, શ્રી રવિચંદ્ર મહારાજ સંગ્રહિત नातिकष्ट सार्थ होनता च ।।२९ (विविध श्लोक संग्रह) अर्थानामर्जुने दुःख-मजितानां च रक्षण । आगे दुःखं व्यये दुःखं धिगर्थं दुःखभाजनम् ।।३१।। 21.1446 अनन्तः पार्थिवर्मक्ता कालनावीं धनानि च । मैलितानि पर व्यक्त्वा गतास्ते स्वकुतः सह ।।३२।। अवशपतिता राजा भागवया हि पण्डितः । अथनेन धन अविस wysuws ww www. 113311 ।३४ ।। अदत्तदानाच्या भवद दरिद्री दौरमावाद्वितनोति पापम पापं हि कृत्वा नरकं प्रयाति पुनर्दरिद्री पुनरेव पापी ।।३६ धिमा धनमिच्छन्ति धनमाना च मध्यमा नमो मानमिच्छन्ति मा महता धनसं ।।३७) પંન્યાસ શ્રી મહાબોધિ વિજયજી ગણિવર अ ॐ दिला मृत्युमुपति दृष्टः सपुत्रपौवस्तु नृपेण सूट ।।३ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી રવિચંદ્રમહારાજ સંગ્રહિત સાર્થ નીતિતત્તવીદર્શ (વિવિધ શ્લોક સંગ્રહ) સંપાદકઃ પંન્યાસશ્રી મહાબોધિ વિજયજી ગણિવર :પ્રકાશક: શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ Page #3 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૫ રૂપિયા મૂલ્ય નકલ : ૫૦૦ આવૃત્તિ : દ્વિતીય પ્રકાશન : ૧૭ ઓગષ્ટ, ૨૦૦૮ ઘાટકોપર-ઈસ્ટ. #દિવ્યકૃપા પ.પૂ.સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ : શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, ૫.પૂ. સમતાસાગર પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી ગણિવર્ય આ પૂજ્યોના ચરણોમાં અનંતશઃ વંદના ૦ 'પ્રાપ્તિસ્થાન શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o. ચંદ્રકુમાર જરીવાલા, બદ્રીકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીનડ્રાઈવ ‘ઈ' રોડ, મુંબઈ-૪૦૦૦૨૦. • શ્રી પ્રેમ-ભુવનભાનુ આરાધના ભવન C/o. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, શત્રુંજય પાર્કની ગલીમાં, તળેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦. ♦ દિલીપ રાજેન્દ્રકુમાર શાહ ૬, નંદિત એપાર્ટમેન્ટ, ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-૭ ફોન : ૨૬૬૩૯૧૮૯ ચંદ્રકાંત એસ. સંઘવી ૬/બી, અશોકા કોમ્પ્લેક્ષ, રેલ્વે પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫.(ઉત્તર ગુજરાત), ફોન (૦૨૭૬૬) ૨૩૧૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ - - - - - પ્રિકાશકીયો વર આજથી ૯૦ વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલ શ્રીરવિચંદ્ર મહારાજ છ સંગ્રહિત નીતિતત્વાદર્શ વિવિધ શ્લોક સંગ્રહ)નું પુનઃ પ્રકાશન કરતા અમે અત્યંત આનંદ અનુભવી રહ્યા છીએ. આ ગ્રંથમાં અકારાદિ ક્રમે નીતિ, વૈરાગ્ય, ઉપદેશને લગતા સેંકડો શ્લોકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આવો અદ્ભુત સંગ્રહ તૈયાર કરવા માટે સંગ્રાહક મુનિશ્રી રવિચંદ્રમહારાજે ઢગલાબંધ ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો હશે. તે સહજ સમજાય તેમ છે. કચ્છ-નવિનારમાં વિ.સં.૧૯૪૩માં જન્મ લઈ વિ.સં. IS ૧૯૬૩માં ૨૦ વર્ષની યુવાન વયે મુનિશ્રીએ ચારિત્રજીવન સ્વીકાર્યું. અને ૧૧ વર્ષના અલ્પપર્યાયમાં તેઓશ્રીએ ઘણાબધા ગ્રંથોનો સ્વાધ્યાય કરીને પ્રસ્તુત ગ્રંથ જૈન સંઘના કરકમલમાં અર્પણ કર્યો છે. - મુનિશ્રી કયા ગચ્છના હતા, કયા સમુદાયના હતા, તેમનો છે. ચારિત્રપર્યાય કેટલો હતો?, આ સિવાય બીજા ક્યા ક્યા ગ્રંથોનું આ તેમણે પ્રકાશન કરાવેલ? તે અંગે ખૂબ જ પ્રયત્ન કરવા છતાં કે અમને કોઈ વિશેષ માહિતી મળી શકી નથી. આ અંગે કોઈ છે. વિશેષ માહિતી મળે તો વિદ્વજનોને નમ્ર વિનંતિ છે કે અમને $ જણાવે : | 0 C * * આ પ્રસ્તુત ગ્રંથનું પુનઃ સંપાદન સિદ્ધાંતદિવાકર પૂ.ગચ્છાધિપતિ - આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરિ મહારાજની પ્રેરણાથી પ્રભાવક પ્રવચનકાર પૂ.પંન્યાસશ્રી મહાબોધિ વિજયજી મહારાજે કરેલ છે. - પૂ.પંન્યાસજી ભગવંત અમારા ટ્રસ્ટના પ્રેરક/માર્ગદર્શક એવા છ વૈરાગ્યદેશનાદલ પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિ દદ ૨ છે૧૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ મહારાજના શિષ્ય, શાસનપ્રભાવક પૂ.પંન્યાસજીશ્રી છે? અક્ષયબોધિવિજયજી ગણિવરના શિષ્યરત્ન છે. શરૂઆતથી 0 જ પૂજ્યશ્રીની અમારા ટ્રસ્ટ ઉપર મહી કૃપા રહી છે. જેથી અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ ૧/૨, આચારાંગ દીપિકા ભાગ ૧/૨, ષટ્કર્મગ્રંથાવચૂરિ, પ્રકરણત્રયી સટીક, વિવિધ છે પ્રશ્નોત્તર ભાગ ૧/૨, સાધુ મર્યાદાપટ્ટક સંગ્રહ, હીરસ્વાધ્યાય તો ભાગ ૧/૨, ચતુર્વિશતિજિનસ્તવન સ્વોપજ્ઞ જેવા પૂ.પંન્યાસશ્રી મહાબોધિ વિજયમહારાજ સંશોધિત-સંપાદિત અનેક ગ્રંથોનું પ્રકાશન કરવાનો લાભ અમારા ટ્રસ્ટને પ્રાપ્ત થયેલ છે. તે છે ભવિષ્યમાં પણ પૂજ્યશ્રી દ્વારા આવા અનેક ગ્રંથોના પ્રકાશન છે કરવાનો લાભ અમારા ટ્રસ્ટને મળતો રહે એવી શાસનદેવને . પ્રાર્થના. જિનમંદિરનો જિર્ણોદ્ધાર જેમ આપણું કર્તવ્ય છે તેમ પ્રભુના માર્ગનો પ્રકાશ કરનાર જિનાગમો - શ્રત સાહિત્યનો જિર્ણોદ્ધાર એ પણ આપણી અતિ અગત્યની ફરજ છે. પ.પૂ.શ્રુત સાહિત્યોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિમહારાજની પ્રેરણા અને માર્ગદર્શનને ઝીલી આ શ્રુતરક્ષાનું કાર્ય અમે આરંભ્ય છે. આજ સુધીમાં ૩૫૦ જેવા પ્રાચીન પુસ્તકપ્રતોને નવજીવન બક્ષી ભારતભરના જ્ઞાનભંડારોમાં વિનામૂલ્ય ભેટ ધરાયા છે. શ્રુતદેવી ભગવતી મા સરસ્વતી અમને આ કાર્યમાં સહાયતા અર્પે એજ અભ્યર્થના. લિ. શ્રીજિનશાસન આરાધના ટ્રસ્ટ ચંદ્રકુમાર બી. જરીવાલા 6 લલિતકુમાર કોઠારી ' . પુંડરિકભાઈ શાહ ) c , Conceી , A B Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના - પંન્યાસ મહાબોધિ વિજય પ્રસ્તુત સંગ્રહગ્રંથમાં જ એક મજાનો શ્લોક છે. खिन्नं चापि सुभाषितेन रमते स्वीयं मनः सर्वदा, श्रुत्वान्यस्य सुभाषितं खलु मनः श्रोतुं पुनर्वाञ्छति । अज्ञाञ्ज्ञानवतोऽप्यनेन हि वशीकर्तुं समर्थो भवेत्, कर्तव्यो हि सुभाषितस्य मनुजैरावश्यकः संग्रहः ।। : ભાવાર્થ ઃ- મન જ્યારે ઉદ્વિગ્ન (Moodout) થઈ ગયું હોય, ત્યારે જો એકાદ સુભાષિત, ગીત કે સારી પંક્તિ ગુનગુનાવામાં આવે તો પાછું પ્રસન્ન થઈ જાય છે. તેવીજ રીતે બીજાના મુખે સુભાષિત સાંભળવા મળે તો પુનઃ પુનઃ તે સુભાષિત સાંભળવાની ઈચ્છા થાય છે. સુભાષિતમાં એ તાકાત છે.... સામી વ્યક્તિ અન્ન હોય કે સુશ... વશ થઈ ગયા વગર રહેતી નથી. માટે મનુષ્યોએ સુભાષિતનો સંગ્રહ (સ્ટોક) કરવો જોઈએ. આવા જ કો’ક મંગલશ્લોકને નજર સામે રાખીને આ સંગ્રહ તૈયાર થયો હોવો જોઈએ. આ સિવાય પણ સુભાષિત રત્નભાણ્ડાગાર, સુભાષિત પદ્યરત્નાકર ભાગ ૧ થી ૪, સુભાષિત-રત્નમાલા જેવા અનેક સંગ્રહો ભૂતકાળમાં પ્રસિદ્ધ થયા છે. ૫ આ સંગ્રહો જેમ આત્માના આનંદ માટે હોય છે, તેમ વિશેષે કરીને વક્તા કે લેખક માટે અતિઉપયોગી નીવડે છે. પોતાની વાતને મજબૂત કરવા માટે વક્તા કે લેખક જ્યારે વિવિધ રેફરન્સો, શ્લોકો અને પંક્તિઓનો છૂટથી ઉપયોગ કરે છે ત્યારે તેના વક્તવ્યો અને લેખો લોકભોગ્ય બન્યા વગર Page #7 -------------------------------------------------------------------------- ________________ LESSO) હ રહેતા નથી. એને બદલે આવી કોઈ મહેનત કર્યા વગર છે સીધેસીધું પોતાનું પ્રવચન કરે કે લેખ લખે... ત્યારે ક્યારેક તે ) શુષ્ક અને નીરસ બની જતું હોય છે. મારું તો એવું સ્પષ્ટ માનવું છે કે પ્રત્યેક કુશળવક્તા અને સારા લેખક પાસે મીનીમમ ૨૦૦ થી ૩૦૦ જેટલા સુભાષિતોનું. તે કલેકશન હોવું જોઈએ. એ પણ ગ્રંથસ્થ નહિ પણ કંઠસ્થ હોવું છે જોઈએ. વળી આ સુભાષિતો માત્ર સંસ્કૃત કે પ્રાકૃતમાં જ નહિ, ગુજરાતી, હિંદી, મરાઠી, અંગ્રેજી વગેરે મુખ્ય ભાષાઓ તેમજ : છે તે તે પ્રદેશની પ્રમુખ બોલીઓના હોવા જોઈએ. ' જેથી જે-તે ભાષાના જાણકાર/બોલનાર સમાજની સામે છૂટ પ્રવચન આપતી વખતે વચ્ચે વચ્ચે તે તે ભાષાની કહેવત, છે કવિતા કે પંક્તિઓ મુકવાથી તે શ્રોતાને વક્તા પ્રત્યે આદર થાય છે, આત્મીયતા બંધાય છે, પ્રવચનશ્રવણની રુચિ ઉભી થાય છે. આને કોઈ ટાઢા પહોરના ગપ્પા ન સમજતા, આ એક અનુભવસિદ્ધ હકીકત છે. આજકાલ નવી પેઢીમા-કોલેજીયનોમાં આવો સંગ્રહ થતો હોય છે. પણ તે કોઈ શ્લોકો કે કવિતાનો નહિ, પણ અંગ્રેજી s.M.S. અને હિંદી-ઉર્દુ શેર-શાયરીઓનો. અલબત્ત, ઘણીવાર આ s.M.. અને શાયરીઓ એટલી ભદ્દી, ભંગાર અને નોનવેજ હોય છે. જે સજ્જન માણસો સામે બોલવી પણ શોભે નહિ. એને બદલે આવા સંગ્રહોમાંથી મનગમતા શ્લોકો અને સુભાષિતો એકબીજાને ફોરવર્ડ કરવામાં આવે તો કુછ © હટ કે તો કર્યું કહેવાશે, સાથે બંનેયને લાભ થયા વગર પણ 6 નહિ રહે. Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત સંગ્રહમાં વિવિધ વિષયક શ્લોકોનો ભંડાર છે. અલબત્ત, આ શ્લોકોનો સ્વાધ્યાય કરતી વખતે વિવેક રાખવો જરૂરી છે. કારણકે ક્યારેક પૂર્વપરવિરોધી જણાતા શ્લોકો પણ અહીં જોવા મળશે. દા.ત.: એક શ્લોકમાં સંપત્તિ વગરના-નિર્ધન મનુષ્યને પશુતુલ્ય ગણાવ્યો છે તો બીજા શ્લોકમાં સંપત્તિના ત્યાગનો મહિમા ગાયો છે. એક શ્લોકમાં તીર્થંકરોને જન્મ આપનારી રત્નકુક્ષી માતા તરીકે સ્ત્રીનો મહિમા ગાયો છે, તો બીજા શ્લોકમાં સ્ત્રી અધ્યાત્મમાર્ગમાં બાધક છે.... એમ ભારપૂર્વક જણાવ્યું છે. પૂર્વાપવિરોધી દેખાતી આ વાતો હકીકતમાં નયભેદે બતાવાયેલ છે. માટે તેને તે રીતે જ જોવી જોઈએ – સમજવી જોઈએ. જેથી ક્યાંય વિરોધને અવકાશ ન રહે. પ્રસ્તુત ગ્રંથ ગુજરાતી અનુવાદ સાથે છે. તેથી વાચકોને સ્વાધ્યાય કરતા વિશેષ આનંદ આવશે. અલબત્ત, ૯૦ વર્ષ જુની ગુજરાતી હોઈ અને ક્યાંક ક્યાંક અનુવાદ અત્યંત ક્લિષ્ટ હોઈ અમે જરૂર પડી ત્યાં અમારો હસ્તસ્પર્શ કર્યો છે. બાકી સંપૂર્ણ ગ્રંથને યથાવત્ રાખીને જ પુનઃ સંપાદિત કરેલ છે. આ ગ્રંથના સંપાદનના બહાને મને પણ વારંવાર આ ગ્રંથનો સ્વાધ્યાય કરવાનો લાભ પ્રાપ્ત થયો. તેમાં નિમિત્તભૂત છે : સિદ્ધાંતદિવાકર પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયજયઘોષસૂરિ મહારાજા. જેઓશ્રીની પ્રેરણાથી આ ગ્રંથનું સંપાદન કરવાનો સુવર્ણ અવસર મળ્યો. 0: ૭ Page #9 -------------------------------------------------------------------------- ________________ કરી જિનશાસનની મહામૂડી કહી શકાય તેવા શ્રુતનિધિનું થઈ ચતુર્વિધ સંઘમાં વધુને વધુ સ્વાધ્યાય થાય, આવનારી પેઢીઓ છે માટે તેનું સંરક્ષણ થાય તે માટે દિન-રાત ચિંતિત રહેતા વૈરાગ્ય દેશનાદક્ષ, મારા પરોપકારી ગુરુદેવ પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિ મહારાજ આવા ગ્રંથોના સંશોધન સંપાદન માટે મને સતત પ્રેરણા કરતા રહે છે. ' મારા વડિલબંધુ, ગુરુદેવ પૂ.પંન્યાસશ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવરશ્રી કે જેઓ આવા ગ્રંથોના સંપાદનાદિ પ્રસંગે મને સતત સહાયક બનતા રહે છે. આ ઉપકારી તમામ ગુરુભવવંતોના ચરણોમાં કોટિશ વંદના સહ આ ગ્રંથના સ્વાધ્યાય દ્વારા સહુ જીવો પોતાના વૈરાગ્યને દઢ કરે અને મુક્તિને નીકટ લાવે એ જ શુભાભિલાષા.. છે છે ૧૬-૬-૦૮, જેઠ વદ ૧૩, સોમવાર ૨૦૬૪ તીનબત્તી - વાલકેશ્વર, મુંબઈ. Page #10 -------------------------------------------------------------------------- ________________ ફિક શ્રુતસમુદ્ધારક ૧. નાનજીભાઈ નાનજી ગડા, મુંબઈ (પ્રેરક : પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા.) ૨. શેઠ આનંદજી કલ્યાણજી, અમદાવાદ ૩. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ.તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.) ૪. શ્રી શ્રીપાલનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ (પ્રેરક : પ.પૂ.ગ.આ.રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂમ.સા.) ૫ શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ.પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્ય) ૬. નયનબાલા બાબુભાઈ સી. જરીવાલા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ્રેરક : પ.પૂ.મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) ૭. કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ્રેરક : પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ) ૮. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, ' દાદર, મુંબઈ * ૯. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ (આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. કી પ્રેરણા થી) ૧૦. શ્રી સાંતાક્રુજ છે. મૂર્તિ. તપાગચ્છ સંઘ, સાંતાકુજ, મુંબઈ (પ્રેરક : આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૧૧. શ્રી દેવકરણ મૂલજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ " (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ.મ.સા.) ૧૨. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત (પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.તથા પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી દિવ્યશાશ્રીજી મ. કી પ્રેરણા સે ભૂલીબેન કો આરાધના કી અનુમોદનાર્થે) ૧૩. બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૦૬.(પ્રેરક : પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા પૂ.મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. તથા Page #11 -------------------------------------------------------------------------- ________________ - પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.) ૧૪. શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.) ૧૫. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગલ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. આચાર્યદેવ શ્રી રૂચકચંદ્ર સૂરિ મ.) ૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી ઈંસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) ૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ... (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.) ૧૮. શ્રી કલ્યાણબોધિ સોભાગચંદજી જૈન પેઢી, પીંડવાડા, (પ્રેરક : સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના સંયમની અનુમોદનાર્થે) ૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર, મૂર્તિપૂજક. તપગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (રેરક : વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પૂ.મુનિ શ્રી કલ્યાણબોધિ વિ.મ.) ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ (પ્રેરક : પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે - પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.) ૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ (પ્રેરક : પૂ.ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.) ૨૩. મહાવીર જૈન છે.મૂર્તિપૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ મૂલચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ. (પ્રેરક : પ.પૂ. આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.) ૨૪. શ્રી માટુંગા જૈન છે. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીજ, માટુંગા, મુંબઈ ૨૫. શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નાદિયા (રાજસ્થાન) (પ્રેરક : પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિ વિજયજી મ.સા.) ૨૬. શ્રી વિશા ઓસવાલ તપગચ્છ જૈન સંઘ, ખંભાત (પ્રેરક : - ૧૦ - Page #12 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યદેશનાદH ૫.પૂઆચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૨૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ - ૪૦૦ ૦૦૭. ૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ (પ્રેરક : પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સંવત ૨૦૫૩ કે પાલિતાણા મેં ચાતુર્માસ પ્રસંગ " પર જ્ઞાનનિધિ મેં સે) ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી | (ઈસ્ટ), મુંબઈ (પ્રેરક : મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ. સા.) ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જૈન નગર, અમદાવાદ. (પ્રેરક : મુનિશ્રી સંયમબોધિ વિ.મ.) ૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ " (પ્રેરક : પ.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના કૃષ્ણનગર | મધ્યે સંવત ૨૦૫ર કે ચાતુર્માસ નિમિત્ત ૫.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ.સા.) ૩૨. શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિજામપુરા, વડોદરા ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના (પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય જયઘોષસૂરીશ્વરજી ' મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા.) ૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, 1. પુના.(પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિ વિજયજી મ.સા.) ૩૫ શ્રી રાદેર રોડ જૈન સંઘ, સુરત (પ્રેરક : પૂ. અક્ષયબોધિ વિજયજી * . મ.સા.) ૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાલા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી અપરાજિત વિજયજી મ.સા.) ૩૭. શ્રી જવાહર નગર જૈન છે. મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ, મુંબઈ (પ્રેરક : પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા.) ૩૮. શ્રી કન્યાશાલા જૈન ઉપાશ્રય, ખંભાત (પ્રેરક : પૂ.પ્ર.શ્રી રંજનશ્રીજી ' મ. સા. પૂ. પ્ર.શ્રી ઇંદ્રશ્રીજી મ.સા. કે સંયમજીવનની અનુમોદનાર્થે - પ.પૂ.સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા.શ્રી વસંતપ્રભાશ્રીજી Page #13 -------------------------------------------------------------------------- ________________ . મ.સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા.) ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીજ, માટુંગા, મુંબઈ (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર શ્રીજયસુંદરવિજયજી ગણિવર્ય) ૪૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ)(પ્રેરક : પૂ.પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્ય) ૪૧. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી (પ્રેરક : ૫.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ.કે શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્ય તથા પૂ.પં.શોરત્નવિજયજી ગણિવર્ય) . ૪૨. શ્રી કોઈમ્બતૂર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતૂર ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ દ્રસ્ટ, પાલડી, અમદાવાદ (૫.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. ના ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ દિક્ષા વગેરે નિમિત્તેના જ્ઞાનનિધિમાંથી) ૪૪. શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા.) . ૪૫ શ્રી હીરસૂરીશ્વરજી જગદગુરુ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ . ૪૬. શ્રી પાર્શ્વનાથ છે. મૂર્તિ પૂ. જૈન સંઘ, સંઘાણી ઈસ્ટેટ, ઘાટકોપર | (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.મ.) ૪૭. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂ.પૂ. સંઘ જૈન નગર, અમદાવાદ (પૂ.મુનિશ્રી સત્યસુંદર વિ. ની પ્રેરણા થી ચાતુર્માસ માં જ્ઞાનનિધિ માંથી) ૪૮. રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી રત્નબોધિ વિજયજી) ૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ ૫૦. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, | મુંબઈ (પ્રેરક : મુનિશ્રી સત્વભૂષણ વિજયજી) ૫૧. શ્રી ગોવાલીયા ટેક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક : ગણિત્ર્યશ્રી કલ્યાણબોધિ વિ.) પર. શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, મુંબઈ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫૩. શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી રાજપાલવિજયજી તથા પં.શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંઘ (પ્રેરક : ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિ.) ૫૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ (પ્રેરક : - મુનિશ્રી રાજપાલ વિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૬. સાધ્વીજી શ્રી સુર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીજીના પાલ (ઈસ્ટ) કૃષ્ણકુંજ માં થયેલ ચાતુર્માસની આવકમાંથી ૫૭. શ્રી પ્રેમવર્ધક દેવાસ જે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, મધ્યપ્રદેશ " (પ્રેરક : પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.) ૫૮. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમા રોડ, વડોદરા (પ્રેરક : પંન્યાસજી શ્રી - કલ્યાણબોલિવિજયજી ગણિવર્ય). પક શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ, કોલ્હાપુર (પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી પ્રેમસુંદર વિજયજી) ૬૦. શ્રી ધર્મનાથ પો. હે. જૈન નગર છે.મૂ.પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક , : પુણ્યરતિ વિજયજી મહારાજા) ૬૧. શ્રી દિપક જ્યોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક : . પૂ.પં. શ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રી ગુણસુંદર * વિજયજી ગણિવર્ય) ૬૨. શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી - પાબલ, પુના (પ્રેરક ૫. કલ્યાણબોધિ વિજયજીના વર્ધમાન તપ, સો ઓળીની અનુમોદનાર્થે, પં. વિશ્વકલ્યાણ વિજયજી) (૬૩. ઓમકાર સૂરીશ્વરજી આરાધના ભવન, સુરત (પ્રેરક : આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.) ૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, - ઘાટકોપર (ઈસ્ટ) મુંબઈ ૬૫. શ્રી આદિશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ ૬૬. શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સેલમ (પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭. શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ, મુંબઈ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૬૮. શ્રી વિલેપાર્લે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરિટીજ, વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ ૬૯. શ્રી નેન્સી કોલોની જૈન છે. મૂ.પૂ સંઘ, બોરીવલી, મુંબઈ ૭૦. માતુશ્રી રતનબેન નરસી મોનસી સાવલા પરિવાર (પ્રેરક : પ.પૂ. શ્રી કલ્યાણબોધિ વિ.ના શિષ્ય મુનિ ભક્તિવર્ધન વિ. મ.તથા સા. જયશીલાશ્રીજી કે સંસારી સુપુત્ર રાજનજી કે પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. સુપુત્રો નવીનભાઈ, ચુનીલાલ દિલીપ, હિતેશ) ૭૧. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અધેરી | (ઈ) (પ્રેરક : પ.પૂ.શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) . * * * ૭૨. શ્રી ધર્મવર્ધક છે. મૂર્તિપૂજક જૈન સંઘ, કાર્ટર રોડ નં.૧, બોરીવલી (પ્રેરક : પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્ર સૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૭૩. શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી) (પ્રેરક : પ.પૂ. | મુનિરાજશ્રી જિનેશરત્ન વિજયજી મ.સા.) : ૭૪. શ્રી કેશરીયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજસ્થાન (પ્રેરક : પ.પૂ. મુ.શ્રી મેરુચંદ્ર વિ.મ. તથા પં. શ્રી હિરણ્યબોધિ વિ.ગ.) ૭૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી, મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ.મ.સા.) ૭૬. શ્રી જૈન શ્વે. મૂ. સુધારાખાતા પેઢ, મહેસાણા ૭૭. શ્રી વિક્રોલી સંભવનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, વિક્રોલી (ઈસ્ટ), મુંબઈ કે આરાધક બહન તરફથી (જ્ઞાનનિધિ) ૭૮. શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, મુંબઈ. (પ્રેરક : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૭૯. શેઠ કનૈયાલાલ ભેરમલજી ચેરિટેબલ ટ્રસ્ટ, ચંદનબાલા, વાલકેશ્વર, મુંબઈ ૮૦. શાહ જેસીંગલાલ મોહનલાલ આસેડાવાલાના સ્મરણાર્થે (હ : પ્રકાશચંદ્ર જે. શાહ, આફ્રિકાવાળા) (પ્રેરક : પન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૮૧. શ્રી નવા ડીસા . મૂર્તિપૂજક જૈન સંઘ, બનાસકાંઠા – ૧૪ – Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ-મુંબઈ દ્વારા પ્રકાશિત ગ્રંથોની સૂચિ ૧ જીવવિચાર પ્રકરણ સટીક દંડક પ્રકરણ સટીક કાયસ્થિતિ સ્તોત્રાભિધાન સટીક. ન્યાયસંગ્રહ સટીક. ૩ ધર્મસંગ્રહ સટીક ભાગ-૧ ૪ ધર્મસંગ્રહ સટીક ભાગ-૨ ૫ ધર્મસંગ્રહ સટીક ભાગ-૩ ૨ દુ જીવસમાસ ટીકાનુવાદ ૭ જંબુદ્વીપ સંગ્રહણી સટીક સ્યાદ્વાદમંજરી સાનુવાદ ८ ૯ સંક્ષેપ સમરાદિત્ય કેવળી ચરિત્ર ૧૦ બૃહત્સેત્રસમાસ સટીક ૧૧ બૃહત્સંગ્રહણી સટીક ૧૨ બૃહત્સંગ્રહેંણી સટીક ૧૩ ચેઈયવંદણ મહાભાસ ૧૪: નયોપદેશ સટીક ૧૫ પુષ્પમાળા (મૂળ અનુવાદ) ૧૬ · મહાવીરચરિય ૧૭ મલ્લિનાથ ચરિત્ર ૧૮ વાસુપૂજ્ય ચરિત્ર ૧૯ શાંતસુધારસ સટીક ૨૦ શ્રાદ્ધગુણ વિવરણ ૨૧. તત્ત્વજ્ઞાન તરંગિણી | ૨૬ વિશેષણવતીચંદન પ્રતિક્રમણ અવચૂરી ૨૭ પ્રવ્રજ્યા વિધાનકુલક સટીક ૨૮ ચૈત્યવંદન ભાષ્ય (સંઘાચાર ભાષ્ય સટીક) ૨૯ વર્ધમાનદેશના પદ્ય (ભાગ-૧ છાયા સાથે) ૩૦ વર્ધમાનદેશના પદ્ય (ભાગ-૨ છાયા સાથે) ૩૧ વ્યવહાર શુદ્ધિ પ્રકાશ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ-૨ (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન) પ્રશ્નોત્તર રત્નાકર (સેપ્રશ્ન) ૩૭ ૩૮ સંબોધસપ્તતિ સટીક અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ પ્રકરણ સંદોહ ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ સટીક અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ-૧ (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન) ૩૯ ૪૦ પંચવસ્તુક સટીક જંબુસ્વામી ચરિત્ર સમ્યક્ત્વસપ્તતિ સટીક ગુરુગુણષત્રિંશષત્રિંશિકા સટીક ૪૩ સ્તોત્ર રત્નાકર ૪૪ ઉપદેશ સપ્તતિ ૨૨ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૩/૪૪૧ ૨૩ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૫/૬૪૨ ૨૪ અષ્ટસહસ્રી તાત્પર્ય વિવરણ ૨૫ મુક્તિપ્રબોધ ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ઉપદેશ રત્નાકર ૭૩ હીર પ્રશ્નોત્તરાણિ ૪૬ વિમલનાથ ચરિત્ર ૭૪ ધર્મવિધિ પ્રકરણ ૪૭ સુબોધા સમાચાર ૭૫ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૧) ૪૮ શાંતિનાથ ચરિત્ર ગ્રંથ ૭૬ દેવધર્મ પરીક્ષાદિ ગ્રંથો ૪૯ નવપદ પ્રકરણ સટીક ભાગ-૧ ૭૭ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૨-૩, ૫૦ નવપદ પ્રકરણ સટીક ભાગ-૨ ૭૮ પ્રકરણત્રયી : ૫૧ નવપદ પ્રકરણ લઘુ વૃત્તિ ૭૯ સમતાશતક (સાનુવાદ), ' પર શ્રાદ્ધ પ્રકરણ વૃત્તિ ૮૦ ઉપદેશમાળા-પુષ્પમાળા ૫૩ પાર્શ્વનાથ ચરિત્ર ૮૧ પૃથ્વીચંદ્ર ચરિત્ર ૫૪ વિજયપ્રશસ્તિ ભાષ્ય ૮૨ ઉપદેશમાળા (વિજયસેનસૂરિ ચરિત્ર) | ૮૩ પાઈલચ્છી નામમાલા ૫૫ કુમારપાળ મહાકાવ્ય સટીક ૮૪ દોઢસો સવાસો ગાથાના સ્તવનો (પ્રાકૃતદ્વયાશ્રય) ( ૮૫ દ્રિવર્ણ રત્નમાલા ૫૬ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૧ | ૮૬ શાલિભદ્ર ચરિત્ર ૫૭ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૨ ૮૭ અનંતનાથ ચરિત્ર પૂજાષ્ટક ૫૮ ઉપદેશ પદ ભાગ-૧ ૮૮ કર્મગ્રંથ અવચૂરી ૫૯ ઉપદેશ પદ ભાગ-૨ ૮૯ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભાગ-૧ ૬૦ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૧ ૯૦ ધર્મબિન્દુ સટીક ૬૧ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૨ ૯૧ પ્રશમરતિ સટીક ૬ર પાર્શ્વનાથ ચરિત્ર ૯૨ માર્ગખાદ્વાર વિવરણ ૬૩ વિચાર રત્નાકર ૯૩ કર્મસિદ્ધિ ૬૪ ઉપદેશ સપ્તતિકા ૯૪ જંબુસ્વામી ચરિત્ર અનુવાદ ૬૫ દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ ૯૫ ચૈત્યવંદન ભાષ્ય સાનુવાદ ૬૬ પુષ્પ પ્રકરણ માળા ૯૬ ગુણવર્મા ચરિત્ર સાનુવાદ ૬૭ ગુર્નાવલી ૯૭ સવાસો દોઢસો ગાથા સ્તવનો ૬૮ પુષ્પ પ્રકરણ ૯૮ દ્વાત્રિશત્કાત્રિશિકા ૬૯ નેમિનાથ મહાકાવ્ય ૯૯ કથાકોષ ૭૦ પાંડવ ચરિત્ર ભાગ-૧ ૧૦૦ જૈન તીર્થ દર્શન * ૭૧ પાંડવ ચરિત્ર ભાગ-૨ ૧૦૧ જૈન કથા સંગ્રહ ભાગ-૧ ૭ર પાર્શ્વનાથ ચરિત્ર ગદ્ય | ૧૦૨ જૈન કથા સંગ્રહ ભાગ-૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ જૈન કથા સંગ્રહ ભાગ-૩ | |૧૩૦ પ્રાચીન કોણ શ્વેતામ્બર કે દિગમ્બર ૧૦૪ રયણસેહર નિવકતા સટીક | (ગુજરાતી) ૧૦૫ આરંભસિદ્ધિ ૧૩૧ જંબુદ્વીપ સમાસ (અનુવાદ) ૧૦૬ નેમિનાથ ચરિત્ર ગદ્ય ૧૩ર સુમતિ ચરિત્ર (અનુવાદ) ૧૦૭ મોહોબ્યુલનવાદસ્થાન) ૧૩૩ તસ્વામૃત (અનુવાદ) ૧૦૮ ભુવનભાનુ કેવળી ચરિત્ર (અનુવાદ) ૧૩૪ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર પર્વ-૧ ૧૦૯ ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર (અનુવાદ) |૧૩૫ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર પર્વ-૨ ૧૧૦ આપણા જ્ઞાનમંદિરો ૧૩૬ જૈન કથા સંગ્રહ ભાગ-૪ (પ્રતાકાર ૧૧૧ પ્રમાલક્ષણ - સંસ્કૃત) ૧૧૨ આચાર પ્રદીપ . |૧૩૭ જૈન કથા સંગ્રહ ભાગ-૫ (પ્રતાકાર ૧૧૩ વિવિધ પ્રશ્નોત્તર | સંસ્કૃત) ૧૧૪ આચારોપદેશ અનુવાદ ૧૩૮ જૈન કથા સંગ્રહ ભાગ-૬ (પ્રતાકાર ૧૧૫ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૧ ૧૧૬ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૨ ૧૩૯ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા ૧૧૭ રત્નાકરાવતારિકા અનુવાદ ભાગ-૧ | (સાનુવાદ) ભાગ-૧ ૧૧૮ રત્નાકરાવૃતારિકા અનુવાદ ભાગ-૨ |૧૪૦ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા ૧૧૯ ચૈત્યવંદન ચોવીસી તથા પ્રશ્નોત્તર (સાનુવાદ) ભાગ-૨ આ ચિંતામણી • |૧૪૧ શ્રીમોક્ષપદ સોપાન (ચૌદ ૧૨૦ દાન પ્રકાશ (અનુવાદ) ગુણસ્થાનકનું સ્વરૂપ) - ૧૨૧ કલ્યાણ મંદિર-લઘુશાંતિ સટીક ૧૪૨ રત્નશેખર રત્નાવતી કથા (પર્વતિથિ ૧૨૨ ઉપદેશ સપ્તતિકા (ટીકાનુવાદ) | માહાભ્ય પર) પુસ્તક ' ૧૪૩ ષષ્ઠિશતક(સાનુવાદ) ૧૨૩ પ્રતિક્રમણ હેતુ (પુસ્તક) ૧૪૪ નમસ્કાર મહામંત્ર (નિબંધ) ૧૨૪ જૈન કુમારસંભવ મહાકાવ્ય ૧૪૫ જૈન ગોત્ર સંગ્રહ (પ્રાચીન જૈન ૧૨૫ દેવચંદ્ર સ્તવનાવલિ ઈતિહાસ સહિત) ૧૨૬ આનંદકાવ્ય મહોદધિ ભાગ-૧ |૧૪૬ નયમાર્ગદર્શન યાને સાતનયનું સ્વરૂપ ૧૨૭ પર્યત આરાધના સૂત્ર (અવચૂરી અનુવાદ ૧૪૭ મહોપાધ્યાયશ્રી વીરવિજયજી સાથે) | મહારાજા ચરિત્ર ૧૨૮ જિનવાણી (તુલનાત્મકદર્શન વિચાર) ૧૪૮ મુક્તિ માર્ગદર્શન યાને ધર્મપ્રાપ્તિના ૧૨૯ પ્રશ્નોત્તર પ્રદીપ ગ્રંથ હેતુઓ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ચેતોદૂતમ્ ૧૫૦ મૂર્તિમંડન પ્રશ્નોત્તર ૧૫૧ પિંડવિશુદ્ધિ અનુવાદ ૧૫૨ નંદિસૂત્ર (મૂળ) ૧૫૩ નંદિસૂત્ર સટીક (બીજી આવૃત્તિ) ૧૫૪ નંદિસૂત્ર ચૂર્ણિ સટીક ૧૫૫ અનુયોગ દ્વાર સટીક ૧૫૬ દશવૈકાલિક સટીક ૧૫૭ દશવૈકાલિક સટીક ૧૫૮ ઓઘનિયુક્તિ સટીક ૧૫૯ પિંડનિયુક્તિ સટીક ૧૬૦ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૬૧ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૬૨ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૬૩ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૪ ૧૬૪ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૬૫ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૬૬ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩. ૧૬૭ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૧ ૧૬૮ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૨ ૧૬૯ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૩ ૧૭૦ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૧ ૧૭૧ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૨ ૧૭૨ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૩ ૧૭૩ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૧ ૧૭૪ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૨ ૧૭૫ જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૧ ૧૭૬ જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૨ ૧૭૭ રાજપ્રશ્નીય ૧૭૮ આચારાંગ દીપિકા ૧૭૯ ભગવતી સૂત્ર ભાગ-૧ ૧૮૦ ભગવતી સૂત્ર ભાગ-૨ ૧૮૧ ભગવતી સૂત્ર ભાગ-૩ ૧૮૨ પન્નવણા સૂત્ર સટીક ભાગ-૧ ૧૮૩ પન્નવણા સૂત્ર સટીક ભાગ-૨ ૧૮૪ ઋષિભાષિતસૂત્ર ૧૮૫ હારિભદ્રીય આવશ્યક ટીપ્પણક ૧૮૬ સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક ૧૮૭ આચારાંગ દીપિકા ભાગ-૧ ૧૮૮ સૂત્રકૃતાંગ દીપિકા ૧૮૯ ઠાણાંગ સટીક ભાગ-૧ ૧૯૦ ઠાણાંગ સટીક ભાગ-૨ ૧૯૧ અનુયોગદ્વાર મૂળ ૧૯૨ સમવાયાંગ ટીક ૧૯૩ આચારાંગ દીપિકા ભાગ-૨ ૧૯૪ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૧ ૧૯૫ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૨ ૧૯૬ ભગવતી સૂત્ર ૧૯૭ કલ્પસૂત્ર પ્રદીપિકા ૧૯૮ કલ્પસૂત્ર કૌમુદિ ૧૯૯ આનંદ કાવ્ય મહોદધિ ભાગ-૩ ૨૦૦ શ્રુતજ્ઞાન અીંધારા ૨૦૧ ઉત્તરાધ્યયન સૂત્ર-મૂળ ૨૦૨ ઉપધાન વિધિ પ્રેરક વિધિ ૨૦૩ હીરસ્વાધ્યાય ભાગ-૧ ૨૦૪ હીરસ્વાધ્યાય ભાગ-૨ ૨૦૫ ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયી (વિવેચન) ૨૦૬ ભોજપ્રબંધ ૨૦૭ વસ્તુપાલ ચરિત્ર (ભાષાન્તર) ૨૦૮ યોગબિંદુ સટીક ૧૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ગુરુ ગુણ રત્નાકર કાવ્યમ્ ૨૩૬ સમ્યકત્વ કૌમુદી (ભાષાંતર) ૨૧૦ જગદ્ગુરુ કાવ્યમ્ ૨૩૭ વિમલનાથ ચરિત્ર (અનુવાદ) ૨૧૧ યોગદષ્ટિસમુચ્ચય (અનુવાદ) ર૩૮ જૈન કથારત્નકોષ ભાગ-૧ ૨૧૨ જૈન જ્યોતિગ્રંથ સંગ્રહ | (અનુવાદ). ૨૧૩ પ્રમાણ પરિભાષા ૨૩૯ જૈન કથારત્નકોષ ભાગ-૨ ૨૧૪ પ્રમેય રત્નકોષ ૨૪૦ જૈન કથારત્નકોષ ભાગ-૩ ૨૧૫ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૨ ૨૪૧ શત્રુંજય તીર્થોદ્ધાર (અનુવાદ) ૨૧૬ યોગદષ્ટિસમુચ્ચય (ભાવાનુવાદ) |૨૪ર જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ સાથે ૨૧૭ નવસ્મરણ (ઇંગ્લીશ સાથે | ૨૪૩ વસ્તુપાલ ચરિત્ર 'સાનુવાદ) ૨૪૪ સિદ્ધપ્રાભૃત સટીક ૨૧૮ આઠ દષ્ટિની સઝાય ૨૪૫ સૂક્તમુક્તાવલી ૨૧૯ આગમસાર (દેવચંદ્રજી) | ૨૪૬ નલાયનમકુબેરપુરાણમ). ૨૨૦ નયચક્રસાર (દેવચંદ્રજી). ૨૪૭ બંધહેતૃદયત્રિભંગી પ્રકરણાદિ ૨૨૧ ગુરુગુણષત્રિશિકા (દેવચંદ્રજી) ૨૪૮ ધર્મપરીક્ષા ૨૨૨ પંચકર્મગ્રંથ (દેવચંદ્રજી) : ૨૪૯ આગમીય સૂક્તાવલ્યાદિ ૨૨૩ વિચાર સાર (દેવચંદ્રજી) ૨૫૦ જૈન તત્તવસાર સટીક ૨૨૪ પર્યુષણ પર્વાદિક પર્વોની કથાઓ |૨૫૧ ન્યાયસિદ્ધાંત મુક્તાવલી ૨૨૫ વિમળ મંત્રીનો રાસ : ૨પર હૈમધાતુપાઠ ૨૨૬ બૃહત્સંગ્રહણી અંતર્ગત યંત્રોનો ૨૫૩ નવીન પૂજા સંગ્રહ સંગ્રહ ૨૫૪ સિદ્ધચક્રારાધન વિધિ વિ. સંગ્રહ ૨૨૭ દમયંતી ચરિત્ર ૨૫૫ નાયાધમ્મકહાઓ (પુસ્તક) ૨૨૮ બૃહત્સંગ્રહણી યંત્ર ૨૫૬ પ્રમાણનયતત્તવાલોકાલંકાર (સાવ.) ર૨૯ જૈન સ્તોત્ર સંગ્રહ ૨૫૭ તત્વાર્થધિગમસૂત્ર (ગુજરાતી) ર૩૦ યશોધર ચરિત્ર ૨૫૮ વિચારસપ્તતિકા સટીક + ર૩૧ ચંદ્રવીરશુભાદિ કથા ચતુષ્ટયમ્ | વિચારપંચાશિકા સટીક ૨૩૨ વિજયાનંદ અભ્યદયમહાકાવ્ય ૨૫૯ અધ્યાત્મસાર સટીક ૨૩૩ જૈનધર્મવરસ્તોત્ર-ગોધૂલિકાર્થ- ર૬૦ લીલાવતી ગણિત સભાચમત્કારેતિ કૃતિત્રિતયમ્ ૨૬૧ સંક્રમકરણ (ભાગ-૧) ર૩૪ અનેકાર્થ રત્નમંજૂષા ૨૬૨ સંક્રમકરણ (ભાગ-૨) ર૩૫ સિરિપાસનાહચરિયું |૨૬૩ ભક્તામરસ્તોત્ર (પ્રત) - Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ષસ્થાનક પ્રકરણ (પ્રત) ૨૯૩ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૩) ૨૬૫ સુવ્રતઋષિકથાનક + ર૯૪ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૪) સંગઠુમકંડલી (પ્રત) ૨૯૫ ચંદ્રકેવલી ચરિતમ્' ૨૬૬ શત્રુંજય મહાતીર્થોદ્ધાર (મૂળ) ૨૯૬ ત્રિષષ્ટિશલાકાપુરષ ચરિત્ર - ભાગ-૧ ૨૬૭ જવાનુશાસનમ્ (પર્વ-૧) ૨૬૮ પ્રબંધ ચિંતામણી (હિન્દી ભાષાંતર) ૨૯૭ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર - ભાગ-૨ ર૬૯ દેવચંદ્ર (ભાગ-૨) (પર્વ-૨-૩) ૨૭૦ ભાનચંદ્ર ગણિચરિત ૨૯૮ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર-ભાગ-૩ ૨૭૧ દિગ્વિજય મહાકાવ્ય - (પર્વ-૪-પ-૬) ૨૭૨ વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ ૨૯૯ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર - ભાગ-૪ ૨૭૩ આબૂ (ભાગ-૧) (પર્વ-૭) ' ' , ૨૭૪ આબૂ (ભાગ-૨) ૩૦૦ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર - ભાગ-૫ ર૭૫ આબૂ (ભાગ-૩) ન (પર્વ-૮-૯) ૨૭૬ આબૂ (ભાગ-૪) ૩૦૧ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર - ભાગ-૬ ૨૭૭ આબૂ (ભાગ-૫) | (પર્વ-૧૦). ૨૭૮ ન્યાય પ્રકાશ ૩૦૨ રત્નાકર અવતારીકા (ગુજ. અનુવાદ - ૨૭૯ શોભન સ્તુતિ ગ્રંથ ૨૮૦ ષભ પંચાશિકા ગ્રંથ ૩૦૩ રત્નાકર અવતારીકા (ગુજ, અનુવાદ - ૨૮૧ કુમારવિહારશતકમ્ || ભાગ-૨) ૨૮ર માનવ ધર્મ સંહિતા ૩૦૪ રત્નાકર અવતારીકા (ગુજ. અનુવાદ – ૨૮૩ વર્ધમાન દ્વાáિશિકા ભાગ-૩) ૨૮૪ પ્રશમરતિ પ્રકરણ – ભાવાનુવાદ ૩૦૫ સાધુ મર્યાદાપટ્ટક સંગ્રહ ૨૮૫ તસ્વામૃત – પ્રત ૩૦૬ જૈન રામાયણ ગદ્ય .. ૨૮૬ પપ્પષચરિત્ર – પ્રત ૩૦૭ વિશેષાવશ્યક ભાષ્ય (ભાગ-૧ સટીક) ૨૮૭ ઈર્યાપથિકી પáિશિકા – પ્રત ૩૦૮ વિશેષાવશ્યક ભાષ્ય (ભાગ-ર સટીક) ૨૮૮ કર્મપ્રકૃતિ – પ્રત ૩૦૯ જૈન કથારત્ન કોષ (ભાગ-૩) ૨૮૯ દ્રષ્ટાંતશતક –પ્રત ૩૧૦ જૈન કથારત્ન કોષ (ભાગ-૮) ર0 પáિશિકા ચતુષ્ક પ્રકરણ ૩૧૧ ધર્મસર્વસ્વ અધિકાર સાથે, કસ્તુરી ૨૯૧ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૧) | પ્રકરણ સાથે . ૨૯૨ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૨) ૩૧૨ હિંગુલ પ્રકરણ સાથે - ૨૦ રૂ | ભાગ-૧) . Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ નયવાદ અને યુક્તિપ્રકાશ | ૩૨૪ શ્રેયાંસનાથ ચરિત્ર ૩૧૪ અંગુલસિત્તરી સાથે, સ્વપજ્ઞ | ૩૨૫ ભક્તામર-કલ્યાણ મંદિર-નમિઉણ નમસ્કાર સ્તવ સાથે સ્તોત્રય ૩૧૫ દ્રવ્યગુણ પર્યાયરાસ (ભાગ-૧) સટીક | ૩૨૬ જૈન ધર્મનો પ્રાચીન ઈતિહાસ સવિવરણ (ભાગ-૧) ૩૧૬ દ્રવ્યગુણ પર્યાયરાસ (ભાગ-૨) સટીક | ૩૨૭ શ્રીમદ્ દેવચંદ્રજી કૃતિસંગ્રહ સવિવરણ ૩૨૮ સારસ્વત વ્યાકરણ સટીક ૩૧૭ ચોવીશી વિશેષાર્થ . ૩૨૯ સિદ્ધાંતરનિકા વ્યાકરણ ૩૧૮ કાવ્યસંગ્રહ (ભાગ-૧) ૩૩૦ અઢીદ્વીપ નકશાની હકીક્ત ૩૧૯ કાવ્યસંગ્રહ (ભાગ-૨) ૩૩૧.કર્મપ્રકૃતિ ભાષાંતર ૩૨૦ ચૈત્યવંદનકુલકવૃત્તિ | ૩૩ર મુદ્રિત કુમુદચંદ્ર ૩૨૧ સ્યાદ્વામુક્તાવલી તથા ભાવસાતતિકા | ૩૩૩ શ્રી પ્રશ્નવ્યાકરણ સટીક ૩રર પ્રશાપના ઉપાંગ સટીક ' | ૩૩૪ શ્રીમદત્તકૃદનુતરોપપાતિકવિપાક શ્રુત ૩૨૩ લઘુશાંતિસ્તવ સટીક / સમવસરણ | ૩૩૫ શ્રી જ્ઞાતાધર્મકથાનક સટીક સ્તવ સાવ. તથા પ્રમાણપ્રકાશ – ૨૧ + Page #23 -------------------------------------------------------------------------- ________________ अक्षर........... अ आ इ બ ऋ ए ओ औ क ख ग घ च छ ज 15 ........................ અનુક્રમણિકા १ २८ . ३७ ४१ ४९ ५० ५४ ५५ ....... ५६ ५७ ७५ ७९ ८७ ........ પૃષ્ઠ ८९ ९५ ९७ १०३ ट त ................१०४ અક્ષર द. ध न प फ ब भ ................. ગુજરાતી દુહા पृष्ठ .....१७६ ....... 969 म १८९ य ................... २०४ र २२३ ल २२८ व ............. २३२ श २५४ ष २६३ स २६४ ..... ११४ १३०.. १३८ १५५ १७४ .२८१ ૨૮૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ - go ೩ ನಾ ೩ [ alsql QQ೬ ೩als a ] Page #25 --------------------------------------------------------------------------  Page #26 -------------------------------------------------------------------------- ________________ पूज्यमुनिश्रीरविचन्द्रजीमहाराजसंगृहित नीतितत्त्वादर्श: सार्थः (मङ्गलाचरण) अर्हतो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्च सिद्धिस्थिता, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः। श्रीसिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः; पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ।।१।। अपारे खलु संसारसागरे सारसंयमम्। . यानपात्रसमं प्राप्य यान्ति धीराः परं पदम् ।।१।। અપાર એવા સંસાર-સાગરમાં નાવ સમાન એવા શ્રેષ્ઠ સંયમને પ્રાપ્ત કરીને ધીરપુરુષો પરમપદને પામે છે. I/૧ · अशिक्षिता अपि नृणां प्रादुःष्यन्ति कुबुद्धयः। - सुशिक्षिता अपि नृणां प्रच्यवन्ते शुभाः क्रियाः ।।२।। અહો ! મનુષ્યોને કુબુદ્ધિ શિક્ષણ વિના પણ ઉત્પન્ન થાય છે અને શુભ સંસ્કારો(ક્રિયાઓ) શીખવ્યા છતાં નષ્ટ થઈ જાય છે. રા अनन्ता गृहचिन्तेयं तोयराशिसमा नृप !। यदेकया स्त्रिया नष्टा गाथापञ्चशती मम॥३॥ | હે રાજન્ ! આ ગૃહચિંતા-સમુદ્રની જેમ અનંત છે; કારણકે એક Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીના યોગે મારી દરરોજની પાંચસો પાંચસો ગાથાઓ નષ્ટ થઈ. ૩. अनभ्यासात्कलानाशे यद्योषिद्दोषपोषणम्। तत्कोलखादिते क्षेत्रे महिषीसुतकुट्टनम् ।।४।। અભ્યાસ ન કરવાથી કળાનો નાશ થાય અને તેથી સ્ત્રીને દોષ દેવોતે ખેતરને ડુક્કર ખાઈ જાય અને પાડાને માર મારવા બરોબર છે. अगम्यां भूरिमायानां व्यक्तमुक्ताफलागमाम्। ... साधुशालां पुनर्दूरे जहुः सिंहगुहामिव ।।५॥ બહુ માયાવી(હૃગાલ)જનોને અગમ્ય અને જ્યાં મુક્તાફલોની પ્રગટ રીતે આગમ છે એવી સાધુ-શાલાને દુષ્ટજનો સિંહગુફાની જેમ દૂર તજી દે છે. આપણા अहो न वः स्वयं प्रज्ञा न वा गीतार्थसङ्गतिः। એવું એનિઃશૂરા શુગુતાનમપિતાદ્દા . અહો! તમે આવા સાક્ષાત્ નિર્દય(જૂર) છો તેથી એમ લાગે છે કે તમને પોતાને પ્રજ્ઞા-બુદ્ધિ) નથી, તેમજ કોઈ ગીતાર્થ(સાક્ષર)ની સંગતિ પણ નથી; માટે તમે આગમ(શાસ્ત્રોનું કથન સાંભળો. IIકા अनर्थदण्डं जानानः को धीमानन्तकान्तिकम्। नयत्येतावतो जन्तून् निर्मन्तून् केलिकौतुकैः।।७।। અનર્થદંડને જાણતાં છતાં કયો ધીમાનુ સુજ્ઞ)પુરુષ પોતાના ક્રીડાકૌતુકથી આટલા બધા નિરપરાધી પ્રાણીઓને મરણ પમાડે ? . अन्यो हृदि वचस्यन्य-श्चान्य एव पुमान् दृशि। एवं यासां विरोधोऽङ्गे कस्ताभ्यः सुखमिच्छति ।।८।। જે સ્ત્રીઓ પોતાના હૃદયમાં અન્ય પુરુષને ચિંતવે છે, અન્ય સાથે વાતચીત કરે છે અને અન્ય તરફ નજર કરે છે; અહો ! જેમના અંગમાં પણ આવો વિરોધ છે, તે સ્ત્રીઓ પાસેથી સુખની આશા કોણ રાખે? પાટા Page #28 -------------------------------------------------------------------------- ________________ अभूदिभस्य हृद्यन्यद् व्याधस्यान्यत्पुनर्हदि। अहेश्चान्यद्विधिस्त्वन्य-देव चक्रे तदस्य धिक् ।।९।। હાથી જુદો વિચાર કરતો હતો, વ્યાધ(શિકારી) અન્ય કોઇ ચિંતવતો અને સર્પ વળી ઇતર કંઈ ચિંતન કરતો; એવામાં વિધાતાએ કંઈ જુદું જ કર્યું, માટે દેવને ધિક્કાર થાઓ. હા अनुयान्ती विधुं कान्तं रात्रिस्तारकभूषणा। न भास्करकरस्पर्श-मपि सेहे पतिव्रता ।।१०।। ચંદ્રરૂપ પોતાના કાંત(પતિ)ની પાછળ અનુસરનારી તથા તારક (તારા)રૂપ ભૂષણવાળી એવી રજની(રાત્રી) પતિવ્રતા સ્ત્રીની જેમ સૂર્ય(પરપુરુષ) ના કર(કિરણ)નો સ્પર્શ માત્ર પણ સહન કરતી નથી. I/૧oll अस्तं प्रयाति सूरोऽपि वारुणीसङ्गतो ध्रुवम्। यदहं वारुणीयोगे जीवनस्मि तदद्भुतम् ।।११।। સૂર્ય પણ વારુણી(પશ્ચિમ દિશા)ના યોગે અસ્ત થાય છે, છતાં બહુ આશ્ચર્યની વાત છે કે વારુણી(મદિરા)નો સંગ થયા છતાં હું જીવતો છું. ll૧૧|| अंहो नीचरता नार्यो मक्षिकासख्यमिग्रति । चन्दनमिव प्रोत्सृज्य श्लेष्मणे स्पृहयन्ति याः ।।१२।। અહો ! નીચ પુરુષોમાં અનુરક્ત એવી સ્ત્રીઓ ખરેખર મક્ષિકાઓ જેવી છે. કારણકે જેઓ ચંદનનો ત્યાગ કરીને શ્લેષ્મ(લીટા) ઉપર ઇચ્છા રાખે છે. I૧રો. अन्तः कचवराकीर्णे बहिश्च मसृणत्वचि । खरीपुरीषसङ्काशे मा मुहः स्त्रीशरीरके ।।१३।। હે જીવ! અંદર તો કચરા(અશુચિ)થી વ્યાપ્ત અને બાહ્ય સ્નિગ્ધ(કોમળ) Page #29 -------------------------------------------------------------------------- ________________ ત્વચાયુક્ત તથા ગધેડીની લાડ(વિષ્ટા) સમાન એવા સ્ત્રી શરીરમાં તું મોહ ન પામ. /૧૩ अदृश्यं भाग्यहीनाना-मस्पर्शं सर्वपाप्मनाम् । सङ्करं सारविद्याना-मविद्यानां भयङ्करम् ।।१४।। ભાગ્યહીન જનોને અદશ્ય, પૂર્ણ પાપીઓને અસ્પૃશ્ય, સાર વિદ્યાઓના સમૂહરૂપ તથા અવિદ્યાઓને ભયરૂપ એવા મહાત્માને કોઇ ભાગ્યશાળી જ જોઇ શકે છે. I/૧૪ अधर्मकर्म यन्मूढ कुरुषे यौवनान्धितः । अंतःस्थशिखिशाखीव वीक्ष्यसे तेन वार्द्धके ।।१५।। મૂઢ ! તું યૌવનના મદથી અંધ બનીને જે અધર્મકર્મ કરે છે, તેથી વૃદ્ધાવસ્થામાં અંદરમાં રહેલ અગ્નિવાળા વૃક્ષના જેવી તારી દશા થશે. (૧પો अशस्त्रं मारणं मन्त्र-हीनमुच्चाटनं परम् । निरग्निज्वालनं स्त्रीभिः सपत्नी नाम मन्यते ॥१६॥ સ્ત્રીઓ પોતાની શોક્યના નામને શસ્ત્ર વિનાનું મારણ, મંત્ર વિનાનું ઉમૂલન અને અગ્નિ વિનાનું જવાલન સમજે છે. ll૧કા अविद्यं जीवनं शून्यं दिक् शून्या चेदबान्धवा । पुत्रहीनं गृहं शून्यं सर्वशून्यं दरिद्रता ॥१७॥ વિદ્યા વિનાનું જીવન શૂન્ય છે, બાંધવ વિના દિશા શૂન્ય છે, પુત્ર વિના ગૃહ(ઘર) શુન્ય અને જો દરિદ્રતા હોય તો સર્વ શૂન્ય લાગે છે. ૧૭l अनुचितकारम्भः स्वजनविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासो मृत्युद्वाराणि चत्वारि ।।१८।। અનુચિત કાર્યનો આરંભ, સ્વજનો સાથે વિરોધ, પોતાથી વધારે બલવાન સાથે સરસાઈ અને સ્ત્રીનનો વિશ્વાસ - એ ચાર મૃત્યુના દ્વાર છે. ૧૮. Page #30 -------------------------------------------------------------------------- ________________ अतिभुक्तवतां पुंसां चिन्तारहितचेतसाम् ।। अतिप्रवासश्रान्तानां निद्रा हि सुलभा मता ।।१९।। અતિ ભોજન કરનારા, ચિંતારહિત મનવાળા અને બહુ પ્રવાહ(પંથ) કરતાં શ્રમિત થયેલા એવા પુરુષોને નિદ્રા તરત આવી જાય છે. ૧૯ अपरीक्ष्य न कुर्वीत मर्मज्ञं स्वानुजीवितम् ।। मर्मज्ञो दुर्जनो लोकः सन्तापयति सज्जनम् ॥२०॥ સુજ્ઞજનોએ પૂર્ણ વિચાર કર્યા વિના મર્મજ્ઞને સેવક ન કરવો; કારણકે તેમ કરતાં મર્મજ્ઞ દુર્જનો સજ્જનને સંતાપે છે. ૨૦ll अन्यायोपार्जितं द्रव्यं दश वर्षाणि तिष्ठति । प्राप्ते चैकादशे वर्षे समूलं च विनश्यति ॥२१॥ - અન્યાયથી પેદા કરેલું ધન માત્ર દશ વરસ જ ઘરમાં ટકી શકે છે. અગીયારમું વરસ થતાં તે સમૂળગું નષ્ટ થાય છે. રિલા अनर्थ्यमपि माणिक्यं हेमाश्रयमपेक्षते । अनाश्रया न शोभन्ते पण्डिता वनिता लताः ।।२२।। અમૂલ્ય એવા પણ માણિક્ય(માણેક)ને સુવર્ણનો આશ્રય લેવાની જરૂર પડે છે. તેમ પંડિતો, સ્ત્રીઓ અને લતાઓ આશ્રય વિના શોભતાં નથી. I/રરH . अजरामरवत्प्राज्ञो विद्यामर्थं च चिन्तयेत् । गृहीत इव देशेषु मृत्युना धर्ममाचरेत् ।।२३।। ' વિદ્યા અને વિત્ત મેળવતાં સુજ્ઞપુરુષે “હું અજર-અમર છું.” એમ ચિંતવવું અને ધર્મ સાધતી વખતે મૃત્યુએ જાણે આવીને કેશ પકડ્યા છે' એમ વિચારવું. ર૩|| अहो दुर्जनसंसर्गान्मानहानिः पदे पदे । पावको लोहसङ्गेन मुद्गरैरभिहन्यते ।।२४ ।। અહો! દુર્જનના સંગથી પગલે પગલે અપમાન થાય છે. લોહના સંગથી Page #31 -------------------------------------------------------------------------- ________________ અગ્નિને મુદ્ગરનો માર ખાવો પડે છે. ર૪ના अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका । तृणैर्गुरुत्वमापन्नै-र्बध्यन्ते मत्तदन्तिनः ।।२५।। અલ્પ(તુચ્છ) વસ્તુઓને પણ એકત્ર કરતાં તે એક કાર્ય સાધનારી થઈ પડે છે. જુઓ ઘણા તણખલાં એકઠાં કરી દોરડું બનાવતાં તેનાથી મદોન્મત્ત હાથીઓ બંધાય છે. રિપો अवश्यं यातारश्चिरतरमुषित्वापि विषया, वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः; .. स्वयं त्यक्ता ह्येते शमसुखमनन्तं विदधति ।।२६।। લાંબો વખત રહીને પણ વિષયો છેવટે જવાના તો અવશ્ય છે જ. તો પછી તેનો વિયોગ થતાં ભેદ શો છે? કારણકે જો લોકો તેનો ત્યાગ ન કરે તો વિષયો પોતે તેનો ત્યાગ કરે છે, અને સ્વતંત્રપણાથી જતાં વિષયો મનને બહુજ સંતાપ ઉપજાવે છે, પણ જો પોતે તેને તજી દીધા હોય, તો અનંત શમસુખ પ્રાપ્ત થાય છે. રિકો , अशनं मे वसनं मे जाया मे बन्धुवर्गो मे । इति मे मे कुर्वाणं कालवृको हन्ति पुरुषाजम् ।।२७।। મારું ભોજન, મારાં વસ્ત્રો, મારું મકાન, મારી સ્ત્રી, મારા બાંધવો, એમ મારું મારું કરતાં પુરુષરૂપ બકરાને કાલરૂપ વરુ મારી નાખે છે. તાર૭ll अपदो दूरगामी च साक्षरो न च पण्डितः । अमुखः स्फुटवक्ता च यो जानाति स पण्डितः ।।२८।। પગ વિના જે દૂર ગમન કરે છે, સાક્ષર છતાં જે પંડિત નથી અને મુખરહિત છતાં જે સ્કુટ વક્તા છે - આ સમસ્યાને જાણે તે પંડિત સમજવો(કાગળ). ર૮. Page #32 -------------------------------------------------------------------------- ________________ अहो मु कष्टं सततं प्रवासः, ततोऽतिकष्टं परगेहवासः । कष्टाधिका नीचजनस्य सेवा; તતોગતિષ્ટ ઘનદીનતા ારા અહો ! સતત પ્રવાસ-એ પણ એક કષ્ટ છે, તે કરતાં પરઘર રહેવુંએ તે કરતાં વધારે કષ્ટ છે, નીચ નરની સેવા કરવી એ અધિક કષ્ટ છે, અને ધનહીન જીવન ગુજારવું એ વધારામાં વધારે કષ્ટ છે. ૨૯ अनुचितफलाभिलाषी दैवेन निवार्यते बलात्पुरुषः । द्राक्षाविपाकसमये मुखरोगों भवति काकानाम् ।।३०।। અનુચિત ફલના અભિલાષી પુરુષને દેવ બલાત્કારથી અટકાવે છે. દ્રાક્ષાફળના પાક વખતે કાગડાઓના મુખમાં રોગ થાય છે. ૩oll अर्थानामर्जने दुःख-मर्जितानां च रक्षणे । आये दुश्खं व्यये दुःखं धिगर्थं दुःखभाजनम् ॥३१॥ ધનને પેદા કરવામાં જેમ દુઃખ છે, તેમ તેનું રક્ષણ કરવામાં પણ દુઃખ છે. અહો ! દ્રવ્ય મળે કે જાય તો પણ દુઃખ જ છે, માટે દુઃખભાજન - એવા ધનને વિકાર થાઓ. ૩૧ खनन्तः पार्थिवैर्मुक्ता कालेनोर्वी धनानि च । નિતાનિ પર ત્યવસ્વી અતીતે તૈઃ સદ રૂરી અવસર જતાં સંખ્યાબંધ રાજાઓએ આ વસુધાને ભોગવી અને ધન - એકઠું કર્યું, પરંતુ તેઓ બધા તે પૃથ્વી અને ધનનો ત્યાગ કરીને પોતાના કર્મો સાથે ચાલ્યા ગયા. ૩રા अवंशपतितो राजा मूर्खपुत्रो हि पण्डितः । अधनेन धनं प्राप्तं, तृणवन्मन्यते जगत् ॥३३॥ અકુલીન રાજા, પંડિત થયેલ મૂર્ખપુત્ર, અને ધનને પામેલ નિર્ધન-એ Page #33 -------------------------------------------------------------------------- ________________ જગતને તૃણવત્ માને છે. ll૩૩ अतिसञ्चयकर्तृणां वित्तमन्यस्य कारणम् । अन्यैः सञ्चीयते यत्ना-न्मध्वन्यैः परिभुज्यते ।।३४।। અતિ સંચય કરનારાઓનું ધન બીજાના ઉપભોગમાં આવે છે. જુઓ પરિશ્રમ વેઠીને મક્ષિકાઓ મધનો સંચય કરે છે ને તેનો ઉપભોગ અન્ય જનો કરે છે. ૩૪ अहो दारिद्रयमाहात्म्यं यस्य पञ्चानुजीविनः । ... સૌનાટ્ય કુમુક્ષાપત્યસત્તતિઃ સારૂકા . અહો ! દારિદ્રયનું માહાસ્ય તો જુઓ કે જેની પાછળ ઋણ, દોર્ભાગ્ય, આલસ્ય, ક્ષુધા અને બહુ સંતતિ-એ પાંચ લાગેલા જ છે. IIઉષા , अदत्तदानाच्च भवेद् दरिद्री दरिद्रभावाद्वितनोति पापम् । पापं हि कृत्वा नरकं प्रयाति पुनर्दरिद्री पुनरेव पापी ॥३६।। અદાદાન(ચોરી)થી પ્રાણી દરિદ્ર થાય છે, દરિદ્રતાથી તે પાપ કરે છે, પાપ કરવાથી તે નરકે જાય છે, એટલે પુનઃ દરિદ્રી અને પાપી થાય છે..૩૬ો. अधमा धनमिच्छन्ति धनमानौ च मध्यमाः । उत्तमा मानमिच्छन्ति मानो हि महतां धनम् ॥३७॥ અધમજનો માત્ર ધનને જ ઇચ્છે છે, મધ્યમજનો ધન અને માન-બન્નેને ઈચ્છે છે, ઉત્તમજનો માત્ર માનને જ ચાહે છે, કારણકે મહાપુરુષો માનને જ પોતાનું ધન માને છે. ll૩૭ll अहो अहीनामपि खेलनेभ्यो दुःखानि दूरं नृपसेवनानि । एकोऽहिना मृत्युमुपैति दष्टः सपुत्रपौत्रस्तु नृपेण दष्टः ।।३८॥ અહો ! સર્પના સાથે રમવા કરતાં પણ રાજાની સેવા વધારે ભયંકર હોય છે. કારણકે સર્પ દંશે તો એકનું જ મરણ થાય, અને રાજાના Page #34 -------------------------------------------------------------------------- ________________ 08808 દંશવાથી પુત્રપૌત્રસહિત મરણને શરણ થવુ પડે છે. II૩૮॥ अर्थातुराणां न सुहृन्न बन्धुः क्षुधातुराणां न वपुर्न तेजः । कामातुराणां न भयं न लज्जा चिन्तातुराणां न सुखं न निद्रा ।। ३९ ।। ધનલુબ્ધ જનોને કોઇ મિત્ર કે બંધુ હોતો નથી, ક્ષુધાતુરને શરીર કે તેજ ન હોય, કામાતુરને ભય કે લાજ ન હોય અને ચિંતાતુરને સુખ કે નિદ્રા ન होय. ॥३८॥ अर्था नराणां पतिरङ्गनानां वर्षा नदीनामृतुराट् तरूणाम्। सद्धर्मचारी नृपतिः प्रजानां गतं गतं यौवनमानयन्ति ॥ ४० ॥ ધન પુરુષના ગયેલ યૌવનને પાછું લાવે છે, પતિ સ્ત્રીના, વર્ષા નદીઓના, વસંતઋતુ વૃક્ષોના અને સદ્ધર્મચારી રાજા પ્રજાના અત્યંત ગત યૌવનને પાછું સતેજ કરે છે. अनादरो विलम्बश्च वैमुख्यं विप्रियं वचः । पश्चात्तापश्च पञ्चामी सद्दानं दूषयन्ति हि । । ४१ ।। • अनार, विसंघ, विभुषणुं, अप्रिय वयन अने पश्चात्ताप से पांथ . सुपात्रहानने दूषित रे छे. ॥४१॥ अङ्गजाताद्विनश्यन्ति केsपि दुष्टव्रणादिव । फलात्कर्कन्धव इव लभन्ते ताडनां परे ।। ४२ ।। દુષ્ટ વ્રણ(ઘા)ની જેમ પોતાના સંતાનથી કેટલાક નષ્ટ થાય છે અને કેટલાક બોરડીની જેમ તાડનાને સહન કરે છે. ૪૨૫ अपरीक्ष्यादृतं प्रान्ते विशीर्णं कुटहेमवत् । कलत्रं क्लेशयत्येव नरं सर्वस्वनाशतः ।।४३।। બરાબર તપાસ કર્યા વિના સ્વીકારેલ સ્ત્રી પ્રાંતે સર્વસ્વનો નાશ થતાં Page #35 -------------------------------------------------------------------------- ________________ नली सुवानी मते पुरुषने शरी थाय छ. ॥४॥ अमुच्यमाना ज्वलिता-लानवत्तापहेतवः ।। नार्योऽनार्याचिता दूरे विमुक्ता यैर्जयन्तु ते ॥४४॥ અનાર્યજનોને ઉચિત એવી સ્ત્રીઓને ન મૂકવાથી તે બળતા થાંભલાની જેમ તાપકારી થાય છે. જેમણે એમનો દૂરથી ત્યાગ કર્યો છે તેઓ જયવંત २डॉ. ॥४४॥ अभूत्प्रभुप्रसादेऽपि नायं न्यायविवर्जितः । राजमानोऽप्यमर्यादो यादोनाथो भवेत् किमु ।।४५।। પ્રભુનો પ્રસાદ છતાં તે પુરુષ ન્યાયરહિત ન થયો. બહુ પાણી આવતાં પણ શું સમુદ્ર મર્યાદારહિત બને ? ૪પ : अस्ताघे श्रुतपाथोधौ निलीनं मीनवन्मनः । अशकद् ध्वंसकः काम-बकस्तस्य न घर्षितुम् ।।४६।। જ્યારે પુરુષનું મન અગાધ શ્રુતસાગરમાં માનની જેમ લીન થઈ જાય છે ત્યારે કામરૂપ ક્રૂર બગલો તેના પર તરાપ મારી શકતો નથી. ll૪કા अङ्गं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्वो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम् ।।४७।। અહો! અંગ ગળી ગયું, માથે કેશ બધા શ્વેત થયા, દંત પડી ગયા અને यासतins सेवीप छे, छतi ने आ॥ मती नथी. ॥४७॥ अनुकूले विधौ देयं यतः पूरयिता हरिः। प्रतिकूले विधौ देयं यतः सर्वं हरिष्यति ।।४।। દેવ અનુરૂપ હોય, ત્યારે દાન આપવું, કારણકે હરિ પોતે આપશે અને જો દેવ પ્રતિકૂળ હોય, તો ય દાન તો આપવું. કારણકે નહિ આપીએ તો य मण्यु छ ते तुं २२पार्नु छ. ॥४८॥ अनित्यानि शरीराणि विभवो नैव शाश्वतः। नित्यं सन्निहितो मृत्युः कर्तव्यो धर्मसङ्ग्रहः ।।४९।। → १०१ Page #36 -------------------------------------------------------------------------- ________________ શરીર અનિત્ય છે, વૈભવ શાશ્વત નથી અને મૃત્યુ દિવસે દિવસે પાસે આવતું જાય છે, માટે ધર્મનો સંચય કરવો ઉચિત છે. ll૪૯ अतिकुपिता अपि सुजना योगेन मृदुभवन्ति न तु नीचाः। हेम्नः कठिनस्यापि द्रवणोपायोऽस्ति न तृणानाम् ॥५०॥ સજજન પુરુષો અતિ કોપાયમાન થયા છતાં ઉપાયથી શાંત(મૃદુ) થાય છે, પણ નીચજનો કોમળ થતા નથી. સુવર્ણ કઠિન છતાં તેને ગાળવાનો ઇલાજ છે, પણ તૃણને ગાળવાનો ઉપાય નથી. પ૦ अहो राहुः कथं क्रूर-चन्द्रं गिलति मुञ्चति । गिलन्ति न हि मुञ्चन्ति दुर्जनाः सज्जनव्रजम् ॥५१॥ અહો! રાહુને દૂર કેમ કહી શકાય કારણકે તે ચંદ્રને ગળીને છોડી મૂકે છે, પરંતુ દુર્જનો સજજનોને ગળતાં(સતાવતાં) મૂકતા નથી. પલા अण्वपि गुणाय गुणिनां महदपि दोषाय दोषिणां सुकृतम् । .. तृणमपि दुग्धाय गवां दुग्धमपि विषाय सर्पाणाम् ।।५२ ।। ગુણીજનોને અલ્પ પણ વધારે ગુણકારી થાય છે અને દોષીજનોને બહુ પણ કેવળ દોષના નિમિત્તભૂત થાય છે. ગાયોને ઘાસ દૂધરૂપ થાય છે અને સર્પોને દુધ ઝેરરૂપ થાય છે. પરો. चन्तं साहसं माया मूर्खत्वमतिलोभता । 'अशौचत्वं निर्दयत्वं स्त्रीणां दोषाः स्वभावजाः ।।५३।। અસત્ય, સાહસ, માયા, મૂર્ખતા, અતિ લોભ, અપવિત્રતા અને ક્રૂરતાએ દોષો સ્ત્રીઓમાં સ્વભાવથી જ સિદ્ધ હોય છે. પણll अजीर्णं तपसः क्रोधो ज्ञानाजीर्णमहकृतिः । परतापि क्रियाजीर्ण-मन्नाजीर्णं विसूचिका ।।५४।। તપનું અજીર્ણ ક્રોધ, જ્ઞાનનું અજીર્ણ અહંકાર, ક્રિયાનું અજીર્ણ પરતાપ(પરનિંદા) અને અન્નનું અજીર્ણ વિસૂચિકા કહેવાય છે. પ૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ अपकारिषु मा पापं चिन्तयस्व कदाचन । स्वयमेव पतिष्यन्ति कूलजाता इव द्रुमाः ॥५५॥ હે જીવ!અપકારી જનો ઉપર તું કદાપિ બુરું ચિંતવીશ નહી. કારણકે તેઓ તટપરના વૃક્ષોની જેમ સ્વયમેવ પતિત થઇ જશે. આપપા अङ्गनानामिवाङ्गानि गोप्यन्ते स्वगुणा यदा ।.. तदा ते स्पृहणीयाः स्यु-स्तदा चात्यन्तनिर्मलाः ।।५६॥ સ્ત્રીઓના શરીરના અંગોની જેમ જો સ્વગુણો ગોપવવામાં આવે, તો જ તે સ્પૃહણીય અને અત્યંત નિર્મળ રહી શકે છે. પછી अमृतं शिशिरे वह्नि-रमृतं क्षीरभोजनम् । .. अमृतं राजसन्मान-ममृतं प्रियदर्शनम् ।।५।। શિયાળામાં અગ્નિ અમૃત સમાન લાગે છે, ભૂખ્યાને ક્ષીરભોજન, રાજસન્માન અને પ્રિયજનોનો મેળાપ એ ચાર અમૃત સમાન કહેલ છે. ॥५ ॥ अनभ्यासे विषं शास्त्र-मजीर्णे भोजनं विषम् । विषं गोष्ठी दरिद्रस्य वृद्वस्य तरुणी विषम् ।।५।। અભ્યાસ વિના શાસ્ત્ર વિષ સમાન છે, અજીર્ણમાં ભોજન, દરિદ્રની સાથે ગોષ્ઠી અને વૃદ્ધપુરુષને તરુણસ્ત્રી વિષસમાન છે. પ૮ अलसो मन्दबुद्धिश्च सुखितो व्याधितस्तथा । निद्रालुः कामुकश्चेति षडेते शास्त्रवर्जिताः ।।५९॥ આલસ, મંદબુદ્ધિ, સુખી, રોગી, નિદ્રાલુ અને કાશ્મી-એ છ પ્રકારના જનો શાસ્ત્રરહિત ભણવામાં અયોગ્ય હોય છે. પા. अभालस्य भाले कथं पट्टबन्धः अकर्णे अनेत्रे कथं गीतनृत्यम् । अकण्ठस्य कण्ठे कथं पुष्पमाला + १२ Page #38 -------------------------------------------------------------------------- ________________ * પાક0 પાકે થે કે પ્રમાદના જેને ભાલ નથી તેના લલાટપર પટ્સબંધ શી રીતે રહે? જેના નેત્ર અને કર્ણ નથી તેની આગળ નૃત્ય અને ગીત કેમ થાય? જેને કંઠ નથી તેના ગળામાં પુષ્પમાળા શી રીતે આરોપણ થાય? અને જેના ચરણ નથી તેના પગે પ્રણામ કેમ થાય? Iકoll अपवित्रः पवित्रः स्या-हासो विश्वेशतां भजेत् । मूल् लभते ज्ञानानि मङ्क्ष दीक्षाप्रसादतः ॥६१।। અહો ! દીક્ષાના પ્રસાદથી અપવિત્ર પ્રાણી સત્વર પાવન થાય છે, દાસ સર્વોત્કૃષ્ટ થાય છે, અને મૂર્ખ-એક સારો જ્ઞાની થઈ જાય છે. કII अभ्रच्छाया तृणादग्निः खले प्रीतिः स्थले जलम् । વેરથારોઃ સુમિદં વપતે યુવુલોપન ાદરા વાદળાની છાયા, તણખલાનો અગ્નિ, ખલની પ્રીતિ, સ્થલમાં જળ, વેશ્યાનો રાગ અને કુમિત્ર એ છએ પાણીના પરપોટા સમાન વિનશ્વર હોય છે. Iકરી अर्थनाशं मनस्तापं गृहे दुश्चरितानि च । वञ्चनं चापमानं च मतिमान्न प्रकाशयेत् ॥३॥ દ્રવ્યનો નાશ; મનનો સંતાપ, ઘરના દુરાચરણ, વંચન(છેતરાયા તે) અને અપમાન-આટલી વાતો સુજ્ઞજને ક્યાંય પ્રગટ ન કરવી. કall अग्निरापः स्त्रियो मूर्खाः सर्पो राजकुलानि च । नित्यं यत्नेन सेव्यानि सद्यः प्राणहराणि षट् ।।६४।। અગ્નિ, જળ, સ્ત્રી, મૂર્ખ, સર્પ, રાજકુળ-એ બહુ જ યત્નથી સેવવા લાયક છે, કારણકે એ છએ તરત પ્રાણ હરનારા છે. કજો अग्निर्विप्रो यमो राजा समुद्रमुदरं गृहम् । एतानि न च पूर्यन्ते पूर्यमाणानि नित्यशः ।।५।। Page #39 -------------------------------------------------------------------------- ________________ अग्नि, प्राणा, यम, २01, समुद्र, ६२ भने ५२-अमने निरंतर पू२॥ छत से पूरात नथी. ॥५॥ असारस्य पदार्थस्य प्रायेणाडम्बरो महान् । न हि स्वर्णे ध्वनिस्ताद्दा याद्दक्कांस्येऽभिवीक्ष्यते ।।६६।। પ્રાય: અસાર પદાર્થનો આડંબર મોટો હોય. જુઓ સુવર્ણ કરતાં કાંસામાં અવાજ વધારે જોવામાં આવશે. પડકા अङ्के स्थितापि युवतिः परिरक्षणीया, . संसेवितोऽपि नृपतिः परिशङ्कनीयः ।. शास्त्रं सुनिश्चितधिया परिचिन्तनीयं; . .. ___शास्त्रे नृपे च युवतौ च कुतो वशत्वम् ।।६७।। ઉલ્લંગ(ખોળા)માં સ્થિત છતાં સ્ત્રીની રક્ષા કરવી, સારી રીતે સેવ્યા છતાં રાજાથી સદા શંકતા રહેવું અને બુદ્ધિથી, શાસ્ત્રનું ચિતવન કરવું કારણકે શાસ્ત્ર, રાજા અને સ્ત્રીમાં વશત્વ(વશપણું) ક્યાંથી? કI अविनीतभृत्यजनो नृपतिरदाता शठानि मित्राणि। अविनयवती च भार्या मस्तकशूलानि, चत्वारि ।।६८।। सविनीत नो२, ५९॥ २1, 6(सुथ्या) मित्रो भने मविनीत स्त्रीએ ચારે મસ્તકના શૂળરૂપ સમજવા. કટા अमौलिदेहमस्तम्भं गेहं रूपमयौवनम्, अवृतिक्षेत्रमस्वामि-सैन्यं कुलमनङ्गजम् ॥६९। अस्मृति श्रुतिरज्ञानं व्रतं धनमनर्जनम्। अमूलः पादपो धर्मो विनश्यत्यदयस्तथा ।। ७०।। મસ્તક વિનાનું શરીર, ખંભ વિનાનું ઘર, યૌવન વિનાનું રૂ૫, વાડ વિનાનું ક્ષેત્ર, સ્વામી વિનાનું સૈન્ય, પુત્ર વિનાનું કુલ, સ્વાધ્યાય વિનાનું શાસ્ત્ર, જ્ઞાન વિનાનું વ્રત, પેદાશ વિનાનું ધન, મૂળ વિનાનું વૃક્ષ અને દયા Page #40 -------------------------------------------------------------------------- ________________ વિનાનો ધર્મ સત્વર વિનષ્ટ થાય છે. Iકલાકol अहो मोहाज्जनो जन्मजराद्यं दूषणव्रजम् । न पश्यति भवे कामी कलत्रमिव दुर्नयम् ।।७१।। અહો ! મોહની પ્રબળતાથી લોકો, કામી પુરુષ સ્ત્રીના દુરાચણની જેમ સંસારમાં જન્મ જરાદિ દૂષણોને જોઇ શકતા નથી. ૭૧ી. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।।७२ ।। અજ્ઞાનરૂપ તિમિરથી અંધ બનેલા જીવોના જેણે જ્ઞાનરૂપી અંજનશળીથી નેત્રો ઉઘાડ્યા છે એવા શ્રીગુરુને નમસ્કાર છે. ll૭રા अतिपरिचयादवज्ञा सन्ततगमनादनादरो भवति । मलये भिल्लपुरन्ध्रि-श्चन्दनतरुकाष्ठमिन्धनं कुरुते ।।७३ ।। અતિપરિચય કરવાથી અવજ્ઞા થાય છે, અને કોઈને ત્યાં નિરંતર ગમન કરવાથી અનાદર થાય છે, જુઓ, મલયાચલમાં ભીલડીઓ ચંદનના કાષ્ઠને ઇંધણ તરીકે વાપરે છે. I૭૩ll. - ગનન્તપાર વિન શશાસ્ત્ર, પં તથાણુર્ઘદવશ્વ વિના सारं ततो ग्राह्यमपास्य फल्गु; . . હૃથા ક્ષીરસવામથ્થાત્ T૭૪ના શબ્દશાસ્ત્રનો પાર આવે તેમ નથી અને આયુષ્ય તો અલ્પ છે, વળી તેમાં પણ વિદનો ઘણા છે; માટે હંસ જેમ પાણીમાંથી દૂધ લઈ લે, તેમ સુજ્ઞજનોએ અસારનો ત્યાગ કરીને તેમાંથી ગ્રાહ્ય સારનો સ્વીકાર કરી લેવો. ૭૪ો ' अनेकसंशयोच्छेदि परोक्षार्थस्य दर्शकम् । सर्वस्य लोचनं शास्त्रं यस्य नास्त्यन्ध एव सः ।।७५।। Page #41 -------------------------------------------------------------------------- ________________ અનેક સંશયોને છેદનાર, પરોક્ષ વસ્તુને દર્શાવનાર તથા સર્વના લોચન સમાન એવું શાસ્ત્ર જેની પાસે નથી-તે ખરેખર અંધ સમાન જ છે. I૭પા. अर्थेन किं कृपणहस्तमुपागतेन, શાસ્ત્ર વિં વાતાવરપાન | रूपेण किं गुणपराक्रमवर्जितेन; मित्रेण किं व्यसनकालमनागतेन ।।७६॥ કૃપણને હાથ ચડેલ ધનથી શું ? બહુ જ પ્રપંચી આચરણ કરવામાં આવે તો શાસ્ત્રથી શું? ગુણ કે પરાક્રમરહિત રૂપથી શું? અને આપત્તિ વખતે મદદ ન આપે તો તેવા મિત્રથી શું? Iકો अवसरपठितं सर्वं सुभाषितत्वं प्रयात्यसूक्तमपि । .. क्षुधि कदशनमपि नितरां भोक्तुः सम्पद्यते स्वादु ।।७।। અવસરે બોલવામાં આવેલ ખરાબ બોલ પણ સારા લાગે છે, જ્યારે સુધા લાગે, ત્યારે ખાનારને ખરાબ ભોજન પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. ૭૭ अपूर्वः कोऽपि कोशोऽयं विद्यते तव भारति । व्ययतो वृद्धिमायाति क्षयमायाति सञ्चयात् ।।७।। હે ભારતી !તારો ભંડાર કોઇ અપૂર્વ જ લાગે છે કે જેનો વ્યય કરવાથી વૃદ્ધિ પામે છે અને સંચય કરવાથી ક્ષય પામે છે. ૭૮ अनपेक्षितगुरुवचना सर्वान् ग्रन्थीन् विभेदयति सम्यक् । प्रकटयति पररहस्यं विमर्शशक्तिर्निजा जयति ।।७९ ।। જ્યાં ગુરુવચનની અપેક્ષા નથી અને જે અંતરની સર્વ ગ્રંથિ(ગાંઠ)ને બરાબર ભેદીને પરમ રહસ્યને પ્રગટાવે છે એવી વિમર્શ(વિચાર)શક્તિ જયવંત વર્તે છે. ll૭૯ો Page #42 -------------------------------------------------------------------------- ________________ નર સુષમારાથ્થઃ સુવતરમારાથ્થતે વિશેષજ્ઞઃ ज्ञानलवदुर्विदग्धं ब्रह्मापि नरं न रज्जयति ॥८॥ અજ્ઞપુરુષ સુખે સમજી શકે છે, અને વિશેષજ્ઞ તો બહુજ સહેલાઈથી સમજી શકે છે, પરંતુ જે જ્ઞાનલવથી અર્ધદગ્ધ છે, તેવા પુરુષને બ્રહ્મા પણ સમજાવી શકે નહી. કેટol. अविनयभुवामज्ञानानां शमाय भवन्नपि प्रकृतिकुटिलाद्विद्याभ्यासः खलत्वविवृद्धये । फणिभयभृतामस्तूच्छेदक्षमस्तमसामसौ विषधरफणारत्नाल्लोको भयं तु भृशायते ।।८१॥ અવિનયના સ્થાનરૂપ એવા અજ્ઞાનને દૂર કરનાર હોવા છતાં, સ્વભાવે કુટિલ પાસેથી વિદ્યાભ્યાસ કરતાં ખલપણાનો વધારો થાય છે. જો કે સર્પની ફણામાં રહેલ રત્નનો પ્રકાશ, સર્પ સમાન ભયંકર એવા અંધકારને દૂર કરે છે, છતાં તેમાં ભય તો બહુજ રહેલ છે. ll૮૧૧ अपेक्षन्ते न च स्नेहं न पात्रं न दशान्तरम् । सदालोकहिते युक्ता रत्नदीपा इवोत्तमाः ।।८।। સ્નેહની જે અપેક્ષા કરતા નથી, તેમજ પાત્ર કે દશાંતરને પણ જે જોતા નથી તેમજ નિરંતર લોકહિતમાં નિયુક્ત એવા સજ્જનો રત્નના દીવા જેવા હોય છે. IIટરા अप्रियवचनदरिद्रैः प्रियवचनाढयैः स्वदारपरितुष्टैः । परपरिवादनिवृत्तैः क्वचित्क्वचिन्मण्डिता 'वसुधा ॥३॥ અપ્રિય વચન ન બોલનારા, પ્રિય વચન બોલવામાં સદા તત્પર, સ્વદારા સંતોષી અને પરનિંદાથી નિવૃત્ત થયેલા એવા નરરત્નોથી જ આ વસુધા કંઇ વિભૂષિત થયેલ છે. I૮૩ अपि विभवविहीनः प्रच्युतो वा स्वदेशा I Page #43 -------------------------------------------------------------------------- ________________ नहि खलजनसेवां प्रार्थयत्युन्नतात्मा । तनु तृणमुपभुङ्क्ते न क्षुधार्त्ताऽपि सिंहः पिबति रुधिरमुष्णं प्रायशः कुञ्जराणाम् ॥ ८४ ॥ ઉન્નતાત્મા પુરુષ ધનહીન હોય વા સ્વદેશથી ભ્રષ્ટ થયેલ હોય છતાં તે દુર્જન સેવાનો સ્વીકાર કરવા ચાહતા નથી. કારણકે સિંહ ક્ષુધાથી પીડિત છતાં તે લેશ પણ ઘાસની દરકાર ન કરતાં પ્રાયઃ હસ્તીઓના ઉષ્ણ રુધિરને પીવે છે. ૮૪૦ असाधुः साधुर्वा भवति खलु जात्यैव पुरुषो, न सङ्गाद्दौर्जन्यं न हि सुजनता कस्यचिदपि । प्ररूढे संसर्गे मणिभुजगयोर्जन्मजनिते; मणिनहिर्दोषान् स्पृशति न तु सर्पो मणिगुणान् ।।८५ ।। પુરુષ પોતાની જાતિને લીધે જ સંજ્જન કે દુર્જન બને છે, પણ સંગથી કોઈને સુજનતા કે દુર્જનતા પ્રાપ્ત થતી નથી. કારણકે મણિ અને સર્પનો, જન્મથી સંસર્ગ હોવા છતાં સર્પના દોષ મણિમાં આવતા નથી અને મણિના ગુણ સર્પમાં આવતા નથી. II૮૫. अत्यार्यमतिदातार-मतिशूरमतिव्रतम् । प्रज्ञाभिमानिनं चैव श्रीर्भयान्नोपसर्पति ।। ८६ ।। પોતાની મર્યાદાને મૂકી દેનાર, અતિ દાતાર, અતિ શૂર, વ્રતનું ઉલ્લંઘન કરનાર તથા પોતાની પ્રજ્ઞાનું અભિમાન કરનાર એવા પુરુષ પાસે જાણે ભય પામતી હોય તેમ લક્ષ્મી આવતી નથી. ૫૮૯।। अर्थार्थी जीवलोकोऽयं श्मशानमपि सेवते । जनितारमपि त्यक्त्वा निःस्वं गच्छति दूरतः ।। ८७ ।। લોકો દ્રવ્યના લોભથી શ્મશાનને પણ સેવે છે, અને પોતાનો પિતા પણ જો નિર્ધન હોય, તો તેનો દૂરથી જ ત્યાગ કરી દે છે. I૮૭ના ૧૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ अयश्चणकचर्वणं फणिफणामणेः कर्षणं, __करेण गिरितोलनं जलनिधेः पदा लङ्घनम् । प्रसुप्तहरिबोधनं निशितखड्गसंस्पर्शनम्। कदाचिदखिलं भवेन च शठाद्धनस्यार्जनम् ।।८।। કદાચ લોખંડના ચણા ચવાય, સર્પની ફણામાંથી મણિ ખેંચી શકાય, હાથથી પર્વત તોલી શકાય, કદાચ પગે સમુદ્રનું ઉલ્લંઘન થાય, સુતા સિંહને જગાડી શકાય અને તીક્ષ્ણ ખડ્ઝનો સ્પર્શ પણ કદાચ થાય, તથાપિ શઠજન પાસેથી ધનોપાર્જન તો કદાપિ ન જ થઇ શકે. ૮૮ अर्थी करोति दैन्यं लब्धार्थी गर्वपरितोषं च । नष्टधनश्च स शोकं सुखमास्ते निःस्पृहः पुरुषः ।।८९।। જ્યાં સુધી પુરુષને ધનનો લોભ હોય, ત્યાં સુધી તે દીન બને છે, ધન મળ્યા પછી તે ગર્વિષ્ઠ અને અસંતોષી થાય છે, અને ધનનો નાશ થતાં તે શોકમાં ગરકાવ થઈ જાય છે. આ ઉપરથી એમ લાગે છે કે જગતમાં ઋહારહિત પુરુષ સુખી છે. ૮૯ો अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा । अनुग्रहश्च दानं च शीलमेतद्विदुर्जनाः ।।९०॥ મન, વચન અને કર્મથી સર્વ પ્રાણીઓ પર અદ્રોહ, અનુગ્રહ અને દાન-એને શિષ્ટજનોએ સદાચાર કહેલ છે. Deol अकुलीनः कुलीनश्च मर्यादां यो न लङ्घयेत् । धर्मापेक्षी मृदुर्दान्तः स कुलीनशतैर्वरम् ।।११।। પોતે અકુલીન(સારા કુલમાં ઉત્પન્ન થયેલા ન હોય) કે કુલીન હોય છતાં મર્યાદાનો ત્યાગ ન કરે, ધર્મની અપેક્ષા કરે તથા કોમળ અને જિતેંદ્રિય હોય-તે સેંકડો કુલીનો કરતાં વધારે કુલીન છે. I૯૧૫ શ્વઃ શસ્ત્ર શાસ્ત્ર વીણા વાળી નરક્શ નારી ૨ | Page #45 -------------------------------------------------------------------------- ________________ पुरुषविशेष प्राप्ता भवन्ति योग्या अयोग्याश्च ।।१२।। ઘોડો, શસ્ત્ર, શાસ્ત્ર, વિણા, વાણી, નર અને નારી-એ પુરુષ વિશેષને પામીને યોગ્ય કે અયોગ્ય થાય છે. ૯૨ા. अघटितघटितं घटयति सुघटितघटितानि दुर्घटीकुरुते । विधिरेव तानि घटयति यानि पुमान्नैव चिन्तयति ।।१३।। જે કાર્ય બનવું બહુ મુશ્કેલ છે તેને દેવ સુગમ કરી આપે છે, અને જે સુગમ થઈ શકે તેને તે દુર્ઘટ કરી દે છે. જે પુરુષના ખ્યાલમાં જ નથી તેવાં કાર્યોને પણ વિધાતા ઘટિત કરી દે છે. ૯૩ असम्भवं हेममृगस्य जन्म, ___ तथापि रामो लुलुभे मृगाय । प्रायः समापन्नविपत्तिकाले;.. धियोऽपि पुंसां मलिना भवन्ति ॥१४॥ જગતમાં સુવર્ણમૃગનો જન્મ થવો ખરેખર! અસંભવિત છે. તથાપિ રામ તેને માટે મોહ પામ્યો, આથી એમ લાગે છે કે જ્યારે વિપત્તિકાલ સમીપ આવે છે, ત્યારે પુરુષોની મતિ મલિન થઈ જાય છે. I૯૪. अयुक्तं बहु भाषन्ते यत्र कुत्रापि शेरते । नग्ना विक्षिप्य गात्राणि बालका इव मद्यपाः ॥९५।। મદ્યપાન કરનારા લોકો બાળકોની જેમ બહુ જ અયુક્ત બોલ્યા કરે છે, જ્યાં ત્યાં સુવે છે અને અવયવોને વિક્ષિપ્ત કરી નગ્ન થઈને તેઓ જ્યાં ત્યાં પડ્યા રહે છે. સ્પો अयं निजः परो वेति गणना लघुचेतसाम् । उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ।।१६।। આ મારું અને આ પારકું-એવી ગણના તો હલકા મનવાળા પુરુષોનેજ હોય છે, પરંતુ ઉદાર પુરુષ તો સમસ્ત વસુધાને પોતાના કુટુંબ સમાનજ ગણે છે. તેવા Page #46 -------------------------------------------------------------------------- ________________ अविद्वानपि भूपालो विद्यावृद्धोपसेवया । परां श्रियमवाप्रोति जलासन्नतरुर्यथा ॥९७।। રાજા પોતે કદાચ અવિદ્વાન હોય છતાં વિદ્યાવૃદ્ધપુરુષની સેવા કરવાથી તે પરમ સંપત્તિને પામે છે. જુઓ, જલની સમીપે રહેલ વૃક્ષ સદા રમણીય જ રહે છે. ૯૭ll अनुगन्तुं सतां वर्त्म कृत्स्नं यदि न शक्यते । . स्वल्पमप्यनुगन्तव्यं मार्गस्थो नावसीदति ॥१८॥ સજ્જન પુરુષોના માર્ગનું સર્વથા કદાચ અનુગમન ન થઇ શકે તો કિંચિત પણ તેનું અનુકરણ કરવું યોગ્ય છે, કારણકે માર્ગસ્થ પુરુષ સીદાતો નથી. ૯૮, अजायुद्धमृषिश्राद्धं प्रभाते मेघडम्बरम् । दापत्योः कलहाचैव परिणामे न किञ्चन ।।१९।। આધબકરા)ઓનું યુદ્ધ, ઋષિઓનું શ્રાદ્ધ, પ્રભાતે વરસાદનો આડંબર અને દંપતી વચ્ચે કલહ-એનું પરિણામ કાંઇ ન મળે. I૯૯ો. તિલાના વનિર્વદ્ધો સ્વતિમાનાન્સુિયોનિઃ | - विनष्टो रावणो लौल्या-दति सर्वत्र वर्जयेत् ।।१०।। અતિદાનથી બલિરાજાને બંધાવું પડયું, અતિમાનથી સુયોધને હેરાન થયો અને અતિલોલુપતાથી રાવણ વિનષ્ટ થયો, માટે અતિનો સર્વત્ર ત્યાગ કરવો. ./૧૦oll - अवृत्तिकं त्यजेदेशं वृत्तिं सोपद्रवां त्यजेत् । त्यजेन्मायाविनं मित्रं धनं प्राणहरं त्यजेत् ।।१०१॥ જ્યાં પોતાનું ગુજરાન ન ચાલી શકે તેવા દેશનો ત્યાગ કરવો, જ્યાં ઘણી મુશ્કેલીથી અથવા તો ઉપદ્રવયુક્ત પોતાનું ગુજરાન ચાલી શકે તેવા સ્થાનનો, કપટી મિત્રનો અને પ્રાણને હરણ કરનાર ધનનો ત્યાગ કરવો.ll૧૦૧ " S [ ૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ अलिरनुसरति परिमलं लक्ष्मीरनुसरति नयगुणसमृद्धिम् । निम्नमनुसरति सलिलं विधिलिखितं बुद्धिरनुसरति ।।१०२।। ભમરો સુગંધને અનુસરે છે, લક્ષ્મી ન્યાય અને ગુણોની સમૃદ્ધિને અનુસરે છે, પાણી નીચાણ ભાગને અનુસરે છે અને બુદ્ધિ વિધિના લેખને अनुसरे छे. ॥१०२॥ अप्रतिबुद्धे श्रोतरि वक्तुर्वाक्यं प्रयाति वैफल्यम् । नयनविहीने भर्तरि लावण्यमिवेह खञ्जनाक्षीणाम् ।।१०३।। જો શ્રોતા પ્રતિબોધ ન પામે, તો વક્તાનું વાક્ય નિષ્ફલ થાય છે. જો પતિ નેત્રહીન હોય, તો સ્ત્રીઓનું લાવણ્ય શા કામનું? ll૧૦૩ असती भवति सलज्जा क्षारं नीरं च शीतलं भवति । दम्भी भवति विवेकी प्रियवक्ता भवति धूर्तजनः ।।१०४॥ અસતી(કુલટા) પ્રાય: સલજ્જ હોય છે, ખારું પાણી વધારે શીતલ હોય, કપટી વધારે વિવેકી હોય અને પૂજન મીઠું બોલનાર હોય છે.ll૧૦૪ असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे, सुरतरुवरशाखालेखिनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं; तदपि तव गुणानां नाथ पारं न याति ।।१०५।। મેરુપર્વત સમાન કાજળના ઢગને સમુદ્રરૂપ ખડીયામાં નાખીને શાહી બનાવીએ, કલ્પવૃક્ષની શાખાની કલમ બનાવવામાં આવે અને વસુધાને પત્ર(કાગળ) બનાવવામાં આવે અને એ સાધનોથી સરસ્વતી પોતે તૈયાર થઈને સદાકાળ લખ્યા કરે, તથાપિ હે ભગવાન! આપના ગુણોનો પાર પામી ન શકાય. /૧૦પા अचिन्तितानि दुःखानि यथैवायान्ति देहिनाम् । सुखान्यपि तथा मन्ये दैवमत्रातिरिच्यते ।।१०६।। Page #48 -------------------------------------------------------------------------- ________________ જેમ પ્રાણીઓના માથે અણધાર્યાં દુ:ખો આવી પડે છે, તેમ સુખો પણ અણધાર્યાં જ પ્રાપ્ત થાય છે, એમ સમજી શકાય છે, અહીં દૈવ જ પ્રધાન छे. ॥१०५॥ अयाचितः सुखं दत्ते याचितश्च न यच्छति । सर्वस्वं चापि हरते विधिरुच्छृङ्खलो नृणाम् ।। १०७ ।। વિધાતા ખરેખર ઉચ્છંખલ લાગે છે, કારણકે તે કોઇવાર માગ્યા વિના સુખ આપે છે અને માગતાં નથી આપતો અને વળી કોઈ વાર સર્વસ્વ हरी पए से छे. ॥१०७॥ अर्थेन तु विहीनस्य पुरुषस्याल्पमेधसः । क्रियाः सर्वा विनश्यन्ति गीष्मे कुसरितो यथा ।। १०८ ।। ધનહીન અને અલ્પમતિવાળા પુરુષની બધી ક્રિયાઓ ઉનાળામાં જેમ साधारण नहीखो सुडाई भय छे, तेभ ते नष्ट थर्ध भय छे. ॥ १०८ ॥ अवधमुक्ते पथि यः प्रवर्त्तते, प्रवर्त्तयत्यन्यजनं च निःस्पृहः । • स एव सेव्यः स्वहितैषिणा गुरुः; स्वयं तरंस्तारयितुं क्षमः परम् ।। १०९ ।। જે નિર્દોષ માર્ગમાં પોતે પ્રવૃત્ત છે અને પોતે નિઃસ્પૃહ થઈને જે અન્ય જનોને તેવા માર્ગમાં પ્રવર્તાવે છે, પોતાનું કલ્યાણ ઇચ્છનાર ભવ્ય જીવે ગુરુની ભક્તિ કરવી, કારણકે તે પોતે તરતાં અન્યને તારવાને- પણ समर्थ होय छे. ॥१०८॥ તેવા अकरुणत्वमकारणविग्रहः परधने परयोषिति च स्पृहा । सुजनबन्धुजनेष्वसहिष्णुता; प्रकृतिसिद्धमिदं हि दुरात्मनाम् ।। ११० ।। 76 २३ 34 Page #49 -------------------------------------------------------------------------- ________________ નિર્દયતા, અકારણ કલહ, પરધન અને પરસ્ત્રીની ઇચ્છા, સ્વજનસંબંધીઓમાં ઇર્ષ્યા કરવી એ દૂષણો દુરાત્માઓમાં સ્વભાવસિદ્ધ હોય છે. ૧૧૦l अवश्यंभावानां प्रतिकारो भवेद्यदि । तदा दुःखैर्न लिप्येरन् नल - राम- युधिष्ठिराः ।।१११।। અવશ્ય થનાર ભાવિભાવનો જો પ્રતિકાર હોય, તો નલ,રામ અને યુધિષ્ઠિરને દુઃખો પણ સહન કરવાં પડત નહિ. ||૧૧૧/ अकर्त्तव्येष्वसाध्वीव तृष्णा प्रेरयते जनम् । . तमेव सर्वपापेभ्यो लज्जा मातेव रक्षति ।। ११२ ।। કુલટાની જેમ તૃષ્ણા લોકોને અકાર્યોમાં પ્રેરણા કરે છે અને માતાની જેમ લજ્જા સર્વપાપોથી તેનું રક્ષણ કરે છે. ૧૧૨॥ अकारणाविष्कृतवैरदारुणा दसज्जनात्कस्य भयं न जायते । विषं महाहेरिव तस्य दुर्वचः; સુદુઃસદ સન્નિહિત સવા મુદ્દે ||99રૂ|| કારણ વિના પ્રગટ કરેલ વૈરથી દારુણ એવા દુર્જનથી કોને ભય ઉત્પન્ન ન થાય ? કારણકે મહા સર્પની જેમ જેના મુખમાં સદા દુર્વચનરૂપ દુઃસહ વિષ ભરેલું જ છે. ૧૧૩ अन्तर्विषमया ह्येता बहिश्चैव मनोरमाः । गुञ्जाफलसमाकाराः स्वभावादेव योषितः । । ११४।। અહો! સ્ત્રીઓ સ્વભાવથી જ ચણોઠીની જેમ માત્ર બહારથી મનોહર દેખાય છે, પણ અંતરમાં ખરેખર તે વિષમય છે. ૧૧૪ अकृत्यं मन्यते कृत्यं अगम्यं मन्यते सुगमम् । अभक्ष्यं मन्यते भक्ष्यं स्त्रीवाक्यप्रेरितो नरः ।। ११५ । ૨૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીના વચનથી પ્રેરાયેલો પુરુષ અકૃત્યને કૃત્ય માને છે, અગમ્યને ગમ્ય માને છે અને અભક્ષ્યને તે ભક્ષ્ય માને છે. ૧૧પો अलसस्य कुतो विद्या (चा)विद्यस्य कुतो धनम् । अधनस्य कुतो मित्र-ममित्रस्य कुतः सुखम् ।।११६।। આળસુને વિદ્યા ક્યાંથી? અજ્ઞાનીને ધન ક્યાંથી? નિર્ધનને મિત્ર ક્યાંથી? અને મિત્રહીનને સુખ ક્યાંથી? ll૧૧કા अरावप्युचितं कार्य-मातिथ्यं गृहमागते । छेत्तुमप्यागते छायां नोपसंहरते द्रुमः ।।१७।। શત્રુ પણ ઘરે આવે તો તેનું ઉચિત આતિથ્ય કરવું જ જોઈએ. જુઓ, વૃક્ષ પોતોને છે દવા આવેલ માણસ પરથી પોતાની છાયા ખેંચી લેતો નથી. l/૧૧૭ अतिथिर्बालकः पत्नी जननी जनकस्तथा । पञ्चैते गृहिणा पोष्या इतरे च स्वशक्तितः ।।११८।। પોતાની શક્તિ હોય તો અન્યનું પોષણ કરવું, પરંતુ અતિથિ, બાલક, પત્ની, જનની અને પિતા એ પાંચનું તો ગૃહસ્થએ અવશ્ય પોષણ કરવાનું છે. ll૧૧૮ : अधना धनमिच्छन्ति वादमिच्छन्ति गर्विताः । * માનવાઃ મચ્છત્તિ મોક્ષમચ્છત્તિ તેવતા: 999 ધનહીન જનો ધનને ઇચ્છે છે, ગર્વિષ્ઠ જનો વાદને ઇચ્છે છે, મનુષ્યો સ્વર્ગને ઇચ્છે છે અને દેવતાઓ મોક્ષને ઇચ્છે છે. /૧૧૯ अनधित्वान्मनुष्याणां भयात्परिजनस्य च । मर्यादायाममर्यादाः स्त्रियस्तिष्ठन्ति सर्वदा ।।१२०॥ મનુષ્યને અનર્થ કરનાર હોવાથી, પરિજનોને ભય ઉપજાવનાર હોવાથી તથા પોતાની મર્યાદામાં અમર્યાદિતપણે ચાલવાથી સ્ત્રીઓ સદા હીનોપમામાં જ રહે છે. ૧૨૦. Page #51 -------------------------------------------------------------------------- ________________ अपण्डितास्ते पुरुषा मता मे, ये स्त्रीषु च श्रीषु च विश्वसन्ति । श्रियो हि कुर्वन्ति तथैव नार्यो; भुजङ्गकन्यापरिसर्पणानि ।।१२१॥ . જે પુરુષો લક્ષ્મી તથા સ્ત્રીઓમાં વિશ્વાસ બાંધે છે તે ખરેખર અજ્ઞજનો છે. ભુજંગકન્યાની જેમ લક્ષ્મી ચપળ(વક્રી હોય છે તેમ સ્ત્રીઓ પણ यंय॥ ४ डोय छे. ॥१२१॥ अन्यं मनुष्यं हृदयेन कृत्वा अन्यं ततो दृष्टिभिराह्वयन्ति । अन्यत्र मुञ्चन्ति मदप्रसेकमन्यं शरीरेण च कामयन्ते ।।१२२।। અહો! સ્ત્રીઓની કુટિલતા તો જુઓ કે જેઓ હૃદયમાં એકને ધારણ કરે છે, નજરથી બીજાને નિહાળે છે, ત્રીજા ઉપર કટાક્ષપાત કરે છે અને અન્યની સાથે તે ભોગ ભોગવવા તૈયાર થાય છે. ./૧૨૨ા अग्राह्य हृदयं तथैव वदनं यदर्पणान्तर्गतं, भावः पर्वतसूक्ष्ममार्गविषमः स्त्रीणां न विज्ञायते । चित्तं पुष्करपत्रतोयतरलं विद्विद्भिराशंसितं; नारी नाम विषाकुरैरिव लता दौषेः समं वर्धिताः ।।१२३ ।। દર્પણની અંદર પ્રતિબિંબિત થયેલ સ્ત્રીઓનું વદન અને મુખ એ ખરેખર અગ્રાહ્ય છે, વળી પર્વતમાં આવેલ સૂકમ માર્ગની જેમ વિષમ એવો સ્ત્રીઓનો ભાવ તો જાણી શકાતો જ નથી, તેમજ તેમનું ચિત્ત તો જાણે કમળના પત્રપર જળબિંદુ હોય, તેવું ચપળ કહેવામાં આવેલ છે. અહો ! વિષલતાની જેમ સ્ત્રીઓ દોષોની સાથે સાથે જ વૃદ્ધિ પામી હોય તેમ साग छ. ॥१२॥ अभ्युत्थानमुपागते गृहपतौ तद्भाषणे नम्रता, . तत्पादार्पितदृष्टिरासनविधिस्तस्योपचर्या स्वयम् । Page #52 -------------------------------------------------------------------------- ________________ सुप्ते तत्र शयीत तत्प्रथमतो जह्याच्च शय्यामिति; प्राच्यैः पुत्रि निवेदितः कुलवधूसिद्धान्तधर्मागमः ।।१२४।। પોતાનો પતિ ઘેર આવે ત્યારે અભ્યત્યાન કરવું, બોલવામાં તેની સામે નમ્રતા દર્શાવવી, તેના ચરણમાં દૃષ્ટિ થાપવી, આસન આપવું, તેની સેવા કરવી, તે શયન કરે ત્યારે પોતે સુવું અને તેની પહેલાં જાગ્રત થવું એ પ્રમાણે હે પુત્રી ! પૂર્વપુરુષોએ એ કુલીન કાંતાઓના સિદ્ધાંતના ધર્માગમ કહેલ છે. ૧૨૪ अधिकारात् त्रिभिर्मासै-महापापात् त्रिभिर्दिनैः । शीघ्रं नरकवाञ्छा चे-दिनमेकं पुरोहितः ।।१२५।। અધિકારથી ત્રણ મહિનામાં અને મહાપાપથી ત્રણ દિવસમાં નરક મળે, છતાં શીઘ જો નરકની ઇચ્છા હોય તો એક દિવસ પુરોહિત થવું. ||૧૨પા. अजातमृतमूर्खाणां वरमाद्यौ न चान्तिमः । सकृदुःखकरावाद्या-वन्तिमस्तु पदे पदे ।।१२६।। * જન્મ ન પામેલ, મરણ પામેલ અને મૂર્ખ એ ત્રણ પ્રકારના પુત્રોમાં પ્રથમના બે સારા કહેલ છે અને છેવટનો સારો નહિ. કારણકે પ્રથમના તો માત્ર એક જ વાર દુઃખ આપે છે અને છેવટનો(પૂર્ણ) તો પગલે પગલે દુઃખદાયક થઇ પડે છે. ll૧૨ડા –ન્ક. ૨૭ – Page #53 -------------------------------------------------------------------------- ________________ आदरेण यथा स्तौति धनवन्तं धनेच्छया । तथा चेद्विश्वकर्तारं को न मुञ्चति बन्धनात् ।।१।। જેમ ધનની ઇચ્છાથી માણસ ધનવંતને આદરથી આરાધે છે, તેમ જો (भगतने मले तो sten संसारथी भुत न थाय? ॥१॥ आज्ञाभङ्गो नरेन्द्राणां गुरूणां मानमर्दनम् । वृत्तिच्छेदश्च विप्राणामशस्त्रो वध उच्यते ॥२॥ રાજાઓની આજ્ઞાનો ભંગ કરવો, ગુરુ(વડીલ)નું અપમાન કરવું અને બ્રાહ્મણોની આજીવિકાનો ઉચ્છેદ કરવો એ શસ્ત્રરહિત વધ ગણાય छ.॥२॥ आचारः कुलमाख्याति वपुराख्याति भोजनम् । सम्भ्रमः स्नेहमाख्याति देशमाख्याति भाषितम् ॥३॥ આચારથી કુલ સમજાય છે, શરીરથી ભોજન, સંમતવિલાસ)થી સ્નેહ અને ભાષાથી દેશ સમજાય છે. ફll आर्ता देवान्नमस्यन्ति तपः कुर्वन्ति रोगिणः । । निर्धना विनयं यान्ति क्षीणदेहाः सुशीलिनः ॥४॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ આજનાં દેવને નમે છે, રાંગજનાં તપ કરે છે, નિર્ધનાં વિનયી હોય છે અને કૃશ(ક્ષણ) દેહવાલા જનો સુશીલ હોય છે. જો आयुषो राजचित्तस्य पिशुनस्य धनस्य च । खलस्नेहस्य देहस्य नास्ति कालो विकुर्वतः ।।५।। આયુષ્ય, રાજચિત્ત, પિશુન, ધન, દુર્જનસ્નેહ તથા દેહ એમને બદલી જતાં વખત લાગતો નથી. પણ आयु कर्म च वित्तं च विद्या निधनमेव च । पञ्चैतानि हि सृज्यन्ते गर्भस्थस्यैव देहिनः ।।६।। આયુ, કર્મ, ધન, વિદ્યા અને મરણ એ પાંચ, ગર્ભમાં આવતાં જ પ્રાણીની સાથે સરજાય છે. આવા आचार्येषु नटे धूर्ते व्यासवेश्याबहुश्रुते । षट्सु माया न कर्त्तव्या माया तत्रैव निर्मिता ॥७॥ આચાર્ય, નટ, ધૂર્ત, વ્યાસ, વેશ્યા અને બહુશ્રુત એ છ પ્રકારના પુરુષો સાથે માયા(કપટ) ન કરવી, કારણકે માયા ત્યાં નિર્મિત જ હોય છે. Iણા आत्मबुद्धिः शरीरादौ यस्य स्यादात्मविभ्रमात् । बहिरात्मा सं विज्ञेयो मोहनीयस्तत्र चेतनः ॥८॥ આત્માની ભ્રાંતિથી જેને શરીરાદિકમાં આત્મબુદ્ધિ હોય, તે જીવ બહિરાત્મા જાણવો, કારણકે ત્યાં મોહનીય કર્મનો સિદ્ભાવ હોય છે.ટા. आरोग्यभाग्यसौभाग्य-रूपभूपादिसम्पदः । कृपालुतालतायाः स्यात् पुष्पौधो निर्वृतिः फलम् ॥९॥ આરોગ્ય, ભાગ્ય, સૌભાગ્ય, રૂપ અને રાજ્ય વિગેરેની સંપત્તિ, એ બધા દયારૂપ લતાના પુષ્પો સમજવા, અને મોક્ષ, એ તેનું ફલ છે. હા आवर्तः संशयानामविनयभवनं पत्तनं साहसानां, Page #55 -------------------------------------------------------------------------- ________________ दोषाणां सन्निधानं कपटशतमयं क्षेत्रमप्रत्ययानाम् । . स्वर्गद्वारस्य विध्नो नरकपुरमुखं सर्वमायाकरण्डं; स्त्रीयन्त्रं केन सृष्टं विषममृतमयं प्राणिनामेकपाशः ।।१०।। સંશયોના આવર્ત(ઘુમરી)રૂપ, અવિનયના ભવનરૂપ, સાહસના નગરરૂપ, દોષોના ભંડારરૂપ, સેંકડો કપટયુક્ત, અવિશ્વાસના ક્ષેત્રરૂપ, સ્વર્ગદ્વારના વિનરૂપ, નરક-નગરના મુખરૂપ, સર્વ માયાના કરંડીયારૂપ અને પ્રાણીઓને એક પાશરૂપ એવું આ સ્ત્રીરૂપ યંત્ર કોણે બનાવેલ છે, કે જે વિષમય છતાં અમૃતમય ભાસે છે. [૧ आपदि मित्रपरीक्षा शूरपरीक्षा रणाङ्गणे भवति । . विनये वंशपरीक्षा स्त्रियः परीक्षा निर्धने पुंसि ।।११।। આપત્તિમાં મિત્રની પરીક્ષા થાય છે, રણાંગણમાં શૂરની પરીક્ષા, વિનયથી વંશની પરીક્ષા અને પુરુષ નિર્ધન થતાં સ્ત્રીની પરીક્ષા થાય છે. ll૧૧al प्रारभ्य ह्यल्पमेवाज्ञाः कामं व्यग्रा भवन्ति च । महारम्भाः कृतधिय-स्तिष्ठन्ति च निराकुलाः ।।१२।। અજ્ઞજનો અલ્પ કાર્યનો આરંભ કરતાં પણ અત્યંત વ્યગ્ર બની જાય છે. અને બુદ્ધિમંતજનો મોટા કામનો આરંભ કરતાં પણ નિરાકુલ રહે છે. I૧૨ા आरभ्यते न खलु विघ्नभयेन नीचैः, प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः । विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः प्रारब्धमुत्तमजना न परित्यजन्ति ।।१३।। કાયરજનો વિદનના ભયને લીધે કાર્યનો આરંભ જ કરતા નથી, સાધારણજનો વિનોથી હતાશ થઈને કાર્યથી વિરામ પામે છે, પણ ઉત્તમજનો વારંવાર વિનોથી પરાભવ પામતાં પણ આરંભેલ કાર્યનો કદાપિ ત્યાગ કરતા નથી. ૧૩ – ૩૦ * Page #56 -------------------------------------------------------------------------- ________________ 888 आज्ञा कीर्तिः पालनं सज्जनानां, दानं भोगो मित्रसंरक्षणं च । येषामेते षट्गुणाश्च प्रवृत्ताः कोऽर्थस्तेषां पार्थिवोपाश्रयेण ।।१४।। खाज्ञा, डीर्ति, सभ्४न पालन, छान, लोग खने भित्र - संरक्षए। ये छ ગુણો જેમને છે, તેમને રાજાનો આશ્રય લેવાની શી જરુર છે ? ।।૧૪। आदित्यस्य गतागतैरहरहः सङ्क्षीयते जीवितं, व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालो न विज्ञायते । दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते; पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ।।१५।। દરરોજ સૂર્યના ગમનાગમનથી જીવિત ક્ષય થતું જાય છે, મોટા વ્યાપારમાં વ્યગ્ર થતાં જતો વખત જણાતો નથી, જન્મ, જરા, વિપત્તિ અને મરણ જોઇને પણ ત્રાસ થતો નથી. અહો! ખરેખર! મહા મોહરૂપ પ્રબળ મદિરાના પાનથી આ જગત્ બહુ જ ઉન્મત્ત બની ગયું છે. ૧૫ आयुर्वर्षशतं नृणां परिमितं रात्रौ तदर्थं गतं, तस्यार्धस्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः । शेषं व्याधिवियोगदुःखसहितं सेवादिभिर्नीयते; वेगे वारितरङ्गबुद्बुदचले सौख्यं कुतः प्राणिनाम् ।।१६।। બહુ બહુ તો મનુષ્યનું આયુ સો વરસનું ગણાય, તેમાંથી અર્ધ આયુ રાત્રિનું ચાલ્યું જાય, અને બાકીના અર્ધમાંથી બાલપણું અને વૃદ્ધપણું બાદ કરતાં ચતુર્થાંશ રહે, તે પણ વ્યાધિ, વિયોગ, દુઃખ અને સેવાદિકથી સમાપ્ત થાય છે. અહો! જલતરંગના પરપોટા સમાન ચંચલ એવા આ संसारभां प्राणीखोने सुख ४ इयां छे ? ॥ १७ ॥ आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशृङ्खला । ૩૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ यया बद्धाः प्रधावन्ति मुक्तास्तिष्ठन्ति पगुवत् ।।१७।। અહો! આશા એ મનુષ્યોને (વળગેલી) કોઈ વિચિત્ર પ્રકારની જ શૃંખલા છે. જેનાથી બદ્ધ થયેલા માણસો દોડતા ફરે છે અને જેનાથી મુક્ત થયેલા પંગુની જેમ બેસી રહે છે. आरम्भगुर्वी क्षयिणी क्रमेण તથ્વી પુરી વૃદ્ધિમતી ૨ પશ્વાતા ' दिनस्य पूर्वार्द्धपरार्द्धभिन्ना છાવ મૈત્રી સ્વામ્બિનાનામ્ ૧૮. જેમ દિવસના પૂર્વભાગની છાયા પ્રથમ મોટી અને પછી આસ્તે આસ્તે નાની થતી જાય છે અને બપોર પછી પ્રથમ નાની અને પછી આસ્તે આસ્તે મોટી થતી જાય છે, તેમ દુર્જન અને સજ્જનોની મિત્રતા સમજવી એટલે દુર્જનની મેત્રી અનુક્રમે ઓછી થતી જાય અને સર્જનની મૈત્રી, અનુક્રમે વૃદ્ધિ પામતી જાય છે. ૧૮ आशाया ये दासा-स्ते दासाः सन्ति सर्वलोकस्य ।। આશા રેષાં વાવી તેષાં વાસયત્વે નો: 98ા જેઓ આશાના દાસ છે, તેઓ સર્વ લોકના દાસ છે, અને જેમણે આશાને દાસી બનાવી છે, તેમની આગળ લોકો દાસ થઈને રહે છે.૧૯ા आकारैरिङ्गितैर्गत्या चेष्टया भाषणेन च । नेत्रवक्रविकारैश्च लक्ष्यतेऽतर्गतं मनः ।।२०।।.. આકાર, ઇંગિત, ગતિ, ચેષ્ટા, ભાષણ તથા નેત્ર અને મુખવિકારથી અંતરનું મન જાણી શકાય છે. lol आहारनिद्राभयमैथुनानि, सामान्यमेतत्पशुभिर्नराणाम् । ज्ञानं विशेषं खलु मानुषाणां; Page #58 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનેન દીના પશવો મનુષ્યઃ સારા આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચારે મનુષ્યો અને પશુઓમાં સામાન્ય હોય છે, પણ મનુષ્યોમાં જ્ઞાન અધિક હોય છે, જો જ્ઞાન ન હોય તો તે પશુ સમાન ગણાય છે. સારા आहारो द्विगुणः स्त्रीणां निद्रा तासां चतुर्गुणा । षड्गुणो व्यवसायश्च कामश्चाष्टगुणः स्मृतः ।।२२।। પુરુષો કરતાં સ્ત્રીઓને બમણો આહાર હોય, ચાર ગણી નિદ્રા હોય, છ ગણો વ્યવસાય હોય અને આઠ ગણો કામ કહેલ છે. રી/ आस्तामपत्यं त्रैलोक्या-धिपत्यमपि दुर्घटम् । ન થતઃ પ્રયતત્ત્વ તે ઘર્મને વિઘટિ મીઃ રરૂપ હે જીવ, સંતાન તો શુંપરંતુ ત્રણે લોકનું સ્વામિત્વ પણ દુર્લભ નથી, માટે ધર્મની આરાધના કર કે જેથી કંઇ પણ દુર્લભ ન થાય.l/ર૩, आहारं षडसाधारं देहस्थित्यर्थमेव सः । મુક તૃપ્તિનાપત્ર શાસ્ત્રને ૨ ઃ પુનઃ રજા સંતજનો માત્ર દેહસ્થિતિને માટે જ ષટુ-રસ આહાર કરે છે, પણ તૃપ્તિ તો તેઓ ષ-રસોથી નહિ પણ શાસ્ત્રરસથી જ તૃપ્તિ પામે છે.ર૪ - आलयं धीरधर्माणां प्रलयं च कुकर्मणाम् । શવાનોવાથઃ સાધુનેવું હશે તે સારા ધીરધર્મના સ્થાનરૂપ અને કુકર્મના પ્રલયરૂપ એવા એક સાધુને તેણે અશોકવૃક્ષની નીચે જોયા. રપા आद्रियन्ते जडा एव योषितः सुखवाञ्छया । સુતારાનાશયા જ્ઞા: શીવાર્તા ફવ વાનરો: સરદા શીતા થયેલા વાનરો જેમ અગ્નિની આશાથી ચણોઠીઓનો આશ્રય લે, તેમ અજ્ઞજનો સુખની વાંછાથી સ્ત્રીઓનો આદર કરે છે. રકા Page #59 -------------------------------------------------------------------------- ________________ आस्तां परपुमान्यूना पित्रा भ्रात्रा सुतेन वा । एकाकिना सहैकान्ते न स्थातव्यं कुलस्त्रिया ।।२७।। યુવાન પરપુરુષ તો શું, પણ પોતાના પિતા, ભાઇ કે પુત્ર સાથે પણ કુલીન સ્ત્રીએ એકાંતમાં બેસવું નહિ. ll૨૭ll आरक्षेण तपसा(सेव) विकारास्तस्करा इव । यत्पुरादुरिता नैव प्रवेष्टुं पुनरीशते ।।२८।। આરક્ષક(કોટવાલ) જેમ ચોરોને દૂર હાંકી કાઢે, તેમ ભવ્ય જીવ તપથી વિકારોને દૂર કરે છે કે જેથી તે પાછા ઉદ્દભવતા નથી. રિટા. आपत्स्वेव हि महतां शक्तिरभिव्यज्यते न सम्पत्सु । अगरोस्तथा न गन्धः प्रागस्ति यथाग्निपतितस्य ।।२९।। મહાપુરુષોની શક્તિ સંપત્તિમાં નહિ પણ આપત્તિમાં જ સમજી શકાય છે. જુઓ, અગની સુગંધ અગ્નિમાં નાખ્યા પછી જેવી જણાય છે તેવી પ્રથમ જણાતી નથી. ર૯ : आक्रोशितोऽपि सुजनो न वदत्यवाच्यं, निष्पीडितो मधुरमुद्वमतीक्षुदण्डः । ... नीचो जनो गुणशतैरपि सेव्यमानो; हास्येन यद्वदति तत्कलहेऽप्यवाच्यम् ।।३०।। સપુરુષ પર આક્રોશ કરતાં પણ તે કદાપિ અસત્ય બોલતો નથી. જુઓ, શેલડીના સાંઠાને પલતાં પણ તે મધુર રસને આપે છે, અને નીચ જનની અનેક પ્રકારે અનુકૂલ રીતે ખુશામત કરતાં પણ તે કલહમાં જે અવાચ્ય હોય તે હસતાં હસતાં બોલી દે છે. ૩૦ आजन्मसिद्धं कौटिल्यं खलस्य च हलस्य च । સોહું તયોર્મુલાક્ષેપ-મનમેવ સા ક્ષમા રૂા* ખલપુરુષ અને હલનું કોટિલ્ય જન્મથી જ સિદ્ધ છે, તે બન્નેના મુખના Page #60 -------------------------------------------------------------------------- ________________ આક્ષેપો સહન કરવાને એક ક્ષમા અને પૃથ્વી જ સમર્થ છે.૩૧. आपद्गतं हससि किं द्रविणान्ध मूढ, - लक्ष्मीः स्थिरा न भवतीति किमत्र चित्रम् । एतान् प्रपश्यसि घटाञ्जलयन्त्रचक्रे; रिक्ता भवन्ति भरिता भरिताश्च रिक्ताः ।।२।। ધનમાં અંધ બનેલા છે મૂઢ નિર્ધન પુરુષને જોઇને તું શા માટે હસે છે. કારણકે લક્ષ્મી સ્થિર કદાપિ રહેતી નથી, તો તેમાં આશ્ચર્ય શું છે? જુઓ, આ જળયંત્ર(અરઘટ્ટ)માં ખાલી ઘડા ભરાય છે અને ભરેલા ખાલી થાય छ. ॥३२॥ आसे चेत् सस्वगृहे कुटुम्बभरणं कर्तुं न शक्तोऽस्म्यहं, सेवे चेत्सुखसाधनं मुनिवनं मुष्णन्ति मां तस्कराः । थभ्रे चेत्स्वतनुं त्यजामि नरकाद् भीरात्महत्यावशान्; नो जाने करवाणि दैव किमहं मर्तुं न वा जीवितुम् ।।३३॥ જો પોતાના ઘરે રહું છું તો કુટુંબનું ભરણપોષણ કરવાને હું શક્તિમાન નથી, જો સુખના સાધનરૂપ એવી મુનિવનનું સેવન કરવા જાઉં છું, તો તસ્કરો(ચોરો) મને લૂંટી લે છે અને જો આત્મહત્યાને વશ થઈ પોતાના શરીરને પડતું મૂકું છું તો નરકનો ભય લાગે છે, માટે મરવું કે જીવવું તે हुँ सभ शतो नथी. ॥33॥ आत्मार्थं जीवलोकेऽस्मिन् को न जीवति मानवः । परं. परोपकारार्थं यो जीवति स जीवति ।।३४।।। આ જગતમાં પોતાના સ્વાર્થની ખાતર કયો પુરુષ જીવતો નથી? પરંતુ પરોપકારની ખાતર જે જીવે છે, તે જ ખરી રીતે જીવે છે. ૩૪ आधारो यस्त्रिलोक्या जलधिजलधरार्केन्दवो यन्नियोज्या, भुज्यन्ते यत्प्रसादादसुरसुरनराधीधरैः सम्पदस्ताः । +8 ५ 344 Page #61 -------------------------------------------------------------------------- ________________ आदेश्या यस्य चिन्तामणिसुरसुरभिकल्पवृक्षादयस्ते; . श्रीमाजैनेन्द्रधर्मः किसलयतु स वः शाश्वती मोक्षलक्ष्मीम् રૂબી જે ત્રણે લોકના આધારરૂપ છે, સમુદ્ર, મેઘ, સૂર્ય અને ચંદ્ર જેની સદા આજ્ઞામાં રહે છે, જેના પ્રસાદથી સુરાસુર અને રાજાઓ વિવિધ સંપત્તિનો ઉપભોગ કરે છે, તથા ચિંતામણિ, કામધેનુ અને કલ્પવૃક્ષાદિક જેની આજ્ઞા ઉઠાવવાને તત્પર છે એવો શ્રીજિનેંદ્રધર્મ, તમોને શાશ્વત મોક્ષલક્ષ્મીના અસાધારણ કારણભૂત થાઓ. Iઉપાય Page #62 -------------------------------------------------------------------------- ________________ इभरथतुरगैः प्रयान्ति मूढा, धनहीना विबुधाः प्रयान्ति पद्भ्याम् । गिरिशिखरगतापि काकपङ्क्तिः - न.हि तुलनामुपयाति राजहंसैः ॥१॥ - મૂઢજનો હાથી, અર્થ કે રથથી પ્રયાણ કરે અને ધનહીન વિબુધ જનો પગે ચાલે, છતાં પર્વતના શિખરપર રહેલ કાગડાઓ જેમ રાજહંસોની તુલના ન કરી શકે, તેમ તેઓ સુજ્ઞજનોની બરોબરી કરી શકતા નથી../૧ इक्षुदण्डास्तिलाः शूद्राः कान्ता काञ्चनमेदिनी । ''चन्दनं दधि ताम्बूलं मर्दनं गुणवर्धनम् ।।२।। शेती, शूद्र, sial, siयन, वसुधा, यंहन, ६ अने तiya - એને મર્દન કરવાથી તેમાં ગુણ વધે છે. રાં इन्द्रियाणि पशून्कृत्वा वेदी कृत्वा तपोमयीम् । - अहिंसामाहुतिं कृत्वा आत्मयज्ञं यजाम्यहम् ॥३॥ ઇંદ્રિયોને પશુ, તપને વેદિકા અને અહિંસાને આહુતિ બનાવીને હું आत्मय छु. ॥3॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ इह विश्वजनप्रेय-श्छायानां सर्वशर्मणाम् । धर्मोऽनुपहतो हेतु-र्बीजं भूमिरुहामिव ।।४।। આ જગતમાં વૃક્ષોના બીજની જેમ સમસ્તજનોને અતિપ્રિય એવા સર્વ સુખોનો એક અખંડિત ધર્મ જ હેતુ છે. જો इह लोकसुखे रक्ताः परलोकपराङ्मुखाः । . . ही कुर्वन्ति जनाः पापं भवलक्षविनाशकम् ।।५।। અહો! લોકો પરલોકથી વિમુખ થઈને માત્ર આ ભવના સુખમાં રક્ત બનીને પાપ કરે છે કે જેથી તેઓ લાખો ભવો સુધી દુઃખ ભોગવે છે. પા! इह दुःखं न यः प्राप्तो दुःखं हर्तुं न यः क्षमः । दुःखे श्रुते न यो दुःखी दुःखं किं तस्य कथ्यते ।।६।। જેણે જગતમાં દુઃખનો અનુભવ કર્યો નથી, જે દુઃખ દૂર કરવા સમર્થ નથી અને દુઃખ સાંભળતાં જ દુઃખી ન થાય, તેત્ન પાસે દુખ કહેવાથી શો यहो ? ॥७॥ इन्दौ कैरविणी रवौ कमलिनी धाराधरे बर्हिणी, हंसी तद्विगमे महोदधिजले मत्सी मृगीव स्थले। श्रीदेवी भजते मुदं जलशये गौरी गिरिशे तथा; स्वच्छन्दं रमते विचित्ररुचिकं चेतः क्वचित्कस्यचित् ।।७।। જેમ કેરવિણીનું ચંદ્રમાં તેમ રવિમાં કમલિની, મેઘમાં મયૂરી, મેઘાભાવમાં હંસી, સમુદ્રજલમાં માછલી, સ્થલમાં મૃગલી, વિષ્ણુમાં શ્રીદેવી, અને મહાદેવમાં ગૌરી-એમ સ્વચ્છંદ રીતે વિચિત્ર રુચિવાળું મન કોઇનું ક્યાં અને કોઇનું ક્યાં રમ્યા કરે છે. ll इदं कृतमिदं कृत्य-मिति ध्यायन्त एव हि । आक्रान्ताः स्मः कथं वैरि-घाट्येव जरयानया ॥८॥ આ કર્યું અને આ કરવાનું છે એવા વિચારમાં વિચારમાં જ વેરીની Page #64 -------------------------------------------------------------------------- ________________ ધાડની જેમ આ જરાથી અમે કેમ આક્રાંત થઈ ગયા છીએ. પટા इक्षोरग्रात्क्रमशः पर्वणि पर्वणि यथा रसविशेषः । तद्वत्सज्जनमैत्री विपरीतानां तु विपरीता ॥९॥ શેલડીના સાંઠામાં જેમ ઉપરથી કાતળી કાતળીએ વિશેષ રસ હોયતેમ સજ્જન જનોની મૈત્રી સમજવી અને દુર્જનોની મૈત્રી તે કરતાં વિપરીત સમજવી. હા इन्द्रात्प्रभुत्वं ज्वलनात्प्रतापं क्रोधो यमाद्वैश्रवणाच्च वित्तम्। पराक्रमं रामजनार्दनाभ्यामादाय राज्ञः क्रियते शरीरम् ।।१०।। ઇંદ્ર પાસેથી પ્રભુત્વ, અગ્નિ પાસેથી પ્રતાપ, યમ પાસેથી ક્રોધ, કુબેર પાસેથી ધન તથા રામ અને વિષ્ણુ પાસેથી પરાક્રમ લઈને રાજાનું શરીર બનાવવામાં આવે છે. ૧all इन्दु निन्दति तस्करो गृहपतिं जारो सुशीलं खलः, साध्वीमप्यसती कुलीनमकुलो जह्याज्जरन्तं युवा । विद्यावन्तमनक्षरो धनपतिं नीचश्च रूपोज्ज्वलं; वैरूप्येण हतः प्रबुद्धमबुधो कृष्टं निकृष्टो जनः ।।११।। તસ્કર ચંદ્રમાને નિંદે છે, જાર ગૃહસ્થને નિંદે છે, દુર્જન સુશીલને અને કુલટા સતી(સાધ્વી)ને નિંદે છે, અકુલીન કુલીનને અને યુવાન ઘરડાને નિદે છે, નિરક્ષર વિદ્યાવંતને તથા નીચ(દરિદ્ર) ધનવંતને, કુરૂપી રૂપવંતને નિદે છે, તેમજ મૂર્ખ સુજ્ઞને તથા નીચ ઉચ્ચની નિંદા કરવા મંડી જાય છે. | ll૧૧. इदमेव नरेन्द्राणां स्वर्गद्वारमनर्गलम् । यदात्मनः प्रतिज्ञा च प्रजा च परिपाल्यते ।।१२।। રાજાઓને અનિવાર્ય એ જ સ્વર્ગદ્વાર છે કે પોતાની પ્રતિજ્ઞા અને પ્રજાનું બરાબર તેમણે પાલન કરવું. ll૧૨ Page #65 -------------------------------------------------------------------------- ________________ इतो न किञ्चित्परतो न किञ्चिद्, (તો) થતો થાય તો જ વિષ્યિતા विचार्य पश्यामि जगन्न किञ्चित्; સ્વાલ્મિાવવો થાય જ વિચૈિત્ II9રૂા. અહીં પણ કાંઇ નથી, અને ત્યાં પણ કાંઈ નથી, જ્યાં જ્યાં જાઉં, ત્યાં કાંઈ નથી. વિચાર કરી જોતાં જગત પણ કાંઇ નથી અને પોતાના આત્મબોધ વિના બીજું કાંઈ અધિક નથી. ૧૩ . इयमुन्नतसत्त्वशालिनां महतां कापि कठोरचित्तता । उपकृत्य भवन्ति दूरतः परतः प्रत्युपकारशङ्कया।।१४।। અહો! ઉન્નત અને સત્ત્વવંત મહાપુરુષોના મનની આ પણ એક કઠોરતા છે. કારણકે તેઓ પરોપકાર કરીને અન્ય પાસેથી પ્રત્યુપકારની શંકાથી તરત દૂરજ થઈ જાય છે. ૧૪ - इदं हि माहात्म्यविशेषसूचकं वदन्ति चिह्न महतां मनीषिणः। मनो यदेषां सुखदुःखसम्भवे प्रयाति नो हर्षविषादवश्यताम् સુજ્ઞજનો કહે છે કે, મહાપુરુષોના વિશેષ માહાભ્યને સૂચવનાર આ એક મુખ્ય ચિહ્ન છે, તે એ કે તેમને જ્યારે સુખ કે દુઃખ ઉપસ્થિત થાય, ત્યારે તેઓ હર્ષ કે વિષાદને વશ થતા નથી. I૧પો Page #66 -------------------------------------------------------------------------- ________________ द्यमे नास्ति दारिद्रयं जपतो नास्ति पातकम् । मौनेन कलहो नास्ति नास्ति च जाग्रतो भयम् ॥१॥ ઉદ્યમ કરતાં દારિચ જાય, જાપ કરતાં પાતક જાય, મૌન સેવતાં કલહ ન થાય અને જાગતાને ભય ન રહે. ll૧// उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मी दैवं प्रधानमिति कापुरुषा वदन्ति । - दैवं विहाय कुरु पौरुषमात्मशक्त्या; । :: यत्ने कृते यदि न सिद्ध्यति कोऽत्र दोषः ।।२।। .. सभी उद्योगी पुरुषने ४ १३ छ. हैव (माय)प्रधान छ, म मात्र કાયર પુરુષો જ બોલે છે, માટે દેવને મૂકીને આત્મશક્તિથી પુરુષાર્થ કર અને યત્ન કરતાં પણ કદાચ કાર્યસિદ્ધિ ન થાય, તો તેમાં દોષ શો છે? ॥२॥ उद्योगः कलहः कण्डू द्यूतं मद्यं परस्त्रियः ।। आहारो मैथुनं निद्रा सेवनात्तु विवर्धते ।।३।। Gधोग, सड, ties, धूत, भय, ५२स्त्री, भाडा२, भैथुन भने निद्रा- सेवाथी वध्या ४३ छ. ॥3॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ उत्खातं निधिशङ्कया क्षितितलं ध्माता गिरेर्धातवो, निस्तीर्णः सरितां पतिर्नृपतयो यत्नेन सन्तोषिताः । मन्त्राराधनतत्परेण मनसा नीता श्मशाने निशा; प्राप्तः काणवराटकोऽपि न मया तृष्णेऽधुना मुञ्च माम् ॥ ४ ॥ નિધાનની શંકાથી પૃથ્વીતલને ખોદી જોયું, પર્વતની ધાતુઓને ધમી, સમુદ્ર તર્યો, યત્નથી રાજાઓને સંતુષ્ટ કર્યા, અને મંત્રારાધનમાં તત્પર રહીને રાત શ્મશાનમાં ગાળી, તથાપિ એક કાણી કોડી પણ પ્રાપ્ત ન थ, भाटे हे तृष्णा ! इवे भने तुं भूडी हे ॥ ४ ॥ उपायात्तीर्यते वार्द्धि-र्बध्यते च हरिद्विपौ । उपायागिरिरुल्लङ्घ्यो किं चोपायान्न सिध्यति ॥ १५ ॥ ઉપાયથી સમુદ્ર તરી શકાય, સિંહ અને હાથી બાંધી શકાય અને ઉપાયથી पर्वत खोणंगी शडाय, अहो ! उपायथी शुं सिद्ध यतुं नथी ? ॥ ५॥ उद्यमं कुर्वतां पुंसां, भाग्यं सर्वत्र कारणम् । समुद्रमथनाल्लेभे हरिर्लक्ष्मीं हरो विषम् ।। ६ ।। ઉદ્યમ કરતાં પણ પુરુષોને લાભાલાભનું કારણ ભાગ્ય છે. સમુદ્રમંથન કરતાં હરિને લક્ષ્મી મળી અને શંકરને વિષ મળ્યું. IIઙા उत्तमं स्वार्जितं प्रोक्तं मध्यमं पितुरर्जितं । कनिष्ठं भ्रातृवित्तं च स्त्रीवित्तमधमाधमम् ॥७॥ પોતે ઉપાર્જન કરેલ ધન ઉત્તમ કહેલ છે, પિતાનું કમાવેલ મધ્યમ, ભાઇનું કનિષ્ઠ અને સ્ત્રીનું કમાવેલ ધન અધમાધમ કહેલ છે. IIII उत्तमस्य क्षणं क्रोधो द्वियामं मध्यमस्य तु । अधमस्य त्वहोरात्रं चिरं क्रोधोऽधमाधमः (-धमे ) ।।८।। ઉત્તમ પુરુષોને માત્ર એક ક્ષણવાર ક્રોધ રહે, મધ્યમને બે પહોર, અધમને અહોરાત્ર અને અધમાધમને ચિરકાલ ક્રોધ રહે છે. તા ૪૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ उद्येमन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः । नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।।९।। ઉદ્યમથી કાર્ય સિદ્ધ થાય છે પણ માત્ર મનોરથ કરવાથી કઈ બનતું નથી કારણકે સુતેલા સિંહના મુખમાં આવીને મૃગલા પેસતા નથી. હા, उपकारिषु यः साधुः साधुत्वे तस्य को गुणः । अपकारिषु यः साधुः स साधुः सद्भिरुच्यते ।।१०।। ઉપકારી જનો પર જે આદર રાખે તેના સાધુપણાનો શો ગુણ? પણ જે અપકારી જનો પર આદર રાખે તે જ ખરેખર સાધુજન-સજ્જન કહેવાય છે. ૧૦ उदयति यदि भानुः पश्चिमायां दिशायां, प्रचलति यदि मेरुः शीततां याति वह्निः । विकसति यदि पद्मं पर्वताग्रे शिलायां; न हि चलति नराणां भाविनी कर्मरेखा ॥११॥ છે કદાચ પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે, મેરુપર્વત કદાચ ચલાયમાન થાય, અગ્નિ કદાચ શીતલ થાય, અને પર્વતના અગ્રભાગપર શિલાપર કદાચ પદ્મ વિકસિત થાય, છતાં પણ મનુષ્યોની ભાવી કર્મરેખા અન્યથા નથી ४ यती. ॥११॥ ' . उपकारोऽपि नीचाना-मपकाराय जायते । पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम् ।।१२।। અધમજનોને કરેલ ઉપકાર પણ અપકારરૂપ થાય છે. જેમ સર્પોને દુધ पीतi तनाथी विष छ. ॥१२॥ उत्सवे व्यसने चैव दुर्भिक्षे शत्रुविग्रहे । राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बान्धवः ।।१३।। ઉત્સવમાં, સંકટમાં, દુકાળમાં, શત્રુવિગ્રહમાં, રાજકારમાં અને સ્મશાનમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ જે સહાય કરવા આવે-ઉભો રહે તે બંધુ સમજવો. ૧all उत्तमाः सुखतो बोध्या दुःखतो मध्यमाः पुनः । सुखतो दुःखतो वापि बोधमर्हन्ति नाधमाः ।।१४।। ઉત્તમજનો સુખે બોધ પામી શકે, મધ્યમજનો દુઃખે બોધ પામે અને અધમજનો તો સુખ કે દુઃખે બોધ જ પામી શકતા(પામવાને લાયક) નથી. I૧૪ उद्यमः साहसं धैर्यं बलं बुद्धिपराक्रमौ । . षडेते यस्य विद्यन्ते तस्य देवोऽपि शङ्कते ।।१५।। ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બલ, બુદ્ધિ અને પરાક્રમ-એ છ ગુણો જેનામાં છે, તેનાથી દેવતા પણ શકે છે. (તેની સામે પડતા દેવતા પણ વિચાર કરે છે.) ૧પ : उत्तिष्ठन्ति निजासनान्नतशिरः पृच्छन्ति च स्वागतं, सन्तुष्यन्ति भजन्ति यान्ति च चिरं प्रेमोपमा सङ्गतिम् । सिञ्चन्तो वचनामृतेन सततं सन्तसमीपागते किं वा न प्रियमप्रियेऽपि हि जने कुर्वन्ति जल्पन्ति च ।।१६।। સજ્જનપુરુષો કોઇ અપ્રિયજન પણ પોતાની સમીપે આવે, તો પ્રથમ આસન પરથી ઊઠી મસ્તક નમાવે છે, તેને સ્વાગત પૂછે, પોતે પ્રસન્ન થઇ ચિરકાલ પ્રેમાલાપ અને સંગત કરે, તથા વચનામૃતથી તેનું સિંચન કરે. અહો! અથવા તો તેઓ શું પ્રિય કરતા અને બોલતા નથી. I/૧કા उपकर्ता स्वतः कश्चि-दपकर्ता च कश्चन । चैत्रस्तरुषु पत्राणि कर्ता हर्ता च फाल्गुनः ॥१७॥ કોઈ સ્વતઃ ઉપકારી હોય છે, અને કોઈ અપકારી હોય છે. જુઓ ચૈત્ર માસ વૃક્ષો પર પત્રો લાવે છે અને ફાગુન માસ તે પત્રોને પાડી નાખે છે. II૧૭ll. उत्तमैः सह साङ्गत्यं पण्डितैः सह सत्कथा । Page #70 -------------------------------------------------------------------------- ________________ अलुब्धैः सह मित्रत्वं कुर्वाणो नावसीदति ।।१८।। ઉત્તમજનોની સંગતિ, પંડિતોની સાથે વાર્તાલાપ અને નિર્લોભી સાથે મિત્રાઈ કરતાં માણસ કદી સંતાપ પામતો નથી. ./૧૮ उत्पन्नपरितापस्य बुद्धिर्भवति यादृशी । तादृशी यदि पूर्वं स्यात्कस्य स्यान्न समीहितम् ।।१९।। પરિતાપ ઉત્પન્ન થતાં જેવી બુદ્ધિ થાય, તેવી જો પૂર્વે હોય, તો કોને ઈષ્ટસિદ્ધિ ન થાય? ll૧૯ાા उपदेशो हि मूर्खाणां प्रकोपाय न शान्तये । पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम् ।।२०।। મૂર્ખજનોને ઉપદેશ આપવા જતાં તે શાંતિને બદલે કોપ ઉત્પન્ન કરે છે, જેમ સર્પોને દૂધ પાતાં કેવળ વિષ વધે છે. ૨oll उच्चैरध्ययनं चिरन्तनकथा स्त्रीभिः सहालापनं, तासामर्भकलालनं पतिनुतिस्तदानमिथ्यास्तुतिः । आदेशश्च करावलोकनमथो पाण्डित्यलेशः क्वचिद्; होरागारुडमन्त्रवादविधयो भिक्षोर्गुणा द्वादश ।।२१।। ઉંચેથી ભણવું, લાંબી કથા કરવી, સ્ત્રીઓની સાથે આલાપ, તેમના બાળકોને રમાડવ, શ્રીમંતને નમસ્કાર, તેના દાનની મિથ્યાસ્તુતિ, આદેશ, હસ્તાવલોકન અને લેશ પાંડિત્ય તથા હોરા, ગારુડ મંત્ર, વાદવિગેરે કરવું, એ ભિક્ષુકના બાર ગુણો કહેલા છે. ૨૧// उत्तमोऽप्रार्थितो दत्ते मध्यमः प्रार्थितः खलु । याचकैर्याच्यमानोऽपि दत्ते न त्वधमाधमः ।।२२।। ઉત્તમજન માગ્યા વિના આપે છે, મધ્યમ માગતાં આપે છે અને અધમાધમ તો યાચકોની યાચના કરાયા છતાં દાન આપતો નથી. રા/ उपकर्ता कलाचार्यो भर्ता माता पिता गुरुः । Page #71 -------------------------------------------------------------------------- ________________ नैते धिक्कारमर्हन्ति गर्हितानां शतैरपि ॥२३॥ ઉપકારી, કલાચાર્ય, ભરણ-પોષણ કરનાર, માતા, પિતા અને ગુરુ, એઓ કદાચ સેંકડો અવગુણોસહિત હોય, તો પણ ધિક્કારને પાત્ર નથી..ર૭ll. उद्धता स्वैरचारा च किरती दुर्वचोरजः । तृणं वात्येव दुष्टा स्त्री भ्रमयत्यचिरान्नरम् ।।२४।। ઉદ્ધત, સ્વેચ્છાચારિણી, અને દુષ્ટવચનરૂ૫ રજને નાખતી એવી દુષ્ટ સ્ત્રી, તૃણને વંટોળીયાની જેમ પુરુષને અતિશય ભમાવે છે. ર૪l उदीयाय दिनेशोऽथा-नेशनैशं तमो भुवि । तस्या आस्येऽनपत्यस्य, दुःखोत्थं ववृधे पुनः ॥२५॥ સૂર્યોદય થતાં વસુધાતલનો રાત્રિસંબંધી અંધકાર બધો દૂર થઈ ગયો, પરંતુ તેણીના મુખપર અનપત્યના દુઃખથી ઉત્પન્ન થયેલ શોક તો વધતો જ ગયો. રપા उदारा नो दारा विवृतविनया नापि तनया, विदग्धा न स्निग्धा द्विरदतुरगा नापि च रमा । न च स्वामी चामीकरनिकरदातापि शरणं; विना जैनं धर्मं भवति भवकूपे निपतताम् ।।२६।। રૂપવતી રમણીઓ, વિનયી પુત્રો, ચાલાક સંબંધીઓ, હાથી કે અશ્વો, લક્ષ્મી અથવા બહુ ધન આપનાર સ્વામી(શેઠ) એમાંના કોઈ પણ, સંસારરૂપ કુવામાં પડતા પ્રાણીઓને શરણ નથી. શરણ જો કોઈ હોય તો એકમાત્ર જૈન ધર્મ જ છે. રવો. उपक्रामन्ति बाह्यारीञ् जेतुं जगति जन्मिनः । માહંતસર્વસ્વં ન વં નાનત્તિ વાનિશા- ર૭ા અહો ! જગતમાં પ્રાણીઓ બાહ્ય શત્રુઓને જીતવાનો પરિશ્રમ કરે છે, પણ તે અજ્ઞજનો કામાદિ શત્રુઓ પોતાનું સર્વસ્વ હરી લે છે, તે જાણતા નથી. ર૭. Page #72 -------------------------------------------------------------------------- ________________ उपकर्त्तुं प्रियं वक्तुं कर्त्तुं स्नेहमकृत्रिमम् । सज्जनानां स्वभावोऽयं केनेन्दुः शिशिरीकृतः ।। २८ ।। ઉપકાર કરવો, મધુર બોલવું અને અકૃત્રિમ(નિષ્કપટ) સ્નેહ રાખવોએ સજ્જનોનો સ્વભાવ જ હોય છે. જુઓ, ચંદ્રમાને કોણે શીતલ બનાવેલ છે? ॥૨૮॥ उत्तमः क्लेशविक्षोभं क्षमः सोढुं न हीतरः । मणिरेव महाशाण- घर्षणं न तु मृत्कणः ।।२९।। ઉત્તમ પુરુષ ક્લેશની તકલીફને સહન કરવા સમર્થ છે, પણ બીજા કોઈ સાધારણ માણસથી તેમ બની શકતું નથી. કારણકે મણિ જ મહાશરાણના ઘસારાને સહન કરી શકે છે પણ માટીનો કણ શરાણને સહન કરી શકતો નથી. ॥૨૯॥ उपकृतिसाहसिकतया क्षतिमपि गणयन्ति नो गुणिनः । जनयन्ति हि प्रकाशं दीपशिखाः स्वाङ्गदाहेन ||३०|| ગુણવંતજનો ઉપકાર કરવાના સાહસિકપણાથી પોતાના નુકશાનની કદાપિ દરકાર કરતા નથી. જુઓ, દીપશિખાઓ સ્વાંગ(પોતાના અંગ)ને બાળીને પણ જગતને પ્રકાશ આપે છે. ૩૦ उपकर्तुमप्रकाशं क्षन्तुं न्यूनेष्वयाचितं दातुम् । अभिसन्धातुं च गुणैः शतेषु केचिद्विजानन्ति ।।३१।। ઉપકારને પ્રકાશિત ન કરવો, પોતાથી ન્યૂન(ઉતરતા) હોય તેમની ઉપર ક્ષમા કરવી, યાચના વિના આપવું અને ગુણો સાથે જોડાઈ રહેવું, એ તો સેંકડો જનોમાં કોઈ વિરલા જ જાણતા હશે. II૩૧॥ उत्तिष्ठ क्षणमेकमुद्वह सखे दारिद्र्यभारं मम, श्रान्तस्तावदहं चिरान्मरणजं सेवे त्वदीयं सुखम् । इत्युक्तं धनवर्जितस्य वचनं श्रुत्वा श्मशाने शवो; →૩ ૪૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ दारिद्र्यान्मरणं वरं वरमिति ज्ञात्वैव तूष्णीं स्थितः ।। ३२ ।। કોઈ નિર્ધન દરિદ્ર, એક મુડદાને કહે છે કે, હે મિત્ર ! એક ક્ષણવાર ઊઠ અને આ મારો દારિદ્રચનો ભાર ઉચકી લે. કારણકે હું ઘણા વખતથી થાકી ગયો છું, તેથી તારા મરણના સુખનો હું અનુભવ લઉં એ રીતે ધનહીનનું વચન સાંભળીને શ્મશાનમાં પડેલ શબ(મુડદું) બોલ્યું કે, ‘અહો ! તારા દારિદ્રચથી મારે મરણ હજાર દરજ્જે સારું છે' એમ સાંભળીને તે નિર્ધન ગુપચુપ થઈ ગયો. ॥૩૨॥ उत्तमा आत्मना ख्याताः पितुः ख्याताश्च मध्यमाः अधमा मातुलात्ख्याताः श्वशुराच्चाधमाधमाः । । ३३ || ઉત્તમજનો પોતાના બળથી(ગુણોથી) પ્રખ્યાત થાય છે, મધ્યમજનો પિતાના નામે પ્રખ્યાત થાય છે, અધૂમજનો મામાના નામથી પ્રખ્યાત થાય છે અને અધમાધમજનો સસરાના નામે પ્રસિદ્ધિને પામે છે. II૩૩ના उदये सविता रक्तो रक्तश्चास्तमये तथा । सम्पत्तौ च विपत्तौ च महतामेकरूपता ।। ३४ ।। ઉદય અને અસ્ત થતી વખતે જેમ સૂર્ય રક્ત-એટલે એકરૂપ હોય, તેમ મહાપુરુષો સંપત્તિ અને વિપત્તિમાં એકરૂપ જ હોય છે. II૩૪॥ उदारस्य तृणं वित्तं शूरस्य मरणं तृणम् । विरक्तस्य तृणं भार्या निःस्पृहस्य तृणं जगत् ।। ३५ ।। ઉદાર પુરુષને ધન એ તણખલા સમાન છે, શૂરવીરને મરણ તૃણસમાન છે, વિરક્તને સ્ત્રી તૃણસમાન અને નિઃસ્પૃહને જગત્ તૃણસમાન છે.।।૩૫।। उत्तमं स्वार्जितं भुक्तं मध्यमं पितुरर्जितम् । कनिष्ठं भ्रातृवित्तं च स्त्रीवित्तमधमाधमम् ||३६|| પોતે કમાવેલ(ઉપાર્જન કરેલ) ધન ભોગવવું તે સર્વોત્તમ છે, પિતાનું કમાવેલ ધન મધ્યમ ગણાય છે, ભાઈનું ધન કનિષ્ઠ અને સ્ત્રીનું કમાવેલ ધન અધમાધમ કહેવાય છ. II૩૬ ४८ Page #74 -------------------------------------------------------------------------- ________________ ऋणकर्ता पिता शत्रु-र्माता च व्यभिचारिणी । માર્યા રૂપવતી શત્રુ પુત્રઃ શત્રુરzતઃ 197 ઋણ(કરજ) કરનાર પિતા તે શત્રુસમાન છે, વ્યભિચારિણી માતા-શત્રુ. સમાન છે, અત્યંત રૂપવતી સ્ત્રી શત્રુસમાન છે અને મૂર્ખ પુત્ર પણ શત્રુ સમાન જ છે. ll૧|| ऋणशेषश्चाग्निशेषः शत्रुशेषस्तथैव च । पुनः पुनः प्रवर्तन्ते तस्माच्छेषं न रक्षयेत् ।।२।। ઋણ(કરજ) અગ્નિ અને શત્રુ-એમાંના જો કોઈ શેષ રહી જાય, તો પુનઃ પુનઃ તે પ્રવર્તે છે, માટે શેષ જ રહેવા ન દેવું, એ સર્વોત્તમ છે. રા I Ill| – ૪૯ – Page #75 -------------------------------------------------------------------------- ________________ एते सत्पुरुषाः परार्थघटकाः स्वार्थान्परित्यज्य ये, . . सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । तेऽमी मानवराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये; ये तु घ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ।।१।। સપુરુષો પોતાના સ્વાર્થનો ભોગ આપીને પરોપકાર કરે છે, સામાન્યજનો પોતાના સ્વાર્થ સાથે પરહિત કરે છે, પોતાના હિતની ખાતર પરના હિતને બગાડે છે તે નરરાક્ષસો સમજવા અને જેઓ નિરર્થક પરહિતને આડે આવે છે એટલું જ નહિ પણ બગાડે છે, તેમને કોણ કહેવા તે અમે सम श नथी. ॥१॥ एकोऽपि गुणवान्पुत्रो निर्गुणैः किं शतैरपि । एकश्चन्द्रो जगच्चक्षु-नक्षत्रैः किं करिष्यते ।।२।। સેંકડો નિર્ગુણી પુત્રો કરતાં એક ગુણી પુત્ર સારો. એક ચંદ્ર જ જગતના यक्षु३५ छ, नक्षत्रोथी | थवानुंछ? ॥२॥ एकेनापि सुपुत्रेण सिंही स्वपिति निर्भया । . सहैव दशभिः पुत्रै-रिं वहति गर्दभी ।।३।। Page #76 -------------------------------------------------------------------------- ________________ સિંહણને એક જ પુત્ર(સિંહ) હોવા છતાં તે નિર્ભય થઇને જુએ છે અને ગધેડીને દશ પુત્રો હોવા છતાં તેને ભાર ઉપાડવો પડે છે. ૩ll. एकोदरसमुत्पन्ना एकनक्षत्रजातकाः । न भवन्ति समाः शीलै-र्यथा बदरीकण्टकाः ॥४॥ એક ઉદરમાં ઉત્પન્ન થયા છતાં અને એક નક્ષત્રમાં જન્મ્યા છતાં બોરડીના કંટકોની જેમ મનુષ્યોના સ્વભાવ સમાન થતા નથી. ll एकोऽहमसहायोऽहं कृशोऽहमपरिच्छदः । स्वप्नेऽप्येवंविधा चिन्ता मृगेन्द्रस्य न जायते ।।५।। હું એકલો, સહાયરહિત, કૃશ અને પરિવાર વિનાનો છું, એવી ચિંતા સ્વપ્નમાં પણ મૃગેંદ્ર(સિંહ)ને કદાપિ થતી નથી. પા एकं वस्त्रविलोकनेन वचनेनान्यं परं विभ्रमैरन्यं भ्रूस्तनदर्शनप्रभृतिभिर्व्यामोहयन्ति स्त्रियः । इत्येवं कुटिलासु कृत्रिमकृतस्नेहासु तास्वप्यलं; किं रे चित्त! रतिं करोषि विमुखं सिद्धाङ्गनासङ्गमात् ।।६।। એકને વસ્ત્રવિલોકનથી, બીજાને વચનથી, ત્રીજાને વિલાસ-વિભ્રમથી અને અન્ય કોઈને ભ્રકુટિ તથા સ્તનાદિના દર્શનથી સ્ત્રીઓ અત્યંત મોહ પમાડે છે. તો હે ચિત્ત! આવી કુટિલ અને કૃત્રિમ સ્નેહવાળી સ્ત્રીઓમાં અત્યંત રતિ લાવીને મુક્તિરૂપ સ્ત્રીના સંગમથી કેમ વિમુખ થતો જાય છે? ન વનવૃક્ષણ પુષ્મિતે સુશ્વિના / वासितं तद्वनं सर्वं सुपुत्रेण कुलं यथा ॥७॥ જેમ સુપુત્રથી કુલ વાસિત થાય, તેમ પુષ્પ તથા સુગંધયુક્ત એક જ વનવૃક્ષથી સમસ્ત વન સુવાસિત થાય છે. ll एता असारसंसार-जङ्गलाध्वनिचारिणः । Page #77 -------------------------------------------------------------------------- ________________ सुखयन्ति जनान् दृष्टा मिष्टाम्भः कूपिका इव ।।८।। મિષ્ટ જળની વાવડીઓની જેમ આ અંગનાઓ અસાર-સંસારરૂપ માર્ગમાં ચાલતા પુરુષોને સુખ પમાડે છે, એમ અજ્ઞજનો સમજે છે.૫ટા एकान्ते प्रमदाभोगभागपि ब्रह्मनिर्मलः । स्वयमाश्रवमुख्योऽपि वारिताश्रवविप्लवः ।।९।। અહો! આશ્ચર્યની વાત છે કે તે એકાંતમાં પ્રમદાનો ભોગી છતાં નિર્મળ બ્રહ્મચારી હતો અને પોતે આશ્રવમાં મુખ્ય છતાં આશ્રવના વિપ્લવપરાભવને તેણે દૂર કરેલ હતો. લાં : ક્ષમાવતાં લોકો ક્રિતીયો નોપપ . . यदेनं क्षमया युक्त-मशक्तं मन्यते जनः ।।१०।। . . ક્ષમાવંતજનોમાં બીજું કંઈ નહિ, પણ એક દોષ ઉપસ્થિત થાય છે, એ કે લોકો ક્ષમાશીલને અશક્ત માને છે. ll૧ol एकेन राजहंसेन या शोभा सरसो भवेत् । न सा बकसहस्रेण परितस्तीरवासिना ।।११।। એક જ રાજહંસથી સરોવરની જે શોભા થાય છે, તેવી શોભા, ચારે બાજુ તીરપર વસતા હજાર બગલાઓથી થવાની નથી. ૧૧|| एको हि दोषो गुणसन्निपाते निमज्जतीन्दोरिति यो बभाषे। न तेन दृष्टं कविना समस्तं दारिद्रयमेकं गुणकोटिहारि ।।१२।। જેમ ચંદ્રમામાં કલંક ઢંકાઇ જાય છે, તેમ ઘણા ગુણોમાં એકાદ દોષ ઢંકાઈ જાય છે, એમ જે કવિઓ બોલી ગયા છે, તેણે સમસ્ત વસ્તુસ્થિતિ જાણી જ નથી, કારણકે એક દારિદ્રચ કરોડો ગુણોનો નાશ કરે છે. I૧૨ા. एकेन शुष्कवृक्षेण दह्यमानेन वह्निना । दह्यते तद्वनं सर्वं दुष्पुत्रेण कुलं यथा ।।१३।। Page #78 -------------------------------------------------------------------------- ________________ અગ્નિથી બળતા એક શુષ્ક વૃક્ષથી જેમ સમસ્ત વન દગ્ધ થાય છે, તેમ દુષ્કૃત્રથી કુળ પાયમાલ થાય છે. ૧૭ll एकेनापि हि शूरेण पदाक्रान्तं महीतलम् । क्रियते भास्करेणेव स्फारस्फुरिततेजसा ।।१४।। અત્યંત સ્કુરાયમાન તેજયુક્ત એવો એક શૂરવીર પણ સૂર્યની જેમ સમસ્ત મહીતલને પોતાના પદ(કિરણ)થી આક્રાંત કરે છે. I/૧૪ एकचक्रो रथो यन्ता विकलो विषमा हयाः । आक्रमत्येव तेजस्वी तथाप्यर्को नभस्तलम् ॥१५॥ પોતાના રથનું એક જ ચક્ર હોવા છતાં, સારથિ વિકલ(પંગુ) હોવા છતાં અને અશ્વો વિષમ હોવા છતાં તેજસ્વી સૂર્ય પ્રતિદિન નભસ્તલનું આક્રમણ કરે છે. I૧પ एकतश्चतुरो वेदा ब्रह्मचर्यं तथैकतः । एकतः सर्वपापानि मद्यपानं तथैव च ॥१६॥ એક બાજુ ચાર વેદ અને એક બાજુ બ્રહ્મચર્ય એ બંને સમાન છે. તેમ એક બાજુ સર્વ પાપો અને એક બાજુ મદ્યપાન, એ બંને સમાન છે. ||૧૯ી .' एतदर्थं कुलीनानां नृपाः कुर्वन्ति सङ्ग्रहम् । . आदिमध्यावसानेषु न ते यास्यन्ति विक्रियाम् ॥१७॥ 'રાજાઓ કુલીન જનનો સંગ્રહ એટલા માટે જ કરે છે કે તેઓ આદિ, મધ્ય કે અંતે કદાપિ પલટતા નથી. ૧૭ll एताः स्वार्थपरा नार्यः केवलं स्वसुखे रताः । . न तासां वल्लभः कोऽपि सुतोऽपि स्वसुखं विना ।।१८।। અહો! સ્વાર્થતત્પર આ સ્ત્રીઓ માત્ર પોતાના સુખમાં જ રક્ત છે. તેમને પોતાના સુખ વિના પુત્ર પણ વલ્લભ થતો નથી, તો અન્યની શી વાત કરવી ? I/૧૮ - ૫૩ * Page #79 -------------------------------------------------------------------------- ________________ +868<+ ऐ ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो, ज्ञानस्योपशमः कुलस्य विनयो वित्तस्य पात्रे व्ययः अक्रोधस्तपसः क्षमा बलवतां धर्मस्य निर्व्याजता; सर्वेषामपि सर्वकारणमिदं शीलं परं भूषणम् ।।१।। એશ્વર્ય(મોટાઈ)નું ભૂષણ સૌજન્ય(સુજનતા) છે, શૌર્યનું ભૂષણ વાણીનો સંયમ છે, જ્ઞાનનું ભૂષણ ઉપશમ છે, કુળનું ભૂષણ વિનય છે, ધનનું ભૂષણ સુપાત્રદાન છે, તપનું ભૂષણ અક્રોધ(ક્રોધાભાવ) છે, બલવંતોનું ભૂષણ ક્ષમા છે, ધર્મનું ભૂષણ નિષ્કપટતા છે, એ રીતે સર્વનું ભિન્ન ભિન્ન કારણ બતાવેલ છે, પરંતુ શીલ, એ સર્વના પરમ ભૂષણરૂપ છે, એટલું જ નહિ, પણ સર્વના તે કારણરૂપ છે. ૧ ऐश्वर्यं महतां वक्तुं शक्रेणापि न शक्यते । अनुभूतो घृतास्वादो यथा वक्तुं न शक्यते ॥ २॥ અનુભવમાં આવેલ હોય છતાં જેમ ધૃતનો સ્વાદ મુખથી કહી ન શકાય, તેમ મહાત્માઓનું ઐશ્વર્ય કહેવાને ઇંદ્ર પણ શક્તિમાન નથી.।।૨।। ऐन्द्री हि कुण्ठिता शक्तिः श्रीजिनानां गुणस्तुतौ । दिव्यशक्तिजुषाऽप्येष वार्धिः किं परिमीयते ॥ ३ ॥ · શ્રી જિનભગવંતની યથાર્થ રીતે સ્તુતિ કરવામાં ચંદ્રની શક્તિ પણ કુંઠિત(અશક્ત) થઈ જાય છે. દિવ્ય શક્તિને ધારણ કરનાર હોય, તેનાથી પણ શું સમુદ્ર માપી શકાય ? IIII ૫૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ +&***** H ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ॥ १ ॥ બિંદુયુક્ત ઓંકાર, કે જેનું યોગીજનો નિરંતર ધ્યાન કરે છે, જે ઇચ્છાઓને પૂર્ણ કરે છે એટલું જ નહિ, પણ જે મોક્ષને આપે છે, એવા ઓંકારને વારંવાર નમસ્કાર છે. ।।૧। • ओजस्विनां यथा कार्यं दुःशक्यं नास्ति किञ्चन । तथैव प्रियवक्तॄणां कार्यं हि सुकरं मतम् ||२॥ જેમ ઓજસ્વી પુરુષોને કંઈ પણ કાર્ય દુઃશક્ય નથી, તેમ પ્રિય બોલનારા જનોને પણ બધું કાર્ય સુગમ હોય છે. ૨ ओष्ठममृतवन्मत्वा स्त्रीणां ये कामप्रेरिताः । चुम्बनाय प्रवर्तन्ते धिक् तेषां जीवनं सखे ! ॥३॥ જેઓ સ્ત્રીઓના ઓષ્ઠને અમૃત સમાન માનીને કામથી પ્રેરણા પામતાં ચુંબન કરવાને પ્રવર્તમાન થાય છે. હે મિત્ર ! તેમના જીવનને ધિક્કાર છે. 11311 ૫૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ - औरसं कृतसम्बन्धं तथा वंशक्रमागतम् । रक्षकं व्यसनेभ्यश्च मित्रं ज्ञेयं चतुर्विधम् ॥१॥ ઓરસ(એક ઉદરથી ઉત્પન્ન થયેલ), સંબંધથી કરવામાં આવેલ, તથા વંશના ક્રમે આવેલ અને સંકટથી બચાવનાર, એમ ચાર પ્રકારના મિત્ર કહેવામાં આવેલ છે. [૧] औदार्यं प्रभुता धैर्य-मार्जवं मृदुता क्षमा । महतां हितसक्तानां गुणा एते स्वभावजाः ।।२।। પરોપકાર કરવામાં આસક્ત એવા મહાત્માઓમાં ઔદાર્ય, પ્રભુતા, વૈર્ય, સરલતા અને મૃદુતા(કોમળતા) તથા ક્ષમા એ સ્વાભાવિક ગુણો હોય છે. રા. औत्सुक्यं किं बिभर्ण्यङ्गे प्रविलोक्य सुखानि हि । विद्युत्तेजांसि किं ह्यत्र प्रयान्ति स्थिरतां कदा ।।३।। હે ભવ્યાત્મનું! આ સંસારના વિનશ્વર સુખોને જોઈને શા માટે ફૂલીને ફાંકડો બને છે? શું વિજળીનો પ્રકાશ ક્યારેય સ્થિર રહી શક્યો છે? Page #82 -------------------------------------------------------------------------- ________________ क ᎨᎦ कुसङ्गासङ्गदोषेण साधवो यान्ति विक्रियाम् । एकरात्रिप्रसङ्गेन काष्ठघण्टा विटम्बना ।।१।। કુસંગના દોષથી સાધુઓ પણ વિકારદશાને પ્રાપ્ત થાય છે. કારણકે એક રાત્રિના કુસંગ-પ્રસંગથી ગાયને કાષ્ઠ-ઘંટાની વિટંબના સહન કરવી पडी. ॥१॥ कुग्रामवासः कुनरेन्द्रसेवा, कुभोजनं क्रोधमुखी च भार्या । पुत्रश्च मूर्खो विधवा च कन्या; विनाग्निना तेऽतिदहन्ति कायम् ।।२।। 'डुग्राममा वास, भराज राभनी सेवा, जराज लोठन, डोधभुजी स्त्री, મૂર્ખ પુત્ર અને જેને વિધવા કન્યા(પુત્રી) હોય, તેઓ અગ્નિ વિના પોતાના • शरीरने पाणी नाथे छे. ॥२॥ , कुत्र विधेयो यत्नो विद्याभ्यासे सदौषधे दाने, अवधीरणा क्व कार्या खलपरयोषित्परधनेषु ।।३।। कुत्र विधेयो वासः सज्जननिकटेऽथवा काश्याम्; कः परिहार्यो देशः पिशुनयुतो लुब्धभूपश्च ॥४॥ 78 49 शुरू Page #83 -------------------------------------------------------------------------- ________________ યત્ન ક્યાં કરવો? વિદ્યાભ્યાસ, સારા ઔષધ અને દાનમાં. અવજ્ઞા ક્યાં કરવી? દુર્જન, પરસ્ત્રી અને પરધનમાં. વાસ ક્યાં કરવો? સજ્જન પાસે અથવા કાશીમાં. કયા દેશનો ત્યાગ કરવો? જ્યાં લુચ્ચા માણસો હોય અને લોભી રાજા હોય તેનો. ૩-૪ कुले कलङ्कोऽपयशः पृथिव्यां मनोनुतापः स्वमहत्वनाशः। जन्मन्यमुष्मिन्न परत्र सौख्यं द्यूताच्चतुर्वर्गविनाश एव ।।५।। પોતાના કુલને કલંક લાગે, જગતમાં અપયશ ફેલાય, મનને સંતાપ થાય, પોતાના મહત્વનો નાશ થાય. એમ આ જન્મમાં તેમ પરજન્મમાં પણ જેનાથી સુખ ન જ મળે, એવા ધૂત(જુગાર)થી ખરેખર ચારે વર્ગોનો નાશ થાય છે. પણ कुदेशं च कुवृत्तिं च कुभार्यां कुनदी तथा । . . कुद्रव्यं च कुभोज्यं च वर्जयेत्तु विचक्षणः ॥६॥ કુદેશ, કુવૃત્તિ, કુસ્ત્રી, કુનદી, કુદ્રવ્ય અને કુભોજન, એ છએનો સુજ્ઞજનોએ ત્યાગ કરવો. કા कलासीमा काव्यं सकलगुणसीमा वितरणं, भये सीमा मृत्युः सकलसुखसीमा सुवदना । तपःसीमा मुक्तिः सकलकृतसीमा श्रुतभृतिः. प्रिये सीमा हलादः श्रवणसुखसीमा जिनकथा ।।७।। કલાઓની સીમા કાવ્ય, બધા ગુણોની સીમા દાન, ભયની સીમા મરણ, સમસ્ત સુખની સીમા સુલક્ષણી સ્ત્રી, તપની સીમા મુક્તિ, બધા કાર્યોની સીમા જ્ઞાનાભ્યાસ, પ્રિયજનની સીમા આનંદ અને શ્રવણસુખની સીમા જિનકથા છે. I. कुमन्त्र्यान्नृपतिविनश्यति यतिः सङ्गात्सुतो लालना द्विप्रो नाध्ययनात्कुलं कुतनयाच्छीलं खलोपासनात् । हीमद्यादनवेक्षणादपि कृषिः स्नेहः प्रवासाश्रयान् । Page #84 -------------------------------------------------------------------------- ________________ मैत्री चाप्रणयात्समृद्धिरनयात्त्यागात्प्रमादाद्धनम् ।।८।। કુમંત્રીથી રાજા, સંગથી યતિ, લાલનથી પુત્ર, અનભ્યાસથી બ્રાહ્મણ, કુપુત્રથી કુલ, દુર્જનોપાસનાથી શીલ, મદ્યથી લજ્જા, સંભાળ ન રાખવાથી ખેતી, પ્રવાસથી સ્નેહ, અપ્રણયથી મૈત્રી, અનીતિથી સમૃદ્ધિ અને ત્યાગ તથા પ્રમાદથી ધન વિનષ્ટ થાય છે. પેટા कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ।।९।। સેંકડ કે કોટિયુગો જતાં પણ કૃતકર્મનો ક્ષય થતો નથી, કરેલ શુભાશુભ કર્મ અવશ્ય ભોગવવાં જ પડે છે. હા क्वचिद्वीणानादः क्वचिदपि च हाहेति रुदितं, क्वचिद्विद्वद्गोष्ठी क्वचिदपि सुरामत्तकलहः । क्वचिदम्या रामा क्वचिदपि जराजर्जरतनुन जाने. संसारः किममृतमयः किं विषमयः ।।१०।। ક્યાંક વિણાના નાદ થાય છે અને ક્યાંક હાહા-એવું રુદન થાય છે, ક્યાંક વિદ્વાનોની ગોષ્ઠી ચાલી રહી છે અને ક્યાંક મદિરાથી મદોન્મત્ત કલહ ચાલી રહ્યો છે, ક્યાંક રમ્ય રમણી છે અને ક્યાંક જરાથી જર્જરિત શરીર જોવામાં આવે છે, તેથી અહો! આ સંસાર અમૃતમય છે કે વિષમય છે, તે સમજાતું નથી. ૧oll कृतार्थः स्वामिनं द्वेष्टि कृतदारस्तु मातरम् । जातापत्या पतिं द्वेष्टि गतरोगश्चिकित्सकम् ।।११।। કૃતાર્થ થયેલ પુરુષ શેઠ પર દ્વેષ કરે છે, સ્ત્રી પરણતાં તે માતા પર, સંતાનવાળી સ્ત્રી પતિપર અને રોગરહિત થયેલ વેદ્ય પર દ્વેષ કરે છે.ll૧૧ क्रतौ विवाहे व्यसने रिपुक्षये यशस्करे कर्मणि मित्रसङ्ग्रहे ।। Page #85 -------------------------------------------------------------------------- ________________ प्रियासु नारीष्वधनेषु बन्धुषु धनक्षये तेषु न गण्यते बुधैः ।।१२।। યજ્ઞમાં, વિવાહમાં, સંકટવખતે, રિપુક્ષયમાં કોઇ યશસ્વી કર્મમાં, પ્રિય સ્ત્રીઓમાં અને નિર્ધન બાંધવોમાં, સુજ્ઞ જનો ધનનો ક્ષય થતાં તેમને ગણતા નથી. ૧૨॥ क्वचिद् भूमौ शय्या क्वचिदपि च पर्यङ्कशयनं, क्वचिच्छाकाहारी क्वचिदपि च शाल्योदनरुचिः । क्ववित्कन्थाधारी क्वचिदपि च दिव्याम्बरधरो; मनस्वी कार्यार्थी न गणयति दुःखं न च सुखंम् ॥ ११३ ॥ ક્યાંક ભૂમિપર શયન કરવું પડે અને ક્યાંક પલંગમાં પોઢવાનું મળે, ક્યાંક માત્ર શાકનો આહાર મળે અને ક્યાંક ઓદન(ભાત) વિગેરે મળે, ક્યાંક માત્ર જીર્ણ વસ્ત્ર યા ગોદડી મળે અને ક્યાંક દિવ્ય વસ્ત્ર મળે, છતાં કાર્યાર્થી સજ્જન તેવા દુ:ખ-સુખને ગણતો નથી. I॥૧૩॥ किमिच्छति नरः काश्यां भूपानां को रणे हितः । को वन्द्यः सर्वदेवानां दीयतामेकमुत्तरम् ।।१४।। કાશીમાં મનુષ્ય શું ઇચ્છે? રણસંગ્રામમાં રાજાઓનો હિતકારી કોણ? અને સર્વ દેવોને વંઘ કોણ? એનો એક શબ્દમાં ઉત્તર આપો. ।।૧૪।। काके शौचं द्यूतकारेषु सत्यं, सर्पे क्षान्तिः स्त्रीषु कामोपशान्तिः । क्लीबे धैर्यं मद्य तत्त्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा 119411 કાગડામાં શૌચ, જુગારીમાં સત્ય, સર્પમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામની શાંતિ, નપુંસકમાં ધૈર્ય, મદિરામસ્તમાં તત્ત્વચિંતન અને રાજા મિત્ર, એ કોઇએ જોયું કે સાંભળ્યું છે? અર્થાત્ એ ગુણો ઉપરોક્તમાં કદાપિ સંભવતા નથી. ।।૧૫। 30 Page #86 -------------------------------------------------------------------------- ________________ काक आहूयते काकान् याचको न तु याचकान् । काकयाचकयोर्मध्ये वरं काको न याचकः ।।१६।। કાગડો પોતાની જાતના કાગડાઓને બોલાવે છે, પણ યાચક અન્ય વાચકોને બોલાવતો નથી. માટે કાગ અને યાચકમાં, યાચક કરતાં કાગ શ્રેષ્ઠ છે. ll૧૩ો. करे श्लाध्यस्त्यागः शिरसि गुरुपादप्रणमनं, मुखे सत्या वाणी श्रुतमवितथं च श्रवणयोः । - हृदि स्वच्छा वृत्तिर्विजयि भुजयोः पौरुषमहो; विनाप्यैश्वर्येण प्रकृतिमहतां मण्डनमिदम् ॥१७॥ હસ્તમાં ઉત્તમ દાન, મસ્તકે ગુરુચરણને પ્રણામ, મુખમાં સત્ય વાણી, શ્રવણમાં સત્ય શ્રુત(શાસ્ત્ર) સાંભળવું, અંતરમાં સ્વચ્છ વૃત્તિ અને બંને ભુજામાં વિજયી પૌરુષ, અહો! એશ્વર્યા વિના પણ મહાપુરુષોને આ સ્વભાવથી સિદ્ધ મંડન છે. I૧૭ - कृत्याकृत्यविभागस्य ज्ञातार स्वयमुत्तमाः । उपदेशे पुनर्मध्या नोपदेशे नराधमाः ।।१८।। ઉત્તમજનો કૃત્યાકૃત્યના વિભાગને પોતે જાણે છે, મધ્યમજનો ઉપદેશમાં કુશલ અને અધમજનો તો ઉપદેશ(કહેવા)માં પણ અયોગ્ય હોય છે. ૧ઠી. 'कुपात्रे रमते नारी गिरौ वर्षति वारिदः । नीचमाश्रयते लक्ष्मीः प्राज्ञः प्रायेण निर्धनः ।।१९।। સ્ત્રી પ્રોયે કુપાત્રે રમે છે, વરસાદ પર્વત પર વધારે વરસે છે, લક્ષ્મી " નિીચનો આશ્રય લે છે અને વિદ્વાન પ્રાયઃ નિર્ધન હોય છે. ૧૯ો. कुशास्त्रपाठमात्रेण सदा पण्डितमानिनः । तत्त्वतो नास्तिकप्राया अपात्रमिति शंसिताः ।।२०।। કુશાસ્ત્રના પાઠમાત્રથી સદા પોતાને પંડિત માનનારાઓને નાસ્તિક Page #87 -------------------------------------------------------------------------- ________________ કહ્યા છે અને તત્ત્વથી તેઓને કુપાત્ર કહેવામાં આવ્યા છે. कृपणेन समो दाता न भूतो न भविष्यति । अस्पृश्यन्नेव वित्तानि यः परेभ्यः प्रयच्छति ॥२१॥ કૃપણસમાન દાતા થયો કે થવાનો પણ નથી. કારણકે પોતાના ધનને. અડ્યા સિવાય તે બીજાઓને આપી દે છે. ll૧II कृतकारितानुमति-प्रभेदारम्भवर्जिताः । मोक्षकतानमनसो यतयः पात्रमुत्तमम् ।।२२।। કૃત, કારિત અને અનુમોદન તથા આરંભરહિત અને મોક્ષમાં જ એકતાન મનવાળા યતિ મહાત્માઓને જ ઉત્તમ પાત્ર કહેલ છે. શરિરી कुटुम्बकार्याण्यतिदुर्भराणि समुद्रकुक्षेः समरूपकाणि । .. रात्रिविभाता गृहचिन्तयैव नष्टं गतं श्लोकशतं नरेन्द्र !॥२३॥ હે રાજનું! સમુદ્રની કુક્ષિસમાન કુટુંબના કાર્યો અતિ દુર્ભર છે. ઘરની ચિંતામાં રાત્રિ પૂર્ણ થતાં પ્રભાત થઈ ગયું અને તેની સાથે મારા સો શ્લોક नष्ट थया. ॥२॥ कुरङ्गमातङ्गपतङ्गभृङ्ग-मीना हताः पञ्चभिरेव पञ्च । एकः प्रमादी स कथं न हन्या-धः सेवते पञ्चभिरेव पञ्च . . . ॥२४।। હરણ, હસ્તી, પતંગ, ભ્રમર, અને મત્સ્ય એ પાંચે પાંચ ઇંદ્રિયોના યોગે મરણ શરણ થાય છે. તો જે એક પ્રમાદી થઈને પાંચ ઇંદ્રિયોના પાંચ વિષયોને સેવ્યા કરે છે, તે કેમ વિનષ્ટ ન થાય? મારા कुशलजननवन्ध्यां सत्यसूर्यास्तसन्ध्यां, कुगतियुवतिमालां मोहमातङ्गशालाम् । शमकमलहिमानीं दुर्यशोराजधानी; व्यसनशतसहायां दूरतो मुञ्च मायाम् ।।२५॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ જે અકુશળને કરે છે, જે સત્યરૂપ સૂર્યને સંધ્યા સમાન છે, કુગતિરૂપ યુવતિની જે માળારૂપ છે, મોહરૂપ માતંગ(હાથી)ની જે શાલારૂપ છે, શેમરૂપ કમળને જે હીમ સમાન, દુર્યશની રાજધાનીરૂપ, અને જે સેંકડો સંકટોને લાવી આપે એવી માયાને હે ભવ્યો! તમે દૂર તજી દો. આરપી. कामक्रोधस्तथा हर्षो मायालोभौ मदस्तथा । षड्वर्गमुत्सृजेदेनं तस्मिंस्त्यक्ते सुखी नृपः ॥२६॥ કામ, ક્રોધ, હર્ષ, માયા, લોભ અને મદ એ છનો ત્યાગ કરવાથી જ રાજાએ સુખની આશા રાખવી. રિકી. कुलं च शीलं च सनाथता चं, વિઘા = વિત્ત ૨ વપુર્વશ્વા वरे गुणाः सप्त विलोकनीया; તઃ પર ભાગ્યવશા ૨ ન્યારા કુલ, શીલ, કુટુંબ, વિદ્યા, ધન, શરીર અને વય-એ સાત ગુણો વરમાં જોવા જોઇએ. તે પછી કન્યાનું ભાગ્ય. ll૨૭ll . क्वचित्कलाप्रकर्षोऽपि सुकलत्राद् भवेन्नृणाम् । પર પૂમિયા વજઃ વિંદ ન પૂર્ણતઃ તાઃ ૨૮. - કોઇ વાર સુકલત્ર(ગુણી સ્ત્રી)થી પણ પુરૂષોનો કળાપ્રકર્ષ થાય છે. જુઓ, પૂર્ણિમાથી ચંદ્રમા પૂર્ણકળાવાનું કહેવાય છે. ૨૮ कस्य लक्ष्मीः सुताः कस्य कस्य वेश्मेति चिन्तय । તો યતિ શાત્માગય-મેવમેવ માત્મવત્ ારા છેલીમી, પુત્રો અને ઘર કોનાં? હે ભવ્યાત્મન્ ! તું વિચાર કર કે, આ આત્મા પોતે એકલો જ ભવોભવમાં ભમ્યા કરે છે. રિટા. कला कुलिनतारूपसौभाग्यप्रमुखा गुणाः । धनहीना न शोभन्ते विसर्पिर्भोजनं यथा ॥३०॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ કલા, કુલીનતા, રૂપ,અને સૌભાગ્ય પ્રમુખ ગુણો, વૃત વિનાના ભોજનની જેમ ધન વિના શોભતા નથી. ૩oll कुट्टिनीयं गुरुप्राया यस्याः शिक्षामिमां स्मरन् । न पुनर्निपतिष्यामि वाक्पाशे पणयोषिताम् ॥३१॥ અહો! આ કુટ્ટિની ભારે ગુરુસમાન છે, કે જેના આ શિક્ષાબોલને સંભારતાં હું હવે કદાપિ વેશ્યાઓના વાણીરૂપ પાશમાં પડીશ નહિ. ૩૧/l. વિક્નીવત્તિ નીવન્તો પ્રિયને ર મૃતા પુનઃ | મૃતા અર્થ નીવજ્યાં નીવસૃતઃ પુનઃ Tરૂરી. કેટલાક પુરુષો જીવતાં સુધી જીવે છે, પણ મરણ પછી તેમનું નામ કે નિશાન રહેતું નથી, અને કેટલાક મુઆ છતાં નામનાને લઈને તેઓ જીવતા જ છે, પણ અહો ! હું તો જીવતાં મુવા જેવો છું. li૩રા : कलाकुलीनतारूप-विद्यावीर्यादयो गुणाः ।। दैवदावानलस्याग्रे यान्ति जीर्णतृणोपमाम् ॥३३॥ કલા, કુલીનતા, રૂપ, વિદ્યા અને વીર્યાદિ ગુણો બધા, દેવરૂપ દાવાનળની આગળ જીર્ણ તૃણ સમાન છે. ll૩૩ . . केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला, न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः । वाण्येका समलोति पुरुषान् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ।।३४।। બાજુબંધ, ચંદ્રસમાન ઉજવળ હારો, સ્નાન, વિલેપન, કુસુમ કે માથાના સુંદર કેશો પણ પુરુષને શોભાવતા નથી, પરંતુ સંસ્કૃતિ(સંસ્કાર પામેલ) વાણી જ એક પુરુષોને સમલંકૃત કરે છે, કારણકે અન્ય બધાં ભૂષણો ક્ષય થઈ જાય છે, પણ વાણીરૂપ અક્ષય ભૂષણ તે ખરેખર ભૂષણ જ છે. ૩૪ - ૩૪ ઉ – Page #90 -------------------------------------------------------------------------- ________________ को ज्वलज्ज्वलनज्वाला सचैतन्यः पिपासति । को वा स्फारस्फटारत्नं फणीभर्जिघृक्षति ॥३५॥ को जाग्रतो मृगेन्द्रस्य केसराण्युद्दिधीर्षति; पादाभ्यां पृथिवीशं को विशङ्कः स्कन्तुमिच्छति ॥३६।। કયો સચેતન અગ્નિની બળતી જ્વાલાનું પાન કરવા ઇચ્છે? ફણીધરની ભયંકર ફણા ઉપરનું રત્ન કોણ લઇ શકે? જાગતા મૃગેંદ્રની કેસરા(સ્કંધના વાળ) કોણ ખેંચી શકે? તેમ પુત્ર વિના નિશંક થઇને પોતાના ચરણથી રાજાને(બાપને) કોણ પ્રહાર કરે? ઉપાસકો क्रियते निर्वृतेर्हेतो-र्जाया सा यदि निर्गुणा । तदायःशूलिकाप्रोतं नरं मन्यामहे वरम् ।।३७।। જગતમાં સુખની ખાતરં સ્ત્રીની સાથે સંબંધ કરવામાં આવે છે, તે જો નિર્ગુણી હોય તો તે પુરુષ કરતાં શૂલીએ પરોવેલ સારો, એમ મારું માનવું છે. ૩૭ कदलीव फलं भोग-सुखं स्वादु मनोहरम् । સંતૃશ્ય ક્ષીયતે નૃviાં પ્રાયઃ પુમાવના રૂ૮. ભોગસુખ, સ્વાદિષ્ટ અને મનોહર ફલને જોતાં કદલીની જેમ પુરુષોની પુણ્યભાવના ક્ષીયમાન થાય છે. ૩૮ कर्मणा ग्लानतां नीतो न वैद्यैः किं चिकित्स्यते । मन्त्राद्यैः स्यान्न किं धीमान् जडीभूतोऽपि कर्मणा ।।३९ ।। કર્મથી ગ્લાનિ આવતાં શું વેદ્યો પોતાના ઉપાયો નથી અજમાવતા? કર્મથી જડ છતાં મંત્રાદિકથી પુરુષ શું ધીમાનું થઇ શકતો નથી? ૩૯ कर्मणा पातितो नद्यां तार्यते तारकैर्न किम् । नात्मा किं कर्मभिर्बद्धो मुक्तौ धर्मेण नीयते ॥४०॥ કર્મથી નદીમાં પડેલને શું તારજનો બચાવી નથી લેતા? તેમ કર્મથી બદ્ધ Page #91 -------------------------------------------------------------------------- ________________ આત્મા શું ધર્મથી મોક્ષે જઈ શકતો નથી? અર્થાત્ જઇ શકે છે. lol कलाकौशलकारुण्य-कवितादिगुणावली । विलीयते ध्रुवं नारी-सङ्गादत्र कथां शृणु ।।४१।। કળા, કૌશલ, કારુણ્ય અને કવિતાદિ ગુણો, ખરેખર ! એક સ્ત્રીના સંગથી અવશ્ય વિલય પામે છે. આ સંબંધમાં દૃષ્ટાંત છે, તે ગુરુગમથી ang. ॥४१॥ कोकिलानां स्वरं रूपं स्त्रीणां रूपं पतिव्रतम् । विद्या रूपं कुरूपाणां क्षमा रूपं तपस्विनाम् ।।४२।। કોકિલાઓનું સ્વર છે એજ રૂપ, સ્ત્રીઓનું પતિવ્રત એજ રૂપ, કુરૂપીઓનું વિદ્યા એજ રૂપ અને તપસ્વીઓનું ક્ષમા એજ રૂપ છે. I૪૨ कोऽतिभारः समर्थानां किं दूरे व्यवसायिनाम् । को विदेशः सुविद्यानां कः परः प्रियवादिनाम् ।।४३॥ સમર્થ પુરુષોને ભાર શો? વ્યવસાયીજનોને દૂર શું છે? સુજ્ઞોને વિદેશ वो अने प्रियवाहीमोने शत्रु पो? ॥४॥ को देशः कानि मित्राणि कः कालः को व्ययागमौ कश्चाहं का च मे शक्ति-रिति चिन्त्यं मुहुर्मुहुः ॥४४॥ દેશ શો? મિત્રો કોણ? કાલ કયો? વ્યય અને આગમ કયા? અને મારી शस्ति शुंछ? अम वारंवार थिंत. ॥४४॥ कौशेयं कृमिजं(तः) सुवर्णमुपलादिन्दीवरं गोमयात्पङ्कात्तामरसं शशाङ्क उदधेर्गोपित्ततो रोचना । । काष्ठादग्निरहेः फणादपि मणिर्दूर्वापि गोरोमतः प्राकाश्यं स्वगुणोदयेन गुणिनो यास्यन्ति किं जन्मना ।।४५।। કૃમિમાંથી રેશમ, પત્થરમાંથી સુવર્ણ, ગોમય-ઉકરડામાંથી કમળ, કાદવમાંથી તામ્રરસ, સમુદ્રમાંથી ચંદ્રમા, ગાયના પિત્તમાંથી રોચના, Page #92 -------------------------------------------------------------------------- ________________ કાષ્ઠમાંથી અગ્નિ, સર્પની ફણામાંથી મણિ અને ગાયના રોમમાંથી ચામર, એમ ગુણીજનો જન્મથી નહિ પણ પોતાના ગુણોદયથી પ્રકાશ પામે છે. I૪પH कस्तूरी पृषतां रदाः करटिनां कृत्तिः पशूनां पयः, धेनूनां छदमण्डलानि शिखिनां रोमाण्यवीनामपि । पुच्छस्नायुवसाविषाणनखरस्वेदादिकं किञ्चन; स्यात्कस्याप्युपकारि मर्त्यवपुषो नामुष्य किञ्चित्पुनः ।।४६।। હરિણોની કસ્તૂરી,હાથીઓના દાંત, પશુઓનું ચામડું, ગાયોનું દૂધ, મોરના પીછાં, ગાડરોના રોમ, તેમ જ પુચ્છ, સ્નાયુ, ચરબી, શૃંગ, નખ વિગેરે કોઈનું કંઇ ઉપયોગમાં આવે છે, પણ મનુષ્યના શરીરમાંનું કંઇ પણ ઉપયોગમાં આવતું નથી. कालः सम्प्रति वर्तते कलियुगः सन्तो नरा दुर्लभा, देशाश्च प्रलयं गता करभरैर्लोभं गताः पार्थिवाः । नानाचौरगणा मुशन्ति पृथिवीमार्यो जनः क्षीयते; पुत्रस्यापि न विश्वसन्ति पित्तरः कष्टं युगे वर्त्तते ।।४७॥ હમણા કલિયુગ વર્તે છે, સંતજનો દુર્લભ છે, દેશોનો પ્રલય થતો જાય છે, કરના વધારાથી રાજાઓ લોભિષ્ઠ બનતા જાય છે, વિવિધ ચોર લોકો વસુધાને લુંટે છે, આર્યજનો ક્ષીણ થતા જાય છે અને પિતા પુત્રનો પણ વિશ્વાસ કરતા નથી. અહો ! આ સમયમાં ખરેખર દુનિયા બહુ કષ્ટ ભોગવે છે. ll૪૭ कषाया यस्य नोच्छिन्ना यस्य नात्मवशं मनः । इन्द्रियाणि न गुप्तानि प्रव्रज्या तस्य निष्फला ॥४८॥ જેના અંતરમાંથી કષાયો ગયા નથી, જેને મને પોતાને સ્વાધીન નથી, અને ઇંદ્રિયો જેની સંયમિત નથી, તેની પ્રવજ્યા નિષ્ફલ થાય છે..૪૮ Page #93 -------------------------------------------------------------------------- ________________ कर्तुस्तथा कारयितुः परेण तुष्टेन चित्तेन तथानुमन्तुः । साहाय्यकर्तुश्च शुभाशुभेषु तुल्यं फलं तत्त्वविदो वदन्ति ।।४९।। પોતે કરનાર, અન્ય પાસે કરાવનાર તથા સંતુષ્ટ મનથી અનુમોદન તથા સહાય કરનાર એ બધાને શુભાશુભમાં તુલ્ય ફળ મળે છે, એમ તત્ત્વજ્ઞજનો કહે છે. ll૪૯ कापि धर्मक्रिया सिद्धिं नाश्नुते जीवितं विना ।। तस्माज्जीवितदानेन किं पुण्यमुपमीयताम् ।।५०॥ . જીવિત વિના કોઈ પણ ધર્મક્રિયા સિદ્ધ થતી નથી, માટે જીવિતદાન આપતાં પુણ્યનું પ્રમાણ ન થઈ શકે. પoll . कम्पः प्रकम्पनस्यापि धृत्या' वृत्त्यापनीयते । न तु केनापि चापल्यं त्याज्यते कामिनीमनः ।।५१।। પ્રકંપન(વાયુ)નો કંપ પણ ધૃતિ અને ઇલાજથી દૂર કરી શકાય, પણ સ્ત્રીના મનની ચપલતાને કોઇ દૂર કરી શકતું નથી. પ૧// क्व तिग्मांशुः क्व खद्योतः क्व मेरुः क्व च सर्षपः । क्व नाकौकः क्व नानाकुः क्व साधुः क्व पुनर्गृही ।।२।। સૂર્ય ક્યાં અને આગીયો ક્યાં? મેરુગિરિ ક્યાં અને સરસવ ક્યાં? સ્વર્ગ ક્યાં અને રાફડો ક્યાં? તેમ સાધુ ક્યાં અને ગૃહસ્થ ક્યાં? પરા क्व कल्पवल्ली क्व तृणं क्व मणिः क्व च कर्करः । क्व राजहंसी क्व बकः क्व करेणुः क्व बर्करः ।।५३।। કલ્પલતા ક્યાં અને તૃણ ક્યાં? મણિ ક્યાં અને કાંકરો ક્યાં? રાજહંસી ક્યાં અને બગલો ક્યાં? વળી હાથણી ક્યાં અને ક્યાં બકરો? Ifપણll, कुर्याः प्रेयसि दीनसाध्वतिथिषु स्वस्योचितां सत्क्रियां, दानाद्यैः परितोषयेः परिजनं श्वश्रू च सम्यग्भज । Page #94 -------------------------------------------------------------------------- ________________ नेपथ्यं परिवर्जयेः परमनोधैर्यापनोदक्षम; प्रायेणावसथे स्व एव निवसेः शीलं सदा पालयेः ।।५४।। હે પ્રિયતમા ! દીન, સાધુ તથા અતિથિજનોને દાનાદિકથી સંતુષ્ટ કર, પોતાને ઉચિત સન્ક્રિયા કર, પરિજન અને સાસુની સેવા-ભક્તિ કર, અન્યના ઘેર્યમાં ખલેલ કરનાર વસ્ત્ર-વેશનો ત્યાગ કર, વળી બહુધા પોતાના જ આવાસમાં રહે અને નિરંતર શીલની સંભાળ રાખ. પત્તા कुटुम्बं वा शरीरं वा भुक्त्वा भवति दूरतः । आत्मैव सहते जन्तु-जातघातनपातकम् ।।५।। કુટુંબ કે શરીર, ભોગ ભોગવીને દૂર થઇ જાય છે અને જીવહિંસાનું પાતક એકલા આત્માને જ ભોગવવું પડે છે. પપા - कृत्याकृत्यविचारेण यदपालि कलेवरम् । वैरिण्या जरसा प्रान्ते मिलितं तद्विनक्ष्यति ॥५६॥ | હે આત્મનું! કૃત્યાકૃત્યનો વિચાર કર્યા વિના તેં જે આ શરીરનું પાલન કર્યું, પણ અંતે વૈરિણી જરાથી એકત્ર થયેલ બધાનો વિનાશ થઈ જશે. tપકા . ' कथमिह मनुष्यजन्मा सम्प्रविशति सदसि विबुधगमितायाम्। येन न सुभाषितामृतमालादि निपीतमातृप्तेः ॥५७।। તે મનુષ્યજન્મ શા કામનો ? કે જેણે પંડિતોની સભામાં જઈને તેમના સુભાષિત-અમૃતનું સંપૂર્ણરીતે પાન કરીને આનંદ પ્રાપ્ત કરેલ નથી.પો. किं हारैः किमु कङ्कणैः किमसमैः कर्णावतंसैरलं, केयूरैमणिकुण्डलैरलमलं साडम्बरैरम्बरैः । पुंसामेकमखण्डितं पुनरिदं मन्यामहे मण्डनं; ___ यन्निष्पीडितपार्वणामृतकरस्यन्दोपमाः सूक्तयः ।।५८॥ હારો, કંકણો કે અસાધારણ કર્યાભરણોથી પણ શું? બાજુબંધ, મણિના કુંડલો અને દબદબા ભરેલા વસ્ત્રોથી પણ શું? હું ધારું છું કે નિર્મળ Page #95 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણિમાના ચંદ્રમાના અમૃત સમાન કિરણોના ઝરણરૂપ સુવચનો, આ એક જ પુરુષોના અખંડિત મંડનરૂપ છે. પટા कवयः परितुष्यन्ति नेतरे कविसूक्तिभिः । પારવર્ષા વર્ણજો વિધુરાન્તિઃ તાજા . કવિજનોના સુવચનોથી કવિઓ વિના અન્ય કોઇ પરિતુષ્ટ થતા નથી. કારણકે ચંદ્રમાની કાંતિથી સમુદ્રની જેમ કુવાનું જળ વધતું નથી.પા किं कुलेन विशालेन विद्याहीनस्य देहिनः ।। अकुलीनोऽपि विद्यावान् देवैरपि स पूज्यते ॥६०।। જો મનુષ્ય વિદ્યાહીન હોય, તો પછી તેના વિશાળ કુળથી શું? કારણકે અકુલીન છતાં તે વિદ્યાવાનું હોય, તો તે દેવોને પણ પૂજનીય થાય છે. ' IISoll क्षारं जलं वारिमुचः पिबन्ति तदेव कृत्वा मधुरं वमन्ति । सन्तस्तथा दुर्जनदुर्वचांसि पीत्वा च सूक्तानि समुगिरन्ति Tદ્દા જેમ વાદળાંઓ સમુદ્રનું ખારું પાણી પીને તે જ પાણી મધુર કરીને જગતને આપે છે, તે જ પ્રમાણે સંતજનો દુર્જનોનાં દુર્વચનોનું પાન કરીને પુનઃ તેઓ મધુર-સારાં વચનો બહાર કાઢે છે. કળા केनाञ्जितानि नयनानि मृगाङ्गनानां, को वा करोति रुचिराङ्गरुहान् मयूरान् । कश्चोत्पलेषु दलसन्निचयं करोति વશે વા વરાતિ વિનયં ગુનાનેy jલું Tદરા મૃગલીઓના નેત્રોને આંજીને કોણે મનોહર બનાવ્યા છે, મયૂરોને કોણે સુંદર અંગવાળા બનાવ્યા છે? કમળોમાં પત્રોનો સંચય કોણે કર્યો છે? તેમ કુલીન પુરુષોમાં વિનય-ગુણ કોણે આરોપિત કર્યો છે ?શાકંરા केनादिष्टौ कमलकुमुदोन्मीलने पुष्पदन्तौ ... . Page #96 -------------------------------------------------------------------------- ________________ विधं तोयैः स्नपयितुमसौ केन वा वारिवाहः । विधानन्दोपचयचतुरो दुर्जनानां दुरापः; श्लाघ्यो लोके जयति महतामुज्ज्वलोऽयं निसर्गः ॥६३।। કમળ અને કુમુદને વિકસ્વર કરનાર સૂર્ય તથા ચંદ્રને કોણે આદેશ કર્યો છે? તેમજ જળથી જગતને સ્નાન કરાવનાર મેઘને કોણે આજ્ઞા કરી છે ? માટે દુર્જનોને દુર્લભ તથા વિશ્વને આનંદ પમાડવામાં તત્પર એવા મહાપુરુષોનો ઉજ્વળ સ્વભાવ જ જગતમાં પ્રશસ્ત રીતે જયવંત વર્તે છે. કa कस्यादेशात्क्षपयति तमः सप्तसप्तिः प्रजानां, छायाहेतोः पथि विटपिनामञ्जलिः केन बद्धः । अभ्यर्थ्यन्ते जललवमुचः केन वा वृष्टिहेतोत्यैिवैते परहितविधौ साधवो बद्धकक्ष्याः ॥६४॥ જગતમાં સૂર્યનારાયણ કોના હુકમથી અંધકારનો નાશ કરે છે? માર્ગમાં છાયાની ખાતર વૃક્ષોની આગળ અંજલિ કોણે જોડી છે? વૃષ્ટિની ખાતર મેઘના પાસે કોણ પ્રાર્થના કરવા જાય છે? કારણકે પરનું હિત કરવામાં સાધુજનો(સજ્જનો) સ્વભાવથી જ સદા તત્પર થયેલા જોવામાં આવે છે. T૬૪ll : क्षुद्राः सन्ति सहस्रशः स्वभरणव्यापारमात्रोद्यताः, स्वार्थो यस्य परार्थ एव स पुमानेकः सतामग्रणीः । दुष्पूरोदरपूरणाय पिबति स्रोतःपतिं वाडवो; जीमूतस्तु निदाघपीडितजगत्सन्तापविच्छित्तये ॥६५॥ માત્ર પોતાના ઉદરનું જ ભરણપોષણ કરનારા હજારો શુદ્રજનો હશે, પરંતુ પરાર્થને જ પોતાનો સ્વાર્થ માનનાર એવા સંતજનોમાં અગ્રેસર પુરુષ તો કોઇ એક વિરલો જ હશે. જુઓ, વડવાનલ પોતાના દુષ્પરણ ઉદરને પૂરવા માટે સાગરના જળનું પાન કર્યા કરે છે અને મેઘ ઉનાળાથી, Page #97 -------------------------------------------------------------------------- ________________ પીડાયેલા જગતના સંતાપને દૂર કરવા પોતે વૃષ્ટિ કરે છે. કપા क्षारो वारिनिधिः कलङ्ककलुषश्चन्द्रो रविस्तापकृत्, पर्जन्यश्चपलाश्रयोऽभ्रपटलादृश्यः सुवर्णाचलः । शून्यं व्योम रसा द्विजिह्वविधृता स्वर्धामधेनुः पशुः । काष्ठं कल्पतरुर्दशत्सुरमणिस्तत्केन साम्यं सताम् ।।६६।। સમુદ્ર ખારો છે, ચંદ્રમા કલંકથી મલિન છે, સૂર્ય તાપ કરનાર છે, મેઘ, ચપલા(વિજળી)ના આશ્રયરૂપ છે, મેરુપર્વત વાદળાંઓથી અદૃશ્ય છે, આકાશ શૂન્ય છે, વસુધા શેષનાગથી ધારણ કરાયેલી છે, કામધેનુ પશુ છે, કલ્પવૃક્ષ કાષ્ઠ છે અને ચિંતામણિ પત્થર છે તો સંતજનોને કોની ७५मा मापीये? ॥७॥ कस्मादिन्दुरसौ धिनोति जगतीं पीयूषगर्भः करैः, कस्माद्वा जलधारयैव धरणिं धाराधरः सिञ्चति । भ्रामं भ्राममयं च नन्दयति वा कस्मात् त्रिलोकी रविः; साधूनां हि परोपकारकरणे नोपाध्यपेक्षं मनः ।।६७।। આ ચંદ્રમા પોતાના અમૃતમય કિરણોથી વસુધાને શા માટે ધવલિત કરે છે, ધારાધર(મેઘ) પોતાની જળધારાથી ધરણીધર શા માટે સિંચન કરે છે, અને આ દિવાકર-સૂર્ય, આકાશમાં ભમી ભમીને ત્રણે લોકને શા માટે આનંદ પમાડે છે ? માટે પરોપકાર કરવામાં સાધુજનો(સજજનો)નું મન, ઉપાધિની અપેક્ષા કરતું નથી. ક૭ll किं कूर्मस्य भरव्यथा न वपुषि क्ष्मां न क्षिपत्येष यत्, किं वा नास्ति परिश्रमो दिनपतेरास्ते न यन्निश्चलः । किं चाङ्गीकृतमुत्सृजन हि मनसा श्लाघ्यो जनो लज्जते; निर्वाहः प्रतिप्रन्नवस्तुषु सतामेतद्धि गोत्रव्रतम् ।।६८।। શું કાચબાને ભારની પીડા થતી નહિ હોય, કે જે પૃથ્વીને મૂકી દેતો Page #98 -------------------------------------------------------------------------- ________________ નથી? શું સૂર્યને પરિશ્રમ નહિ થતો હોય, કે જે નિશ્ચલ થઈને બેસી રહેતો નથી? કારણકે ઉત્તમજન, અંગીકાર કરલેનો ત્યાગ કરતાં મનમાં લજિજત થાય છે, વળી અંગીકૃતનો નિર્વાહ કરવો, એ તો પ્રધાન પુરુષોનું કુળક્રમાગત વ્રત છે. कुटिला लक्ष्मीर्यत्र प्रभवति न सरस्वती वसति तत्र । પ્રાય થથુનુષયોને તે સૌવં તનો Tદ્દા જ્યાં કટિલ લક્ષ્મીનો નિવાસ છે, ત્યાં સરસ્વતી આવીને વાસ કરતી નથી, કારણકે જગતમાં તપાસ કરતાં પ્રાયઃ સાસુ-વહુની મિત્રાઈ જોવામાં આવતી નથી. કહો करान् प्रसार्य रविणा दक्षिणाशावलम्बिना । न केवलमनेनात्मा दिवसोऽपि लघूकृतः ।।७।। દક્ષિણ આશા-દિશા)નું અવલંબન કરનાર સૂર્યે પોતાના કર(કિરણો) પસારીને તેણે માત્ર પોતાની જ લઘુતા કરી છે તેમ નથી, પરંતુ તેણે દિવસને પણ લઘુ(ટુંકો) બનાવી દીધો છે. Iloil कथं नाम न सेव्यन्ते यत्नतः परमेश्वराः । अचिरेणैव ये तुष्टाः पूरयन्ति मनोरथान् ।।७१।। પરમાત્માની યત્નપૂર્વક શા માટે સેવા ન કરવી ? કારણકે અલ્પ સમયમાં જ સંતુષ્ટ થતાં જેઓ મનના મનોરથ પૂરણ કરે છે. ૭૧ कल्पद्रुमः कल्पितमेव दत्ते सा कामधुक कामितमेव दोग्धि । • चिन्तामणिश्चिन्तितमेव दत्ते सतां हि सङ्गः सकलं प्रसूते _Tછરા જુઓ, કલ્પવૃક્ષ માત્ર કલ્પિત(ધારેલ) વસ્તુને જ આપે છે, કામધેનુ માત્ર ઇચ્છિત જ આપે છે, અને ચિંતામણિ માત્ર ચિંતન કરેલ જ આપે છે, પરંતુ સંતજનોનો સંગ એકી સાથે બધું આપવાને સમર્થ છે. કરો कल्याणकाङ्क्षिणां नृणा-मुपदेशः सुधायते । Page #99 -------------------------------------------------------------------------- ________________ भवाभिनन्दिनां चित्र स एव गरलायते ।।७३ ।। પોતાના કલ્યાણને ઇચ્છનારા પુરુષોને સદુપદેશ સુધા-અમૃત સમાન લાગે છે અને બહુ આશ્ચર્યની વાત છે કે તે જ ઉપદેશ ભવાભિનંદી(સંસારાસ) જીવોને ઝેર સમાન લાગે છે. N૭૩ कुलस्यार्थे त्यजेदेकं ग्रामस्यार्थे कुलं त्यजेत् । ग्रामं जनपदस्यार्थे आत्मार्थे पृथिवीं त्यजेत् ।।७४।। જો સમસ્ત કુળનો બચાવ થતો હોય તો એકનો ત્યાગ કરવો, ગામના બચાવની ખાતર કુળનો ત્યાગ કરવો, દેશનો બચાવ થતો હોય તો ગામનો ત્યાગ કરવો અને આત્માના બચાવની ખાતર સમસ્ત પૃથ્વીનો ત્યાગ કરવો.ll૭૪ क्षमातुल्यं तपो नास्ति न संतोषात्परं सुखम् । न तृष्णायाः परो व्याधि-र्न च धर्मो दयापरः ।।७५॥ ક્ષમા સમાન તપ નથી, સંતોષ સમાન સુખ નથી, તૃષ્ણા સમાન કોઈ વ્યાધિ નથી અને દયા સમાન કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. ૭પી कोऽन्धो योऽकार्यरतः को बधिरो यः शृणोति न हितानि। को मूको यः काले प्रियाणि वक्तुं न जानाति ।।७६।। અંધ કોણ? જે અકાર્ય કરવામાં સદા તત્પર છે, બધિર(ખેરો) કોણ? જે હિતવચન સાંભળતો નથી અને મુંગો કોણ? જે અવસર આવે પ્રિયવચન બોલી જાણતો નથી. ૭કા केचिदज्ञानतो नष्टाः केचिन्नष्टाः प्रमादतः । केचिज्ज्ञानावलेपेन केचिन्नष्टैस्तु नाशिताः ।।७७।। કેટલાક જનો અજ્ઞાનથી પાયમાલ થયા, કેટલાક પ્રમાદથી પાયમાલ થયા, કેટલાક જ્ઞાનના મદથી પાયમાલ થયા અને કેટલાકને દુર્જનોએ પાયમાલ કર્યા. I૭૭l. Page #100 -------------------------------------------------------------------------- ________________ खल्वाटो दिवसेश्वरस्य किरणैः सन्तापितो मस्तके, वाञ्छन् देशमनातपं विधिवशात् तालस्य मूलं गतः । तपस्थस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः; प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रैव यान्त्यापदः ।।१।। ટાલવાળો કોઈ પુરુષ સૂર્યના કિરણોથી સંતાપ પામીને છાયામાં જવાની ઇચ્છાથી દેવયોગે તે તાલવૃક્ષના મૂળપાસે ગયો, ત્યાં મોટું ફળ પડવાથી મોટા અવાજ સાથે તેનું મસ્તક ભગ્ન થયું. અહો ! ભાગ્યરહિત પુરુષ જ્યાં જાય ત્યાં તેંની પાછળ પ્રાયઃ આપત્તિ આવે જ છે. //// खलः सक्रियमाणोऽपि ददाति कलहं सताम् । दुग्धधौतोऽपि किं याति वायसः कलहंसताम् ।।२।। ખલ પુરુષોનો સત્કાર કરવા છતાં તે સજ્જનોને કષ્ટ આપે છે. કાગને ઘણા દૂધથી ધોવા છતાં શું તે હંસ બની શકે ? મારા खरं श्वानं गजं मत्तं रण्डां च बहुभाषिणीं । राजपुत्रं कुमित्रं च दूरतः परिवर्जयेत् ।।३।। ખર, શ્વાન, મદોન્મત્ત હાથી, બહુ બોલી કુલટા, રાજપુત્ર અને કુમિત્રનો Page #101 -------------------------------------------------------------------------- ________________ (२थी ४ त्या ४२वो. ॥३॥ खलानां कण्टकानां च द्विविधैव प्रतिक्रिया । उपानद् मुखभङ्गो वा दूरतो वा विसर्जनम् ॥४॥ દુર્જનો કે કંટકોનો બે રીતે જ પ્રતીકાર થઇ શકે તેમ છે. ઉપાન(પગરખું) અને મુખભંગ. અથવા તો તેમનો દૂરથી ત્યાગ કરવો. . खलोऽपि गवि दुग्धं स्या-दुग्धमप्युरगे विषम् । पात्रापात्रविशेषेण सत्पात्रे दानमुत्तमम् ॥५॥ ખોળ પણ ગાયના ખોરાકમાં આવતાં તે દૂધ બને છે અને સર્પને પીવરાવતાં દૂધ પણ વિષ બની જાય છે, એમ પાત્રાપાત્રના વિશેષણથી . સુપાત્રે દાન આપવું, તે સર્વોત્તમ છે. પાંચ खद्योतो द्युतिमत्सु काचशकलं रत्नेष्वमेषु स्नुही मेषो योद्धृषु खेचरेषु मशको भारक्षमेषून्दिरः । प्रेतो नाकिषु नोष्पदं जलधिषु स्थानेषु नाकुर्यथा; तत्तज्जातिविडम्बनाय विहितो धात्रा, मनुष्येष्वहम् ।।६।। તેજસ્વીમાં ખદ્યોત(આગીઓ), રત્નોમાં કાચ, વૃક્ષોમાં થોર, લડનારા પ્રાણીઓમાં ઘેટો, ખેચરો(પક્ષીઓ)માં મચ્છર, ભાર ઉપાડનારામાં ઉંદર, દેવોમાં પ્રેત, સાગરમાં ગોષ્પદ અને સ્થાનોમાં રાફડો, એ રીતે તે તે જાતિની વિડંબનાને માટે વિધાતાએ ઉક્ત વસ્તુઓ રચેલ છે, તેમ મનુષ્યોમાં મને માત્ર વિડંબના પમાડવા જ સર્જેલ છે. કા खिन्नं चापि सुभाषितेन रमते स्वीयं मनः सर्वदा, श्रुत्वान्यस्य सुभाषितं खलु मनः श्रोतुं पुनर्वाञ्छति । अज्ञाज्ञानवतोऽप्यनेन हि वशीकर्तुं समर्थो भवेत्; कर्तव्यो हि सुभाषितस्य मनुजैरावश्यकः सङ्ग्रहः ।।७।। Page #102 -------------------------------------------------------------------------- ________________ મન ખેદ પામેલ હોય છતાં, સુભાષિતથી તે પોતે સર્વદા રમણ કરે છે. વળી અન્યનું સુભાષિત સાંભળીને તે પુનઃ સાંભળવાને ઉત્સુક થાય છે, એનાથી અજ્ઞજનો અને સુજ્ઞજનો બધાં વશ કરી શકાય છે, માટે દરેક પુરુષે સુભાષિતનો સંગ્રહ કરવો તે આવશ્યક છે. खलः सर्षपमात्राणि परच्छिद्राणि पश्यति । आत्मनो बिल्वमात्राणि पश्यन्नपि न पश्यति ।।८।। ખલપુરુષ પરના સરસવ જેટલા નાના છિદ્રને પણ જોયા કરે છે અને પોતાના મોટા છિદ્રોને સાક્ષાત્ જોયા છતાં તે જોઈ શકતો નથી અર્થાત્ તે અંધ જ છે. ૮િ खलो न साधुतामेति सद्भिः सम्बोधितोऽपि सन् । सरित्पूरप्रपूर्णोऽपि क्षारो न मधुरायते ॥९॥ સજજનો તરફથી સબોધ મળ્યા છતાં ખલપુરુષ સુજનતાને પામતો નથી. જુઓ, નદીઓના પૂરથી ભરાયા છતાં ખારો એવો સમુદ્ર મધુર થતો નથી. હા खलस्य महतोऽपूर्वः कोपाग्निः कोऽपि चित्रकृत् । एकस्य शाम्यति स्नेहा-द्वर्धतेऽन्यस्य वारितः ।।१०।। ખલપુરુષનો અને મહાપુરુષોનો કોપાગ્નિ કંઇ વિચિત્ર પ્રકારનો જ લાગે છે, કારણકે સજ્જનનો કોપાગ્નિ સ્નેહ(તેલ)થી શાંત થાય છે અને ખલનો કોપાગ્નિ શાંતવચનરૂપ જળથી સિંચતાં તે વધતો જાય છે. ll૧ના . खलं च प्रथमं वन्दे सज्जनं तदनन्तरम् । मुखप्रक्षालनात्पूर्वं गुदाप्रक्षालनं यथा ।।११।। દુર્જનને હું પ્રથમ વંદન કરું છું અને સર્જનને તે પછી વંદન કરું છું, કારણકે મુખપ્રક્ષાલન કર્યા પહેલાં ગુદાનું પ્રક્ષાલન કરવું પડે છે. ll૧૧] . Page #103 -------------------------------------------------------------------------- ________________ खलास्तु कुशलाः साधु-हितप्रत्यूहकर्मणि । निपुणाः फणिनः प्राणा-नपहर्तुं निरागसाम् ।।१२।। ખલજનો સજ્જનોના હિતમાં વિદન કરવાને કુશલ હોય છે. જુઓ, સર્પો નિરપરાધી જનોના પ્રાણ હરવાને ચાલાક હોય છે. I/૧રો खद्योतो द्योतते ताव-द्यावन्नोदयते शशी । . उदिते तु सहस्रांशौ न खद्योतो न चन्द्रमाः ॥१३॥ ખદ્યોત(આગીઓ) ત્યાં સુધી જ પ્રકાશે છે કે જ્યાં સુધી ચંદ્રમાં પોતે ઉદય પામતો નથી. પરંતુ જ્યારે સૂર્યનો ઉદય થાય, ત્યારે ખદ્યોત અને ચંદ્રમા બન્ને લુપ્ત થઇ જાય છે. ૧૭ll Page #104 -------------------------------------------------------------------------- ________________ ग गर्वं नोद्वहते न निन्दति परं नो भाषते निष्ठुरं, प्रोक्तः केनचिदप्रियाणि सहते क्रोधं न चालम्बते । श्रुत्वा काव्यमलक्षणं परकृतं सन्तिष्ठते मूकवद्दोषाञ्छादयते स्वयं न कुरुते ह्येतत्सतां चेष्टितम् ।।१।। ગર્વ ન કરે, પરની નિંદા ન બોલે, નિષ્ઠુર બોલ ન કહે, કોઇ અપ્રિય વચન બોલે તો સહન કરી લે, ક્રોધ ન લાવે, પરનું બનાવેલ લક્ષણરહિત કાવ્ય સાંભળતાં મોન રહે, દોષને આચ્છાદિત કરી મૂકે અને પોતે દોષ नरे, से संत नोनुं सक्षए। छे. ॥१॥ એ गुणिनः समीपवर्ती पूज्यो लोकस्य गुणविहीनोऽपि । विमलेक्षणप्रसङ्गा - दञ्जनं प्राप्नोति काणाक्षि ॥ २ ॥ ગુણીજનની પાસે રહેતાં ગુણહીન પણ લોકને પૂજ્ય થાય છે. નિર્મલ નેત્રના પ્રસંગથી કાણી ચક્ષુ પણ અંજનને પામી શકે છે. ।।૨।। गुणा यत्र न पूज्यन्ते का तत्र गुणिनां गतिः । नग्नक्षपनकग्रामे रजकः किं करिष्यति । ३॥ જ્યાં ગુણોનો અનાદર થાય છે, ત્યાં ગુણિજનો કેમ માન પામી શકે ? ७८ Page #105 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્ર વિનાના લોકોના ગામમાં ધોબી આવીને શું કરશે? गुणा गौरवमायान्ति न महत्योऽपि सम्पदः । पूर्णेन्दुः किं तथा वन्द्यो निष्कलङ्को यथा कृशः ।।४।। ગુણો જ ગૌરવ પામે છે, મોટી સંપત્તિને માન મળતું નથી. નિષ્કલંક અને કૃશ ચંદ્ર વંદ્ય છે, પણ પૂર્ણ ચંદ્રને કોઈ નમતું નથી. Ill, गुणेष्वेवादरः कार्यः किमाटोपैः प्रयोजनम् ।.. . विक्रियन्ते न घण्टाभि-र्गावः क्षीरविवर्जिताः ।।५।।... ગુણોનો જ આદર કરવો, આડંબરનું કંઇ પ્રયોજન નથી. ક્ષીર વિનાની यो, is je visपाथी वेयाती नथी. ॥५॥ गतिभङ्गः स्वरो दीनो गात्रस्वेदों महाभयम् । ... मरणे यानि चिह्नानि तानि चिह्नानि याचके ।।६।। ગતિનો ભંગ, દાન સ્વર, શરીર પર પરર્સેવો અને મહાભય, એ મરણના લક્ષણો યાચકમાં પણ ઉપલબ્ધ થઇ શકે છે. કોઈ ग्रामो नास्ति कुतः सीमा पत्नी नास्ति कुतः सुतः । प्रज्ञा नास्ति कुतो विद्या धर्मो नास्ति कुतः सुखम् ।।७।। ગામ નથી તો સીમા(મર્યાદા) ક્યાંથી હોય? પત્ની નથી તો પુત્ર ક્યાંથી? બુદ્ધિ ન હોય તો વિદ્યા ક્યાંથી? અને ધર્મ ન હોય તો સુખ ક્યાંથી થાય? ॥७॥ ग्रामेऽभिरामं शून्यत्वं न वासस्तस्करैः कृतः । वरं मौग्ध्यं न वैदग्ध्यं कुसंसर्गसमुद्भवम् ॥८॥ ગામમાં શૂન્યતાં હોય તે સારી, પણ ચોરોનો વાસ તે સારું નહિ. કુસંગથી થયેલ ચાલાકી કરતાં મૂર્ખાઇ હજાર દરજે સારી છે. ll गणिकाः कणिकामात्रसुखसम्पत्तिहेतवः । सर्वतः पर्वतप्रायं दुःखं ददति रागिणाम् ।।९।। Page #106 -------------------------------------------------------------------------- ________________ ગણિકાઓ એક લેશમાત્ર સુખની હેતુભૂત છે, પણ રાગીજનોને તે સર્વત્ર પર્વત જેટલું દુઃખ તો અવશ્ય આપે જ છે. गुणाः सर्वत्र पूज्यन्ते पितृवंशो निरर्थकः । वासुदेवं नमस्यन्ति वसुदेवं न ते जनाः ।।१०।। ગુણો જ સર્વત્ર પૂજાય છે, પણ પિતાનો વંશ નિરર્થક છે. જુઓ, જે લોકો વાસુદેવને નમે છે, તેઓ વસુદેવને નમતા નથી. ll૧૦ના गुणिनोऽपि निरीक्ष्यन्ते केऽपि केपि नराः क्वचित् । गुणानुरागिणः किन्तु दुर्लभास्त्रिजगत्यपि ।।११।। કોઇ કોઇ ગુણીજનો હજી ક્યાંક જોવામાં આવે છે, પણ ગુણાનુરાગી જનો તો ત્રણે જગતમાં પણ દુર્લભ(પ્રાયઃ વિરલા જ) હશે. ll૧૧| गुणो भूषयते रूपं शीलं भूषयते कुलम् । सिद्धिर्भूषयते विद्यां भोगो भूषयते धनम् ।।१२।। ગુણ રૂપને શોભાવે છે, શીલ કુળને શોભાવે છે, સિદ્ધિ વિદ્યાને શોભાવે છે, અને ભોગ ધનને શોભાવે(સાર્થક કરે) છે. ૧રી गुणवज्जनसंसर्गा-घाति स्वल्पोऽपि गौरवम् । पुष्पमालानुसङ्गेन सूत्रं शिरसि धार्यते ।।१३।। ગુણીજનના સંગથી સાધારણજન પણ ગૌરવને પામે છે. પુષ્પમાળાના અનુસંગથી દોરાને પણ લોકો મસ્તક પર ધારણ કરે છે. ll૧૩ ‘गुणैरुत्तुङ्गतां याति नोच्चैरासनसंस्थितः । सुमेरुशिखरस्थोऽपि काकः किं गरुडायते ।।१४।। ગુણોથી જ લોકો ઉચ્ચતાને પામે છે, માત્ર ઊંચે આસને બેસવાથી મોટાઈ આવતી નથી. મેરુપર્વતના શિખર પર બેસવાથી કાગ કાંઇ ગરુડ બની જતો નથી. ૧૪ गात्रं सङ्कुचितं गतिर्विगलिता भ्रष्टा च दन्तावलिः दृष्टिर्नश्यति वर्धते बधिरता वक्त्रं च लालायते । Page #107 -------------------------------------------------------------------------- ________________ वाक्यं नाद्रियते च बान्धवजनैर्भार्या न शुश्रूयते हा कष्टं पुरुषस्य जीर्णवयसः पुत्रोऽप्यमित्रायते । ।१५ । । અહો! વૃદ્ધાવસ્થા આવતાં ગાત્ર સંકોચને પામે છે, ગતિ ગલિત અને દંતાવલિ ભ્રષ્ટ થઈ જાય છે, દૃષ્ટિ નાશ પામે છે, બધિરતા વધે છે અને મુખમાંથી લાળ પડવા માંડે છે, સ્વજનો વચન માનતા નથી, સ્ત્રી સેવા કરતી નથી અને પોતાનો પુત્ર પણ એક શત્રુ જેવો બની જાય છે, અહો! વૃદ્ધ પુરુષને એવી રીતે અનેક સંકષ્ટ સહન કરવાં પડે છે.।૧૫।। . गंध: सुवर्णे फलमिक्षुदंडे नाकारि पुष्पं खलु चंदनेषु । विद्वान्धनाढ्यो न तु दीर्घजीवी धातुः पुरा कोऽपि न बुद्धिदोऽभूत् । । १६ ।। સુવર્ણમાં સુગંધ, શેલડીમાં ફળ અને ચંદનમાં પુષ્પ તથા વિદ્વાનને ધનાઢ્ય ન બનાવ્યા. અહો! તેથી એમ લાગે છે કે પૂર્વે વિધાતાને કોઈ દીર્ધદર્શી બુદ્ધિ આપનાર ન હતો, નહિ તો એમ ન કરત.।।૧૭। गर्भस्थं जायमानं शयनतलगतं मातुरुत्संगसंस्थं बालं युवानं परिणतवयसं विश्वमार्यं खलं वा । वृक्षाग्रे शैलशृंगे नभसि पथि जले कोटरे पंजरे वा पाताले वा प्रविष्टं हरति च सततं दुर्निवार्यः कृतान्तः ।।१७।। પ્રાણી જોઈએ તો ગર્ભમાં હોય, જન્મતો હોય, શય્યામાં પડ્યો હોય, માતાના ખોળામાં બેઠો હોય, બાલ, વૃદ્ધ, યુવાન, પાકી વયનો, આર્ય કે દુર્જન હોય, વળી તે વૃક્ષના અગ્રભાગપર હોય, પર્વતના શિખરપર હોય, આકાશ, માર્ગ કે જળમાં હોય, કોટર, પંજર કે પાતાલમાં પેઠો હોય, છતાં કાળ તેને અવશ્ય હરી લે છે. તેથી કૃતાંત ખરેખર દુર્નિવાર્ય 9.119011 भविष्यं नैव चिंतयेत् । - गते शोको न कर्त्तव्यो वर्त्तमानेन योगेन वर्त्तते हि विचक्षणाः । । १८ ।। * ૮૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ ગઈ વસ્તુનો શોક ન કરવો, અને ભવિષ્યના માટે ચિંતા ન કરવી. ચતુર જનો સદા વર્તમાન યોગથી જ વર્તે છે.।।૧૮। गुरूणां विद्यया विद्वान् पितृवित्तेन वित्तवान् । शूरः परसहायेन नन्दिष्यति कियच्चिरम् ।।१९॥ ગુરુની વિદ્યાથી વિદ્વાન્ બની બેઠેલ, પિતાના ધનથી ધનવાનૢ થયેલ અને પરની સહાયતાથી શૂરવીર થયેલ કેટલો વખત ટકી શકશે ? ।।૧૯।। गतागतं जगत्यत्र ऋतवः षट् प्रकुर्वते । अङ्गे ग्रीष्मो दृशोर्वर्षा मातस्ते ध्रुवतां ययौ ।।२०।। આ જગતમાં છએ ઋતુઓ ગમનાગમન કર્યા કરે છે. પરન્તુ હે માત ! તારા અંગમાં ગ્રીષ્મ અને દૃષ્ટિમાં વર્ષાઋતુ ખરેખર સ્થિરતા પામી ગઇ લાગે છે. ૨૦ गतः परिजनः सर्वः क्षीणं च प्राक्तनं धनम् । मरूभूमाविव मयि कुतस्तत्कमलोदयः ॥ २१ ॥ મારા પરિજન બધા ચાલ્યા ગયા અને મારું પૂર્વનું ધન બધું ક્ષીણ થઈ ગયું. તો મરુભૂમિ(મારવાડ)ના કમળની જેમ મારી પાસે હવે લક્ષ્મીનો ઉદય ક્યાંથી હોય ? ॥૨૧॥ ग्रामभवे विश्वव्यापके सद्यशः पटे । उत्पादयति मालिन्यं नृणां शशिमुखी मषी ।। २२ ।। ગુણગ્રામથી ઉત્પન્ન થયેલ અને વિશ્વમાં વ્યાપક એવા પુરુષોના યશરૂપ પટને સ્ત્રીરૂપી મસી મલિન બનાવે છે. II૨૨ ग्रीष्मादनु भवेद् वृष्टी रात्रेरनु भवेद्दिनः । वियोगादनु संयोगः स्यान्न वेति वद स्वसः ।।२३।। ગ્રીષ્મઋતુ પછી વરસાદ, રાત્રિ પછી દિવસ અને વિયોગ પછી સંયોગ થાય કે નહિ ? હે મારી પ્રિયબેન ! તે કહો. ॥૨૩॥ ૮૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ गङ्गा पापं शशी तापं दैन्यं कल्पतरुस्तथा । पापं तापं च दैन्यं च घ्नन्ति सन्तो महाशयाः ।। २४ ।। ગંગા પાપને હરે છે, ચંદ્રમા તાપને હરે છે અને કલ્પવૃક્ષ हीनता (गरीबाईने) डरे छे, परंतु संतमहाशयो तो पाप ताप खने हीनता-खे त्रोनो नाश हरे छे. ॥ २४ ॥ गिरयो गुरवस्तेभ्योऽप्युर्वी गुर्वी ततोऽपि जगदण्डम् । तस्मादप्यतिगुरवः प्रलयेऽप्यचला महात्मानः ।। २५ ।। પર્વતો મોટા હોય છે, તે કરતાં પૃથ્વી મોટી છે, તે કરતાં જગત્(બ્રહ્માંડ) મોટું છે અને તે કરતાં પણ પ્રલય વખતે અચલ એવા મહાત્માઓ સર્વ हरतां भोटा छे. ॥२५॥ गुणायन्ते दोषाः सुजनवदमे दुर्जनमुखे गुणा दोषायन्ते तदिदमपि नो विस्मयपदम् । महामेघः क्षारं पिबति कुरुते वारि मधुरं; फणी क्षीरं पीत्वा वमति गरलं दुःसहतरम् ।। २६ ।। સજ્જનપુરુષના મુખમાં દોષ તે ગુણરૂપ થઇ જાય છે અને દુર્જનના મુખમાં ગુણ તે દોષરૂપ થઇ જાય છે, એ કાંઈ વધારે આશ્ચર્યકારક નથી. કારણકે મહામેઘ સમુદ્રનું ખારું પાણી પીને મધુર જળ જગતને આપે છે અને સર્પ દૂધ પીને પણ અત્યંત દુઃસહ એવા વિષને બહાર કાઢે છે. 112911 गेहं दुर्गतबन्धुभिर्गुरुगृहं छात्रैरहङ्कारिभिः हट्टं पत्तनवञ्चकैर्मुनिजनैः शापोन्मुखैराश्रमान् । सिंहाद्यैश्च वनं खलैर्नृपसभां चौरैर्दिगन्तानपि सङ्कीर्णान्यवलोक्य सत्यसरलः साधुः क विश्राम्यति । । २७ ।। ઘર, ગરીબ બાંધવોથી વ્યાપ્ત છે, ગુરુનું ભવન, અહંકારી વિદ્યાર્થીઓથી व्याप्त छे, डाट, नगरना धूर्तष्ठ नोथी व्याप्त छे, आश्रभो, श्राप आपवामां 78 ८४ Page #110 -------------------------------------------------------------------------- ________________ તત્પર એવા મુનિજનોથી વ્યાપ્ત છે, સિંહાદિક ક્રૂર પ્રાણીઓથી વન વ્યાપ્ત છે, ખલજનોથી રાજસભા વ્યાપ્ત છે અને ચોરલોકોથી ચારે દિશાઓ વ્યાપ્ત છે, એ પ્રમાણે સર્વત્ર સંકીર્ણતા જોઇને સત્ય-સરલ સાધુજનો ક્યાં વિશ્રામ લેશે? ર૭ll. गौरवं प्राप्यते दाना-न तु वित्तस्य सञ्चयात् । સ્થિતિરાત્રે પલાનાં પોથીનામથઃ સ્થિતિઃ ૨૮ાા ધનનું દાન આપવાથી ગૌરવ પ્રાપ્ત થાય છે, પરંતુ તેનો સંચય કરવાથી ગૌરવ પ્રાપ્ત થતું નથી. જુઓ, મેઘ જળનો વ્યય કરવાથી ઊંચે રહે છે અને સમુદ્ર તેનો સંચય કરે છે માટે તેની અધઃસ્થિતિ જોવામાં આવે છે.ર૮ गन्धाढ्यां नवमल्लिकां मधुकरस्त्यक्त्वा गतो यूथिकां, तां दृष्ट्वाशु गतः स चन्दनवनं पश्चात्सरोजं गतः । बद्धस्तत्र निशांकरेण सहसा रोदित्यसौ मन्दधीः; सन्तोषेण विना पराभवपदं प्राप्नोति सर्वो जनः ।।२९।। મધુકર(જૅમર) ગંધયુક્ત નવમલ્લિકાના ત્યાગ કરીને હાથીઓના ટોળામાં ગયો, ત્યાંથી લલચાઈને ચંદનવનમાં ગયો, અને ત્યાંથી કમળ પર આવ્યો, ત્યાં ચંદ્રમાનાં યોગે તરત બંધાઈ ગયો અને તે મંદબુદ્ધિ અત્યંત ગુંજારવ(રુદન) કરવા લાગ્યો. ખરેખર સંતોષ વિના સર્વજનો પરાભવના સ્થાનને જ પામે છે. રહ્યા, गतं तत्तारुण्यं तरुणिहृदयानन्दजनकं, विशीर्णा दन्तालिनिजगतिरहो यष्टिशरणा । जडीभूता दृष्टिः श्रवणरहितं कर्णयुगलं; मनो मे निर्लज्जं तदपि विषयेभ्यः स्पृहयति ॥३०॥ અહો ! તરુણીજનને આનંદ આપનાર એવું તારુણ્ય ચાલ્યું ગયું, દાંત બધા જીર્ણ થઈને પડી ગયા, ચાલવાનું તો માત્ર હવે લાકડીના આધારે જ . Page #111 -------------------------------------------------------------------------- ________________ રહ્યું, દષ્ટિ ઝાંખી પડી ગઈ, અને કર્ણયુગલમાં સાંભળવાની શક્તિ ન રહી, તથાપિ મારું નિર્લજ્જ મન વિષયોની ખાતર તલપ્યા કરે છે.alsoil गुणेन स्पृहणीयः स्यान्न रूपेण युतो जनः । सौगन्ध्यवयं नादेयं पुष्पं कान्तमपि क्वचित् ॥३१॥ પુરુષ ગુણથી વધારે માનનીય થાય છે પણ રૂપથી તે માન્ય થતો નથી, કારણકે સુગંધરહિત મનોહર પુષ્પ હોવા છતાં તે ક્યાંય આદર પામતું નથી. ૩૧ गुणा गुणज्ञेषु गुणीभवन्ति ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः। सुस्वादुतोयाः प्रवहन्ति नद्यः समुद्रमासाद्य भवन्त्यपेयाः।।३२॥ ગુણજ્ઞજનોને ગુણો તે ગુણરૂપે જ પરિણમે છે અને તે જ ગુણી નિર્ગુણ પુરુષને પામતાં દોષરૂપ થઇ જાય છે. જુઓ નદીઓનું પાણી બહુ સ્વાદિષ્ટ હોય છે, છતાં તે જ્યારે સમુદ્ર સાથે મળે છે, ત્યારે ખારું બની જાય છે. ૩રા गुणेषु यत्नः पुरुषेण कार्यो न किञ्चिदप्राप्यतमं गुणानाम्। गुणप्रकर्षादुडुपेन शम्भोरलथ्यमुल्लङ्घितमुत्तमाङ्गम्।।३३॥ પુરુષોએ ગુણોને માટે સતત પ્રયત્ન કરવો તે ઉત્તમ છે, કારણકે ગુણના પ્રકર્ષથી ચંદ્રમા શંકરના અલંઘનીય મસ્તક પર ચડી બેઠો છે. ૩૩ गजभुजङ्गमयोरपि बन्धनं शशिदिवाकरयोर्ग्रहपीडनम् । मतिमतां च समीक्ष्य दरिद्रतां विधिरहो बलवानिति मे मतिः iારૂ૪ ગજ(હાથી) અને સર્પને બંધન, ચંદ્ર તથા સૂર્યને ગ્રહથી પીડન અને બુદ્ધિમંતોની નિર્ધનતાને જોઇને, અહો! વિધાતા જ બલવાનું છે, એમ મારું માનવું છે. ૩૪ો. Page #112 -------------------------------------------------------------------------- ________________ 888 घ घृतं न श्रूयते कर्णै-र्दधि स्वप्नेऽपि दुर्लभम् । मुग्धे दुग्धस्य का वार्ता तक्रं शक्रस्य दुर्लभम् ।।१।। હે મુગ્ધ! ઘીનું નામ કાને સાંભળ્યું નથી અને દહીં તો સ્વપ્નમાં પણ દુર્લભ છે, તો દુધની શી વાત ? માટે ઇંદ્રને પણ દુર્લભ એવી છાશ લઇ आव. ॥१॥ घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम्, छिन्नं छिन्नं पुनरपि पुनः स्वाददं चेक्षुदण्डम् । तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनं कान्तवर्णम्; • न प्राणान्ते प्रकृतिविकृतिर्जायते सज्जनानाम् ।।२।। ચંદનને ભલે વારંવાર ઘસો, તથાપિ તે વધારે સુગંધિ થશે, શેલડીને ભલે છેદી નાખો, તો પણ તે સ્વાદ આપશે, કાંચનને ભલે ગમે તેટલું તપાવો, તથાપિ તે પોતાના વર્ણને મૂકશે નહિ, તેમ સજ્જનજનો પ્રાણાંતે પણ પોતાની માનસિક-મર્યાદા મૂકતા નથી, અર્થાત્ તેમનો સ્વભાવ हलता नथी. ॥२॥ घृष्टे नेत्रे करौ घृष्टौ घृष्टा जिह्वा रदैः समम् । घृष्टानि पदकायूंषि घृष्टं नान्तर्गतं मनः ॥३॥ ८७ Page #113 -------------------------------------------------------------------------- ________________ નેત્ર અને હાથ ઘસાઇ ગયા, દાંતોની સાથે જીભ ઘસાઇ ગઇ અને પગ તથા આયુ પણ ઘસાઇ ગયાં, છતાં હજી અંતરનું મન ન ઘસાયું.II3II घृतकुम्भसमा नारी तप्ताङ्गारसमः पुमान् । तस्माद् घृतं च वनिं च नैकत्र स्थापयेद् बुधः || ४ || સ્ત્રી એ મૃતના કુંભ સમાન છે અને પુરુષ એ તપ્ત અંગાર સમાન છે. માટે સુજ્ઞજનો ઘૃત અને અગ્નિને એકત્ર(એક સ્થળે) સ્થાપન કરતાં નથી. ॥૪॥ घर्मार्त्तं न तथा सुशीतलजलैः स्नानं न मुक्तावलि - र्न श्रीखण्डविलेपनं सुखयति प्रत्यङ्गमप्यर्पितम् । प्रीत्यै सज्जनभाषितं प्रभवति प्रायो यथा चेतसः;. सधुक्या च पुरस्कृतं सुकृतिनामाकृष्टिमन्त्रोपमम् ॥५॥ ઘામ(ગરમી)થી પીડિત થયેલ પુરુષને અત્યંત શીતલ જળથી સ્નાન કરતાં શાંતિ વળતી નથી, મોતીની માળા કે દરેક અંગે કરેલ ચંદનના વિલેપનથી પણ તેને શાંતિ મળતી નથી, જેમ પુણ્યને ખેંચી લાવનાર મંત્ર સમાન અને સારી યુક્તિથી બોલવામાં આવેલ સજ્જનપુરુષના સુભાષિતથી તેના ચિત્તને જે શાંતિ ઉપજે.છે, તેવી શાંતિ તો ખરેખર! ઉપર કહેલ પદાર્થોથી તો નથી જ થતી. III // Page #114 -------------------------------------------------------------------------- ________________ चिन्तया नश्यति रूपं चिन्तया नश्यति बलम् । चिन्तया नश्यति ज्ञानं व्याधिर्भवति चिन्तया ॥१॥ . ચિંતાથી રૂ૫, બળ અને જ્ઞાન નષ્ટ થાય છે અને વધારે રહેવાથી વ્યાધિ उत्पन्न थाय छे. ॥१॥ . . चिन्ता चिता समानास्ति बिन्दुमात्रविशेषतः । सजीवं. दहते. चिन्ता निर्जीवं दहते चिता ।।२॥ . " ચિંતા અને ચિતા સમાન જ છે, પણ તેમાં એક બિંદુ અધિક છે, તેથી ચિંતા સજીવને બાળે છે અને ચિતા નિર્જીવને બાળે છે. સારા चत्तारि परमङ्गाणि दुल्लहाणि ह जन्तुणो । माणुसत्तं सुई सद्धा संजमम्मि य वीरियं ॥३॥ - આ જગતમાં પ્રાણીઓને ચાર અંગ અતિશય દુર્લભ છે, તેમાં પ્રથમ मनुष्यत्व, श्रुत Niranj, धर्म ५२ श्रद्धा भने संयममा आत्मवीर्य. ॥३॥ चत्वारो नरकद्वाराः प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव सन्धानानन्तकायके ।।४।। . I . . Page #115 -------------------------------------------------------------------------- ________________ રાત્રિભોજન, પરસ્ત્રીગમન, બોળ અથાણું અને અનંતકાયનું ભક્ષણ, એ ચાર નરકના દ્વારા કહેવામાં આવ્યા છે. જો चौर्यं पापद्रुमस्येह वधबन्धादिकं फलम् । जायते परलोके तु फलं नरकवेदना ।।५।। ચોરીરૂપ પાપવૃક્ષનું ફળ આ લોકમાં વધ, બંધાદિક પ્રાપ્ત થાય છે અને પરલોકમાં નરકની વેદના ભોગવવી પડે છે. પો ' ' चेतोहरा युवतयः स्वमनोनुकूलाः, - સવાWવા. પ્રાયમરિશ્વ મૃત્યા | गर्जन्ति दन्तिनिवहास्तरलास्तुरङ्गाः .. નયનોને દિ વિશ્વિત્તિ પદા પોતાના મનને અનુકૂલ અને સૌંદર્યવતી યુવતિઓ હોય, સારા બાંધવો હોય, પ્રેમાળવચન બોલનારા ચાકરો હોય, હાથીઓ ગાજતા હોય, અને ચપળ અવ્યો હોય પણ જ્યારે આંખ મીંચાઈ જાય એટલે એમાંનું કંઇ પણ રહેતું નથી.કા चत्वारः प्रहरा यान्ति देहिनां गृहचेष्टितैः । तेषां पादे तदर्थे वा कर्तव्यो धर्मसङ्ग्रहः ।।७।। ઘરનાં કાર્યોમાં મગ્ન થયેલા પ્રાણીઓના ચારે પ્રહર ચાલ્યા જાય છે, માટે તેમાં એક પ્રહર અથવા અર્ધ પ્રહર પણ ધર્મસંગ્રહ કરવો તે ભવ્યજનોને ઉચિત છે. ૭ चक्षुर्दग्धं परस्त्रीभि-हस्तौ दग्धौ प्रतिग्रहैः । जिह्वा दग्धा परान्नेन गतं जन्म निरर्थकम् ।।८।। પરસ્ત્રીઓનું અવલોકન કરવાથી નેત્ર દગ્ધ થયાં, બીજાઓની વસ્તુઓ લેતાં હસ્ત દગ્ધ થયા અને પરનું અન્ન જમતાં જીભ દગ્ધ થઈ, એમ બધો જન્મ નિરર્થક ગયો. I૮. Page #116 -------------------------------------------------------------------------- ________________ चित्तज्ञः शीलसम्पन्नो वाग्मी दक्षः प्रियंवदः । यथोक्तवादी स्मृतिमान् दूतः स्यात्सप्तभिर्गुणैः ।।९।। પરના મનને જાણનાર, શીલસંપન્ન, બોલવામાં ચાલાક, દક્ષ, પ્રિયવાદી, યથાર્થ બોલનાર અને સ્મરણમાં રાખનાર, એ સાત ગુણો દૂતમાં હોવા જોઇએ. હા चितां प्रज्वलितां दृष्ट्वा वैद्यो विस्मयमागतः । नाहं गतो न मे भ्राता कस्येदं हस्तलाघवम् ।।१०।। પ્રજ્વલિત ચિતાને જોઇને વેદ્ય વિસ્મય પામ્યો કે, અહીંથી હું કે મારો ભાઈ તો ક્યાંય ગયા નથી, છતાં આ હસ્તલાઘવ(હાથચાલાકી) કોની હશે? Ilhoti , च्युता दन्ता सिताः केशा दृनिरोधः पदे पदे । पातसज्जमिमं देहं तृष्णा साध्वी न मुञ्चति ॥११॥ દાંત બધા પતિત થયા, કેશ બધા સફેદ થયા અને પગલે પગલે દષ્ટિ અટકવા લાગી તથા આ દેહ જાણે હવે પડવાની તૈયારી કરતો હોય તે છતાં અહો ! તૃષ્ણારૂપ સતી મૂકતી નથી. ll૧૧/ चिरं ध्याता रामा क्षणमपि न रामप्रतिकृतिः " પર વીતં રામાઘરઘુ જ રામફિનિતમ્ | . नता रुष्टा रामा यदरचि न रामाय विनति र्गतं मे जन्माग्र्यं न दशरथजन्मा परिगतः ।।१२।। અહો! રામા(સ્ત્રી)નું મેં નિરંતર ધ્યાન ધર્યું, પણ શ્રીપરમાત્માની મૂર્તિનું એક ક્ષણભર પણ ધ્યાન ન ધર્યું, સ્ત્રીના અધરામૃતનું બરાબર રીતે પાન કર્યું, પરંતુ પરમાત્માના ચરણામૃતનું પાન ન કર્યું, રુષ્ટમાન થયેલ રમણીના ચરણે પડ્યો, પરંતુ પરમાત્માના પગે ન પડ્યો. અહો! એમ કરતાં મારો જન્મ ગયો છતાં શ્રીપરમાત્મા મને પ્રાપ્ત ન થયા. ૧રો. Page #117 -------------------------------------------------------------------------- ________________ चाण्डालश्च दरिद्रश्च द्वावेतौ सदृशाविह । चाण्डालस्य न गृह्णन्ति दरिद्रो न प्रयच्छति ।।१३।। ચાંડાળ અને દરિદ્ર એ બંને સમાન કહેલા છે. જુઓ, ચાંડાલનું દાન કોઈ લેતા નથી અને દરિદ્ર પોતે દાન આપતો જ નથી. l/૧all चन्द्रः क्षयी प्रकृतिवक्रतनुर्जडात्मा, ___ दोषाकरः स्फुरति मित्रविपत्तिकाले।' मूर्जा तथापि विधृतः परमेश्वरेण । નવાપુ મહતાં પુણવષશા ૧૪ જુઓ, ચંદ્ર ક્ષય પામે છે, સ્વભાવે વક્ર શરીરવાળો છે, જડાત્મા છે, દોષાકર એટલે રાત્રિને કરનાર છે અને મિત્ર(સૂર્ય)ના વિપત્તિકાળે તે સ્કુરાયમાન થાય છે, અહો !તથાપિ શંકર તેને મસ્તક પર ધારણ કરે છે, માટે મહાપુરુષો પોતાના આશ્રિતોમાં ગુણ કે દોષની શંકા જ કરતા નથી. ૧૪. चलं वित्तं चलं चित्तं चले जीवितयौवने । चलाचलमिदं सर्वं कीर्तिर्यस्य स जीवति ।।१५।। જગતમાં ધન ચલાયમાન છે, મન ચલાયમાન છે, જીવિત અને યોવન પણ ચલાયમાન છે, એટલું જ નહિ પણ આ બધું ચલાયમાન જ છે, તેથી જેની કીર્તિ જાગ્રત છે, તેજ જીવંત છે. ૧૫ चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः । चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसङ्गतिः ।।१६।। જગતમાં ચંદન શીતલ કહેવાય છે અને ચંદન કરતાં પણ ચંદ્રમાં અધિક શીતલ છે, વળી ચંદન તથા ચંદ્રમા કરતાં પણ સાધુજનોની સંગત અધિક શીતલ છે. ૧લો) चातकस्त्रिचतुरान्पयःकणान् याचते जलधरं पिपासया । सोऽपि पूरयति विश्वमम्भसा हन्त हन्त महतामुंदारता ।।१७।। Page #118 -------------------------------------------------------------------------- ________________ ચાતંક પિપાસાને લીધે મેઘ પાસે માત્ર જળના ત્રણ ચાર બિંદુની યાચના કરે છે અને મેઘ સમસ્ત જગતને જળથી પૂરી કરી દે છે. અહો! જુઓ તો ખરા કે મહાજનોની ઉદારતા કેવી હોય છે ? ।।૧૭।। चलन्ति गिरयः कामं युगान्तपवनाहताः । कृच्छ्रेऽपि न चलत्येव धीराणां निश्चलं मनः ||१८|| પ્રલયકાળના પવનથી આઘાત પામેલ પર્વતો કદાચ અત્યંત ચલાયમાન થાય, તથાપિ કષ્ટ આવી પડતાં પણ ધીરપુરુષોનું નિશ્ચલ મન કદાપિ ચલાયમાન થતું નથી. ૧૮। चित्ते भ्रान्तिर्जायते मद्यपानाद् भ्रान्ते चित्ते पापचर्यामुपैति । पापं कृत्वा दुर्गतिं यान्ति मूढास्तस्मान्मद्यं नैव पेयं न पेयम् ||9377 મદ્ય-મદિરાનું પાન કરવાથી ચિત્તમાં ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, ચિત્ત ભ્રમિત થવાથી તે પાપકર્મતરફ પ્રેરાય છે અને પાપના પ્રતાપે તે મૂઢ જનો દુર્ગતિમાં જાય છે, માટે મદ્યપાન કદાપિ ન જ કરવું. ૧૯ चत्वारो धनदायादा धर्माग्निनृपतस्कराः । • तेषां ज्येष्ठावमानेन त्रयः कुप्यन्ति बान्धवाः ।। २० ।। ધર્મ, અગ્નિ, રાજા અને તસ્કર(ચોર) એ ચાર ધનના ભાગીદાર હોય છે. તેમાં પ્રથમનું અપમાન કરવામાં આવે, તો ત્રણે(અગ્નિ, નૃપ અને તસ્કર) બાંધવ કોપાયમાન થાય છે. II૨૦ા चाण्डालः पक्षिणां काकः पशूनां चैव कुक्कुरः । कोपो मुनीनां चाण्डाल - चाण्डालः सर्वनिन्दकः ।।२१।। પક્ષીઓમાં કાગડો એ ચાંડાલ છે, પશુઓમાં કુતરો ચાંડાલ, મુનિઓમાં ક્રોધ ચાંડાલ અને નિંદા કરનાર તે સર્વ કરતાં મોટો ચંડાળ છે. 112911 ૯૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ चातकः स्वानुमानेन जलं प्रार्थयतेऽम्बुदात् । स स्वौदार्यतया सर्वां प्लावयत्यम्बुना महीम् ।।२२।। ચાતક પોતાના અનુમાનથી મેઘ પાસે પાણીની પ્રાર્થના કરે છે, પરંતુ તે તો પોતાની ઉદારતાથી સમસ્ત પૃથ્વીને જળમય બનાવી દે છે. સારા. चित्रकृदयकर्ता च कुवैद्यः कुनरेश्वरः । . चत्वारो नरकं यान्ति पञ्चमो ग्रामकूटकः ।।२३।। ચિત્રકાર, પાપ કરનાર, ખરાબ વૈદ્ય, અન્યાયી રાજા અને પાંચમો आमने सतावना२- पांये न२ य छ. ॥२७॥ चैत्य पूजा गुरौ भक्ति-र्दीने दानं जपस्तपः । ... सर्वाधिदुर्गभङ्गाय पञ्चैते वज्रमुद्गराः ।।२४।।.. ચૈત્યપૂજા, ગુરુભક્તિ, દીનને દાન, જપ તથા તપ, એ પાંચ સર્વ આધિરૂપ કિલ્લાને ભેદવા માટે વજના મુગર સમાન છે. ર૪ો चेन्मुञ्चति घनोऽङ्गारांश्चेन्मज्जयति तारकः । ... राजा चेत्कुरुतेऽन्यायं का तत्र स्यात्प्रतिक्रिया ।।२५।। જો મેઘ અંગારા વરસાવે, તારું પોતે ડૂબે યા ડૂબાડે અને રાજા પોતે અન્યાય કરે, ત્યાં બીજો ઉપાય શું ચાલે? રપાઈ Page #120 -------------------------------------------------------------------------- ________________ छिन्नोऽपि चन्दनतरुर्न जहाति गन्धम्, - वृद्धोऽपि वारणपतिर्न जहाति लीलाम् । .. यन्त्रार्पिता मधुरतां न जहात्यपीक्षुः; - क्षीणोऽपि न त्यजति शीलगुणान् कुलीनः ॥१॥ ચંદનવૃક્ષને કાપતાં પણ તે સુગંધ છોડતો નથી, વૃદ્ધ થયા છતાં ગન્હેંદ્ર પોતાની લીલાને તજતો નથી અને શેલડીને યંત્રમાં પીલવા છતાં તે મધુરતાને મૂકતી નથી, તેમ કુલીન પુરુષ ક્ષીણ થયા છતાં પોતાના Alcul guने ततो नथी. ॥१॥ छिन्नमूलो यथा वृक्षो गतशीर्षो यथा भटः । धर्महीनो धनी तद्वत् कियत्कालं ललिष्यति ॥२॥ મૂલહીન વૃક્ષ અને શિરરહિત સુભટની જેમ ધર્મહીન ધનવાનું કેટલો વખત સુખ ભોગવી શકશે? અર્થાત્ નહિ જ ટકશે. રા/ छिन्नोऽपि रोहति तरु-चन्द्रः क्षीणोऽपि वर्धते लोके । इति विमृशन्तः सन्तः सन्तप्यन्ते न लोकेऽस्मिन् ॥३॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષ છેદવામાં આવતાં પણ તે પુનઃ નવપલ્લવિત થાય છે, ચંદ્ર ક્ષીણ છતાં તે પુનઃ વૃદ્ધિ પામે છે, એમ ધારીને સંતજનો આ જગતમાં સંતપ્ત થતા નથી. ॥૩॥ छायामन्यस्य कुर्वन्ति तिष्ठन्ति स्वयमातपे । फलान्यपि परार्थाय वृक्षा सत्पुरुषाः इव ॥४॥ જે પોતે આતપ(તડકા)માં રહીને અન્યને શીતલ છાયા આપે છે, એટલું જ નહિ, પણ જેઓ જગતને ફળો આપીને પરોપકાર કરે છે. એવા વૃક્ષો તે ખરેખર ! સત્પુરુષો જેવા જ કહેવાય છે. ૪ ૯૩ Page #122 -------------------------------------------------------------------------- ________________ जामाता जठरो जाया जातवेदा जलाशयः, पूरिता नैव पूर्यंते जकाराः पञ्च दुर्भराः ।।१।। जननी जन्मभूमिश्च जाह्नवी च जनार्दनः; जनकः पञ्चमश्चैव जकाराः पञ्च दुर्लभाः ॥२॥ ४5, ४४२, या(स्त्री), मनि मने ४॥शय में पांय ४१२ પૂરતાં પણ પૂરાય નહિ, માટે દુર્ભર કહેલ છે, અને જનની, જન્મભૂમિ, ગંગા(તીર્થ), જનાર્દન(ભગવાન) અને જનક-એ પાંચ જકાર દુર્લભ કહેવામાં साव्या छ. ॥१-२॥ जनिता चोपनेता च यस्तु विद्यां प्रयच्छति । अन्नदाता भयत्राता पञ्चैते पितरः स्मृताः ॥३॥ જન્મ આપનાર, ધર્મમાર્ગ બતાવનાર, શુભ વિદ્યા આપનાર, અન્નદાતા અને ભયથી બચાવનાર એ પાંચને પિતાસમાન કહેલ છે. I. जीवन्तोऽपि मृताः पञ्च व्यासेन परिकीर्तिताः । दरिद्रो व्याधितो मूर्खः, प्रवासी नित्यसेवकः ।।४।। व्यासमुनिमे सयुं छे हरिद्र, रोगी, भूर्ण, प्रसा(नित्य भु॥३२) Page #123 -------------------------------------------------------------------------- ________________ અને સદા સેવક, એ પાંચ જીવતા છતાં મૃતસમાન છે. ૪ जलदो भास्करो वृक्ष - चन्द्रमा धर्मदेशकः । एतेषामुपकाराणां नास्ति सीमा महीतले ॥ ५॥ મેઘ, સૂર્ય, વૃક્ષ, ચંદ્રમાં અને ધર્મોપદેશ આપનાર-એ પાંચેના ઉપકારોની જગતમાં સીમા(હદ) નથી, અર્થાત્ બહુ ઉપકારી છે. પ जाड्यं धियो हरति सिञ्चति वाचि सत्यं, मानोन्नतिं दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति; सत्सङ्गतिः कथय किं न करोति पुंसाम् || ६ || અહો ! જે બુદ્ધિની જડતાને દૂર કરે છે, વાણીમાં સત્યનું સિંચન કરે છે, માનને ઉન્નત કરે છે, પાપને દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન રાખે છે અને ચારે દિશામાં કીર્તિને વિસ્તારે છે... હે મિત્ર ! તે સત્સંગથી પુરુષોને શું પ્રાપ્ત ન થાય? શા जैनो धर्मः प्रकटविभवः सङ्गतिः साधुलोके, विद्वद्गोष्ठी वचनपटुता कौशलं सत्क्रियासु । साध्वी लक्ष्मीश्चरणकमलोपासना सद्गुरूणां; शुद्धं शीलं मतिरमलिना प्राप्यते भाग्यवद्भिः ॥ ७॥ પ્રગટ પ્રભાવી જૈનધર્મની પ્રાપ્તિ, સાધુજનોનો સંગ, સુજ્ઞજનો સાથે ગોષ્ઠી, વચનપટુતા, સન્ક્રિયાઓમાં કુશલતા, સારી(પુણ્યાનુબંધી) લક્ષ્મી, સદ્ગુરુના ચરણ-કમળની ઉપાસના, શુદ્ધ શીલ અને નિર્મળ મતિ-એ ભાગ્યવંત જનોને જ પ્રાપ્ત થઈ શકે છે. શા जिनेन्द्रपूजा गुरुपर्युपास्तिः सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिरागमस्य नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥८ ॥ જિનપૂજા, ગુરુમહારાજની સેવા, પ્રાણીઓની દયા, સુપાત્રે દાન, ગુણાનુરાગ અને શાસ્ત્રશ્રવણ એ છ નરજન્મરૂપ વૃક્ષના ફળો છે. ૮ → ૯૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ जठराग्निः पचत्यन्नं फलं कालेन पच्यते । कुमन्त्रैः पच्यते राजा पापी पापेन पच्यते ।।९।। જઠરાગ્નિ અન્નને પચાવે છે, કાળ ફળોને પકાવે છે, રાજા કુમંત્રીઓથી પચે છે, અને પાપી પોતાના પાપથી જ પચ્યા કરે છે. जल्पन्ति सार्धमन्येन पश्यन्त्यन्यं सविभ्रमाः । हृद्गतं चिन्तयन्त्यन्यं प्रियः को नाम योषितः ।।१०॥ અહો ! સ્ત્રીઓ એક પુરુષ સાથે વાતો કરે છે, અન્યને વિભ્રમથી નિહાળે છે અને હજી ત્રીજાને અંતરથી ચિંતવે છે, તો સ્ત્રીઓને પ્રિય કોણ હોય? I૧૦ जीवाः सुखेच्छवः सर्वे सुखं धर्मात्प्रजायते । जीवनं तस्य कारुण्यं प्राहुः स्तन्यं शिशोरिव ।।११।। સર્વ જીવોને સુખની ઇચ્છા હોય છે, તે સુખ ધર્મથી જ થઇ શકે, અને બાળકને સ્તનના દૂધની જેમ તે ધર્મનું જીવન દયા જ કહેવામાં આવેલ છે. ||૧૧|| . • जालान्मुच्यते मीनोऽपि वीतंसाद्याति पक्ष्यपि । गज़ोऽपि गच्छत्यालाना-त्स्त्रीपाशान्न पुनर्नरः ।।१२।। ( માછલું કદાચ જાળથી મુક્ત થઇ શકે, પક્ષી પાશમાંથી મુક્ત થઇ શકે, - અને હાથી કદાચ આલાન-સ્તંભમાથી મુક્ત થઈ શકે, પરંતુ પુરુષ સ્ત્રીના પાશમાંથી કદાપિ મુક્ત થઈ શકતો નથી. ll૧૨ા जैनश्रुतामृतास्वाद-मनुभूयापि पापिनि । હિં સુરાપાન વ્યસને રસને નિતાસિ નઃ Tરૂ રસના! જેનશાસ્ત્રામૃતનું પાન કરવા છતાં પણ હજી હે પાપિણી ! તું સુરાપાનના વ્યસનમાં કેમ આસક્ત થઇ ગઇ છે? ૧૩l. जाता ये योषितामिष्टा-स्ते भ्रष्टा एव धर्मतः । Page #125 -------------------------------------------------------------------------- ________________ विषवल्लीवनं लीनाः क्वचिज्जीवन्ति ते नराः ।।१४।। જે પુરુષો સ્ત્રીઓને ઇષ્ટ થયા, તેઓ ધર્મથી ભ્રષ્ટ થાય છે. વિષવલ્લીના વનમાં લીન થયા પછી તેઓ શું જીવવાના હતા? ૧૪ जन्तुघातं प्रकुर्वन्ति क्षणिकस्वात्मतृप्तये । . शीतलेशापनोदाय दवदानमिवाधमाः ॥१५॥ પોતાને ક્ષણિક તૃપ્તિ થાય તેને માટે જેઓ પ્રાણીઓનો વધ કરે છે, તે અધમજનો અલ્પશીતને દૂર કરવા દાવાનલ સળગાવ્યા જેવું કરે છે.૧પો जयन्ति जितमत्सराः परहितार्थमभ्युधताः, . - પરચુકયસ્થિતા. પવિપત્તિહેવું महापुरुषसत्कथाश्रवणजातकौतूहलाः; . ___ समस्तदुरितार्णवप्रकटसेतवः साधवः ।।१६।। જેમણે મત્સરનો જય કર્યો છે, જે પરોપકાર કરવાને સદા તત્પર છે, અન્યના અભ્યદયને માટે જે પ્રયત્નશીલ છે, પરની વિપત્તિ જોઇને જે ખુદાકુલ થાય છે, મહાપુરુષોની સત્કથા સાંભળવાને જે સદા કૌતુકી છે તથા જેઓ સમસ્ત પાપરૂપ સમુદ્રના સાક્ષાત્ સેતુ(પુલ)રૂપ છે એવા સાધુમહાત્માઓ સદા જયવંત વર્તે છે. ll૧૩ાાં जनयन्त्यर्जने दुःखं तापयन्ति विपत्तिषु । . मोहयन्ति च सम्पत्तौ कथमर्थाः सुखावहाः ॥१७॥ અહો ! જેને ઉપાર્જન કરતાં કષ્ટ થાય છે, નાશ થતાં જે સંતાપ ઉત્પન્ન કરે છે, પ્રાપ્ત થતાં જે અત્યંત મોહ પમાડે છે, તો લક્ષ્મી સુખકારી છે, એમ કેમ કહી શકાય ? ૧૭l जलबिन्दुनिपातेन क्रमशः पूर्यते घटः । स हेतुः सर्वविद्यानां धर्मस्य च धनस्य च ॥१८॥ પાણીના બિંદુ બિંદુથી જેમ અનુક્રમે ઘડો ભરાય છે, તે પ્રમાણે સર્વ વિદ્યાઓ, ધર્મ અને ધનનો પણ આસ્તે આસ્તે સંગ્રહ થઈ શકે છે.૧૮ - ૧૦૦ – Page #126 -------------------------------------------------------------------------- ________________ जले तैलं.खले गुह्यं पात्रे दानं मनागपि। प्राज्ञे शास्त्रं स्वयं याति विस्तारं वस्तुशक्तितः ॥१९॥ પાણીમાં તેલ, ખળ પુરષમાં ગુહ્ય(છાની વાત), સુપાત્રે દાન અને સુજ્ઞજનમાં શાસ્ત્ર, એ અલ્પ છતાં વસ્તુશક્તિથી સ્વયમેવ વિસ્તારને પામે છે. ૧૯ जानीयात्सङ्गरे भृत्यान् बान्धवान् व्यसनागमे । आपत्कालेषु मित्राणि भार्यां च विभवक्षये ।।२०।। રણસંગ્રામમાં સેવકોની ખબર પડે છે, સંકટવખતે બાંધવોની ખબર પડે છે, આપત્તિ સમયે મિત્રોની અને નિર્ધનના વખતે સ્ત્રીની ખબર પડે છે અર્થાત્ તેમની કસોટી થાય છે. ૨oll जातेति कन्या महती. हि चिन्ता, कस्मै प्रदेयेति महान् वितर्कः । दत्ता सुखं यास्यति वा न वेति; ન્યાષિતૃત્વ હનુ નામ ષ્ટમ્ ારા કન્યા જન્મ પામે, એટલે મોટી ચિંતા થઈ પડે છે કે હવે આ કોને આપવી? વળી આપ્યા પછી પણ હમેશા વિચાર થયા કરે છે કે એ સુખી થશે કે નહિ? અહો ! ખરેખર ! કન્યાના પિતા થવું, એ પણ મોટામાં મોટું કષ્ટ છે. પુરના जानन्ति पशवो गन्धा-द्वेदाज्जानन्ति पण्डिताः । चाराज्जानन्ति राजान-श्चक्षुामितरे जनाः ॥२२॥ પશુઓ ગંધથી જાણી શકે છે, પંડિતો વેદશાસ્ત્રાભ્યાસ)થી જાણી શકે છે, રાજાઓ ચરપુરુષોથી જાણી શકે છે અને ઇતરજનો બધા ચક્ષુથી જાણી અને જોઇ શકે છે. રા. राजन् दुधुक्षसि यदि क्षितिधेनुमेतां, तेनाद्य वत्समिव लोकममुं पुषाण । @ ૧૦૧ - Page #127 -------------------------------------------------------------------------- ________________ तस्मिंश्च सम्यगनिशं परिपोष्यमाणे; नानाफलैः फलति कल्पलतेव भूमिः ।।२३।। હે રાજન! જો તારે આ પૃથ્વીરૂપ ગાયને દોહવાની ઇચ્છા હોય, તો આ લોકોનું વત્સની જેમ પોષણ કર. એનું સમ્યક પ્રકારે નિરંતર પરિપોષણ કરવાથી કલ્પલતાની જેમ એ ભૂમિ વિવિધ ફળો આપી તને આનંદિત કરશે. ર૩. जलमग्निर्विषं शस्त्रं क्षुद् व्याधिः पतनं गिरेः । निमित्तं किञ्चिदासाद्य देही प्राणान् विमुञ्चति ।।२४।। જળ, અગ્નિ, વિષ, શસ્ત્ર, ક્ષુધા, વ્યાધિ અને પર્વત પરથી પતન એમાંનું કંઇક નિમિત્ત લઇને જીવ પ્રાણોથી મુક્ત થાય છે(મરણ પામે . છે). ર૪ जडे प्रभवति प्रायो दुःखं बिभ्रति साधवः । शीतांशावुदिते पद्माः सङ्कोचं यान्तिं वारिणि ।।२५।। જડ(અજ્ઞ)પુરુષની સત્તા વધતાં પ્રાયે સાધુજનો સંતાપ પામે છે. કારણકે ચંદ્રમાનો ઉદય થતાં પવો પાણીમાં સંકોચ પામે છે. આરપી जवो हि सप्तेः परमं विभूषणं त्रपाङ्गनायाः कृशता तपस्विनः। द्विजस्य विद्या नृपतेरपि क्षमा पराक्रमः शस्त्रबलोपजीविनाम् . - Dારદા અશ્વનું ભૂષણ વેગ છે, સ્ત્રીનું ભૂષણ લજ્જા છે, તપસ્વીનું ભૂષણ દુર્બળતા છે, બ્રાહ્મણનું ભૂષણ વિદ્યા છે, રાજાનું ભૂષણ ક્ષમા અને શૂરવીરોનું ભૂષણ પરાક્રમ છે. રિફા जातमात्रं न यः शत्रु व्याधि वा प्रशमं नयेत् । अतिपुष्टाङ्गयुक्तोऽपि स पश्चात् तेन हन्यते ॥२७॥ - શત્રુ કે વ્યાધિ, ઉત્પન્ન થતાં જ જે તેનો નાશ કરતો નથી, તે પાછળથી અત્યંત પુષ્ટ થયેલા તે જ શત્રુ કે રાગ દ્વારા નાશ પામે છે. રક્ષા – ૧૦૨ – Page #128 -------------------------------------------------------------------------- ________________ टकच्छेदे न मे दुःखं न दाधे न च घर्षणे । एतदेव महद्दुःखं गुजया सह तोलनम् ॥१॥ સુવર્ણ કહે છે કે ટંકથી મારો છેદ થતાં મને દુઃખ નથી, તેમ તપાવતાં યા ઘસતાં પણ મને કંઇ ખેદ થતો નથી, પરંતુ ખેદ માત્ર એટલો જ છે કે ચણોઠીની સાથે મને તોલે છે, તેથી મને બહુ જ દુઃખ થાય, મારી હલકાઈ થાય છે. આવા – ૧૦૩ - Page #129 -------------------------------------------------------------------------- ________________ तेजोमयोऽपि पूज्योऽपि घातिना नीचधातुना । लोहेन सङ्गतो वह्निः सहते धनंताडनम् ।।१।। અગ્નિ પોતે તેજોમય અને પૂજ્ય હોવા છતાં ઘાતી અને નીચ ધાતુ એવા લોહના સંગથી ઘણની તાડનાને સહન કરે છે. આવા तृतीयं लोचनं ज्ञानं द्वितीयो हि दिवाकरः । अचौर्यहरणं वित्तं विना स्वर्णं विभूषणम् ॥२॥ જ્ઞાન-એ ત્રીજું લોચન છે, દિવાકર, સૂર્ય સમાન છે, વળી તે બીજાથી ન ચોરી શકાય તેવું ધન છે અને સુવર્ણ વિના પણ તે ભૂષણ સમાન છે. ॥२॥ तावन्माता पिता चैव तावत्सर्वेऽपि बान्धवाः ।। तावद् भार्या सदा हृष्टा यावल्लक्ष्मीः स्थिरा गृहे ।।३।। માતા, પિતા, બધા બાંધવો અને સ્ત્રી પણ ત્યાં સુધી જ રાજી-અનુકૂલ २९ छे, ज्यां सुधी घरमां सभी स्थिर छ. ॥3॥ तावन्महत्त्वं पाण्डित्यं कुलीनत्वं विवेकिता । यावज्ज्वलति नाङ्गेषु हन्त पञ्चेषुपावकः ।।४।। ही १०४ 84 Page #130 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વ, પાંડિત્ય, કુલીનતા અને વિવેકિતા ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી કામાગ્નિ અંગમાં જાગ્રત થયો નથી. ॥૪॥ त्यक्तेऽपि वित्ते दमितेऽपि चित्ते, ज्ञातेऽपि तत्त्वे गलिते ममत्वे । दुःखैकगेहे विदिते च देहे; तथापि मोहस्तरुणप्रवाहः ।।५।। ધનનો ત્યાગ કર્યા છતાં, મનને કાબુમાં રાખ્યા છતાં, તત્ત્વને જાણ્યા છતાં, મમત્વને ગાળ્યા છતાં અને શરીરને દુઃખનું સ્થાન માન્યા છતાં અહો ! મોહનો પ્રવાહ તો હજી તાજો જ છે. પા ते पुत्रा ये पितुर्भक्ता स पिता यस्तु पोषकः । तन्मित्रं यत्र विश्वांसः सा भार्या यत्र निर्वृतिः ॥६॥ પુત્રો તે જ કે જે પિતાના ભક્ત હોય, પિતા તે જ કે જે પોષક હોય, મિત્ર તે જ કે જેમાં વિશ્વાસ રહે અને સ્ત્રી તે જ કે જ્યાં કાંઈ સુખની આશા રાખી શકાય, તે સિવાય આ ચારે વ્યર્થ છે. ઙા तृणं ब्रह्मविदः स्वर्गस्तृणं . शूरस्य जीवितम् । विरक्तस्य तृणं नारी निरीहस्य तृणं नृपः ।।७।। બ્રહ્મજ્ઞાનીને સ્વર્ગ તૃણસમાન છે, શૂરવીરને પોતાનું જીવિત તૃણ જેવું છે; વિરક્તને સ્ત્રી અને નિરીહ-નિર્મમને રાજા તૃણસમાન છે. IIII तव प्रसादप्रासाद-शृङ्गाग्रमधितस्थुषः । प्रभूयते विपद्व्याघ्री धावमानापि नार्दितुम् ।।८।। હે વિભો ! તમારા પ્રસાદરૂપ પ્રાસાદના અગ્રભાગ પર સ્થિતિ કરતાં વિપત્તિરૂપ વાઘણ દોડતી પણ મારો પરાભવ કરવા સમર્થ થઈ શકતી નથી. ॥૮॥ तनया यस्य भूयांसः स स्यात्प्रायेण निर्धनः । धनं यस्य न तस्यामी धिग् विधे तव चेष्टितम् ।।९।। ૧૦૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ જેને ઘણા પુત્રો હોય તે બહુધા નિધન હોય છે, અને જે ધનવંત હોય તેને પુત્રો હોતા નથી. અરે! વિધાતા! તને ધિક્કાર થાઓ. ૯ાા : तत्पालौ केनचिन्नाना-दर्शनद्रुममध्यगः । भाग्येन लक्ष्यते जैनो धर्मः कल्पगुमोपमः ॥१०॥ દયારૂપ નદીની પાળ પર વિવિધ દર્શનોના મધ્યમાં આવેલ કલ્પવૃક્ષ સમાન જૈનધર્મ કોઈ મહાભાગ્યયોગે જ લક્ષ્યમાં આવી શકે છે. ll૧oll त्रिदोषगहनस्यास्य प्रतीकारो विकारिणः । .. વો નામ સુશ્રુતાવિન્યો યૌવનયાનસ્થ ૨ 99TI ત્રિદોષથી ગહન અને વિકારમય એવા યૌવન તથા રોંગનો સુશ્રુત(વેદ્ય) વિના અન્ય શું પ્રતીકાર(ઇલાજ) હોઇ શકે ? ll૧૧ી : तन्वङ्ग्यश्च भुजङ्ग्यश्च तुल्याः साधुभिरूचिरे । ' इमा विशेषतो वेश्याः शुभलेश्या निशुम्भिकाः ।।१२।। સ્ત્રીઓ અને સર્પિણીઓને સજ્જનોએ સમાન કહેલ છે, પરંતુ શુભલેશ્યાનો નાશ કરનારી વેશ્યાઓને તે કરતાં પણ વધારે અધમ ગણેલ છે. ll૧૨ तदार्हतेषु चैत्येषु माङ्गल्यः कम्बुरध्वनत् । निशि प्रसुप्तं श्रीधर्मभूपमुद्बोधयन्निव ॥१३॥ તે વખતે આત્ ચૈત્યોમાં માંગલિક શંખનો ધ્વનિ થયો, તે જાણે રાત્રે સુતેલ શ્રીધર્મરાજાને જગાડતો હોય તેવો ભાસતો હતો. ૧૩ तप्तविद्धे अपि स्वर्ण-मौक्तिके जगतः श्रिये । सौरभ्यहेतू श्रीखण्डागरू छिन्ने दहत्यपि ।।१४।। સુવર્ણને તપાવતાં અને મોતીને વીંધતા પણ તે જગતને શોભા આપે છે. તેમ ચંદન તથા અગરુને ઘસતાં કે બાળતાં તે સુગંધ જ આપે છે. ૧૪ तुङ्ग स्थिरं विशालं च कुलं भ्रंशयति क्षणात् । महिला मुक्तमर्यादा वार्चिवेलेव पर्वतम् ।।१५।। - ૧૦૩ – Page #132 -------------------------------------------------------------------------- ________________ મર્યાદાને મૂકનારસમુદ્રવેલ જેમ પર્વતને, તેમ સ્ત્રી, ઊંચા, સ્થિર, વિશાલ એવા કુલને સત્વર ભ્રષ્ટ(કલંકિત) કરે છે. ૧૫ तद्यावन्न जराभ्येति तावन्निजहिते यते । न पालिः शक्यते बद्धुं पयःपूरे प्रसर्पति ।। १६ ।। જ્યાં સુધી જરા-રાક્ષસી આવીને વેરી ન લે, ત્યાં સુધીમાં મારે પોતાના હિત માટે સતત ઉદ્યમ કરવો યોગ્ય છે, કારણકે પાણી પ્રસર્યા પછી પાળ બાંધવી બહુ મુશ્કેલ થઈ પડે છે. ।।૧૬।। तं प्राप्यापि प्रमादेन विचारजडबुद्धयः । एरण्डमिव मन्वानाः केऽपि स्युर्दुःखभाजनम् ।।१७।। આવા સર્વોત્કૃષ્ટ મનુષ્યજન્મને પામીને પણ કેટલાક વિચારમાં જડબુદ્ધિ જનો તેને એરંડ સમાન માનીને દુઃખના ભાજન થાય છે. II૧૭। त्यजेदधिपमन्यायं वयस्यं दाम्भिकं त्यजेत् । दृष्टापायं त्यजेद्वासं त्यजेद्धर्मं दयोज्झितम् ।। १८ ।। અન્યાયી સ્વામીનો ત્યાગ કરવો, દાંભિક(કપટી) મિત્રનો ત્યાગ કરવો, સાક્ષાત્ જ્યાં ભય જોવામાં આવે એવા નિવાસસ્થાનનો ત્યાગ કરવો અને દયાહીન ધર્મનો પણ ત્યાગ કરવો. ૧૮ तत्यजे यच्चिरं भुक्त-मपि सांसारिकं सुखम् । न जातु तत्र सोऽरंस्त निर्मोक इव पन्नगः ।। १९।। ચિરકાળ ભોગવેલ છતાં સાંસારિક સુખને ત્યાગ કરતાં કાંચળી વિનાના સર્પની જેમ તે ત્યાગી પુરુષ પુનઃ તેમાં કદાપિ રમતો નથી.।।૧૯।। तस्करस्य कुतो धर्मो दुर्जनस्य कुतः क्षमा । वेश्यानां कुतः स्नेहः कुतः सत्यं च कामिनाम् ।।२०।। ચોરને ધર્મ, દુર્જનને ક્ષમા, વેશ્યાને પ્રેમ અને કામીજનોને સત્ય ક્યાંથી હોય ? ॥૨૦॥ ૧૦૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ तक्षकस्य विषं दन्ते मक्षिताया विषं शिरे । वृश्चिकस्य विषं पुच्छे सर्वागे दुर्जनस्य च ।। २१ ।। સર્પના દાંતમાં વિષ હોય છે, મક્ષિકાના શિરમાં, વીંછીના પૂંછમાં અને દુર્જનના સર્વાંગે વિષ રહેલ હોય છે, સર્પાદિથી પણ દુર્જન બુરો છે.।।૨૧। तादृशी जायते बुद्धिर्व्यवसायोऽपि तादृशः । सहायास्तादृशाश्चैव यादृशी भवितव्यता ।। २२ ।। જેવી ભવિતવ્યતા હોય, તેવી બુદ્ધિ ઉત્પન્ન થાય, તેવો વ્યવસાય મળે અને સહાય પણ તેવા જ પ્રકારની મળે છે. ॥२२॥ • तावत्सर्वगुणालयः पटुमतिः साधुः सतां वल्लभः, शूरः सच्चरितः कलङ्करहितो मानी कृतज्ञः कविः । दक्षो धर्मरतः सुशीलगुणवांस्तावत्प्रतिष्ठान्वितो; यावन्निष्ठुरवज्रपातसदृशं देहीति नो भाषते ।। २३ ।। ત્યાં સુધી જ માણસ સર્વગુણોનું સ્થાન, પટુબુદ્ધિવાળો, સાધુ, સંતજનોને वाल, शूरवीर, सारा खायारवाणो, अंडरहित, भानी, कृतज्ञ, इवि, દક્ષ, ધર્મસહિત, સુશીલ અને પ્રતિષ્ઠાયુક્ત રહી શકે છે કે જ્યાં સુધી તે નિષ્ઠુર વજ્રપાત સમાન કઠોર એવું વચન બોલતો નથી.।।૨૩।। त्यजन्ति मित्राणि धनैर्विहीनं पुत्राश्च दाराश्च सुहृद्गणाश्च । तमर्थमन्तं पुनराश्रयन्ति अर्थो हि लोके पुरुषस्य बन्धुः ॥ २४ ॥ ધનહીનજનને મિત્રો, પુત્રો, સ્ત્રી અને સંબંધીઓ તજી દે છે અને તે જ જો ધનવાન્ હોય તો તેનો બધા જનો આશ્રય કરે છે. જગતમાં ખરેખર ! धन से पुरुषनो बंधु छे. ॥२४॥ त्याज्या हिंसा नरकपदवी नानृतं भाषणीयं, स्तेयं हेयं सुरतविरतिः सर्वसङ्गान्निवृत्तिः ं। जैनो धर्मो यदि न रुचितः पापपङ्कावृतेभ्यः; १०८ Page #134 -------------------------------------------------------------------------- ________________ सर्पिर्दुष्टं किमिदमियता यत्प्रमेही न भुङ्क्ते ॥ २५॥ નરકના સ્થાનરૂપ હિંસાનો ત્યાગ કરવો, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, મૈથુનથી નિવૃત્ત થવું અને સર્વ પ્રકારના સંગથી નિવૃત્ત રહેવું, આવા પ્રકારનો જૈનધર્મ, જો પાપપંકથી ખરડાયેલા જનોને ન રુચે, તો શું પ્રમેહીને(ડાયાબીટીશના દર્દીને) દ્યૂત ન ભાવે, તેથી શું ધૃત(ઘી) ખરાબ છે એમ કહી શકાશે ? ॥૨૫॥ तावद् भयस्य भेतव्यं यावद् भयमनागतम् । आगतं तु भयं दृष्ट्वा प्रहर्तव्यमशङ्कितैः ।। २६ ।। જ્યાં સુધી ભય આવેલ ન હોય, ત્યાં સુધી જ ભયથી ડરવાનું છે,પણ ભયને માથે આવેલ જોઇને નીડર-દઢ થઇને તેની સામે ઉભા રહેવું. રફા तोयं निर्मथितं घृताय मधुने निष्पीडितः प्रस्तरः, पानार्थं मृगतृष्णिकोर्मितरला भूमिः समालोकिता । दुग्धा सेयमचेतनेन जरती दुग्धाशया सूकरी; ષ્ટ यत्खलु दीर्घया धनतृषा नीचो जनः सेवितः ।।२७।। અહો ! અચેતન જેવા મેં ઘીની ખાતર પાણી વલોવ્યું, મધની ખાતર પાષાણ પાલ્યું, જળપાનની ખાતર મૃગતૃષ્ણિકાના તરંગોથી તરલ એવી ભૂમિનું અવલોકન કર્યું, દૂધની ઇચ્છાથી વૃદ્ધ ભુંડણને દોહી અને બહુ ખેદની વાત છે કે ધનની લાંબી ઇચ્છાથી નીચજનની પણ મેં સેવા કરી. I॥૨૭॥ . तरुमूलादिषु निहितं जलमाविर्भवति पल्लवाग्रेषु । निभृतं यदुपक्रियते तदपि महान्तो वहन्त्युच्चैः ।।२८।। વૃક્ષોના મૂળીયામાં નાખવામાં આવેલ જળ પલ્લવોના અગ્રભાગપર પ્રગટ થાય છે, તે પ્રમાણે ગુપ્ત રીતે કંઈ ઉપકાર કરવામાં આવે, તો પણ મહાપુરુષો તેને બહુ જ ઉત્કૃષ્ટ સમજીને ધારણ કરે છે. ૨૮ ૧૦૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ ते साधवो भवनमण्डलमौलिभूता, ये साधुतां निरुपकारिषु दर्शयन्ति । आत्मप्रयोजनवशीकृतखिन्नदेहः; પૂર્વોપરિપુ રનોડા દિ સાનુ: ગારા તે જ સાધુઓ ભુવન મંડળના મુગટરૂ૫ છે કે જેઓ નિરુપકારીજનો તરફ પણ પોતાની સજજનતા પ્રદર્શિત કરે છે, કારણકે પોતાના પ્રયોજનની ખાતર વશીભૂત તથા પર ઉપકારથી વિમુખ થયેલ એવો ખલપુરુષ પણ પૂર્વના ઉપકારીજનો પર તો અનુકંપા જ દર્શાવે છે. ર૯ : तृष्णां छिन्धि भज क्षमा जहि मदं पापे रतिं मा कृथाः, सत्यं ब्रूह्यनुयाहि साधुपदवीं सेवस्व विद्वज्जनान् । मान्यान्मानय विद्विषोऽप्यनुनय ह्याच्छादय स्वान् गुणान्; कीर्तिं पालय दुःखिते कुरु दयामेतत्सती लक्षणम् ।।३०।। હે ભવ્યાત્મનું! તૃષ્ણાનું છેદન કર, ક્ષમાનું સેવન કર, મદનો ત્યાગ કર, પાપમાં રતિ મા રાખ, સત્ય બોલ, સાધુ માર્ગને અનુસર, સુજ્ઞજનોની સેવા કર, પૂજ્યજનોનો સત્કાર કર, શત્રુઓને શિક્ષા આપ, પોતાના ગુણોને ગુપ્ત રાખ, કીર્તિના કામ કર અને દુઃખી જનો પર દયા કર, કારણકે એ સંતજનોનું લક્ષણ છે. ૩૦. तुरगशतसहस्रं गोगजानां च लक्षं, | નવરતપત્ર ની સારસ્તામ્ | विमलकुलवधूनां कोटिकन्याश्च दद्यान्, ર દિ મમ્મસ્તરન્નતાનું પ્રદાન રૂા . સેંકડો કે હજારો અથો આપો, ગાયો અને લાખો હાથીઓ આપો, સુવર્ણ કે ચાંદીના પાત્રો આપો અથવા સાગર સુધીની ભૂમિ દાનમાં આપો; અગર કોટિ કુલીન કન્યાઓ આપો પરંતુ તે અન્નદાનની તુલના કરી શકે તેમ નથી, કારણકે બધા શાસ્ત્રોમાં અન્નદાનને પ્રધાન કહેલ છે. [૩૧ -- ૧૧૦ શરૂ Page #136 -------------------------------------------------------------------------- ________________ तृणादपि लघुस्तूलस्तूलादपि च याचकः । वायुना किं न नीतोऽसौ मामयं प्रार्थयेदिति ॥३२॥ તણખલા કરતાં રૂ હલકું હોય છે, રૂ કરતાં પણ યાચક હલકો ગણાય છે. કારણકે “આ મારી પાસે કંઈ માગશે એમ ધારીને જ વાયુ તેને લઈઘસડી જતો નથી. ૩૨ तृणं चाहं वरं मन्ये नरादनुपकारिणः । घासो भूत्वा पशून्पाति भीरून्पाति रणाङ्गणे ॥३३॥ ઉપકાર વિનાના પુરષ કરતાં તણખલું પણ વધારે સારું છે, કારણકે તે ખોરાક થઈને પશુઓનું પાલન કરે છે અને રણસંગ્રામમાં બીકણ જનોનું તે રક્ષણ કરે છે..IN૩૩ ते धन्याः पुण्यभाजस्ते तैस्तीर्णः क्लेशसागरः । जगत्संमोहजननी यैराशाशीविषी जिता ।।३४।। ખરેખર! જગતમાં તે જ પુરુષો ધન્ય, પુણ્યવંત છે તથા તેઓ જ આ સંસારસાગરને તર્યા છે કે જેઓ, જગતને મોહ ઉપજાવનાર એવી આશારૂપ સર્પિણીને જીત્યા છે. ૩૪. ' तृष्णा चेह परित्यज्य को दरिद्रः क ईश्वरः । तस्याश्चेत्प्रसरो दत्तो दास्यं च शिरसि स्थितम् ॥३५॥ જો તૃષ્ણાનો ત્યાગ કરવામાં આવે તો પછી કોણ દરિદ્ર અને શ્રીમંત છે પરંતુ જો તેને અવકાશ આપવામાં આવે તો સેવકપણે તેના શિર પર જ બેઠેલ છે. રૂપા. तेनाधीतं श्रुतं तेन तेन सर्वमनुष्ठितम् । येनाशां पृष्ठतः कृत्वा नैराश्यमवलम्बितम् ।।३६॥ તેણે જ અધ્યયન કર્યું, શ્રવણ કર્યું અને આચર્યું પ્રમાણ છે કે જેણે, આશાને અલગ કરીને નિરાશાનું અવલંબન કર્યું છે. ડો. - ૧૧૧ - Page #137 -------------------------------------------------------------------------- ________________ त्रिविधाः पुरुषा राजन्नुत्तमाधममध्यमाः । नियोजयेत् तथैवैतांस्त्रिविधेष्वपि कर्मसु ॥३७॥ હે રાજન્ ! જગતમાં ઉત્તમ, મધ્યમ અને અધમ, એમ ત્રણ પ્રકારના પુરુષો હોય છે, માટે તેમને અનુકૂળ ત્રણ પ્રકારના કર્મમાં જોડવા તે વધારે ઉચિત છે. I૩૭ त्यजेत् क्षुधातॊ महिलां सपुत्रां खादेत् क्षुधार्ता भुजगी स्वमण्डम्। बुभुक्षितः किं न करोति पापं क्षीणा नरा निष्करुणा भवन्ति T૩૮ સુધારૂં પુરુષ પુત્ર સહિત પોતાની સ્ત્રીને તજી દે છે, સુધાર્તિ નાગણ પોતાના બચ્ચાનું ભક્ષણ કરી જાય છે. અહો બુભુતિ(સુધા) પુરુષ શું પાપ ન કરે? કારણકે ક્ષીણ પુરુષો નિર્દય(કૂર) બની જાય છે. i૩૮૫ त्याज्यं न धैर्यं विधुरेऽपि काले धैर्यात्, દ્િ તિમાનુષાત્ સદા यथा समुद्रेऽपि च पोतभङ्गे. सांयात्रिको वाञ्छति तर्तुमेव [संतरीतुम्] ॥३९॥ સંકટ વખતે પણ પુરુષોએ પોતાનું ધૈર્ય ગુમાવી દેવું ન જોઇએ, કારણકે ઘેર્યથી વખતસર તે પોતાની મૂળ સ્થિતિને પામી શકે છે. જુઓ સમુદ્રમાં વહાણ ભાંગે, ત્યારે નાવિક(ખારવો) તરવાને જ ઇચ્છે છે.૩૯ तृणानि नोन्मूलयति प्रभजनो मृदूनि नीचैः प्रणतानि सर्वतः। समुच्छ्रितानेव तरून्प्रबाधते महान्महत्स्वेव करोति विक्रमम् ચારે બાજુ નીચે નમી ગયેલા, અને કોમળ એવા તણખલાંને પવન ઉખેડતો નથી, પરંતુ તે ઊંચા(ઉન્નત) વૃક્ષોને જ નિર્મળ કરે છે. મહાન તો મોટાઓની સાથે જ પોતાના પરાક્રમને અજમાવે છે..//૪all Page #138 -------------------------------------------------------------------------- ________________ तावत्कुलस्त्रीमर्यादा यावल्लज्जावगुण्ठनम् । हृते तस्मिन्कुलस्त्रीभ्यो वरं वेश्याङ्गनाजनः ।।४१ ।। કુલીન કાંતાઓ ત્યાં સુધી જ મર્યાદામાં રહી શકે છે, કે જ્યાં સુધી તેઓ લજ્જારૂપ વસ્ત્રથી આચ્છાદિત છે. જ્યારે તે વસ્ત્ર હરાઈ જાય છે, ત્યારે તેમના કરતાં વેશ્યાઓ સારી સમજવી. ।।૪૧।। . त्यागो गुणो वित्तवतां वित्तं त्यागवतां गुणः । परस्परवियुक्तौ तु वित्तत्यागौ विडम्बना ।।४२।। ધનવંતોનો ગુણ દાન છે, અને દાતારોનો ગુણ તે ધન છે, પરંતુ જો ધન અને દાન, એ બંને વિયુક્ત થાય તો વિડંબના માત્ર જ છે. II૪૨।। ૧૧૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ धुताद्राज्यविनाशकं नलनृपः प्राप्तोऽथवा पाण्डवा, मद्यात्कृष्णनृपश्च राघवपिता पापंड़ितो दूषितः । मांसाच्छ्रेणिकभूपतिश्च नरके चौर्याद्विनष्टा न के; वेश्यातः कृतपुण्यको गतधनोऽन्यस्त्रीहतो रावणः ।।१।। જુગારથી નળરાજા તથા પાંડવોએ પોતાનું રાજ્ય ખોયું, મદ્યથી કૃષ્ણરાજા તથા શિકારથી રાઘવ પિતા દૂષિત થયો, માંસથી શ્રેણિકરાજા નરકમાં પડ્યો, ચોરીથી કેટલાયે વિનષ્ટ થયા, વેશ્યાના સંગે કૃતપુણ્ય નિર્ધન બન્યો અને અન્ય સ્ત્રીના સંગથી રાવણ રણમાં રોળાયો. ૧. देवयात्रा विवादेषु सम्भ्रमे राजदर्शने । . सङ्ग्रामे हट्टमार्गे च स्पृष्टास्पृष्टिर्न दुष्यति ।।२।। દેવયાત્રા, વિવાદ, સંભ્રમ(મૂચ્છ), રાજદર્શન, સંગ્રામ અને હાટમાર્ગમાં સ્પર્શાસ્પર્શનો દોષ લાગતો નથી. રા दाने तपसि शौर्ये च विज्ञाने विनये नये । विस्मयो न हि कर्त्तव्यो बहुरत्ना वसुन्धरा ॥३॥ हान, त५, शौर्य, विन, विनय अने नय- मां विस्मय न पावो. ही ११४ १५ Page #140 -------------------------------------------------------------------------- ________________ કારણકે બહુરત્ના વસુંધરા કહેવાય છે. llll. देवो, गुरुः पिता माता सखा स्वामी त्वमेव मे । तत्प्रसद्य विपन्मग्नं मां कृपालय पालय ।।४।। હે નાથ ! આપ જ મારા દેવ, ગુરુ, પિતા, માતા, મિત્ર અને સ્વામી છો. હે દયાનિધાન ! આપ પ્રસન્ન થઇને વિપત્તિમાં મગ્ન થયેલ મારા આત્માનું રક્ષણ કરો. જો देवता दुर्बला. यत्र यत्र कुण्ठाः पराक्रमाः । मन्त्रादिभिरसाध्यं य-त्तद्धर्मेणाशु साध्यते ॥५॥ જ્યાં દેવતાઓ પણ દુર્બળ થઈ જાય છે, જ્યાં પરાક્રમો બધા કુંઠિત છે અને જે મંત્રાદિકથી પણ અસાધ્ય છે. તે ધર્મથી સત્વર સાધ્ય થાય છે. પો दैवायत्ताः श्रियः सर्वा नूनं गौणो गुणाग्रहः । कुविन्दाः पतिता. गर्ते शश्वद् गुणरता अपि ॥६॥ લક્ષ્મી બધી દેવાધીન છે અને ગુણો એ તેના કરતાં ગૌણ છે, કારણકે વણકરો સદા ગુણ(તંતુ) રક્ત છતાં ખાડામાં પડ્યા રહે છે. કા. दोषा योषासु निःशेषा अपि प्राप्तपदाः सदा । . पुनः स्त्रीलिङ्गसाधा-न्मन्ये मायामहाग्रहाः ॥७।। સમસ્ત દોષો સ્ત્રીઓમાં સ્થાન કરીને રહેલા હોય છે, તેમાં પણ વળી સ્ત્રીલિંગના સાધર્મથી હું ધારું છું કે તેઓ(સ્ત્રીઓ) માયારૂપ મહાગ્રહોથી સંયુક્ત હોય છે. III देहच्छाया बिभूषा च स्वामित्वमभिमानिता । सुखं च पञ्च नारीणा न सन्त्यसति वल्लभे ॥८॥ પોતાના વલ્લભ(પતિ)ના અભાવે સ્ત્રીઓને દેહકાંતિ, શણગાર, સ્વામિત્વ, અભિમાનિતા અને સુખ, એ પાંચ વાના ન હોય. ૮. Page #141 -------------------------------------------------------------------------- ________________ देशाटनं पण्डितमित्रता च वाराङ्गना राजसभाप्रवेशः । अनेकशास्त्राणि विलोकितानि चातुर्यमूलानि भवन्ति पञ्च ॥९॥ દેશાટન, પંડિતો સાથે મિત્રતા, વારાંગનાઓ સાથે પરિચય તથા રાજસભામાં પ્રવેશ અને અનેક શાસ્ત્રોનું અવલોકન, એ પાંચ ચતુરાઇના મૂલ છે.હા दुर्जनं सज्जनं कर्तु-मुपायो न हि भूतले । अपानं शतधा धौतं न श्रेष्ठमिन्द्रियं भवेत् ।।१०।। દુર્જનને સજ્જન બનાવવાનો ઉપાય કોઇ જગતમાં નથી. અપાન(ગુદાસ્થાન)ને સોવાર ધોયા છતાં તે શ્રેષ્ઠ ઇંદ્રિય થવાની નથી. . ॥१०॥ दुष्टस्य दण्डं सुजनस्य पूजा न्यायेन कोशस्य च सम्प्रवृद्धिः। अपक्षपातो निजराष्ट्रचिन्ता पञ्चापि धर्मा नृपपुगवानाम् ॥११॥ દુષ્ટને દંડ આપવો, સુજનનો સત્કાર કરવો, ન્યાયથી ભંડારની વૃદ્ધિ કરવી, પક્ષપાતનો ત્યાગ અને પોતાના દેશની ચિંતા રાખવી- રાજાઓના मे भुण्य पांय या छ. ॥११॥ . दूरस्थं जलमध्यस्थं धावन्तं धनगर्वितम् । क्रोधवन्तं मदोन्मत्तं नमस्कारोऽपि वर्जयेत् ।।१२।। દૂર રહેલ, પાણીના મધ્ય ભાગમાં રહેલ, દોડનાર, ધનથી ગર્વિષ્ઠ થયેલ, ક્રોધી અને મદોન્મત્ત એમને નમસ્કાર પણ ન કરવો. ll૧રા दानेन पाणिर्न तु कङ्कणेन स्नानेन शुद्धिर्न तु चन्दनेन। मानेन तृप्तिर्न तु भोजनेन ज्ञानेन मुक्तिर्न तु मुण्डनेन।।१३।। હસ્ત, કંકણથી નહિ પણ દાનથી જ શોભે છે. શુદ્ધિ, ચંદનથી નહિ Page #142 -------------------------------------------------------------------------- ________________ પણ સ્નાનથી થાય છે. તૃપ્તિ, ભોજનથી નહિ પણ માનથી અને મુક્તિ, મુંડનથી નહિ પણ જ્ઞાનથી જ (મળે છે) થાય છે. /૧૩ दश धर्मं न जानन्ति जीवाः कर्मानुसारतः तस्मादेतेषु सर्वेषु न प्रसज्जेत पण्डितः । मत्तः प्रमत्त उन्मत्तः श्रान्तः क्रोधी बुभुक्षितः । त्वरमाणश्च लुब्धश्च भीतः कामी च ते दश ।।१४।। મા, મદોન્મત્ત, ઉન્મત્ત, શાંત, ક્રોધી, સુધાતુર, ઉતાવળો(ચપળ) લુબ્ધ, ભીત(બીકણ) અને કામી એ દશ પ્રકારના જીવો કર્મ બહુલતાને લીધે ધર્મને જાણી શકતા નથી, માટે સુજ્ઞજનોએ એ બધાઓને સમજાવવાનો વધારે પરિશ્રમ ન વેઠવો. ||૧૪ दाता न दापयति दापयिता न दत्ते, - વો વનવાનપર મધુરં ન વક્ટિ दानं च दापनमयो मधुरा च वाणी; । ત્રીષયમૂનિ વસ્તુ સત્યુને વત્તિ ૧૧ * જે દાતા હોવા છતાં દાન અપાવે નહિ, જે અપાવનાર હોવા છતાં આપે નહિ અને દાન દેવા દેવરાવવામાં જે તત્પર છતાં મધુર બોલતો નથી. દાન આપવું, અપાવવું અને મધુર વાણી બોલવી-એ ત્રણે ગુણો તો માત્ર પુરુષમાં જ વિદ્યમાન હોય છે. ll૧પો दुर्जनः परिहर्तव्यो विद्ययालङ्कृतोऽपि सन् । । । માળના મૂષિતઃ સર્વઃ વિનતી મયરઃ ઉદ્દા વિદ્યાથી અલંકૃત છતાં દુર્જનનો ત્યાગ કરવો ઉચિત છે. મણિથી વિભૂષિત સર્પ શું ભયંકર ન હોય? II૧કી दानं सुपात्रे विशदं च शीलं तपो विचित्रं शुभभावना च। भवार्णवोत्तारणसत्तरण्डं धर्मं चतुर्धा मुनयो वदन्ति ।।१७।। –& ૧૧૩ + Page #143 -------------------------------------------------------------------------- ________________ સુપાત્રદાન, નિર્મળ શીલ, વિવિધ તપ, શુભ ભાવના, સંસારસાગરનો પાર પામવા શ્રેષ્ઠ નાવ સમાન એવા ધર્મને મુનિજનો ચાર પ્રકારે કહે છે. I૧૭ll. देवं श्रेणिकवत्प्रपूजय गुरुं वन्दस्व गोविन्दवद्, दानं शीलतपःप्रसङ्गसुभगां चाभ्यस्य सद्भावनाम् श्रेयांसश्च सुदर्शनश्च भगवानाद्यः स चक्री यथा; धर्मे कर्मणि कामदेववदहो चेतश्चिरं स्थापय ।।१८।। હે ભવ્યાત્મન્ ! શ્રેણિકરાજાની જેમ દેવની પૂજા કર, ગોવિંદની જેમ ગુરુને વંદન કર, શ્રેયાંસકુમારની જેમ દાન, સુદર્શનની જેમ શીલ, મહાવીર પ્રભુની જેમ તપ અને ભરતચક્રીની જેમ સદ્ભાવનાનો અભ્યાસ કર તથા ધર્મકર્મમાં કામદેવની જેમ મનને ચિરકાળ સુધી સ્થાપન કરી દે. Ifટા. दीपो हन्ति तमःस्तोमं, रसो रोगमाभरम् । सुधाबिन्दुर्विषावेगं धर्मः पापभरं तथाः ।।१९।। જેમ દીપક અંધકારના સમૂહને દૂર કરે છે, રસ રોગના સમૂહને, અમૃતબિંદુ વિષના આવેગને હણે છે, તેમ ધર્મ પાપસમૂહનો નાશ કરે છે. ૧૯. दुःखं वरं चैव वरं च भक्ष्यं वरं च मौयं हि वरं रुजोऽपि। मृत्युः प्रवासोऽपि वरं नराणां परं सदाचारविलङ्घनं नो . ર૦રા દુઃખ વેઠવું સારું, ભિક્ષાત્રથી ઉદરપોષણ કરવું સારું, મૂર્ખાઇ અને રોગ પણ સારા મૃત્યુ અને પ્રવાસ(મુશાફરપણું) પણ સારા, પરંતુ પુરુષોએ સદાચારનું ઉલ્લંઘન કરવું, તે સારું નહિ. ૨oll दिनमेकं शशी पूर्णः क्षीणस्तु बहुवासरान् । .. सुखाद् दुःखं सुराणाम-प्यधिकं का कथा वृणाम् ।।२१।। – ૧૧૮ – Page #144 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર એક દિવસ પૂર્ણ હોય છે અને બહુ દિવસ ક્ષીણ રહે છે, તેમ સુખ થકી દુઃખ દેવતાઓને પણ અધિક હોય છે તો માણસોની શી વાત ? //રના. दधत्यार्तं सुखाकर्तुं सन्तः सन्तापमात्मना । सुदुःसहं सहन्ते हि तरवस्तपनातपम् ॥२२॥ સંતજનો આર્તજનોને સુખ પમાડવા પોતે સંતાપને સહન કરે છે. જુઓ, વૃક્ષ અત્યંત દુસહ સૂર્યના તાપને સહન કરે છે અને બીજાઓને છાયા કરે છે. રિરા दुर्जनः कालकूटं च ज्ञातमेतौ सहोदरौं । अग्रजन्मानुजन्मा च न विद्मः कतरोऽनयोः ।।२३।। એમ લાગે છે કે દુર્જન અને કાલકૂટ-એ બંને સગાભાઈ હોવા જોઇએ; પણ તેમાં મોટો ભાઈ અને નાનો ભાઈ કયો તે અમે જાણતા નથી. दुर्जनदूषितमनसां पुंसां सुजनेऽपि नास्ति विश्वासः । बालः पयसा दग्धो दध्यपि स फूत्कृत्य भक्षयति ।।२४।। દુર્જનોથી દૂષિત થયેલા મનવાળા પુરુષોને સુજનમાં પણ વિશ્વાસ રહેતો નથી. દૂધથી દાઝેલ બાળક છાશને પણ ફૂંકીને પીએ છે. ર૪l. दुःखे दुःखाधिकान्पश्येत् सुखे पश्येत्सुखाधिकान्। . आत्मानं शोकहर्षाभ्यां शत्रुभ्यामिव नार्पयेत् ।।२५।। આત્માએ દુઃખમાં પોતાનાથી અધિક દુઃખીને જોવા અને સુખમાં પોતાનાથી અધિક સુખી જોવા-એ રીતે શત્રુરૂપ હર્ષ અને શોકને પોતાનો આત્મા અર્પણ ન કરવો. રપા ददाति प्रतिगृह्णति गुह्यमाख्याति पृच्छति । भुङ्क्ते भोजयते चैवं षड्विधं प्रीतिलक्षणम् ।।२६।। આપે અને ગ્રહણ કરે, ગુપ્ત વાત કહે, પૂછે, જમે અને જમાડે એ છે પ્રીતિના લક્ષણો છે. –૪ ૧૧૯ – Page #145 -------------------------------------------------------------------------- ________________ - दानानि शीलानि तपांसि पूजा सत्तीर्थयात्रा प्रवरा दया च। सुश्रावकत्वं व्रतपालनं च सम्यक्त्वपूर्वाणि महाफलानि ।।२७।। દાન, શીલ, તપ, પૂજા, સુતીર્થયાત્રા, પ્રવર દયા, સુશ્રાવકપણું અને વ્રતપાલન- એ જો સમ્યક્તપૂર્વક આચર્યા હોય તો મહાફળદાયક થાય छ. ॥२७॥ दानं भोगो नाश-स्तिस्रो गतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति ।।२८।। દાન, ભોગ અને નાશ-ધનની આ ત્રણ જ ગતિ કહેલ છે. જે દાન આપતો નથી અને જે ભોગમાં ભોગવતો નથી, તેની લક્ષ્મીની ત્રીજી ગતિ थाय छे. ॥२८॥ दाता सदैवाक्षयवैभवः स्याद्धनीपकस्तादृश एव निःस्वः । नद्यो भृता अप्यचिरेण रिक्ताः कूपः पयोभिस्तु तथैव पूर्णः ॥२९॥ દાતા હમેશાં અક્ષય વૈભવવાળો થાય છે અને ધનને સંઘરી રાખનાર નિર્ધન બની જાય છે. જુઓ, જળથી ભરેલનદીઓ થોડા વખતમાં ખાલી થઈ જાય છે અને કૂવો પાણીથી પૂર્ણ જ રહે છે. રા. दानेन भूतानि वशीभवन्ति दानेन वैराण्यपि यान्ति नाशम्। परोऽपि बन्धुत्वमुपैति दानात् ततः पृथिव्यां प्रवरं हि दानम् __ ॥३०॥ દાનથી પ્રાણીઓ વશ થાય છે, દાનથી વેર શાંત થાય છે અને દાનથી શત્રુ પણ બંધુભાવને પામે છે, માટે જગતમાં દાન એ સર્વોત્તમ ગુણ છે. ॥30॥ दिवा पश्यति नोलूकः काको नक्तं न पश्यति । अपूर्वः कोऽपि कामान्धो दिवा नक्तं न पश्यति ॥३१॥ -- १२० 8 Page #146 -------------------------------------------------------------------------- ________________ ઘૂવડપક્ષી દિવસે.જોઈ શકતો નથી અને રાત્રે કાગ જોઈ શકતો નથી. પણ કામાંધ પુરષો તો એ બંનેથી કોઈ અપૂર્વ જ છે કે જે દિવસે કે રાતે જોઈ શકતો જ નથી, સર્વદા અંધ છે. ૩૧॥ देहीति वचनं श्रुत्वा देहस्थाः पञ्च देवताः । नश्यन्ति तत्क्षणादेव श्रीहीधीधृतिकीर्तयः ।। ३२ ।। ‘આપો’ એવું વચન સાંભળતાં દેહમાં રહેલ લક્ષ્મી, લજ્જા, બુદ્ધિ, ધૃતિ અને કીર્તિ એ પાંચ દેવતાઓ તરત જ ભાગી જાય છે. ।।૩૨। दुरितवनघनाली शोककासारपाली, भवकमलमराली पापतोयप्रणाली । विकटकपटपेटी मोहभूपालचेटी; विषयविषभुजङ्गी दुःखसारा कृशाङ्गी ।। ३३॥ પાપ-વનને સિંચવામાં મેઘમાળારૂપ, શોકરૂપ સરોવરની પાળરૂપ, સંસારરૂપ કમળની રાજહંસીરૂપ, પાપરૂપ પાણીની નીકરૂપ, વિકટકપટની પેટીરૂપ, મોહરાજાની દૂતીરૂપ અને વિષય-વિષની નાગણરૂપ એવી સ્ત્રી ખરેખર માત્ર દુઃખરૂપ જ છે. 113311 दर्शनाद्धरते चित्तं स्पर्शनाद्धरते बलम् । संगमाद्धरते वीर्यं नारी प्रत्यक्षराक्षसी ।। ३४ ।। દર્શનથી જે મનને હરે છે, સ્પર્શથી બળને હરે છે, અને સંગમથી વીર્યને હરે છે, માટે અહો ! સ્ત્રી સાક્ષાત્ રાક્ષસી સમાન જ છે. II૩૪॥ दाराः परभवकारा बन्धुजनो बन्धनं विषं विषयाः । कोऽयं जनस्य मोहो ये रिपवस्तेषु सुहृदाशा ।। ३५ ।। સ્ત્રીઓ પરભવના કારાગૃહરૂપ છે, બંધુજનો બંધનરૂપ છે અને વિષયો વિષરૂપ છે. અહો ! તથાપિ લોકોને આ મોહ કેવો છે કે જેઓ શત્રુઓમાં પણ મિત્રની આશા રાખી બેઠા છે. ઉપા ૧૨૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ दानं शीलं तपः संपद्भावना भजते फलम् । स्वादः प्रादुर्भवेद् भोज्ये किं नाम लवणं विना ॥३६॥ દાન, શીલ અને તપ -એ ભાવનાથી સફળ થાય છે. શું લવણ વિના ભોજનમાં સ્વાદ આવી શકે?. ૩કા द्यूतं च मांसं च सुरा च वेश्या पापद्धि चौर्यं परदारसेवा। एतानि सप्त व्यसनानि लोके घोरातिघोरं नरकं नयन्ति ॥३७॥ धूत, मांस, महिस, वेश्या, शि२, योरी भने ५२२त्रीगमन- सात વ્યસનોનું સેવન કરવાથી પ્રાણીઓને અત્યંત ભયંકર નરકમાં ઘસડાવું પડે छ. ॥3॥ .. .. ददतु ददतु गालीलिमन्तो भवन्तो, वयमिह तदभावाद् गालिदाने त्वशक्ताः।। जगति विदितमेतद्दीयते विद्यमान ___ न हि खरविषाणं कोऽपि कस्मै विदत्ते ॥३८॥ સજ્જનપુરુષો કહે છે કે હે દુર્જનો! તમે ગાળો બોલવાવાળા છો તેથી ભલે અમને ગાળો આપો, પણ દિલગીર છીએ કે અમારી પાસે તે ગાળો ન હોવાથી અમે તમને તે આપી શકતા નથી, વળી જગતમાં એવો પ્રસિદ્ધ જાય છે કે વિદ્યમાન વસ્તુ જ આપી શકાય, કારણકે ખરશંગ કોઇ કોઇને माधी शतुं नथी. ॥३८॥ देहिनेह भवारामे विरामभ्रमकारिणा । दुःप्रायोऽनल्पसङ्कल्प-कल्पगुर्मानवो भवः ।।३९।। આ સંસારરૂપ બગીચામાં સુખની ભ્રાંતિમાં ભમનાર પ્રાણીને, સમસ્ત સંકલ્પોને પૂરવામાં કલ્પવૃક્ષ સમાન માનવભવ અતિ દુર્લભ છે. l૩૯ दृढगाढनवब्रह्म-गुप्तिभित्त्यन्तरास्थितम् । .. Page #148 -------------------------------------------------------------------------- ________________ +868<+ नारीकटाक्षनाराचै-रविध्यत न तन्मनः ॥४०॥ દૃઢ અને ગાઢ નવ બ્રહ્મગુપ્તિરૂપ ભીંતની અંદર રહેલ તેના મનને સ્ત્રીકટાક્ષરૂપ બાણો વીંધી શક્યા નહિ. I૪૦॥ द्राक्षा म्लानमुखी जाता शर्करा चाश्मतां गता । सुभाषितरसस्याग्रे सुधा भीता दिवं गता ।।४१ ॥ સુભાષિતરસની આગળ દ્રાક્ષાનું મુખ મ્લાન(ઝાંખું) થઈ ગયું, સાકર કાંકરા જેવી થઈ ગઈ અને સુધા ભય પામીને સ્વર્ગમાં ભાગી ગઈ.।।૪૧॥ दन्तिदन्तसमानं हि निःसृतं महतां वचः । कूर्मग्रीवेव नीचानां पुनरायाति याति च ।। ४२ ।। મહાપુરુષોનું વચન હાથીઓના દંતસમાન હોય છે અને નીચજનોનું વચન કાચબાની ગ્રીવા(ડોક) જેવું હોય છે-જે વારંવાર ફર્યા કરે છે.।।૪૨।। दृष्ट्वापि दृश्यते दृश्यं श्रुत्वापि श्रूयते पुनः । सत्यं न साधुवृत्तस्य दृश्यते पुनरुक्तता ।।४३ ॥ એકનું એક દશ્ય જોઇને ફરી વાર પણ જોવામાં આવે છે અને સાંભળેલ ફરીવાર સાંભળવામાં પણ આવે છે, પરંતુ ખરેખર! સાધુજનનું સત્ય વચન એકજ રૂપે રહે છે. II૪૩૫ दानाय लक्ष्मीः सुकृताय विद्या, चिन्ता परब्रह्मविनिश्चयाय । परोपकाराय वचांसि यस्य वन्द्यस्त्रिलोकीतिलकः स एकः ||૪૪|| જે પોતાની લક્ષ્મીને દાનમાં વાપરે છે, વિદ્યાને સુકૃતમાં વાપરે છે, પરમ બ્રહ્મનો નિશ્ચય કરવામાં જે પોતાના મનને રોકે છે અને પોતાનાં વચનો જે પરોપકારને માટે વાપરે છે – ત્રણે લોકમાં તિલક સમાન એવા તે એક જ પુરુષ સર્વને વંદનીય છે. ૪૪ दृश्यन्ते भुवि भूरिनिम्बतरवः कुत्रापि ते चन्दनाः, ૧૨૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ पाषाणैः परिपूरिता वसुमती वज्रोमणिर्दुर्लभः । श्रूयन्ते करटारवाश्च सततं चैत्रे कुहूकूजितं; तन्मन्ये खलसकुलं जगदिदं द्वित्राः क्षितौ सज्जनाः ।।४५।। જગતમાં નીંબડાના વૃક્ષો ઘણા જોવામાં આવે છે, પરંતુ ચંદનવૃક્ષો ક્યાંક જ હશે. સમસ્ત પૃથ્વી પાષાણોથી પરિપૂર્ણ લાગે છે, પણ વજમણિ તો દુર્લભ હોય છે. ચારે બાજુ કાકશબ્દો સાંભળવામાં આવે છે, પણ કોયલના મધુર શબ્દો તો ચૈત્ર મહિનામાં જ સંભળાય છે, તેથી એમ લાગે છે કે આ જગત ખલજનોથી જ વ્યાપ્ત છે, તેમાં માત્ર બે ત્રણ જ પુરુષ હશે. રાજા दुर्जनस्य विशिष्टत्वं परोपद्रवकारणम् । ... व्याघ्रस्योपवासेन पारणं पशुमारणम् ॥४६॥ દુર્જનપુરુષનું વિશિષ્ટપણું પરને ઉપદ્રવના કારણરૂપ થાય છે, કારણકે વાઘ કદાચ ઉપવાસ કરે, તો તે પારણું પશુઓને મારીને જ કરે છે. કોઈ दुर्जनः सुजनो न स्या-दुपायानां शतैरपि । अपानं मृत्सहस्रेण धौतं चास्यं कथं भवेत् ।।४।। સેંકડો ઉપાયો કરો, તો પણ દુર્જન, તે કદાપિ સજ્જન થવાનો નથી. કારણકે સેંકડો બલકે હજારો માટીથી ધોવામાં આવે, તથાપિ અપાન(ગુદાસ્થાન) કદાપિ મુખ થઈ શકે જ નહિ. , दुर्जनेन समं सख्यं प्रीतिं चापि न कारयेत् । उष्णो दहति चाङ्गारः शीतः कृष्णायते करः ।।४।। દુર્જન પુરુષની સાથે મિત્રાઈ કે પ્રીતિ કદાપિ કરવી જ નહિ. જુઓ, અગ્નિ(અંગાર) ગરમ હોય તો હાથને બાળે છે અને શીતલ હોય તો હસ્તને કાળો કરે છે. ૪૮ दुर्जनः प्रियवादी च नैतद्विधासकारणम् । मधु तिष्ठति जिह्वाग्रे हृदि हालाहलं विषम् ।।४९।। – ૧૨૪ ~ Page #150 -------------------------------------------------------------------------- ________________ દુર્જન અને પ્રિયવાદી એ બંને વિશ્વાસ કરવા લાયક નથી કારણકે તેમની જીભ પર તો મધ રહે છે, પરંતુ તેમના હૃદયમાં તો હાલાહલ વિષ વ્યાપી રહેલું હોય છે. ll૪૯ો. दानं न दत्तं न तपश्च तप्तं, નારાંધતો શફરવાસુદેવી | अग्नौ रणे वा न हुतश्च कायः; શરીરે નીવ !] વિં પ્રાર્થથસે સુવાનિ ૧૦ના દાન ન દીધું, તેપ ન તપ્યું, શંકર કે વિષ્ણુની આરાધના ન કરી અને અગ્નિ કે રણસંગ્રામમાં કાયાની આહુતિ ન આપી, તો તે શરીર! (હે જીવ!) તું સુખોની પ્રાર્થના શા માટે કરે છે? I૫oll दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमीभुजो, दूरेणच्छलमाकलय्य हुतभुग्भस्मीकरोति क्षणात् । अम्भः प्लावयते क्षितौ विनिहितं यक्षा हरन्ति ध्रुवं; दुर्वृत्तास्तनया नयन्ति निधनं धिग्धिग्धनं तद्बहु ।।१।। ભાગીદારો જેનો ભાગ માગવાને તત્પર થાય છે, તસ્કરો તથા રાજાઓ છળ જોઇને જેનું હરણ કરવા આવે છે, અગ્નિ જેને ક્ષણવારમાં ભસ્મીભૂત કરે છે, જળ જેને તરત પ્રવાહમાં ઘસડી જાય છે, પૃથ્વીમાં જો દાટેલ હોય, તો યક્ષો જેનું હરણ કરી જાય છે અને દુરાચારી પુત્રો જો જાગે તો જેને સદંતર નાશ પમાડે છે, એવા બહુ ધનને પણ વારંવાર ધિક્કાર થાઓ. પ૧l, . द्वाविमावम्भसि क्षेप्यौ गाढं बद्ध्वा गले शिलाम् । · धनिनं चाप्रदातारं दरिद्रं चातपस्विनम् ।।५२ ।। દરિદ્ર છતાં તપ નહિ કરનાર અને ધનવાનું છતાં કૃપણ હોય-એ બંનેને ગળામાં ગાઢ શિલા બાંધીને પાણીમાં નાંખી દેવા જોઈએ.ાપરો दग्धं खाण्डवमर्जुनेन हि वृथा कल्पद्रुमैर्भूषितं, – ૧૨૫ * Page #151 -------------------------------------------------------------------------- ________________ दग्धा वायुसुतेन रावणपुरी लङ्का पुनः स्वर्णभूः । दग्धः पञ्चशरः पिनाकपतिना तेनाप्ययुक्तं कृतं; दारिद्र्यं जनतापकारकमिदं केनापि दग्धं न हि ।। ५३ ।। અર્જુને કલ્પવૃક્ષોથી વિભૂષિત એવા ખાંડવવનને વૃથા બાળી નાખ્યું, હનુમાને સુવર્ણની લંકાને પણ વ્યર્થ બાળી નાખી, અને શંકરે કામદેવને બાળી નાખ્યો, તે પણ અયુક્ત જ કર્યું, પરંતુ એવો કોઈ ન જાગ્યો કે, લોકોને સંતાપ કરનાર એવા દારિદ્રચને જેણે ભસ્મીભૂત કરી નાખ્યું હોય. પા दारिद्र्याद् हियमेति ह्रीपरिगतः सत्त्वात्परिभ्रश्यते, निःसत्त्वः परिभूयते परिभवान्निर्वेदमापद्यते । निर्विण्णः शुचमेति शोकनिहतो बुद्ध्या परित्यज्यते; निर्बुद्धिः क्षयमेत्यहो निधनता सर्वापदामास्पदम् ।।५४।। દારિદ્રચથી મનુષ્ય લજ્જાને પામે છે, લજ્જાને લીધે તે સત્ત્વથી ભ્રષ્ટ થાય છે, સત્ત્વહીન થતાં તે પરાભવને પામે છે, પરાભવથી તે ખિન્ન થાય છે, ખિન્ન થતાં તે શોકાકુલ થાય છે, શોકથી તે બુદ્ધિહીન બને છે અને નિર્બુદ્ધિ ક્ષય પામે છે. અહો! નિર્ધનતા-એ સર્વ આપત્તિના સ્થાનરૂપ જ 19.114811 दानोपभोगवन्ध्याया सुहृद्भिर्या न भुज्यते । पुंसां यदि हि सा लक्ष्मी - रलक्ष्मी कतमा भवेत् ।। ५५ ।। જે લક્ષ્મી દાન અને ઉપભોગથી વંધ્ય(રહિત) છે અથવા જે મિત્રોના ઉપભોગમાં આવતી નથી, તેવી લક્ષ્મીથી જો પુરુષો ધનવાન્ ગણાતા હોય તો પછી અલક્ષ્મી(નિર્ધનતા) કેવી હોય? પા दानेन श्लाध्यतां यान्ति पशुपाषाणपादपाः । दानमेव गुणः श्लाध्यः किमन्यैर्गुणकोटिभिः ।। ५६ ।। ૧૨૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ દાનથી તો પશુ, પાષાણ અને વૃક્ષો પણ પ્રશંસાપાત્ર બને છે માટે એક દાનગુણ જ સર્વોત્તમ ગણાય છે, અન્ય કોટિ ગુણોથી પણ શું? પઙા दातव्यं भोक्तव्यं सति विभवे सञ्चयो न कर्तव्यः पश्येह मधुकरीणां सञ्चितमर्थं हरन्त्यन्ये ॥ ५७ ॥ જો ધન હોય તો ભોગવવું અને દાન આપવું, પરંતુ તેનો સંચય ન કરવો. જુઓ, મધમાખીઓ મધનો સંચય કરે છે, પછી તેનું અન્યજનો હરણ કરી જાય છે. ।।૫૭ના देयं भो ह्यधने धनं सुकृतिभिर्नो सञ्चितं सर्वदा, श्रीकर्णस्य बलेश्च विक्रमपतेरद्यापि कीर्तिः स्थिता । आश्चर्यं मधु दानभोगरहितं नष्टं चिरात्सञ्चितं; निर्वेदादिति पाणिपादयुगलं घर्षन्त्यहो मक्षिकाः ।। ५८ ।। સજ્જનોએ ધનનું નિર્ધનજનોને દાન આપવું યુક્ત છે, પણ તેનો સંચય કરતાં તો તે રહેતું જ નથી. જુઓ, કર્ણ, બલિ અને વિક્રમરાજાની કીર્તિ દાનથી અત્યાર સુધી પણ વિદ્યમાન છે. આશ્ચર્યની વાત છે કે દાન કે ભોગમાં ઉપભોગ ન લેતાં ચિરકાળથી સંચિત કરેલ મધુ નષ્ટ થયું, આ કારણથી જં જાણે ખેદ પામીને મક્ષિકાઓ પોતાના હાથ પગ ઘસતી હોય તેમ માલુમ પડે છે. II૫૮॥ द्वारं द्वारं रटन्तीह भिक्षुकाः पात्रपाणयः । दर्शयन्त्येव लोकाना-मदातुः फलमीदृशम् ।। ५९ ।। જુઓ, 'ભિક્ષુકો હાથમાં પાત્ર લઇને દ્વાર દ્વાર પ્રતિ ભટકે છે અને લોકોને એમ જણાવે છે કે આ અમને દાન ન દેવાનું ફલ પ્રાપ્ત થયું છે, માટે તમે ન આપશો, તો અમારા જેવા થશો. ।।૫।। देहीति वक्तुकामस्य यद्दुःखमुपजायते । दाता चेत्तद्विजानीया-द्दद्यात्स्वपिशितान्यपि, ના૬૦ના ૧૨૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ ‘આપો’ એમ બોલવા જતાં બોલનારને જે દુઃખ થાય છે, તે જો બરાબર જાણવામાં આવે, તો દાતા પોતાનું માંસ પણ આપી દેવાને તૈયાર થઇ જાય. III दिनयामिन्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः । कालः क्रीडति गच्छत्यायु-स्तदपि न मुञ्चत्याशावायुः ।। ६१ ।। દિવસ-રાત, સાયંકાલ-પ્રભાત, શિયાળો અને વસંતઋતુ, ગમનાગમન કરતાં કાળ ક્રીડા કર્યા કરે છે, આયુષ્ય વહી જાય છે ... તથાપિ આશારૂપ વાયુ મૂકતો નથી.૬૧|| दन्तैरुच्चलितं धिया तरलितं पाण्यङ्घ्रिणा कम्पितं, दृग्भ्यां कुड्मलितं बलेन गलितं रूपश्रिया प्रोषितम् । प्राप्तायां यमभूपतेरिह महाघाट्यां धरायामियं; तृष्णा केवलमेकिकैव सुभटी धीरा पुरी नृत्यति ।। ६२ ।। અહો! દાંતો શિથિલ થઇ ગયા, બુદ્ધિ ચપળ થવા આવી, હાથ-પગ કંપવા લાગ્યા, નેત્રો સંકુચિત થવા લાગ્યા, બળ ગલિત થવા આવ્યું, રૂપલક્ષ્મી દૂર ચાલી ગઇ, એ પ્રમાણે યમરાજાની આ પૃથ્વીપર મહાધાડી(ધાડ) પ્રાપ્ત થતાં શરીરમાં ઉપરના ચિહ્નો જણાવા લાગ્યા, પરંતુ કેવળ એક સુભટી એવી તૃષ્ણા જ ધીર થઇને આગળ આવી નૃત્ય કરી રહી છે. ૬૨ द्वाविमौ पुरुषौ लोके सुखिनौ न कदाचन । यश्चाधनः कामयते यश्च कुप्यत्यनीश्वरः ||६३।। જગતમાં આ બે પુરુષ કદાપિ સુખી થઇ શકતા નથી કે જે ધનહીન છતાં અનેક પ્રકારની ઇચ્છાઓ કરે અને જે ઐશ્વર્ય પુણ્યહીન-રહિત છતાં કોપાયમાન થાય છે. ।।૬૩।। द्वाविमौ पुरुषौ लोके स्वर्गस्योपरि तिष्ठतः । प्रभुश्च क्षमया युक्तो दरिद्रश्च प्रदानवान् । । ६४ ।। ૧૨૮ Page #154 -------------------------------------------------------------------------- ________________ જગતમાં આ બે પુરુષો સ્વર્ગની પણ ઉપર રહે તેવા હોય છે કે જે પોતે સત્તાવાનુ છતાં ક્ષમાધારી હોય અને જે પોતે નિર્ધન છતાં દાન આપનાર હોય છે. I૬૪॥ दारिद्र्यान्मरणाद्वा मरणं संरोचते न दारिद्र्यम् । अल्पक्लेशं मरणं दारिद्र्यमनन्तकं दुःखम् ||६५ ।। હે મિત્ર! દારિદ્રચ અને મરણ બંનેમાંથી મને મરણ વધારે પસંદ છે, પણ દારિદ્રચ નથી, કારણકે મરણથી અલ્પ દુઃખ થાય છે અને દારિદ્રચ નિરંતર અનંત દુઃખને ઉપજાવનાર છે. Isl दीपनिर्वाणगन्धं च सुहृद्वाक्यमरुन्धतीम् । न जिघ्रन्ति न शृण्वन्ति न पश्यन्ति गतायुषः ।। ६६ ।। જે પુરુષ દીપનિર્વાણના ગંધને સુંઘી શકતો નથી, જે મિત્રના વચનને સાંભળતો નથી અને જે અરુંધતી(નક્ષત્ર)ને જોઇ શકતો નથી, તેનું આયુષ્ય અલ્પ છે એમ સમજવું. IIઙઙ ૧૨૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ धनधान्यप्रयोगेषु विद्यासङ्ग्रहणेषु च । आहारे च विहारे च त्यक्तलज्जः सदा भवेत् ॥१॥ ધન-ધાન્યના પ્રયોગમાં, વિદ્યા ગ્રહણ કરવામાં તેમજ આહાર-વિહારમાં सह स हित २3. ॥१॥ धिक्प्रदानमसत्कारं पौरुषं धिक्कलङ्कितम् । जीवितं मानहीनं धिक् धिक्कन्यां बहुभाषिणीम् ।।२।। સત્કારરહિત દાનને ધિક્કાર છે, કલંકિત પુરુષાર્થને ધિક્કાર, માનહીન જીવનને ધિક્કાર અને બહુબોલી કન્યાને ધિક્કાર થાઓ. /રા धनं सनिधनं प्रान्ते वनिता जनितार्तयः । भोगा रोगास्पदं कूट-कोटीकटु कुटुम्बकम् ।।३।। ધન પ્રાંતે નષ્ટ થાય છે, સ્ત્રીઓ પીડાને ઉત્પન્ન કરે છે, ભોગો રોગોના સ્થાન છે અને કુટુંબ અનેક પ્રપંચકોટીથી કટુ છે. Imall धन्यास्ते मुनयो धीराः शीलसन्नाहशालिनः । योषावाग्विशिखा येषां हृदयं व्यथयन्ति न ।।४।। ही १308 Page #156 -------------------------------------------------------------------------- ________________ શીલરૂપ બખ્તરથી સુશોભિત એવા ધીર મુનિઓ જ ધન્ય છે, કે જેમના હૃદયને સ્ત્રીના વચનરૂપ બાણો ભેદી શકતા નથી. ૪ll धर्मः स्वमणिसङ्काशो धर्मः शर्मवनीघनः। धर्मों वर्म द्विषां भीतौ धर्मः कर्महतिक्षमः ।।५।। ધર્મ એ ચિંતામણિ રત્ન સમાન છે, ધર્મ એ સુખરૂપ વનને મેઘ સમાન છે, ધર્મ એ રિપુસંકટમાં બખ્તર સમાન છે અને બધા અશુભ કર્મોને ચકચૂર કરવાને તે સમર્થ છે. પણ धनं क्वापि यशः क्वापि पुण्यं क्वापि यथाक्रमम् । नीचमध्यमोत्तमैः प्रार्थ्य-मुपकारतरोः फलम् ।।६।। નીચજનો ઉપકારરૂપ વૃક્ષના ફળરૂપ ધનને માગે છે, મધ્યમજનો કંઇ યશને અને ઉત્તમજનો પુણ્યને જ માગે છે, એટલે ઇચ્છે છે. કા. धान्याय भूहलैः कृष्टा रत्नेभ्यो मथितोऽम्बुधिः । परार्थनिरताः सन्तः स्वं दुःखं गणयन्ति न ॥७॥ ધાન્યની ખાતર પૃથ્વીને હળોથી ખેડવામાં આવે છે અને રત્નોની ખાતર સમુદ્રનું મંથન કરવામાં આવ્યું. પરકાર્ય સાધવામાં તત્પર એવા પુરુષો પોતાના દુઃખને ગણકારતા નથી. પણ ध्रुवं ध्वजगजश्रोत्र-वीचिविद्युद्वनौकसः । चापल्य-विद्याचार्यस्य विनेया वनिताहृदः ॥८॥ ધ્વજ, હસ્તીકર્ણ, તરંગ, વીજળી અને વાનર-એ સ્ત્રીહૃદયના ચાપલ્યરૂપ विद्यायाधना शिष्यो.छ. ॥८॥ . धैर्यं यस्य पिता क्षमा च जननी शान्तिश्चिरं गेहिनी, सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनःसंयमः । शय्या भूमितलं दिशोऽपि वसनं ज्ञानामृतं भोजनमेते यस्य कुटुम्बिनो वद सखे कस्माद् भयं योगिनः ।।९।। - १७१ 8 Page #157 -------------------------------------------------------------------------- ________________ જેને ઘેર્યરૂપ પિતા છે, ક્ષમારૂપ માતા છે, શાંતિરૂપ સ્ત્રી છે, સત્યરૂપ પુત્ર છે, દયારૂપ ભગિની છે, મનોનિગ્રહરૂપ ભ્રાતા છે, ભૂમિતલરૂપ શધ્યા છે, દિશાઓરૂપ વસ્ત્ર છે અને જેને જ્ઞાનામૃતરૂપ ભોજન છે. તે મિત્ર! જે યોગિરાજને આવા કુટુંબીઓ છે તેને કોનાથી ભય સંભવે? અર્થાત્ તે સદા નિર્ભય જ હોય છે. ध्यानशस्त्रं बकानां च वेश्यानां मोहशस्त्रकम् । साधुत्वशस्त्रं धूर्तानां परप्राणार्थहारकम् ।।१०।। બગલાઓનું ધ્યાનરૂપ શસ્ત્ર, વેશ્યાઓનું મોહરૂપ શસ્ત્ર અને ધૂર્તજનોનું સાધુત્વરૂપ શસ્ત્ર, એ પરના પ્રાણ અને અર્થને હરનાર હોય છે. ૧oll धनैर्निष्कुलीनाः कुलीना भवन्ति - ઘનૈરાપર્વ માનવા નિસ્તત્તિ ! धनेभ्यः परो बान्धवो नास्ति लोके ઘના યä થનાર્નયષ્યમ્ ૧૧૫ અકુલીનજનો પણ ધનથી કુલીન બને છે, ધનથી માણસો આપત્તિને ઓળંગી જાય છે, જગતમાં ધન કરતાં બીજું કોઈ પરમ બંધુ નથી, માટે ધનને જ મેળવવામાં મચ્યા રહો, મચ્યા રહો. ||૧૧|| धनदो धनमिच्छूनां कामदः काममिच्छताम् । धर्म एवापवर्गस्य पारम्पर्येण साधकः ।।१२।। ધનને ઇચ્છનારા જનોને ધન આપનાર અને કામ-સુખ ઇચ્છનારાઓને કામ આપનાર એવો ધર્મ પરંપરાથી મોક્ષ સાધી આપે છે. ll૧રા धर्मो जगतः सारः सर्वसुखानां प्रधानहेतुत्वात् । तस्योत्पत्तिर्मनुजात् सारं तेनैव मानुष्यम् ।।१३॥ સર્વ સુખોનો પ્રધાન હેતુ હોવાથી ધર્મ એ જ જગતમાં સારી વસ્તુ છે, તેની ઉત્પત્તિ મનુષ્યભવમાં થતી હોવાથી મનુષ્યપણાને સારરૂપ કહેલ છે. ૧૩ – ૧૩૨ – Page #158 -------------------------------------------------------------------------- ________________ धर्मार्थकाममोक्षाणां यस्यैकोऽपि न विद्यते । अज़ागलस्तनस्येव तस्य जन्म निरर्थकम् ।।१४।। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારમાંનું એક પણ જેની પાસે નથી, તો બકરીના ગળામાં રહેલ સ્તનની જેમ તેનો જન્મ નિરર્થક છે.૧૪ll धर्मशोकभयाहार-निद्राकामकलिक्रुधः । यावन्मात्रा विधीयन्ते तावन्मात्रा भवन्त्यमी ।।१५।। ધર્મ, શોક, ભય, આહાર, નિદ્રા, કામ, કલહ અને ક્રોધ એમને જેટલા વધારવા હોય, તેટલા વધી શકે છે અને ઘટાડ્યા ઘટી શકે છે. I૧પો. धर्मस्य फलमिच्छन्ति धर्मं नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सादराः ॥१६॥ મનુષ્યો ધર્મના ફળને ઇચ્છે છે, પણ ધર્મને ઇચ્છતા નથી. વળી તેઓ પાપના ફળને ઇચ્છતા નથી, પણ પાપ તો ઉત્સાહથી કર્યા કરે છે../૧લા ' धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मप्रवर्तकः । सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ-देशको गुरुरुच्यते ।।१७।। ધર્મને જાણનાર, ધર્મનું આચરનાર, સદા ધર્મનો પ્રવર્તક તથા પ્રાણીઓને ધર્મ તથા શાસ્ત્રાર્થ સમજાવનારને ગુરુ કહેલ છે. ll૧૭l . धर्मो यशो नयो दाक्ष्यं मनोहारि सुभाषितम् । इत्यादिगुणरत्नानां सङ्ग्रही नावसीदति ॥१८॥ ધર્મ, યશ, ન્યાય, દક્ષતા અને મનોહર સુભાષિત-ઇત્યાદિ ગુણોનો સંગ્રહ કરનાર કદાપિ સીદાતો-દુ:ખી થતો નથી. ll૧૮l धनेषु जीवितव्येषु स्त्रीषु चाहारकर्मसु । अतृप्ता प्राणिनः सर्वे याता यास्यन्ति यान्ति च ।।१९।। ધન, જીવિતવ્ય, સ્ત્રીસેવન અને આહારાદિ કર્મમાં સર્વ પ્રાણીઓ અતૃપ્ત રહીને જ ગયા, જાય છે અને જશે. કોઈ તૃપ્ત થતું જ નથી. ૧૯ાા. – ૧૩૩ શરૂ Page #159 -------------------------------------------------------------------------- ________________ જોયા તિરસાડપિ નાવાઃ પતિ સ્ત્રિયા ! धान्यं पादेन मृनाति नातिघ्रातोऽपि यद् बुधः ।।२०।। પોતાના પતિનો અત્યંત પ્રસાદ છતાં પણ ભાગ્યવતી સ્ત્રીએ પતિની કદાપિ અવગણના ન કરવી. અતિ ધરાયા છતાં સુજ્ઞજન પોતાના પગ વડે ધાન્યને મદતો નથી. ૨૦ धर्मो जिनोदितोऽसारे संसारेऽत्र मलीमसे । . इवावकरके रत्नं सुभाग्यैरेव लभ्यते ॥२१॥ આ અસાર અને મલીન અનેક દુઃખોની ખાણરૂપ સંસારમાં જિનકથિત ધર્મ ઉકરડામાં રત્નની જેમ સુભાગ્યે જ પ્રાપ્ત થઈ શકે છે:ોરી धन्याः शुचीनि सुरभीणि गुणोम्भितानि, ... वाग्वीरुधः स्ववदनोपवनोद्गतायाः । उच्चित्य सूक्तिकुसुमानि सतां विविक्तं વનિ પુષ્યિવતંતત્તિ રચા તે જ પુરુષો ધન્ય છે કે જેઓ પોતાના મુખરૂપ બગીચામાં ઉત્પન્ન થયેલ એવી વાણીરૂપ લતાના પવિત્ર, સુરભિયુક્ત, વિવિધ વર્ણોવાળા તથા ગુણોથી સંયુક્ત એવા સુવચનરૂપ પુષ્પોને એકત્ર કરીને સજ્જનોના કર્ણમાં આભૂષણરૂપ કરે છે. રિરા! धनिनोऽपि निरुन्मादा युवानोऽपि न चञ्चलाः । प्रभवोऽप्यप्रमत्तास्ते महामहिमशालिनः ।।२३।। પોતે ધનવંત છતાં જે અભિમાની ન હોય, યુવાન છતાં જે ચંચલ ન હોય અને સત્તાધારી છતાં જે અપ્રમત્ત હોય, એવા પુરુષો જ આ જગતમાં મહામહિમાશાળી હોય છે. ર૭ll धवलयति समग्रं चन्द्रमा जीवलोकं, किमिति निजकलङ्क नात्मसंस्थं प्रमादि । Page #160 -------------------------------------------------------------------------- ________________ भवति विदितमेतत्प्रायशः सज्जनानां; परहितनिरतानामादरो नात्मकार्ये ।।२४॥ જુઓ, ચંદ્રમાં પોતાનામાં રહેલ કલંકને સાફ ન કરતાં સમસ્ત જીવલોકને ધવલિત(શ્વેત) બનાવે છે, માટે પરહિતમાં તત્પર એવા સજ્જનોને પ્રાયઃ પોતાના કાર્યમાં આદર હોતો નથી, એ વાત સુવિદિત જ છે. ૨૪ धर्मे तत्परता मुखे मधुरता दाने समुत्साहिता, मित्रेऽवञ्चकता गुरौ विनयिता चित्तेऽतिगम्भीरता । आचारे शुचिता गुणे रसिकता शास्त्रेऽतिविज्ञानिता; रूपे सुन्दरता हरौ भजनिता सत्स्वेव सन्दृश्यते ।। २५ ।। ધર્મમાં તત્પરતા રાખવી, મુખમાં મધુરતા, દાનમાં ઉત્સાહિતા, મિત્ર તરફ અવંચકતા(નિષ્કપટભાવ), ગુરુ તરફ વિનય, અંતઃકરણમાં અતિગંભીરતા, આચારમાં પવિત્રતા, ગુણમાં રસિકતા, શાસ્ત્રમાં અત્યંત વિજ્ઞાનિતા, રૂપમાં સુંદરતા અને પ્રભુ તરફ ભક્તિભાવ એ ગુણો તો સત્પુરુષોમાં જ જોવામાં આવે છે. રા धनेन किं यो न ददाति याचके, बलेन किं यश्च रिपुं न बाधते । श्रुतेन किं यो न च धर्ममाचरेत्; किमात्मना यो न जितेन्द्रियो भवेत् ॥ २६ ॥ જો યાચકને આપવામાં ન આવે તો તેવા ધનથી શું? જો શત્રુને નિર્મૂલ કરવામાં ન આવે તો તેવા બળથી પણ શું? અને ધર્મ આચરવામાં ન આવે તો તેવા શ્રુતજ્ઞાનથી શું? અને જો ઇંદ્રિયોનો જય કરવામાં ન આવે તો તેવા આત્માથી પણ શું? રડી धनानि भूमौ पशवश्च गोष्ठे भार्या गृहद्वारि जनः श्मशाने । देहश्चितायां परलोकमार्गे कर्मानुगो गच्छति जीव एकः ||૭|| ૧૩૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ ધન જમીનમાં પડ્યું રહેશે, પશુઓ વાડામાં રહેશે, સ્ત્રી ઘરના બારણા પાસે ઉભી રહી જશે, સ્વજનો સ્મશાન સુધી આવશે અને આ દેહ ચિતાપર્યત આવીને ભસ્મ થઇ જશે, અને જીવ એકલો પોતાના કર્મોને અનુસરીને પરલોકના માર્ગે પ્રયાણ કરશે, ફક્ત પુણ્યને પાપ જ સાથે ચાલશે. //ર૭l धनमपि परदत्तं दुःखमौचित्यभाजां, .. भवति हृदि तदेवानन्दकारीतरेषाम् । मलयजरसबिन्दुर्बाधते नेत्रमन्त- નૈનતિ ર સ વાસ્નાનન્ય ગણે ર૮ બીજાએ આપેલ ધનથી પણ કુલીનજનોને અંતરમાં દુઃખ થાય છે, અને સાધારણજનોને તે જ ધનથી આનંદ થાય છે. ચંદનરસનો બિંદુ જો નેત્રમાં નાખીએ તો તે પીડા કરે છે અને તે જ બિંદુ જો અન્ય અવયવોમાં લગાડેલ હોય તો તે આનંદકારી થાય છે. ૨૮ धनिनोऽप्यदानभोगा गण्यन्ते धुरि महादरिद्राणाम् । हन्ति न यतः पिपासामतः समुद्रोऽपि मरुरेव ।।२९।। પોતે ધનવંત છતાં જો તે દાન આપતા ન હોય અને ભોગ પણ ભોગવતા ન હોય તો તે મહાદરિદ્રોમાં મુખ્ય શિરોમણિ છે, કારણકે જો પિપાસાને નિવારણ ન કરે તો સમુદ્ર પણ મરુ(મારવાડ) સમાન જ છે. રહ્યા. धनानि जीवितं चैव परार्थे प्राज्ञ उत्सृजेत् । तन्निमित्तो वरं त्यागो विनाशे नियते सति ।।३०।। સુજ્ઞપુરુષે પોતાના ધન અને જીવિતને પરોપકાર નિમિત્તે વાપરવા એ વધારે ઉચિત છે, કારણકે જો તેનો સદુપયોગ કરવામાં ન આવે તો તેનો વિનાશ તો અવશ્ય થવાનો જ છે. Isol धर्मं प्रसङ्गादपि नाचरन्ति पापं प्रयत्नेन समाचरन्ति । ૪ ૧૩૬ - Page #162 -------------------------------------------------------------------------- ________________ आश्चर्यमेतद्धि मनुष्यलोकेऽमृतं परित्यज्य विषं पिबन्ति Tીરૂ9Tો અહો! જુઓ તો ખરા, જગતમાં લોકો પ્રસંગોપાત્ત પણ ધર્મનું આચરણ કરતા નથી અને ખાસ પ્રયત્નપૂર્વક પાપનું આચરણ કરે છે, એ જ આશ્ચર્ય છે કે તેઓ અમૃતનો ત્યાગ કરીને વિષપાન કરવા તત્પર થાય છે. ૩૧. धर्मार्थों यत्र न स्यातां शुश्रूषा वापि तद्विधा । तत्र विद्या न वक्तव्या शुभं बीजमिवोषरे ॥३२॥ ધર્મ, અર્થ અને તેવા પ્રકારની સેવા પણ જ્યાં નથી, ત્યાં ક્ષારભૂમિમાં સારા બીજની જેમ વિદ્યા ના પ્રકાશવી અર્થાત્ ત્યાં વિદ્યા બિલકુલ નિષ્ફળ થઇ જાય છે. [૩૨. – ૧૩૭ – Page #163 -------------------------------------------------------------------------- ________________ नं निर्वहत्यहङ्कारः पुरुषैः सह योषिताम् । सव्यः करः सभूषोऽपि मलस्यैवापनुत्तये ।।१।। પુરુષોની સાથે સ્ત્રીઓનો અહંકાર નભી શકતો નથી. ડાબો હાથ વિભૂષિત હોય, છતાં પણ તેનાથી જ મળ દૂર કરવામાં આવે છે. આવા निर्धनोऽपि कुरूपोऽपि निःश्रीकोऽपि व्यसन्यपि । सेव्यो देव इव प्रेयान् रामया शुभकाम्यया ।।२।। પોતાનો પતિ નિર્ધન, કુરૂપ, શોભાહીન તથા વ્યસની છતાં શુભને ઇચ્છનાર કુલીનસ્ત્રીએ તેની દેવની જેમ સેવા કરવી. રાઈ न भोगैर्भूरिभिर्भुक्तै-रुपर्युपरि तृप्यति । संसारी विविधाहारै-भस्मकव्याधिमानिव ।।३।। ઉપરાઉપરી બહુ ભોગો ભોગવ્યા છતાં વિવિધ આહારથી ભસ્મક વ્યાધિવાળાની જેમ સંસારી જીવ કદાપિ તૃપ્ત થઇ શકતો જ નથી. /al. निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा; न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः ।।४।। -8 १३८3 Page #164 -------------------------------------------------------------------------- ________________ નીતિમાં નિપુણ પુરુષો ભલે નિંદા કે સ્તુતિ કરે, લક્ષ્મી પોતાની ઇચ્છા પ્રમાણે આવે કે ચાલી જાય, અને મરણ કદાચ ભલે આજ આવે યા તો બીજા યુગમાં આવે છતાં ધીરજનો ન્યાય માર્ગથી એક પગલું પણ ચલાયમાન થતા નથી. જો नीचाश्रयो न कर्त्तव्यः कर्त्तव्यो महदाश्रयः । अजा सिंहप्रसादेन आरूढा गजमस्तके ।।५।। નીચનો આશ્રય ન કરવો, પણ મોટાનો આશ્રય કરવો. સિંહના પ્રસાદથી બકરી હાથીના મસ્તકપર આરૂઢ થઈ શકી. પા नास्ति मेघसंमं तोयं नास्ति चात्मसमं बलम् । नास्ति चक्षुःसमं तेज़ो नास्ति लक्ष्मीसमं प्रियम् ॥६॥ મેઘ સમાન જળ નહિ, આપ સમાન બળ નહિ, ચક્ષુસમાન તેજ નહિ અને લક્ષ્મીસમાન કંઈ પ્રિય નથી. કા. नागुणी गुणिनं वेत्ति गुणी गुणिषु मत्सरी । गुणी च गुणरागी च विरलः सरलो जनः ॥७॥ અગુણી ગુણીને જાણી શકતો નથી અને ગુણી ગુણીજનો પર મત્સર રાખે છે, તેથી એમ લાગે છે કે ગુણીઓમાં તથા ગુણાનુરાગીઓમાં સરલજને તો વિસ્ફા જ હશે. ll न देवे देवत्वं कपटपटवस्तापसजना, .. जनो मिथ्यावादी विरलतरवृष्टिर्जलधरः । प्रसङ्गो नीचानामवनिपतयस्तस्करसमा; . जना भ्रष्टा नष्टा अहह कलिकाले प्रभवति ।।८।। દેવમાં દેવત્વ રહ્યું નથી, તાપસી બધા પ્રપંચના પૂતળા બનતા જાય છે, લોકો મિથ્યાવાદી થતા જાય છે, મેઘો બહુ જ ઓછા વરસે છે, નીચજનોનો પ્રસંગ વધતો જાય છે, રાજાઓ તસ્કર જેવા બનતા જાય Page #165 -------------------------------------------------------------------------- ________________ છે. અહો! કળિકાળનો પ્રભાવ વધી જવાથી લોકો ભ્રષ્ટ-નષ્ટ થઇ ગયા છે. Iટ नीचः श्लाध्यपदं प्राप्य स्वामिनं हन्तुमिच्छति मूषको व्याघ्रतां प्राप्य मुनिं हन्तुं गतो यथा ।।९।। ઉંદર વ્યાઘ્રપણાને પામતાં જેમ મુનિને હણવા ગયો, તેમ નીચજનો ઊંચ પદવી પામીને પોતાના સ્વામીને જ હણવા ઇચ્છે છે. લાં नैवाकृतिः फलति नैव कुलं च शीलं, विद्यापि नैव न च यत्नकृतापि सेवा । માનિ પૂર્વતપસી હજુ સષ્યિતાનિ; . . વાતે પત્તિ પુરુષી ચર્થવ વૃક્ષા. I૧૦ આકૃતિ, કુળ કે શીલ ફળતા નથી, વિદ્યા કે યત્નથી કરવામાં આવેલ સેવા પણ ફળતી નથી, પરંતુ અવસરે વૃક્ષોની જેમ પૂર્વતપથી સંચેલ ભાગ્ય જ પુરુષને ફળે છે. ૧oll नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके, નનહિતકર્તા ચતે પાથવેન ! इति महति विरोधे वर्तमानेऽसमान; નૃતિનનપલાનાં દુર્તમઃ વાર્થવર્તા પાછા રાજાનો હિતકર્તા લોકોમાં દ્વેષપાત્ર થાય છે, અને દેશનો હિતકર્તા રાજાથી જાય છે, એ રીતે અસમાન અને મહાન્ વિરોધ વર્તમાનમાં થતાં રાજા અને દેશનું કાર્ય કરનાર પુરુષ દુર્લભ છે. ૧૧/ नक्रः स्वस्थानमासाद्य गजेन्द्रमपि कर्षति । स एव प्रच्युतः स्थाना-च्छुनापि परिभूयते ।।१२।। નક્ર(જળજંતુવિશેષ) પોતાના સ્થાનમાં રહેતાં ગર્જેદ્રને પણ ઘસડી જાય છે, પરંતુ તે જ પોતાના સ્થાનથી ભ્રષ્ટ થતાં એક સામાન્ય કૂતરાથી પણ પરાભવ પામે છે. – ૧૪૦ – Page #166 -------------------------------------------------------------------------- ________________ न हि जन्मनि ज्येष्ठत्वं ज्येष्ठत्वं गुण उच्यते। गुणाद् गुरुत्वमायाति दधि दुग्धं घृतं यथा ।।१३।। જન્મમાં શ્રેષ્ઠતા નથી, પણ ગુણમાં શ્રેષ્ઠતા છે. દહીં, દૂધ અને ધૃતअगुथी ४ गुरुत्व(मोटाs)ने पामे छ. ॥१३॥ निःस्वो वष्टि शतं शती दश शतं लक्षं सहस्राधिपो, लक्षेशः क्षितिराजतां क्षितिपतिश्चक्रेशतां वाञ्छति । चक्रेशः सुरराजतां सुरपतिब्रह्मास्पदं वाञ्छति; ब्रह्मा विष्णुपदं हरिः शिवपदं तृष्णावधि को गतः ।।१४।। નિર્ધન પુરુષ સોને ઇચ્છે છે, સોવાળો હજારને અને હજારવાળો દશ હજારને, તથા દશ-હજારવાળો લાખને ઇચ્છે છે, લક્ષાધિપતિ રાજ્યને અને રાજા ચક્રવર્તી થવાને ઇચ્છે છે, ચક્રવર્તી ઇંદ્રપદને અને ઇંદ્ર બ્રહ્માની પદવીને ચાહે છે, બ્રહ્મા વિષ્ણુના પદને અને વિષ્ણુ શિવ(શંકર)ના પદને ઇચ્છે છે, એમ તૃષ્ણાનો કોણ પાર પામી શકે? ll૧૪ો. नान्तकस्य प्रियः कश्चि-न्न लक्ष्म्याः कोऽपि वल्लभः । ___ नाप्तो जरायाः कोऽप्यस्ति यूयं तदपि सुस्थिताः ।।१५।। યમરાજને કોઈ પ્રિય નથી, લક્ષ્મીને કોઇ વલ્લભ નથી અને જરાને ओई मात(प्रिय) नथी. हो! तो ५१ तमे सुस्थित ने ही छो. ॥१५॥ न्यग्रोधे दुर्लभं पुष्पं, दुर्लभं स्वातिजं पयः । दुर्लभं मानुषं जन्म दुर्लभं देवदर्शनम् ।।१६।। . વટવૃક્ષમાં પુષ્પ દુર્લભ છે, સ્વાતિ નક્ષત્રનું જળ, માનુષજન્મ અને દેવદર્શન-એ બધાં પણ દુર્લભ હોય છે. ./૧લા निद्रा मूलमनर्थानां निद्रा श्रियोविघातिनी । निद्रा प्रमादजननी निद्रा संसारवर्धिनी ।।१७।। - १४१ १५ Page #167 -------------------------------------------------------------------------- ________________ નિદ્રા-એ અનર્થોનું મૂલ છે, નિદ્રા-લક્ષ્મીનો નાશ કરનારી છે, નિદ્રાપ્રમાદને જન્મ આપે છે અને સંસારને વધારનારી છે. ll૧ી . नित्यमित्रसमो देहः स्वजनाः पर्वसन्निभाः । नमस्कारसमो ज्ञेयो धर्मः परमबान्धवः ।।१८।। દેહ-એ નિત્યમિત્ર સમાન છે, સ્વજનો-તે પર્વમિત્ર સમાન અને ધર્મએ નમસ્કારમિત્ર સમાન પરમ બાંધવાની જેમ સંકટોમાંથી ઉગારનાર છે. II૧૮. निदाघे सन्तप्तः प्रचुरतरतृष्णातुरमंनाः, सरः पूर्णं दृष्ट्वा त्वरितमुपयातः करिवरः । तथा पङ्के मग्नस्तटनिकटवर्तन्यपि यथा; ... न नीरं नो तीरं द्वयमपिं विनष्टं विधिवशात् ।।१९।। ઉનાળામાં સંતપ્ત અને અત્યંત તૃષાતુર થયેલ કોઈ હાથી, પૂર્ણ સરોવરને જોઇને તરત ત્યાં આવ્યો, અને તટની પાસે રહેલા કાદવમાં તે એવી રીતે નિમગ્ન થઇ ગયો કે જેથી દેવયોગે તે નીર અને તીર- બંનેથી ભ્રષ્ટ થયો.I૧લી. नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते मृगैः । विक्रमार्जितसत्त्वस्य स्वयमेव मृगेन्द्रता ।।२०।। સિંહને મૃગલાઓ અભિષેક કે સંસ્કાર કરતા નથી, પરંતુ પરાક્રમથી પ્રાપ્ત થયેલ સત્ત્વને લીધે તેને પોતાની મેળે જ મૃગેંદ્રતા-સિંહપણું છે. ૨૦. नालिकेरसमाकारा दृश्यन्ते केऽपि सज्जनाः । अन्ये तु बदराकारा बहिरेव मनोरमाः ॥२१॥ કેટલાક સજ્જનો નાળીયેર સમાન જોવામાં આવે છે. બાકીના તો બોરની જેમ માત્ર બહારથી મનોહર દેખાય છે, અંતરમાં ઘણા દુષ્ટ હોય છે. [૨૧] – ૧૪૨ – Page #168 -------------------------------------------------------------------------- ________________ नमन्ति फलिता. वृक्षा नमन्ति विबुधा जनाः । शुष्ककाष्ठं च मूर्खाश्च भज्यन्ते न नमन्ति च ।।२२।। ફલિત વૃક્ષો અને વિબુધ જનો નમે છે, પરંતુ શુષ્કકાષ્ઠ અને મૂર્ખજનો ભગ્ન થાય(તપાસતાં ભાંગી પડે છે) છતાં નમતા નથી. રરો नाहं काको महाराज हंसोऽहं विमले जले । नीचसङ्गप्रसङ्गेन मृत्युरेव न संशयः ।।२३।। હે મહારાજ! હું કામ નથી, પણ નિર્મળ સરોવરમાં રહેનાર હંસ છું. નીચના સંગથી અવશ્ય મરણ જ થાય છે, એવી મને હવે ખાત્રી થઈ. /ર૩. न हि मे पर्वता भारा न मे भाराश्च सागराः । कृतघ्नाश्च महाभारा भारा विश्वासघातकाः ।।२४।। પૃથ્વી કહે છે કે મને પર્વતોનો ભાર લાગતો નથી, તેમ સાગરોનો પણ ભાર જણાતો નથી. પણ કૃતન અને વિશ્વાસઘાતક એ બે પ્રકારના મનુષ્યો જ મને વધારે ભારે લાગે છે. ર૪ો न विना परवादेन हृष्टो भवतिं दुर्जनः । काकः सर्वरसान पीत्वा विनाऽमेध्यं न तृप्यति ।।२५।। દુર્જનપુરુષ પરનિંદા વિના આનંદિત થતો નથી, જુઓ કાગડો સર્વ રસોનું પાન કરતાં પણ વિષ્ટા વિના તે તૃપ્ત થતો નથી. રિપો नारीनुन्नो न कुरुते किमनात्मवशो नरः । वात्येरितों दहत्यत्र पावकः पावनं वनम् ॥२६॥ સ્ત્રીથી પ્રેરાઇને પરાધીન થયેલ પુરુષ શું શું અનર્થ કરતો નથી? કારણકે વંટોળીયાથી પ્રેરાયેલ અગ્નિ પાવન વનને ભસ્મીભૂત કરી દે છે. આ રકા, निर्हेतुकोपकारी यो भृशं प्रशमवानपि । – ૧૪૩ - Page #169 -------------------------------------------------------------------------- ________________ लुप्तसप्तभयभ्रान्ति-रपि प्रतिभयान्वितः ।।२७।। જે અત્યંત પ્રશમવાનું, નિહેતુક ઉપકારી અને સાત ભયની ભ્રાંતિથી જે મુક્ત હોય છે, તે પ્રતિભા(બુદ્ધિ) યુક્ત હોય છે. રા. न दानेन न मानेन न कलाभिः कुलेन च । । एताः कृतान्तवत्ळूरा भवन्ति स्ववशा चशाः ॥२८॥ કૃતાંત સમાન ક્રૂર સ્ત્રીઓ દાન, માન, કળા કે કુળથી સ્વાધીન કરી શકાતી નથી. ર૮ न जीवहिंसा नासत्य-भाषा न स्तैन्यमैथुने । नं परिग्रहवैयग्यं येषां ते मुनिपुङ्गवाः ।।२९।। જેઓ જીવહિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી મુક્ત છે, તે જ મહાત્માઓ ગણાય છે. પરલો '. न प्रेमधाम वनिता न नितान्तपुष्टा, लक्ष्म्यो न लक्षणलसद्वपुषस्तनूजाः । नो वा निरन्तरहृदः सुहृदः कदाचि વાવ વિપતિતાં નવાજૂને સારૂવાર નરકરૂપ અંધકૃપમાં પડતાં પ્રાણીઓને પ્રેમપાત્ર વનિતા આલંબનરૂપ થતી નથી, અગણિત લક્ષ્મી કે સારા લક્ષણવાળા પુત્રો પણ આલંબનરૂપ થતા નથી, તેમજ એક હૃદયવાળા મિત્રો પણ કોઇવાર આલંબનરૂપ થતા નથી(એક ધર્મ વિના કોઈ આલંબનરૂપ થતું નથી). Alsoil निबद्धं प्राग्भवे कर्म जन्तुना यच्छुभाशुभम् । प्रभूयन्ते निरोढुं त-द्विपाकं नाकिनोऽपि न ॥३१॥ પૂર્વભવમાં જંતુએ જે શુભાશુભ કર્મ બાંધેલ છે, તેનો વિપાક અટકાવવાને દેવતાઓ પણ સમર્થ થઇ શકતા નથી. ૩૧// निविशे वायुविवशे वह्नौ जक्षिमि वा विषम् । – ૧૪૪ – Page #170 -------------------------------------------------------------------------- ________________ +8 પ્રિયે નિહ્વાવિ છિત્ત્વા શીતં જીમ્નામિ નો પુનઃ ||રૂર।। વાયુથી ઉછળતા અગ્નિમાં હું પડીશ, વિષભક્ષણ કરીશ અને જીભ છેદીને મરણ પામીશ, પરંતુ શીલનો લોપ કદાપિ કરનાર નથી. II૩૨॥ . न हि स्वगृहविद्यायां शिष्याः प्रायेण सादराः । स्वरूपायामपि स्वीय- कामिन्यां कामुका इव ।। ३३ ।। પોતાની સ્ત્રી રૂપવતી છતાં કામીપુરૂષો જેમ પરસ્ત્રીમાં આસક્ત રહે છે, તેમ પોતાની ગૃહવિદ્યામાં પ્રાયઃ શિષ્યો આદરરહિત હોય છે. II૩૩॥ न च राजभयं न च चौरभयं इह लोकसुखं परलोकहितम् । वरकीर्तिकरं नरदेवनतं श्रमणत्वमिदं रमणीयतरम् ||३४|| અહો ! જ્યાં રાજભય કે ચોરભય નથી, જેથી આ લોકમાં સુખ અને પરલોકમાં હિત થાય છે, જે શ્રેષ્ઠ કીર્તિને ઉત્પન્ન કરનાર છે અને જેને દેવો તથા મનુષ્યો નમે છે, એવું શ્રમણત્વ-સાધુપણું અત્યંત રમણીય ગ્રહણ કરવા યોગ્ય છે. ।।૩૪।। निर्दयत्वमहङ्कार - स्तृष्णा कर्कशभाषणम् । नीचपात्रप्रियत्वं च पञ्च श्रीसहचारिणः ।। ३५ ।। નિર્દયતા, અહંકાર, તૃષ્ણા, કઠોરભાષણ અને નીચપાત્રની પ્રિયતા-એ પાંચ દોષો લક્ષ્મીના સહચારી સર્વદા સાથે જ રહે છે. ૩૫ 'नयेन नेता विनयेन शिष्यः शीलेन लिङ्गी प्रशमेन साधुः । जीवेन देहः सुकृतेन देही वित्तेन गेही रहितो न किञ्चित् રૂદા ન્યાયથી નેતા, વિનયથી શિષ્ય, શીલથી સંન્યાસી(બ્રહ્મચારી), પ્રશમથી સાધુ, જીવથી દેહ, સુકૃતથી આત્મા, અને ધનથી ગૃહસ્થ શોભે છે, પણ જો તેઓ એ ગુણો વિનાના હોય તો કંઈ પણ કામના નથી. II૩૬ न दातुं नोपभोक्तुं वा शक्नोति कृपणः श्रियम् । ૧૪૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ किं तु स्पृशति हस्तेन नपुंसक इव स्त्रियम् ॥३७॥ કૃપણ પોતાની લક્ષ્મી ભોગવી શકતો નથી, તેમ તે દાન પણ કરી શકતો નથી, પરંતુ તે નપુંસક જેમ સ્ત્રીને હાથથી સ્પર્શ કરે છે તેમ માત્ર તેનો હસ્તથી સ્પર્શ કર્યા કરે છે.(ગણ્યા કરે છે.) ૩૭ नवगुप्तिसनाथेन ब्रह्मचर्येण भूषिताः । . दन्तशोधनमात्रेऽपि परस्वे विगतस्पृहाः ॥३८॥ જેઓ નવ ગુપ્તિયુક્ત બ્રહ્મચર્યથી વિભૂષિત હોય છે, જેઓ દંતશોધન નિમિત્તે નજીવી જેવી પરવસ્તુમાં પણ સ્પૃહા રાખતા નથી; તેઓ જ મુનિરાજ છે. ll૩૮. नैव स्त्रीणां प्रियः कोऽपि न चाढ्यो न च रूपवान् । गावस्तृणमिवारण्ये आकाङ्क्षन्ते नवं नवम् ॥३९॥ સ્ત્રીઓને ધનવાનું કે રૂપવાનું કોઇ પણ પ્રિય ન હોય, તેઓ નવા નવા પુરુષને ઇચ્છતી જાય છે, જેમ જંગલમાં ચરતી ગાય નવા નવા ઘાસને ઈચ્છે છે. Iકલા. न काष्ठे विद्यते देवो न शिलायां न कर्दमे । भावेषु विद्यते देव-स्तस्माद् भावो हि कारणम् ।।४।। કાષ્ઠ, પાષાણ કે કાદવમાં કંઇ દેવ નથી, પણ દેવ તો ભાવમાં જ છે, માટે સદ્ગતિ મેળવવાનું ભાવ એ જ મુખ્ય કારણ છે. કoll न सदधाः कशाघातं न सिंहो घनगर्जितम् । परैरङ्गुलिनिर्देशं न सहन्ते मनस्विनः ॥४१॥ નામીચો અશ્વ ચાબુકના પ્રહાર તથા સિંહ મેઘના ગર્જારવને સહન કરતો નથી, તેમ સુજ્ઞજનો અન્યના અંગુલિનિર્દેશને સહન કરતા નથી. Il૪૧ नदीतटेषु ये वृक्षा या च नारी निराश्रया । मन्त्रिहीनाश्च राजानो न भवन्ति चिरायुषः ॥४२॥ – ૧૪૩ હ+ Page #172 -------------------------------------------------------------------------- ________________ નદીકિનારાપરના વૃક્ષો, નિરાધાર સ્ત્રી અને પ્રધાન વિનાના રાજાઓનું રાજ્ય એ દીર્ધાયુષી થઈ શકતા નથી. I૪રો न विना मधुमासेन अन्तरं पिककाकयोः। વસન્ત ર પુનઃ પ્રાતે સૂવઃ વાવઃ પિ પિઃ રૂા. વસંત વિના કોયલ અને કાગડાનું અંતર જાણી શકાતું નથી, પણ જ્યારે વસંતઋતુ આવે છે, ત્યારે કોયલ તે કોયલ અને કાગ તે કાગ-એ ભેદ દેખાઈ આવે છે. ૪૩ नास्ति कामसमो व्याधि-नास्ति क्रोधसमोऽनलः । नास्त्यज्ञानसमं दुःखं नास्ति मोहसमो रिपुः ॥४४॥ કામ સમાન વ્યાધિ નથી, ક્રોધ સમાન અગ્નિ નથી, અજ્ઞાન સમાન દુ:ખ નથી અને મોહ સમાન કોઇ શત્રુ નથી. ૪૪ नृपस्य चित्तं कृपणस्य वित्तं मनोरथं मानसदुर्जनं च । स्त्रियश्चरित्रं पुरुषस्य भाग्यं देवो न जानाति कुतो मनुष्यः . રાજાનું ચિત્ત, કૃપણનું ધન, મનોરથ, દુર્જનની દુષ્ટતા, સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય-એ દેવ પણ ન જાણી શકે, તો મનુષ્ય ક્યાંથી જાણી શકે? I૪પા : ‘नराणां नापितो धूर्तः पक्षिणां चैव वायसः । चतुष्पदां शृगालस्तु स्त्रियां धूर्ता च मालिनी ॥४६॥ પુરુષોમાં હજામ ધૂર્ત, પક્ષીઓમાં કાગ ધૂર્ત, પશુઓમાં શુગાલ પૂર્ણ - અને સ્ત્રીઓમાં માલણને ધૂર્ત કહેલ છે. I૪કા निर्धनानामनाथानां पीडितानां नियोगिभिः । वैरिभिश्चाभिभूतानां सर्वेषां शरणं नृपः ।।४७।। નિર્ધન, અનાથ, અધિકારીજનોથી ત્રાસ પામેલ તથા વેરીઓથી પરાભવ - ૧૪૭ ઉર્દૂ Page #173 -------------------------------------------------------------------------- ________________ પામેલ એ બધાને રાજા જ શરણ હોય છે. જો नक्षत्रभूषणं चन्द्रो नारीणां भूषणं पतिः । पृथिवीभूषणं राजा विद्या सर्वस्य भूषणम् ।।४।। નક્ષત્રનું ભૂષણ ચંદ્ર છે, સ્ત્રીઓનું ભૂષણ પતિ છે, રાજા પૃથિવીનું ભૂષણ છે અને વિદ્યા એ સર્વનું ભૂષણ છે. ૪૮ न च विद्यासमो बन्धु-न च व्याधिसमो रिपुः । न सौजन्यसमो स्नेहो न च दैवात्परं बलम् ।।४९।। વિદ્યા સમાન બંધુ નથી, વ્યાધિ સમાન શત્રુ નથી, સૌજન્ય સમાન સ્નેહ નથી અને દેવ સમાન ઇતર બળ નથી. I૪૯ - - - न ध्यातं पदमीश्वरस्य विधिवत्संसारविच्छित्तये; स्वर्गद्वारकपाटपाटनपटुर्धोऽपि नोपार्जितः । नारीपीनपयोधरोरुयुगलं स्वप्नेऽपि. नालिङ्गितं; मातुः केवलमेव यौवनवनच्छेदे कुठारा वयम् ॥५०॥ સંસારનો ઉચ્છેદ કરવા વિધિપૂર્વક ઈશ્વરપદનું પણ ધ્યાન ન ધર્યું, સ્વર્ગના દ્વાર ઉઘાડવામાં સમર્થ એવા ધર્મનું પણ ઉપાર્જન ન કર્યું, તેમજ સ્ત્રીના પીન સ્તન તથા ઉરુયુગલનું સ્વપ્નમાં પણ આલિંગન ન કર્યું, તેથી અમે કેવલ માતાના યૌવનરૂપ વનને છેદવામાં માત્ર કુઠારરૂપ જ થયા.૫oll नभोभूषा पूषा कमलवनभूषा मधुकरो, वचोभूषा सत्यं वरविभवभूषा वितरणम् । मनोभूषा मैत्री मधुसमयभूषा मनसिजः; ___ सदोभूषा सूक्तिः सकलगुणभूषा च विनयः ।।५१।। આકાશનું ભૂષણ સૂર્ય છે, કમળવનનું ભૂષણ મધુકર છે, વચનનું ભૂષણ સત્ય છે, મનનું ભૂષણ મંત્રી, વસંતસમયનું ભૂષણ કામદેવ, સુવચન એ સભાનું ભૂષણ છે અને વિનય એ બધા ગુણોનું ભૂષણ છે. II૫૧TI - ૧૪૮ – Page #174 -------------------------------------------------------------------------- ________________ न निमित्तद्विषां क्षेमो नायुर्वैद्यकविद्विषाम् । गुरुद्विषां न हि ज्ञानं न मुक्तिर्देवविद्विषाम् ।।५२ ।। કંઈ પણ નિમિત્તને લઇને દ્વેષ કરનારાઓને કુશળ ન હોય, વેદ્યો પર દ્વેષ કરનારાઓ અલ્પાયુષી હોય, ગુરુના દ્વેષીઓને જ્ઞાન ન મળે અને દેવના દ્વેષીઓને મોક્ષની પ્રાપ્તિ ન થાય. ૫૨॥ निर्दन्तः करटी हयो गतजवश्चन्द्रं विना शर्वरी निर्गंधं कुसुमं सरो गतजलं छायाविहीनस्तरुः । सूपो निर्लवणः सुतो गतगुणश्चारित्रहीनो यतिनिर्देवं भुवनं न राजति तथा धर्मं विना मानवः ।। ५३ ।। हंत विनानी हस्ती, वेग विनानो अश्व, यंद्र विनानी रात्रि, गंध વિનાનું પુષ્પ, જળ વિનાનું સરોવર, છાયા વિનાનું વૃક્ષ, લવણ વિનાનું ભોજન, વિનય વિનાનો પુત્ર, ચારિત્રહીન યતિ, અને દેવ વિનાનું જેમ મંદિર ન શોભે તેમ ધર્મ વિના મનુષ્ય શોભતો નથી. ૫૩॥ निर्लेपो निष्कलः शुद्धो निष्पन्नोऽत्यन्तनिर्वृतः । निर्विकल्पश्च सिद्धात्मा परमात्मति वर्णितः ।।५४ ।। निर्दोष, निष्कुल, शुद्ध, संपूर्ण, अत्यंत निर्वृत, निर्विडप भने सिद्धात्मा, आ विशेषशोयुक्त परमात्मा हे छे. ॥५४॥ निःशेषक्षत्रनक्षत्र - चक्रे चक्रेश्वरः श्रिया । यच्चन्द्रमायितं धत्ते तद्धर्मस्य विजृम्भितम् ।। ५५ ।। સમસ્ત ક્ષત્રિયોરૂપ નક્ષત્રોના સમૂહમાં લક્ષ્મીથી જે ચક્રવર્તી ચંદ્રમાપણાને धारा डरे छे, ते धर्मनुं इन सभ४. ॥५५॥ निष्कलः कुकलत्रेण मिलितः स्यान्महानपि । कलाहीनः कुहूयोगे किं न राजापि जायते ।। ५६ ।। મહાન્ પુરુષ પણ નઠારી સ્ત્રીના યોગે કળારહિત બને છે. જુઓ, ૧૪૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ અમાવાસ્યાના યોગે ચંદ્રમા પણ કળાહીન થઈ જાય છે. પા निश्चलः स्नेहलः कोऽत्र कः प्रकाशो निरन्तरः । को वा सर्वोत्तमो लाभः किञ्च रूपमविस्रसम् ||५७ ।। निश्चलः स्नेहलो धर्म-श्चित्प्रकाशो निरन्तरः । विद्या सर्वोत्तमो लाभः शीलं रूपमविस्रसम् ।। ५८ ।। આ જગતમાં નિશ્ચલ સ્નેહ ક્યો? નિરંતરનો પ્રકાશ ક્યો? સંર્વ કરતાં ઉત્તમ લાભ ક્યો અને અભંગરૂપ ક્યું? એના ઉત્તરમાં જણાવે છે કેનિશ્ચળ સ્નેહી-તે ધર્મ, નિરંતર પ્રકાશ-તે જ્ઞાન, સર્વોત્તમ લાભ-તે વિદ્યા અને અભંગરૂપ-તે શીલ છે. ૫૭. ૫૮॥ निश्चितं पुण्यवानस्मि यत्प्रापं तव दर्शनम् । त्वां ह्यपुण्या न वीक्षन्ते कौशिका इव भास्करम् ।।५९ ।। હે ભગવન્ ! હું આપનું દર્શન પામ્યો, તેથી અવશ્ય પુણ્યવાન છું. કારણકે ઘુવડ જેમ સૂર્યને ન જોઈ શકે, તેમ પુણ્યહીનજનો આપને જોઈ શકતા નથી. પા न जल्पतामपि तथा भिये ममं नृणामृणम् 1 अजल्पतोऽपि देवस्या - नन्तसंसारकृद्यथा ।। ६० ।। ન બોલતા પણ અનંતસંસારને વધારનાર એવા દેવાના ઋણથી મને જેટલો ભય છે, તેટલો ભય સામે આવીને બોલતા એવા મનુષ્યોના ઋણથી નથી. IIsoll नारी मृदुः सुखं निन्द्या निपुणैर्न पुनः पुमान् । हिमो दहति वृन्ताकी यथा न तु तथा वटम् ।। ६१ ।। નિપુણજનો જેમ કોમળ એવી સ્ત્રીની સુખે નિંદા કરે છે, પણ તેવી રીતે પુરુષની નિંદા કરતા નથી, કારણકે હિમ રીંગણીને જેમ બાળી શકે છે, તેમ વટવૃક્ષને બાળી શકતો નથી. II૬૧ नायं प्रयाति विकृतिं विरसो न यः स्यां ૧૫૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ न क्षीयते बहुजनैनितरां निपीतः । जाड्यं निहन्ति रुचिमेति करोति तृप्ति; નૂનં સુમાહિતરસીડન્યરાતિશાથી Tોદરા જે કદાપિ વિકૃતિને પામતો નથી, જે વિરસ થતો નથી, બહુજનો અત્યંત જેનું પાન કરે, છતાં જે કદાપિ ક્ષીયમાણ થતો નથી, જે જડતાને દૂર કરે છે, સહુને પસંદ પડે છે અને જે સંપૂર્ણ તૃપ્તિને પમાડે છે, તેથી સુભાષિતરસ ખરેખર! અન્ય સર્વરસો કરતાં ઉત્કૃષ્ટ છે. Iકરા नमो नमः काव्यरसाय तस्मै निषिक्तमन्तःपृषतापि यस्य । सुवर्णतां वक्त्रमुपैति साधोर्दुवर्णतां याति च दुर्जनस्य ।।३।। તે કાવ્યરસને વારંવાર નમસ્કાર થાઓ કે જેના એક બિંદુમાત્રથી જે અંતર આદ્ધ થયેલ હોય તો સાધુપુરુષનું મુખ સુવર્ણતાને પામે છે અને દુર્જનપુરુષનું મુખ દુર્વણતાને પામે છે. निर्गुणेष्वपि सत्त्वेषु दयां कुर्वन्ति साधवः । न हि संहरते ज्योत्स्नां चन्द्रश्चाण्डालवेश्मसु ॥६४।। સપુરુષો, નિર્ગુણી પ્રાણીઓ પર પણ દયા કરે છે, કારણકે ચંદ્રમા પોતાની જ્યોત્સના(ચાંદની) ચંડાલના મકાન પરથી કાંઇ સંહરી લેતો નથી. [૬૪i न यत्नकोटिशतकै-रपि दुष्टः सुधीर्भवेत् । किं मर्दितोऽपि कस्तूर्यां लसुनो याति सौरभम् ।।५।। સેંકડો કે કોટિ યત્નો કરવામાં આવે, તો પણ દુષ્ટ કદાપિ સુજ્ઞ થતો નથી. લસણને કસ્તુરી સાથે મર્દન કરીએ, તો પણ તેનામાં કસ્તુરીની સુવાસ આવતી જ નથી. કપા न वित्तं दर्शयेत्प्राज्ञः कस्यचित्स्वल्पमप्यहो । मुनेरपि यतस्तस्य दर्शनाच्चलते मनः ॥६६॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ સુજ્ઞપુરુષે કોઇને સ્વલ્પ પણ ધન બતાવવું નહિ, કારણકે તેમાં એવું કાંઇ વીજળી બળ છે કે તેને જોતાં મુનિનું મન પણ ચલાયમાન થાય છે. પાડવા न नरस्य नरो दासो दासश्चार्थस्य भूपते !। गौरवं लाघवं वापि धनाधननिबन्धनम् ।।६७॥ હે રાજન! મનુષ્ય મનુષ્યના દાસ નથી, પરંતુ તે ધનના દાસ છે. ગૌરવ અને લાઘવ પ્રાપ્ત થયું તે ધન અને નિર્ધનતાનું જ કારણ છે. યોગનાં ફૂર વધ્યમાનસ્થ તૃMયા , सन्तुष्यस्य करप्राप्तेऽप्यर्थे भवति नादरः ।।६८॥ જે માણસ તૃષ્ણથી પીડાય છે, તેને સો યોજન યલ્સ દૂર નશ, અને સંતુષ્ટ પુરુષને દ્રવ્ય પોતાના હાથમાં પ્રાપ્ત થયા છતાં તેમાં તેનો આદર હોતો નથી. ૧૮ नास्त्यन्या तृष्णया तुल्या कापि स्त्री सुभगा क्वचित्। या प्राणानपि मुष्णन्ती भवत्येवाधिकं प्रिया ।।६९॥ . અહો! આ જગતમાં તૃષ્ણા સમાન અન્ય કોઈ સૌભાગ્યવતી સ્ત્રી ભાગ્યે જ હશે. કારણકે જે પ્રાણોને હરણ કરે છે, છતાં લોકોને તે અધિક અધિક પ્રિય થતી જાય છે. આવા निरुत्साहं निरानन्दं निर्वीर्यमरिनन्दनम् । मा स्म सीमन्तिनी काचि-ज्जनयेत्पुत्रमीदृशम् ।।७०॥ જનની! ઉત્સાહરહિત, આનંદરહિત, નિર્વીર્ય અને શત્રુઓને આનંદ પમાડનાર એવા કોઈ પુત્રને જન્મ આપીશ નહિ. Iloil न तथा शशी न सलिलं न चन्दनरसो न शीतलच्छाया। आलादयति पुरुषं यथा हि मधुराक्षरा वाणी ।।७१।। જેવી રીતે પુરુષને મધુરાક્ષરયુક્ત વાણી આનંદ પમાડે છે, તેમ ચંદ્રમા, – ૧૫ર » Page #178 -------------------------------------------------------------------------- ________________ જળ, ચંદનરસ કે શીતલ છાયા આનંદ પમાડી શકતી નથી. ૭૧ नरस्याभरणं रूपं, रूपस्याभरणं गुणः । गुणस्याभरणं ज्ञानं ज्ञानस्याभरणं क्षमा ।।७२।। પુરુષનું રૂપ-એ એના આભરણ સમાન છે, રૂપનું આભરણ ગુણ છે, ગુણનું આભરણ જ્ઞાન છે, અને જ્ઞાનનું આભરણ ક્ષમા છે. ll૭૨ न चौरचोर्यं न च राजहार्यं न भ्रातुभाज्यं न च भारकारी। व्यये कृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम् ।।७३। જેને ચોર ચોરી શકતો નથી, રાજા હરણ કરી શકતો નથી, જેમાંથી ભાઇઓ ભાગ પડાવી શકતા નથી, જે લેશ પણ ભાર ન કરે અને જેનો વ્યય કરવા જતાં વધ્યા કરે છે એવું વિદ્યારૂપ ધન તે સર્વ પ્રકારના ધન કરતાં શ્રેષ્ઠ છે. ૭૩ न दुर्जनः सज्जनतामुपैति बहुप्रकारैरपि सेव्यमानः । भूयोऽपि सिक्तः पयसा घृतेन न निम्बवृक्षो मधुरत्वमेति • TI૭૪ અનેક પ્રકારે તેની સેવા કર્યા છતાં દુર્જન પુરુષ કદાપિ સજ્જનતાને ધારણ કરતો નથી. ભલે વારંવાર દૂધ કે વૃતથી સિચન કરવામાં આવે, તથાપિ નિંબવૃક્ષ કદાપિ મધુરપણાને પામતું નથી. ૭૪l. नाहं स्वर्गफलोपभोगतृषितो नाभ्यर्थितस्त्वं मया, सन्तुष्टस्तृणभक्षणेन सततं साधो ! न युक्तं तव । स्वर्ग यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो; यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ।।७५।। હે રાજનું! હું સ્વર્ગનું સુખ ભોગવવાને ઇચ્છતુર નથી, તેમજ મેં તે બાબતને માટે તારી પાસે કંઇ પ્રાર્થના પણ કરી નથી, વળી હે સજ્જન! નિરંતર તૃણભક્ષણ કરવાથી અમે સંતુષ્ટ રહીએ છીએ માટે તને આમ Page #179 -------------------------------------------------------------------------- ________________ કરવું યોગ્ય નથી. (યજ્ઞમાં અમને હોમવા તે યોગ્ય નથી) વળી યજ્ઞમાં મરાયેલા પ્રાણીઓ જો અવશ્ય સ્વર્ગે જ જતા હોય, તો તું તારા મા-બાપ, પુત્રો તથા બાંધવોનો યજ્ઞ કેમ કરતો નથી. II૭૫મા न द्विषन्ति न याचन्ते परनिन्दां न कुर्वते । अनाहूता न चायान्ति तेनाश्मानोऽपि देवताः ।।७६।। જે કોઈની ઉપર દ્વેષ કરતા નથી, કોઈની પાસે જે કંઈ માંગતા નથી, પરનિંદા જે કરતા નથી અને બોલાવ્યા વિના જે આવતા નથી, તેથી તે પાષાણો(પથ્થરાઓ) પણ દેવ કહેવાય છે(મનાય છે). liઙઙા नृणां धुरि स एवैको यः कश्चित्त्यागपाणिना । निर्मार्ष्टि प्रार्थनापांसु-धूसरं मुखमर्थिनाम् ।। ७७ ।। જગતમાં સર્વ પુરુષો કરતાં અગ્રેસર તે જ એક પુરુષ છે, કે જે પોતાના દાન દેવાના હાથથી, પ્રાર્થનારૂપ ધૂળથી કંઈક ઝાંખા થયેલ યાચકોના મુખને સાફ કરે છે. IIeell ૧૫૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ प पदे पदे निधानानि योजने रसकूपिका । भाग्यहीना न पश्यन्ति बहुरत्ना वसुन्धरा ।।१।। પગલે પગલે નિધાનો હોય છે, અને યોજને યોજને રસકુંપિકા હોય છે, પણ ભાગ્યહીનજનો તે જોઈ શકતા નથી, કારણકે બહુરત્ના વસુંધરા કહેવાય છે. ૧ प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनम् । तृतीये नार्जितो धर्म-चतुर्थे किं करिष्यति ॥ २ ॥ જેણે પ્રથમ યમાં વિદ્યા મેળવી નથી, બીજી અવસ્થામાં ધન મેળવ્યું નથી અને ત્રીજી અવસ્થામાં ધર્મ મેળવ્યો નથી, તે ચોથી અવસ્થામાં શું કરવાનો હતો ? (ત્રણમાંથી એકે નહિ થશે) રા प्रत्यक्षे गुरवः स्तुत्याः परोक्षे मित्रबान्धवाः । कर्मान्ते दासभृत्याश्च पुत्रानैव मृताः स्त्रियः ॥३॥ ગુરુમહારાજની તેમની સામે પ્રત્યક્ષ સ્તુતિ કરવી, મિત્ર કે બાંધવોની પરોક્ષ એટલે તેમની ગેરહાજરીમાં સ્તુતિ કરવી, દાસ કે સેવકોની કાર્ય પૂર્ણ થયે સ્તુતિ કરવી. પુત્રના કાર્યની ક્યારેય સ્તુતિ ન કરવી અને સ્ત્રીઓની તેમના મરણ પછી જ સ્તુતિ કરવી. ॥૩॥ + ૧૫૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ पुष्पैरपि न योद्धव्यं किं पुनर्निशितैः शरैः । युद्धे विजयसन्देहः प्रधानपुरुषक्षयः ॥४॥ ફૂલોથી પણ યુદ્ધ ન કરવું, તો પછી તીક્ષ્ણ બાણોથી તો યુદ્ધ થઈ જ કેમ શકે? કારણકે યુદ્ધમાં વિજયનો તો સંદેહ હોય છે, પણ તેમાં પ્રધાન પુરુષોનો ક્ષય તો થાય જ છે. જો पण्डितोऽपि वरं शत्रु-र्न मूर्यो हितकारकः । ..' वानरेण हतो राजा विप्रचौरेण रक्षितः ।।५।।... પંડિત શત્રુ પણ સારો અને મૂર્ખ હિત કરનાર પણ સારો નહિ. જુઓ, શાસ્ત્રમાં વાત છે કે વાનરે રાજાનો નાશ કર્યો અને ચરબ્રાહ્મણે તેને બચાવ્યો. પણ प्रमदा मदिरा लक्ष्मी-विज्ञेया त्रिविधा सुरा । दृष्टैवोन्मादयत्येका पीता चान्यातिसञ्चयात् ॥६॥ સ્ત્રી, મદિરા(દારૂ) અને લક્ષ્મી એમ ત્રણ પ્રકારે સુરા(દારૂ) કહેલ છે. પ્રથમ માત્ર જોવાથી જ ઉન્માદ ઉપજાવે છે, બીજી પાન કરવાથી અને ત્રીજી અતિસંચયથી ઉન્માદ ઉપજાવે છે. કામ परदारं परद्रव्यं परवादं परस्य च । परिहासं गुरोः स्थाने चापल्यं च विवर्जयेत् ।।७॥ પરસ્ત્રી, પદ્રવ્ય, પરનિંદા અને પરપરિહાસ તથા ગુરુની આગળ ચાપલ્ય-એનો સદા ત્યાગ કરવો. તેના पुत्रप्रयोजना दाराः पुत्रः पिण्डप्रयोजनम् । हितप्रयोजनं मित्रं धनं सर्वप्रयोजनम् ।।८॥ સંતતિ(પુત્ર)ની ખાતર સ્ત્રી કરવામાં આવે છે, પિંડની ખાતર પુત્રની જરૂર છે, હિતની ખાતર મિત્રની જરૂર છે અને સર્વ કાર્યોની ખાતર ધનની જરૂર છે. તો - ૧૫૩ – Page #182 -------------------------------------------------------------------------- ________________ पादपानां भयं वातात् पद्मानां शिशिराद् भयम् । पर्वतानां भयं वज्रा-त्साधूनां दुर्जनाद् भयम् ॥९॥ વૃક્ષાને વાયુથી ભય રહે છે, કમળોને શીતઋતુ-હિમથી ભય રહે છે, પર્વતોને વજથી અને સાધુઓને દુર્જનથી ભય રહે છે. परीक्षणीयो यत्नेन स्वभावो नेतरे गुणाः । व्यतीत्य हि गुणान् सर्वान् स्वभावो मूनि वर्तते ।।१०।। બરાબર યત્નપૂર્વક સ્વભાવની જ પરીક્ષા કરવાની જરૂર છે, અન્ય ગુણોની પરીક્ષા કરવાની જરૂર નથી, કારણકે બધા ગુણોને ઓળંગીને સ્વભાવ મગજમાં રહે છે. ૧oll परोपकाराय न कीर्तये न न प्रीतये नो सुकृताय लक्ष्मीः। सुखाय नोक्तं निजबान्धवानां द्यूताद् हृता केवलपातकाय જુગારથી ગ્રહણ કરેલ લક્ષ્મી પરોપકારમાં કામ આવતી નથી, તેનાથી કીર્તિનો લાભ થતો નથી, પ્રીતિ કે સુકૃતમાં પણ તે કામ આવતી નથી તેમજ પોતાના સ્વજન સંબંધીઓના સુખ નિમિત્તે પણ તેનો ઉપયોગ થઇ શક્તો નથી, પરંતુ માત્ર તે પાતકના નિમિતે જ થાય છે. ll૧૧// पत्रं नैव यंदा करीरविटपे दोषो वसन्तस्य किं, नोलूकेन विलोक्यते यदि दिवा सूर्यस्य किं दूषणम् । धारा नैव पतन्ति चातकमुखे मेघस्य किं दूषणं; यद् धात्रा निजभालपट्टलिखितं तन्मार्जितुं कः क्षमः ।।१२।। - કેરડાના વૃક્ષમાં મૂળથી પત્ર જ ન થાય તેમાં વસંતઋતુનો શો દોષ? ઘુવડ પક્ષી દિવસે જોઇ ન શકે તેમાં સૂર્યનો શો દોષ? ચાતકના મુખમાં ધારા ન પડે તેમાં મેઘનો શો દોષ? વિધાતાએ પોતાના લલાટપર જે લેખ લખ્યા છે તેને ભુંસાડવાને કોણ સમર્થ છે? I/૧રી – ૧૫૭ * Page #183 -------------------------------------------------------------------------- ________________ पिबन्ति नद्यः स्वयमेव नाम्भः, स्वयं न खादन्ति फलानि वृक्षाः । नादन्ति शस्यं खलु वारिवाहाः; પરોપકારાય સતાં વિમૂતયઃ રૂા . નદીઓ પોતે કંઇ પાણી પીતી નથી, વૃક્ષો પોતે પોતાના ફળો ખાતા નથી, અને જલધરો પોતે(ધાન્ય) મોલનું ભક્ષણ કરતા નથી, તેમ સજ્જનોની સમૃદ્ધિ માત્ર પરોપકાર નિમિત્તે જ હોય છે. ૧૩ . . पात्रे धर्मनिबन्धनं परजने प्रोद्यद्दयाख्यापकं, मित्रे प्रीतिविवर्धनं रिपुजने वैरापहारक्षमम् । भृत्ये भक्तिभरावहं नरपतौ सन्मानपूजाप्रदं; ... भट्टादौ च यशस्करं वितरणं न क्वाप्यहो निष्फलम् ।।१४।। અહો!દાન ક્યારેય ક્યાં નિષ્ફળ થતું જ નથી. જુઓ, સુપાત્રે આપવાથી તે ધર્મનું હેતુભૂત થાય છે, પરજનને આપવાથી દયાને સૂચવનાર બને છે, મિત્રને આપતાં પ્રીતિમાં વધારો કરાવે છે, શત્રુજનોને આપવાથી વેરભાવને શાંત કરે છે, ચાકરને આપતાં તે અધિક ભક્તિશાલી બને છે, રાજાને આપતાં સન્માનને અપાવે છે, અને ભાટ વિગેરેને આપવાથી યશને વિસ્તારે છે, એમ સર્વત્ર ફળીભૂત જ થાય છે. II૧૪મા प्रातर्मूत्रपुरीषाभ्यां मध्याह्न क्षुत्पिपासया । तृप्ताः कामेन बाध्यन्ते प्राणिनो निशि निद्रया ।।१५।। પ્રાણીઓ પ્રભાતે મળ-મૂત્રથી તથા બપોરે ક્ષુધા-તૃષાથી બાધિત થાય છે, વળી તૃપ્ત થતાં રાત્રે કામ અને નિદ્રાથી બાધિત થાય છે. ll૧પો परोक्षे कार्यहन्तारं प्रत्यक्षे प्रियवादिनम् । वर्जयेत्तादृशं मित्रं विषकुम्भं पयोमुखम् ।।१६।।. પ્રત્યક્ષ પ્રિય બોલનાર અને પરોક્ષમાં કાર્યનો ધ્વંસ કરનાર એવા તે મુખપર દુધ ભરેલ અને અંદર વિષથી ભરેલ ઘડા સમાન મિત્રનો સર્વથા – ૧૫૮ – Page #184 -------------------------------------------------------------------------- ________________ દૂરથી જ ત્યાગ કરવો યોગ્ય છે. ૧૬॥ पापान्निवारयतिं योजयते हिताय, गृह्यं निगूहति गुणान् प्रकटीकरोति । आपद्गतं च न जहाति ददाति काले; सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ।।१७।। જે પાપથી અટકાવે છે, હિતમાં નિયુક્ત કરે છે, ગુહ્યને છુપાવે છે, ગુણોને પ્રગટ કરે છે, આપત્તિ વખતે કદાપિ જે તજે નહિ અને અવસર આવે જે મદદ આપે છે, એ પ્રમાણે સંતજનોએ સન્મિત્રના લક્ષણો કહ્યા 99.111011 परैः प्रोक्ता गुणा यस्य निर्गुणोऽपि गुणी भवेत् । इन्द्रोऽपि लघुतां याति स्वयं प्रख्यापितैर्गुणैः ।।१८।। જેના અન્યજનો ગુણ ગાય, તે કદાચ નિર્ગુણી હોય, છતાં પણ ગુણી ગણાય છે, કારણકે ઇંદ્ર પણ જો પોતાના ગુણો પોતે ગાવા બેસે, તો તે लघुताने पांभे छे. ॥१८॥ परोपकारशून्यस्य धिग्मनुष्यस्य जीवितम् । धन्यास्ते पशवो येषां चर्माप्युपकरोति हि ।।१९।। પરોપકાર વિનાના મનુષ્યના જીવિતને ધિક્કાર છે. અહો! પશુઓ પણ ધન્ય છે કે જેમનું ચામડું પણ લોકોના ઉપયોગમાં આવે છે. ।।૧૯।। पूज्यपूजा दया दानं तीर्थयात्रा जपस्तपः । श्रुतं परोपकारश्च मर्त्यजन्मफलाष्टकम् ॥ २० ॥ पूभ्यठनोनी चूभ एं२वी, घ्या पाणवी, छान डवुं, तीर्थयात्रा रवी, જપ, તપ, શાસ્ત્રશ્રવણ તથા પરોપકાર-એ મનુષ્યજન્મના અષ્ટ ફળો छे॥२०॥ पिता योगाभ्यासो विषयविरतिः सा च जननी, विवेकः सौदर्यः प्रतिदिनमनीहा च भगिनी । - ૧૫૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ प्रिया क्षान्तिः पुत्रो विनय उपकारः प्रियसुहृत्; सहायो वैराग्यं गृहमुपशमो यस्य स सुखी ।।२१॥ જેને યોગાભ્યાસરૂપ પિતા છે, વિષયવિરતિરૂપ જેને માતા છે, વિવેકરૂપ જેને ભ્રાતા છે, નિરંતરની અનિચ્છારૂપ જેને ભગિની છે, ક્ષમારૂપ પત્ની છે, વિનયરૂપ જેને પુત્ર છે, પર ઉપકારરૂપ જેને પ્રિય મિત્ર છે, વૈરાગ્યરૂપ જેને સહાય છે અને ઉપશમરૂપ જેને ભવન છે, તે જ મહાત્મા પરમ સુખી છે. ૨૧ प्रहरद्वयमार्गेऽपि नराः कुर्वन्ति शम्बलम् । न कुर्वन्ति परत्रार्थे वर्षकोटीप्रयाणके ।। २२ । અહો! જુઓ તો ખરા કે બે પહોરની મુસાફરી કરવા જતાં પુરુષો ભાતાની ગોઠવણ કરે છે, અને પરલોકસંબંધી કોટી વર્ષોના પ્રયાણમાં પણ પુણ્યરૂપ ભાતા માટે કાળજી રાખતા નથી. ।।૨૨।। प्रमादः परमद्वेषी प्रमादः परमं विषम् । प्रमादो मुक्तिपूर्दस्युः प्रमादो नरकालयः ।। २३ ।। પ્રમાદ-એ પરમ શત્રુ છે, પ્રમાદ-એ તીવ્ર વિષ છે, પ્રમાદ-એ મુક્તિનગરીના ચોરરૂપ છે, અને પ્રમાદ એ નરકનું સ્થાન છે. II૨૩।। पुमानत्यन्तमेधावी त्रयाणां फलमश्नुते । अल्पायुरनपत्यो वा दरिद्रो वा न संशयः ॥ २४ ॥ અત્યંત ધીમાન્(બુદ્ધિશાળી) પુરુષ, અલ્પ આયુષ્યવાળો, સંતાનરહિત અથવા તો દરિદ્ર એ ત્રણનું અવશ્ય ફળ ભોગવે છે. ૨૪ पृथ्व्यप्तेजोमरुद्रूणां जीवान् श्रद्दध्महे कथम् । प्रत्यक्षादिप्रमाणाना - मगम्यान् व्योमपुष्पवत् ।।२५।। પૃથ્વી, અપ્, તેજસ્, વાયુ અને વનસ્પતિ-એ વિગેરેમાં જીવો છે, એમ અમારાથી કેમ માની શકાય? કારણકે પ્રત્યક્ષાદિ પ્રમાણોને તે અગમ્ય હોવાથી આકાશપુષ્પ સમાન છે, એમ નાસ્તિકજનો કહે છે. II૨૫॥ ૧૩૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ पुष्पोच्चयः पयः क्रीडा दोला स्त्री नाट्यगीतयः ।। हास्यं कौतुकिता चेति यौवनद्रोः फलावली ॥२६॥ પુષ્પો ચૂંટવા, જળક્રીડા કરવી, દોલા(હીંડોળા), સ્ત્રીવિલાસ, નાટક, ગીત, હાસ્ય અને કૌતુકપણું-એ યોવનરૂપ વૃક્ષના ફળો છે. રડા परं करोमि किं नारी-वाग्दाक्षिण्यनियन्त्रितः । सुवृत्तोऽपि गले बद्धः स्त्रीभिः क्षिप्तोऽवटे घटः ।।२७।। અહો! શું કરું કે સ્ત્રીના વચનદાક્ષિણ્યથી હું નિયંત્રિત(બદ્ધ) થઈ ગયો છું. જેમ ઘડો સુવૃત્ત(ગોળાકાર) હોય, છતાં સ્ત્રીઓ તેના ગળામાં દોરડી બાંધીને તેને કુવામાં નાખે છે. ll पित्रादिषु प्ररूढस्य स्नेहस्यापि न दुर्घटम् । धान्यवद्दलनं यत्र स्त्रीघरट्टः स नूतनः ।।२८।। અહો! આ તો સ્ત્રીરૂપ ઘરટ્ટ(ઘંટી) કોઈ વિચિત્ર પ્રકારનો જ છે, કે જેમાં માતાપિતાદિકનો સ્નેહ પણ ધાન્યની જેમ સત્વર દલિત થઈ જાય છે. ૨૮ ' . . . परस्परं विरोधिन्यो यासां चिंत्तवचःक्रियाः । तासु लोभाभिभूतासु विश्रम्भः शम्भीलीषु कः ॥२९॥ જેમની મન, વચન-અને કાયાની ક્રિયાઓ પણ પરસ્પર વિરોધી(ભિન્ન) છે એવી લોભથી પરાભૂત થયેલ કુટણી જેવી સ્ત્રીઓમાં વિશ્વાસ કેવો? ર૯ परार्थेकधियो धन्या मध्यास्तु स्वार्थसाधकाः । न परार्थं न च स्वार्थं साधयन्त्यधमाः पुनः ।।३०।। જેઓ સદા પરોપકાર કરવામાં જ તત્પર છે તેઓ ધન્ય છે, મધ્યમપુરુષો સ્વાર્થ સાધવાને તત્પર હોય છે, અને અધમપુરુષો પરમાર્થ કે સ્વાર્થ કંઈ પણ સાધી શકતા નથી. IIઉol. – ૧૧૧ * Page #187 -------------------------------------------------------------------------- ________________ ****** प्रिये मम न विश्वासः कोऽपि कालस्य रक्षसः । क्रीडाकन्दुकवद्यस्य पातोत्पातरतो रविः ॥ ३१ ॥ હે પ્રિયે! મને કાલરૂપ રાક્ષસનો જરા પણ વિશ્વાસ નથી. કેમકે સૂર્ય એની પાસે ખેલવાના દડાની જેમ કુદ્યા કરે છે. 113911 प्रेयः प्राप्तिमनोरथः खलु रथो हार्दं बलं शम्बलं, तृष्णा दीपधरा पुरः प्रचलितोत्कण्ठा सखी पार्श्वतः सौभाग्यप्रमदः प्रदत्तशकुनो दोषाश्च सम्प्रेषका; मार्गज्ञः स्मर एव पुखितशरस्तस्याः प्रयाणेऽभवत् ।। ३२ ।। અહો! જે કુલટા સ્ત્રી હોય છે, તેને પોતાના જારની પ્રાપ્તિના મનોરથરૂપ રથ હોય છે, અંતરનું બળ-જેનું ભાતું હોય છે, તૃષ્ણા જેની આગળ આગળ દીપક ધરનારી હોય છે, અમે બંને બાજુ ઉત્કંઠારૂપ સખી જેની સાથે ચાલે છે, સૌભાગ્યનો સંમદ જેને શકુન બતાવનાર હોય છે, દોષો જેને મોકલનાર હોય છે, અને બાણ સજ્જ કરીને કામદેવ જેની સાથે માર્ગના ભોમીયો બનીને ચાલે છે-આવા સંયોગથી વ્યભિચારિણી સ્ત્રી પોતાના ઇષ્ટ સ્થાન તરફ પ્રયાણ કરે છે. ૩૨।। प्रजानां धर्मषड्भागो राज्ञो भवति रक्षितुः । अधर्मस्यापि षड्भागो जायते यो न रक्षति ॥३३॥ પ્રજાનું રક્ષણ કરનાર રાજાને પ્રજાના ધર્મનો છઠ્ઠો ભાગ મળે છે, તેમ જો રક્ષા ન કરે, તો તેને અધર્મનો પણ છઠ્ઠો ભાગ મળે છે. II૩૩।। पगुमन्धं च कुब्जं च कुष्टाङ्गं व्याधिपीडितम्ं । आपत्सु च गतं नाथं न त्यजेत् सा महासती ।। ३४ ।। · પોતાનો પતિ કદાચ પાંગળો હોય, આંધળો હોય, કુબળો કે કોઢીયો હોય, વ્યાધિથી પીડાતો હોય, આપત્તિમાં આવી પડ્યો હોય-એવા પણ પોતાના ધણીનો જે સ્ત્રી ત્યાગ કે અનાદર ન કરે-તે મહાસતી જાણવી. ।।૩૪।। ૧૩૨ Page #188 -------------------------------------------------------------------------- ________________ पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने । पुत्राश्च स्थविरे भावे न स्त्री स्वातन्त्र्यमर्हति ॥३५॥ કૌમાર-અવસ્થામાં પિતા જેનું રક્ષણ કરનાર હોય છે, યૌવનવયમાં પતિ જેનું રક્ષણ કરે છે, અને વૃદ્ધપણામાં પુત્રો જેની રક્ષા કરે છે, પણ સ્ત્રી કદાપિ સ્વતંત્રતાને યોગ્ય નથી. રૂપા! पूगीफलानि पत्राणि राजहंसास्तुरङ्गमाः । स्थानभ्रष्टा न शोभन्ते सिंहाः सत्पुरुषा गजाः ॥३६॥ પૂગીફળો(સોપારી), પાંદડા, રાજહંસો, અશ્વો, સિંહો, સપુરુષો અને હાથીઓ, એ સ્થાનથી ભ્રષ્ટ થયા પછી શોભા પામતા નથી. ll૩ડા प्राप्य रत्नत्रयं पुत्रः संयमश्रीसमन्वितः । किं दूरादहमायातो न जातो भवतो मुदे ॥३७।। રત્નત્રય(જ્ઞાન, દર્શન અને ચારિત્ર)ને પ્રાપ્ત કરીને સંયમ-લકમીથી સંયુક્ત થયેલ હું તમારો પુત્ર દૂરથી આવ્યા છતાં તમારા હર્ષનિમિત્તે ન થયો. ૩૭ * प्रयाणेऽप्यल्पकालीने जनाः कुर्वन्ति सूत्रणाम् । परलोकप्रयाणे किं निश्चिन्ता हन्त जन्तवः ॥३८॥ અલ્પકાળના પ્રયાણ માટે પણ લોકો તૈયારી કરે(વિચાર કરે) છે, તો પરલોકના પ્રયાણ માટે તેઓ નિશ્ચિત થઈ બેઠા છે, તે આશ્ચર્યની વાત છે. li૩૮ पञ्चेन्द्रियहया लोलाः प्रकृत्या दुर्मदा अपि । त्याजिता गुरुवाग्वल्गाभियोगात्तेन चापलम् ।।३९।। સ્વભાવે ચપળ અને દુર્મદ છતાં તેણે પંચેંદ્રિયરૂપ અશ્વોને ગુરુવાણીરૂપ ચાબુકના પ્રયોગથી ચાલતારહિત કર્યા. ૩૯ प्रकृत्या निम्नगं वारि प्रकृत्या चञ्चलः कपिः । भवन्ति विषयासक्ताः प्रकृत्यैव शरीरिणः ।।४।। - ૧૬૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ પાણી સ્વભાવે જેમ નીચે ગમન કરનાર હોય છે, અને વાનર સ્વભાવે જેમ ચપળ હોય છે, તેમ પ્રાણીઓ સ્વભાવથી જ વિષયાસક્ત હોય છે. Idoll पञ्चाश्रवाद्विरमणं पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदश भेदः ॥४१॥ પાંચ આશ્રવોથી વિરામ પામવું, પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ કેર, ચાર કષાયોનો જય કરવો અને ત્રણ દંડથી વિરમવું-એ રીતે સંયમના સત્તર ભેદ થાય છે. I૪૧ प्रस्तावसदृशं वाक्यं सद्भावसदृशं प्रियम् । आत्मशक्तिसमं कोपं यो जानाति स पण्डितः ॥४२॥ . અવસરને ઉચિત વાક્ય જે જાણે છે, સદ્ભાવને ઉચિત પ્રિય છે. જાણે અને આત્મશક્તિને ઉચિત કોપને જે જાણે છે, તે પંડિત સમજવો. ૪૨ पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम् । मूढैः पाषाणखण्डेषु रत्नसज्ञा निवेशिता ।।४।। પૃથ્વીમાં જળ, અન્ન અને સુભાષિત-એ ત્રણ જ રત્નો છે, પણ મૂઢજનોએ વૃથા પાષાણ-પથ્થરને રત્નનું નામ આપેલ છે. II૪૭ll परवित्तव्ययं वीक्ष्य खिद्यन्ते नीचजातयः । यवासको न किं शुष्याद् वारि व्ययति वारिदे ॥४४॥ નીચનો બીજાના ધનનો વ્યય થતો જોઇને અંતરમાં બહુ જ ખેદ પામે છે. મેઘના પાણીનો વ્યય થતો જોઇને શું જવાસીઓ સુકાઈ જતો નથી? અર્થાત્ સુકાઇ જાય છે. ૪૪ll पश्चादत्तं परैर्दत्तं लभ्यते वा न लभ्यते । स्वहस्तेन च यद्दत्तं लभ्यते तन्न संशयः ।।४५।। મરણ પછી આપવામાં આવેલ યા તો બીજાઓએ જે આપેલ(દાન કરેલ) હોય, તો તેનું ફળ પ્રાપ્ત થાય અથવા ન પણ થાય, પણ પોતાના - ૧૩૪ - Page #190 -------------------------------------------------------------------------- ________________ હાથે જે દાન કરેલ હોય, તેનું ફલ તો અવશ્ય મળે જ છે. આપણા पृथिव्यामम्बुपूर्णायां चातकस्य मरुस्थली । सत्यमेतद् ऋषेर्वाक्य-मदत्तं नैव लभ्यते ।।४६।। પૃથ્વી જળથી પૂર્ણ છતાં ચાતકને તે મારવાડની ભૂમિ સમાન જ છે, કારણકે પૂર્વના મહર્ષિઓ સત્ય કહી ગયા છે કે તે અદા કદાપિ લેતો નથી. આવા पञ्च नश्यन्ति पद्माक्षि क्षुधातस्य न संशयः । तेजो लज्जा मतिर्ज्ञानं मदनश्चापि पञ्चमः ।।४ । હે કમલાક્ષી! સુધાર્ત(ભૂખથી પીડાતા)ને લજ્જા, તેજ, મતિ, જ્ઞાન અને કામ-એ પાંચ વાના અવશ્ય નષ્ટ થાય છે. ll૪૭ll प्रायः पुमांसः सरलस्वभावा रण्डास्तु कौटिल्यकलावरण्डाः भर्तुर्ययाचे कथमन्यथास्मिन् काले वरं केकयनन्दनेयम् ગા૪૮ાા , પ્રાયઃ પુરુષો બધા સરલસ્વભાવી હોય છે અને સ્ત્રીઓ કોટિલ્યકળાથી ભરપૂર હોય છે, જો એમ ન હોય તો વખત આવતાં કૈકેયીએ દશરથ રાજા પાસે કેમ વરદાન માગ્યું. ll૪૮ प्राप्य चलानंधिकारान् शत्रौ मित्रे च बन्धुवर्ग च । नापकृतं नोपकृतं न सत्कृतं किं कृतं तेन ॥४९॥ ચલિત અધિકાર પામીને જેણે શત્રુને હરાવ્યો નહિ, મિત્રો પર ઉપકાર ન કર્યો અને બંધુઓનો સારી રીતે સત્કાર ન કર્યો, તો પછી તેણે શું કર્યું? II૪૯ पितृभिस्ताडितः पुत्रः शिष्यस्तु गुरुशिक्षितः । घनाहतं सुवर्णं च जायते जनमण्डनम् ।।५।। પિતા કે પોતાના વડિલોથી તાડન પામેલ પુત્ર, ગુરુથી શિક્ષા પામેલ @ ૧૬પ છે Page #191 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય અને હથોડાથી આઘાત પામેલ સુવર્ણ-એ ત્રણે લોકોના મંડનરૂપ થાય છે. પા. प्रारम्भे गर्भगण्डोला बाल्ये विड्गर्तशूकराः । તારુષે ૨ માછીણાઃ પ્રાયઃ પુત્રાઃ સત્ર: લાલા . પ્રારંભમાં જે ગર્ભના કીડા જેવા હોય છે, બાલ્યાવસ્થામાં જે વિષ્ટાના ડુક્કર જેવા અને તરુણાવસ્થામાં જે મદથી મદોન્મત્ત હોય છે, તે પુત્રો તો પ્રાય: હજારો મળી શકે તેમ છે. આપના परस्त्रीसङ्गतिर्मानभङ्गाय महतामपि । વિપત્નીત્તેરા વુિં હતું નજિનાઃ રા. પરસ્ત્રીના સંગથી મોટા પુરુષોનો પણ માનભંગ થાય છે. ઋષિપત્ની સાથે રતિવિલાસ કરતાં ઇંદ્ર શું ફલ પામ્યો? Hપરા प्रत्युत विकारकारणमुपदेशो विषयकलुषिते मनसि । अश्मनि हुतवहदीप्ते धूमोद्गाराय जलसेकः ।।५३॥ જ્યાં સુધી મન વિષયથી કલુષિત હોય, ત્યાં સુધી ઉપદેશ ઊલટો વિકારના કારણરૂપ થાય છે. અગ્નિથી દીપ્ત થયેલ પાષાણપર પાણી છાંટતાં ઊલટા તેમાંથી ધુમાડો નીકળે છે. પ૩ પ્રાયઃ પરઃ શતા: સત્તિ મુવિ શૂરાઃ સહસ્ત્રાઃ | जयत्यक्षाणि यः पञ्च स वीरोऽतिबलः सुधीः ।।५४ ।। પૃથ્વીપર બહુધા હજારો શૂરાજનો હશે, પરંતુ જે પાંચ ઇંદ્રિયોને જીતે તે જ સુજ્ઞ, અતિ બલિષ્ઠ અને વીર છે. પ૪ll प्राज्याः प्रीतिभिदः सन्ति केऽपि प्रीतिकरा अपि । भग्नां सन्दधति प्रीतिं ये स्वल्पा जगतीह ते ।।५५।। ઘણા લોકો પ્રીતિને તોડનારા હોય છે, કેટલાક પ્રીતિ કરનારા હોય છે અને જેઓ ભગ્ન પ્રીતિને સાંધનાર હોય તેવા જનો તો જગતમાં ખરેખર વિરલા જ હશે. પપી. 8 ૧૧૧ - Page #192 -------------------------------------------------------------------------- ________________ पदेनैकेन मेधावी पदानां विन्दते शतम् । मूर्खः पदसहस्रेण पदमेकं न विन्दते ।।५६।। પંડિત પુરુષ માત્ર એક પદથી સેંકડો પદોનો બોધ મેળવી લે છે અને મૂર્ણ પુરુષ હજારો પદોથી એક પદનું પણ જ્ઞાન મેળવી શકતો નથી. पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ।।५७।। અહિંસા, સત્ય, અસ્તેય(ચોરી ન કરવી તે), બ્રહ્મચર્ય(સ્ત્રીસંગનો ત્યાગ) અને અપરિગ્રહ એ પાંચ મહાનિયમોને તો સર્વ ધર્મોવાળા એકસરખી રીતે પવિત્ર જ માને છે. પછી प्रयातु लक्ष्मीश्चपलस्वभावा, __ गुणा विवेकप्रमुखाः प्रयान्तु । प्राणाश्च गच्छन्तु कृतप्रयाणा; ___ मा यातु सत्त्वं तु नृणां कदाचित् ।।५८ ।। ચપલ સ્વભાવવાળી લક્ષ્મી ભલે ચાલી જાય, વિવેક વિગેરે ગુણો પણ ભલે ચાલ્યા જાય, એટલું જ નહિ, પ્રાણો પણ ભલે પ્રયાણ કરીને ચાલતા થાય, પરંતુ પુરુષોમાંથી એક સત્ત્વગુણનો કદાપિ લોપ ન થજો. પ૮. पात्रे दानं गुरुषु विनयः सर्वसत्त्वानुकम्पा, न्याय्या वृत्तिः परहितविधावादरः सर्वकालम् । कार्यो न श्रीमदपरिचयः सङ्गतिः सत्सु सम्यग; राजन् ! सेव्यो विशदमतिना सैष सामान्यधर्मः ।।५९।। સુપાત્રે દાન આપવું, વડીલોનો વિનય સાચવવો, સર્વ પ્રાણીઓ પર દયા રાખવી, ન્યાયપૂર્વક પોતાનું વર્તન રાખવું, સદા કાળ પરોપકારમાં આદર રાખવો, લક્ષ્મીનો મદ કદાપિ ન કરવો અને પુરુષોની સંગતિ. – ૧૩૩ – Page #193 -------------------------------------------------------------------------- ________________ કરવી- હે રાજન! આ સામાન્ય ધર્મ સુજ્ઞજનોને નિરંતર સેવનીય છે. આપો . पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।६०॥ . (શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે, વીરપરમાત્મા ઉપર મારો પક્ષપાત નથી અને બીજા કપિલાદિક ઉપર મારે દ્વેષભાવ નથી, પરંતુ જેમનું વચન યુક્તિવાળું છે-તેનો આદર કરવો એ મારું કર્તવ્ય છે. કoll પ્રત્યક્ષતો ભાવાત્કૃષો વિષ્ણુ- ' . रालोक्यते न च हरो न हिरण्यगर्भः । .. तेषां स्वरूपगुणमागमसम्प्रभावाजज्ञात्वा विचारयथ कोऽत्र. परांपवादः ।।६१॥ હમણા વિષ્ણુ, શંકર, બ્રહ્મા કે ભગવાન્ ઋષભ કોઈ સાક્ષાતું નથી, પરંતુ શાસ્ત્રના પ્રભાવથી તેમના ગુણ અને સ્વરૂપ જાણીને વિચાર કરો કે તેમાં શું ચૂનાધિકતા છે? Iકના पण्डिते हि गुणाः सर्वे मूर्खे दोषाश्च केवलाः । तस्मान्मूर्खसहस्रेभ्यः प्राज्ञं एको विशिष्यते ।।६।। પંડિતમાં બધા ગુણો રહેલા છે અને મૂર્ખજનમાં કેવલ દોષો જ રહેલા હોય છે, માટે હજારો મૂર્ખજનો કરતાં સુજ્ઞપુરુષ એક પણ વિશેષ(શ્રેષ્ઠ) છે. આકરા परोपदेशे पाण्डित्यं सर्वेषां सुकरं नृणाम् । धर्मे स्वीयमनुष्ठानं कस्यचित्सुमहात्मनः ॥६३। બીજાને ઉપદેશ આપવામાં પોતાની પંડિતાઇ વાપરવી-એ તો બધા માણસોને સુલભ જ છે, પરંતુ પોતે તે પ્રમાણે ધર્માચરણ કરવું એ તો કોઇ મહાત્માથી જ બની શકતું હશે. Iકall परदुःखं समाकर्ण्य स्वभावसरलो जनः । . & ૧૩૮ – Page #194 -------------------------------------------------------------------------- ________________ उपकारासमर्थत्वात्प्राप्नोति हृदये व्यथाम् ।। ६४ ।। પરનું દુઃખ સાંભળીને સ્વભાવે સરળ માણસો તેના પર ઉપકાર કરવાને અસમર્થ હોવાથી પોતાના અંતરમાં ખેદ પામે છે. II૬૪॥ पात्रं पवित्रयति नैव गुणान् क्षिणोति, स्नेहं न संहरति नापि मलं प्रसूते । दोषावसानरुचिरश्चलतां न धत्ते; सत्सङ्गमः सुकृतसद्मनि कोऽपि दीपः । । ६५ ।। સુકૃતરૂપ ભવનમાં સત્સંગમરૂપ દીવો કોઇ વિચિત્ર પ્રકારનો જ છે કે જે પોતાના પાત્રને પવિત્ર કરે છે, ગુણો(વાટ)ને કદાપિ ક્ષીણ કરતો નથી, સ્નેહને સંહરતો નથી, વળી જે મલ(મસ)ને પ્રગટાવતો નથી, પ્રભાતે પણ જે તેવોને તેવો જ તેજસ્વી રહે છે અને જે ચંચલપણાને ધારણ કરતો नथी. ॥७५॥ प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्तः, शिरसि निहितभारा नालिकेरा नराणाम् । ददति जलमनल्पास्वादमाजीवितान्तं; • न हि कृतमुपकारं साधवो विस्मरन्ति ।। ६६ ॥ પ્રથમ અવસ્થામાં પાન કરેલ અલ્પ જળનું સ્મરણ કરતા નાળીયેરો પોતાના શિરપર ભાર સહન કરીને તેના બદલામાં પોતાના જીવનનો અંત લાવીને પણ મનુષ્યોને અત્યંત સ્વાદિષ્ટ જળ આપે છે, માટે સત્પુરુષો કરેલા ઉપકારને કદાપિ ભૂલી જતા નથી. IIઙઙી प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेऽप्यसुकरं, त्वसन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कृशधनः । विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां ; सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ।।६७।। >દુ ૧૩૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ ન્યાયનું વર્તન જ જેમને અત્યંત પ્રિય છે, પ્રાણાંત કષ્ટ આવી પડતાં પણ જેઓ મલિન વાસનાને કદાપિ ધારણ કરતા નથી, દુર્જનોની જેઓ ક્યારે પણ અભ્યર્થના કરતા નથી, ક્ષીણધનવાળા મિત્રની પાસે જેઓ કંઇ પણ યાચના કરતા નથી, વિપત્તિમાં પણ જેઓ ઉચ્ચ સ્થિતિએ રહે છે અને મહાપુરુષોના માર્ગને જેઓ અનુસરે છે-અહો! વિષમ અસિધારા સમાન સજ્જનોના આવા પ્રકારના વ્રતનો કોણે ઉપદેશ આપ્યો ? 115011 पोतो दुस्तरवारिराशितरणे दीपोऽन्धकारागमे, निर्वाते व्यजनं मदान्धकरिणां दर्पोपशान्त्यै सृणिः । इत्थं तद् भुवि नास्ति यस्य विधिना नोपायचिन्ता कृता; मन्ये दुर्जनचितवृत्तिहरणे धांतापि भग्नोद्यमः ॥६८॥ " દુસ્તર સાગર તરવાને માટે નાવ બનાવી છે, અંધકારનો પ્રતીકાર કરવા દીવા બનાવ્યા છે, પવનના અભાવે પવન લેવા માટે પંખા બનાવ્યા છે તથા મદોન્મત્ત હાથીઓના દર્પને શાંત કરવા જેણે અંકુશ બનાવ્યા છેએ પ્રમાણે જગતમાં એવું કાંઇ નથી, કે જેને માટે વિધાતાએ ચિંતા કરી ન હોય. પરંતુ હું ધારું છું કે દુર્જન પુરુષની ચિત્તવૃત્તિને કાબૂમાં લાવવા વિધાતાનો પરિશ્રમ પણ નિષ્ફળ થઇ ગયો. II૬૮ पद्मे मूढजने ददासि द्रविणं विद्वत्सु किं मत्सरो, नाहं मत्सरिणी न चापि चपला नैवास्ति मूर्खे रतिः । मूर्खेभ्यो द्रविणं ददामि नितरां तत्कारणं श्रूयतां; विद्वन्सर्वगुणेषु पूजिततनुर्मूर्खस्य नान्या गतिः ।।६९।। હે લક્ષ્મી! તું મૂઢજનોને ધનવંત બનાવે છે અને વિદ્વાનો પર મત્સર ધારણ કરે છે તેનું કારણ શું? લક્ષ્મી કહે છે કે હું વિદ્વાનો પર મત્સર ધારણ કરતી નથી અને ચંચલ પણ નથી, તેમ જ મૂર્ખજનો ઉપર મારે પ્રીતિ નથી, પરંતુ મૂર્ખજનોને ધન આપું છું, તેનું કારણ સાંભળો-વિદ્વાન્ →૬ ૧૭૦ Page #196 -------------------------------------------------------------------------- ________________ સર્વ ગુણોને લીધે સર્વત્ર માનનીય છે, પરંતુ મૂર્ખને અન્ય કંઇ ગતિ જ નથી. કલા प्रीतिं न प्रकटीकरोति सुहृदि द्रव्यव्ययाशङ्कया, भीतः प्रत्युपकारकारणभयानाकृष्यते सेवया । मिथ्या जल्पति वित्तमार्गणभयात् स्तुत्यापि न प्रीयते; कीनाशो विभवव्ययव्यतिकरत्रस्तः कथं प्राणिति? ।।७।। જે દ્રવ્યવ્યયની શંકાથી મિત્ર તરફ પ્રીતિને પ્રગટાવતો નથી, પ્રત્યુપકાર કરવાના કારણે ભય પામીને જે સેવાથી આકર્ષાતો નથી, ધન માગવાના ભયથી જે મિથ્થા બકવાસ કરે છે તથા સ્તુતિ કરતાં પણ જે પ્રસન્ન થતો નથી. અહો! ધનવ્યયના વ્યતિકરથી ત્રાસ પામેલ કૃપણ પુરુષ કેમ જીવે છે? તે સમજાતું નથી. lol! पङ्गो वन्यस्त्वमसि न गृहं यासि योऽर्थी परेषां, धन्योऽन्धस्त्वं धनमदवतां नेक्षसे यन्मुखानि । श्लाघ्यो मूक त्वमपि. कृपणं स्तौषि नार्थाशया यः; स्तोतव्यस्त्वं बधिर न गिरं यः खलानां शृणोषि ७१।। હે પંગુ તું પણ ખરેખર વંદનીય છે, કારણકે યાચક થઈને તું બીજાઓના ઘરે જઈ શકતો નથી. હે અંધ! તું પણ ધન્ય છે કે ધનથી મદોન્મત્ત થયેલાઓના મુખને હું જોઈ શકતો નથી. હે મુંગા! તું પણ શ્લાઘનીય છે કે ધનની આશાથી તું કૃપણની સ્તુતિ કરી શકતો નથી અને તે બધિર(ખેરા)! તું પણ પ્રશંસાપાત્ર છે કે તું ખલજનોની વાણી સાંભળી શકતો નથી. . I૭૧ परोपकारः कर्त्तव्यः प्राणैरपि धनैरपि परोपकारजं पुण्यं न स्यात्क्रतुशतैरपि ।।७२।। પોતાના પ્રાણો અને ધનનો ભોગ આપીને પણ પરોપકાર કરવો, કારણકે પરોપકારથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેટલું પુણ્ય સેંકડો યજ્ઞોથી – ૧૭૧ – Page #197 -------------------------------------------------------------------------- ________________ ५। भणी शतुं नथी. ॥७२॥ परोपकृतिकैवल्ये तोलयित्वा जनार्दनः ।। गुर्वीमुपकृति मत्वा ह्यवतारान् दशाग्रहीत् ।।७३।। પરોપકાર અને મોક્ષ એ-બંનેને તોળતાં પરોપકારને મહાનું માનીને विमाने ६A Aqारो ॥२९॥ .. ॥७३॥ . . . . परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः । परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदं शरीरम् ।।७४ ।। જુઓ, પરોપકારની ખાતર વૃક્ષો જગતમાં ફળે છે, પરોપકારની ખાતર નદીઓ વહે છે, પરોપકારની ખાતર ગાયો દૂજે છે, માટે આ શરીર ५५१२ भाटे ४ पहा थये छ. ॥७४॥ पद्माकरं दिनकरो विकचीकरोति, चन्द्रो विकासयति कैरवचक्रवालम् । नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति; सन्तः स्वयं परहितेषु कृताभियोगाः ।।७५।। સૂર્ય પદ્ધોને વિકસિત બનાવે છે, ચંદ્રમા કેરવો(કમળો)ને વિકસ્વર કરે છે, મેઘ પ્રાર્થના વિના જગતને જળ આપે છે, તેમ સંતજનો સ્વયમેવ પરોપકાર કરવામાં તત્પર હોય છે. ૭પ पात्रमपात्रीकुरुते दहति गुणं स्नेहमाशु नाशयति । अमले मलं नियच्छति दीपज्वालेव खलमैत्री ।।७६।। અહો !ખલપુરુષની સાથે કરવામાં આવેલ મૈત્રી ખરેખર દીપવાળાની જેમ પાત્રને મલિન કરે છે, ગુણને ભસ્મીભૂત બનાવે છે, સ્નેહનો તરત નાશ કરે છે, અને નિર્મળને અપવિત્ર બનાવે છે. કા. पिबन्ति मधु पद्मेषु भृगाः केसरधूसराः । हंसाः शैवालमश्नन्ति धिग्दैवमसमञ्जसम् ।।७।। -18 १७२१ Page #198 -------------------------------------------------------------------------- ________________ કમળરજથી મલિન થઈને ભમરાઓ કમળોમાં મધુપાન કરે છે અને હંસો શવાલનું ભક્ષણ કરે છે, આવા દેવના અસમંજસપણાને(અયોગ્યપણાને) ધિક્કાર થાઓ. ૭૭ll पिता रत्नाकरो यस्य लक्ष्मीर्यस्य सहोदरी । शङ्खो रोदिति भिक्षार्थी फलं भाग्यानुसारतः ।।७८ ।। રત્નાકર જેનો પિતા છે અને લક્ષ્મી જેની સગી બહેન છે, એવો શંખ ભિક્ષાર્થી થઈને રોયા કરે છે, માટે ભાગ્યાનુસારે જ ફળ મળે છે. ૭૮ पर्जन्य इव भूताना-माधारः पृथिवीपतिः । विकलेऽपि हि पर्जन्ये जीव्यते न तु भूपतौ ।।७९ ।। મેઘની જેમ પ્રાણીઓના આધારભૂત રાજા કહેલ છે. કદાચ મેઘ વિકળ(કોપાયમાન) થાય તો જીવી શકાય, પરંતુ રાજા કોપાયમાન થાય તો જીવવું મુશ્કેલ જ થઈ પડે. I૭૯ો. – ૧૭૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ फलं प्रलम्बटुशिरोऽधिरोहि निरीक्ष्य ताम्यन्त्यलसाः प्रकृत्या। तदेव कृत्वा कुटिकाप्रयोगं गृह्णन्ति ये वीर्यधना जनाः स्युः - II9T લાંબા(ઉંચા) વૃક્ષના શિખર પર લટકતા ફળને જોઇને સ્વભાવે આલસ પુરુષો મનમાં બહુ જ ખેદ પામે છે, અને તેજસ્વી તથા ધીરજનો પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને તે ફળને ગ્રહણ કરી લે છે. ./૧// फलं स्वेच्छालभ्यं प्रतिवनमखेदं क्षितिरुहां, पयः स्थाने स्थाने शिशिरमधुरं पुण्यसरिताम् ।। मृदुस्पर्शा शय्या सुललितलतापल्लवमयी; सहन्ते सन्तापं तदपि धनिनां द्वारि कृपणाः ।।२।। દરેક વનમાં વિના કષ્ટ વૃક્ષોના ફળો સ્વેચ્છાથી મળી શકે તેમ છે, દરેક સ્થાને પવિત્ર નદીઓનું શીતલ અને મધુર જળ પણ સુલભ્ય છે, તેમજ કોમળ સ્પર્શયુક્ત સુલલિત લતા અને પલ્લવમય શય્યા પણ મળી શકે તેમ છે, છતાં કૃપણજનો ધનવંતોના દ્વાર આગળ વૃથા સંતાપને સહન કરી રહ્યા છે. રા - ૧૩૪ – Page #200 -------------------------------------------------------------------------- ________________ फलहीनं नृपं भृत्याः कुलीनमपि चोन्नतम् । सन्त्यज्यान्यत्र गच्छन्ति शुष्कं वृक्षमिवाण्डजाः ।।३॥ રાજા કુલીન તથા ઉન્નત છતાં જો ફળહીન હોય તો સેવકો તેનો ત્યાગ કરીને અન્યત્ર ચાલ્યા જાય છે. જેમ પક્ષીઓ શુષ્ક વૃક્ષનો ત્યાગ કરીને બીજે જાય છે. फलार्थी नृपतिर्लोकान् पालयेद्यत्नमास्थितः । दानमानादितोयेन मालाकारोऽङ्कुरानिव ।।४।। માળી જેમ અંકુરોને પાળે, તેમ ફલના અર્થી રાજાએ દાન અને માનપૂર્વક યત્નથી લોકોનું પાલન કરવું. all फलाशिनो मूलतृणाम्बुभक्षा विवासतो निस्तरशायिनश्च । गृहे विमूढा मुनिवच्चरन्ति तुल्यं तपः किं तु फलेन हीनम् TIT કંદમૂળ, ફળ તથા તૃણ-જળનું ભક્ષણ કરનાર, વસ્ત્રરહિત (મલિન વસ્ત્રધારી) અને જમીનપર શયન કરતા મૂઢજનો પોતાના ઘરે મુનિની જેમ આચરણ કરે છે, એટલે તેટલું જ કષ્ટ સહન કરતા હોવા છતાં તેઓને તેનું કંઈ પણ ફળ તો મળતું જ નથી. પણ फणीन्द्रस्ते गुणान्वक्तुं लिखितुं हैहयाधिपः । ખુમાવઠ્ઠઃ શaઃ વવાદનેશ વચ તે પુનઃ Tદ્દા હે વિભો! શેષનાગ તમારા ગુણો કહેવાને સમર્થ છે, તમારા ગુણો લખવાને સહસ્ત્રબાહુ(હજાર હાથવાળો-અર્જુન) સમર્થ છે અને જોવાને ઇંદ્ર જ સમર્થ છે, તો તમારા ગુણો ક્યાં અને હું પામર ક્યાં? Iકા - ૧૭પ – Page #201 -------------------------------------------------------------------------- ________________ ब बालानामबलानां च नृपाणां च विशेषतः । तथा च पापसक्तानां दुर्निवार्यः कदाग्रहः ।। १ ।। બાલકો, સ્ત્રીઓ, પાપીઓ અને વિશેષથી રાજાઓનો કદાગ્રહ हुर्निवार्य (हु:पे वारी शडाय तेवो) होय छे. ॥ ॥ बलादसौ मोहरिपुर्जनानां ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभूतं हि जगद्विनष्टं तत्त्वार्थबोधादपयाति मोहः ।।२ ।। અહો! આ મોહરિપુ બલાત્કારથી લોકોના જ્ઞાન અને વિવેકને વિનષ્ટ કરે છે. મોહથી પરાભૂત થતાં જગત્ વિનષ્ટ થતું જાય છે, છતાં તત્ત્વાર્થના બોધથી મોહ દૂર થઈ શકે છે. ૨૫ ब्रह्मा येन कुलालवन्नियमितो ब्रह्माण्डभाण्डोदरे, विष्णुर्येन दशावतारगहने क्षिप्तः सदा सङ्कटें | रूद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः; सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे || ३ || બ્રહ્માને જેણે જગતમાં કુંભારની જેમ નિયમિત કર્યો(નીમ્યો), વિષ્ણુને જેણે દશ અવતારથી ગહન એવા સદા સંકટમાં નાખ્યો, શંકરને જેણે હાથમાં ખોપરી લેવરાવીને ભિક્ષાને માટે ભટકતો કર્યો અને સૂર્યને જે 76 १७७ ४ Page #202 -------------------------------------------------------------------------- ________________ નિરંતર આકાશમાં ભ્રમણ કરાવે છે એવા કર્મને નમસ્કાર થાઓ. (Isl बालको दुर्जनश्चौरो वैद्यो विप्राश्च पुत्रिकाः । अर्थी नृपोऽतिथिर्वेश्या न विदुः सदृशां दशाम् ।।४।। બાલક, દુર્જન, ચોર, વૈદ્ય, બ્રાહ્મણ, પુત્રી, રાજા, અતિથિ અને વેશ્યા – એ સદેશ(સમાન) અવસ્થાને જાણતા નથી. ॥૪॥ बुभुक्षितैर्व्याकरणं न भुज्यते पिपासितैः काव्यरसो न पीयते । न छन्दसा केनचिदुद्धृतं कुलं हिरण्यमेवार्जय निष्फला गुणाः 11411 ક્ષુધાતુર માર્ણસોને વ્યાકરણ ખાવામાં કામ આવતું નથી, પિપાસિત જનો કાવ્યરસથી પોતાની પિપાસા છુપાવી શકતા નથી, તેમજ છંદથી કોઈએ પોતાના કુળનો ઉદ્ધાર કર્યો નથી. માટે હે ભદ્ર! દ્રવ્ય ઉપાર્જન કર, કારણકે તે વિના બધા ગુણો નિષ્ફળ છે. પપ્પા बुद्धेः फलं तत्त्वविचारणं च देहस्य सारं व्रतधारणं च । अर्थस्य सारं किल पात्रदानं वाचः फलं प्रीतिकरं नराणाम् ગદ્દા તત્ત્વનો વિચાર કરવો એ બુદ્ધિનું ફળ છે, વ્રત ધારણ કરવું - એ દેહનો સાર છે, સુપાત્રે દાન આપવું એ- દ્રવ્યનો સાર છે અને મનુષ્યોને પ્રીતિકર થવું-એ વાણીનું ફળ છે. IIઙ बालः प्रायो रमणासक्त-स्तरुणः प्रायो रमणीरक्तः । वृद्धः प्रायश्चिन्तामग्न-स्तदहो धर्मे कोऽपि न लग्नः ।।७।। અહો! બાલક હોય ત્યાં સુધી પ્રાય: રમવામાં આસક્ત હોય છે, તરુણ થતાં તે રમણીમાં આસક્ત બને છે, અને વૃદ્ધ થતાં ચિંતામાં મગ્ન થાય છે, તો પણ બહુ આશ્ચર્યની વાત છે કે કોઈ ધર્મમાં પ્રવૃત્ત થતું નથી.IIII बहूनामप्यसाराणां समुदायो जयावहः । तृणैः सञ्जायते रज्जु- र्बध्यन्ते येन दन्तिनः ।।८।। ૧૭૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ બહુ અસાર વસ્તુઓનો પણ સમુદાય જયાવહ(બલિષ્ઠ) થાય છે. જુઓ, તરણાથી બનાવવામાં આવેલ દોરડાથી મોટા હાથીઓ બંધાઈ જાય છે. એટલે बालस्त्रीमन्दमूर्खाणां नृणां चारित्रकाङ्क्षिणाम् । अनुग्रहार्थं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः ।।९।। બાળ, સ્ત્રી, મંદ અને મૂર્ખ એવા ચારિત્રને ઇચ્છતા જનોના અનુગ્રહ નિમિત્તે તત્ત્વજ્ઞજનોએ સિદ્ધાંતો બધા પ્રાકૃતમાં બનાવ્યા છે. बलं मूर्खस्य मौनत्वं तस्करस्यानृतं बलम् । दुर्बलस्य बलं राजा बालस्य रुदितं बलम् ।।१०।। મૂર્ખજનનું મૌન-એ બળ છે, ચોરનું અસત્ય-એ બળ છે, દુર્બળનું રાજા-એ બળ છે અને રુદન-એ બાળકનું બળ છે. ૧૦ ब्राह्मणजातिरद्विष्टो वणिंग्जातिरवञ्चकः । प्रियाजातिनिरीालुः शरीरी न निरामयः ।।११।। બ્રાહ્મણ જાતિ દ્વેષરહિત હોતી નથી, વણિચ્છાતિ અવંચક હોતી નથી, સ્ત્રીજાતિ ઇર્ષારહિત ન હોય અને શરીરધારી રોગરહિત ન હોય.૧૧ાા बालसखीत्वमकारणहास्यं स्त्रीषु वादमसज्जनसेवा । गर्दभयानमसंस्कृतवाणी षट्सु नरो लघुतामुपयाति ।।१२।। બાળકોની સાથે મિત્રતા કરવાથી, અકારણ હાસ્ય કરવાથી, સ્ત્રીઓની સાથે વાદ કરવાથી, દુર્જનજનોની સેવા કરવાથી, ગધેડાનું વાહન કરવાથી અને સંસ્કાર વિનાની વાણી બોલવાથી પુરુષ લઘુતાને પામે છે. I/૧૨/ बालादपि हितं ग्राह्य-ममेध्यादपि काञ्चनम् । नीचादप्युत्तमा विद्यां स्त्रीरत्नं दुष्कुलादपि ।।१३।। બાળક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું, અશુચિ પદાર્થમાંથી પણ કાંચન ગ્રહણ કરવું, નીચ પાસેથી ઉત્તમ વિદ્યા અને નીચ કુળમાંથી સ્ત્રીરત્નનો સ્વીકાર કરવો. ૧૩ Page #204 -------------------------------------------------------------------------- ________________ बहिर्भावानतिक्रम्य यस्यात्मन्यात्मनिश्चयः । सोऽन्तरात्मा मतस्तज्जै-विभ्रमध्वान्तभास्करैः ।।१४।। બાહ્યભાવનો ત્યાગ કરીને જેનો આત્મામાં આત્મનિશ્ચય છે, વિશ્વમરૂપ અંધકારને દૂર કરવામાં ભાસ્કર સમાન એવા આધ્યાત્મિકજનો તેને અંતરાત્મા કહે છે. ૧૪ बोधिर्मूलं कृपा स्कन्धः शाखा दानादयो गुणाः । पत्राणि सम्पदः कीर्तिः पुष्पं यस्य फलं शिवम् ॥१५॥ જે ધર્મરૂપ વૃક્ષનું મૂલ સમ્યક્ત છે, દયા જેનો સ્કંધ છે, દાનાદિક ગુ છે જેની શાખાઓ છે, સંપત્તિરૂપ જેના પત્રો છે, કીર્તિરૂપ જેનું પુષ્પ છે અને મોક્ષરૂપ જેનું ફળ છે. ll૧પા ' बन्धवो बन्धनं योषा सदोषा विषया विषम् । जानन्तोऽपीत्यनार्या हि स्वकार्याय पराङ्मुखाः ।।१६।। બાંધવો બંધન સમાન છે, સ્ત્રીઓ સદોષ(દોષસહિત) અને વિષયો વિષ સમાન છે-એમ જાણતા છતાં અનાર્યજનો પોતાનું હિત સાધવાને વિમુખ રહે છે. ૧કા ' . ' बहुप्रिया च या नारी यो भृत्यो बहुनायकः । बहूच्छिष्टं च यद् भक्ष्यं तद् बुधः परिवर्जयेत् ।।१७।। બહુજનોને પ્રિય સ્ત્રી, બહુ નાયકોવાળો સેવક અને ઘણાનું એઠું ભોજન, એ ત્રણનો સુજ્ઞજનોએ ત્યાગ કરવો. ll૧૭ll बिभराञ्चक्रिरे स्नेहाद् या निजाङ्गवदङ्गनाः । पत्युर्मृत्युक्षणे ताः स्युः स्वस्वार्थप्राप्तितत्पराः ।।१८।। જે સ્ત્રીઓને સ્નેહથી પોતાના શરીરની જેમ સંભાળવામાં આવે છે, તે સ્ત્રીઓ પોતાના પતિના મરણ સમયે પોતાનો સ્વાર્થ સાધવાને તત્પર થઇ જાય છે. ૧૮ – ૧૭૯ * Page #205 -------------------------------------------------------------------------- ________________ बधिरयति कर्णविवरं वाचं मूकयति नयनमन्धयति । विकृतयति गात्रयष्टिं सम्पद्रोगोऽयमद्भुतो राजन् ।।१९।। હે રાજન! આ સંપત્તિરૂપ રોગ ખરેખર અદ્ભુત જ છે કે જે કર્ણને બધિર(બહેરા) બનાવે છે, વાણીને બંધ કરે છે, લોચનને અંધ બનાવે છે તથા શરીરના અવયવોને જે વિકારમય બનાવી દે છે. ૧૯ ब्रह्मध्ने च सुरापे च चौरे भग्नव्रते तथा । निष्कृतिर्विहिता लोके कृतघ्ने नास्ति निष्कृतिः ।।२०।। બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર અને વ્રતનો ભંગ કરનાર-એમનો દુનિયામાં હજી છૂટકો થઈ શકે, પરંતુ કૃતદન(કર્યા ગુણને હણનાર) નો છૂટકારો કદાપિ થઈ શકતો નથી. ૨all बहवः पङ्गवोऽपीह नराः.शास्त्राण्यधीयते । विरला रिपुखड्गान - धारापातसहिष्णवः ॥२१॥ આ જગતમાં એવા પંગુ(પાંગળા)જનો પણ ઘણા હશે કે જેઓ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પરંતુ શત્રુની તલવારના ઝપાટા સહન કરનારા તો વિરલજનો જ હશે. ર૧ बालस्यापि रवः पादाः पतन्त्युपरि भूभृताम् । तेजसा सह जातानां वयः कुत्रोपयुज्यते ।।२२।। બાલરવિના કિરણો પણ પર્વત ઉપર પડે છે, કારણકે જેઓ તેજની સાથે જન્મ પામે છે, તેમના વયનું કાંઈ પ્રમાણ રહેતું નથી, J)૨૨) बन्धनस्थो हि मातङ्गः सहस्रभरणक्षमः। अपि स्वच्छन्दचारी वा स्वोदरेणापि दुःखितः ।।२३।। હાથીને બંધનમાં રહેવું પડે છે, છતાં તે હજારોનું ભરણ પોષણ કરવાને સમર્થ છે અને શ્વાન(કુતરો) સ્વચ્છંદચારી છતાં તે પોતાના ઉદરના નિમિત્તે પણ દુઃખી થાય છે. ર૭ll – ૧૮૦ - Page #206 -------------------------------------------------------------------------- ________________ ++** મ भव्या मानुष्यतां भाग्यैः प्राप्य रत्नखनीमिव । વિષયાવિવેòન હાર્યો રત્નત્રયાપ્રઃ ||૧|| હે ભવ્યજનો! ભાગ્યયોગે રત્નોની ખાણની જેમ મનુષ્યજન્મ પામીને વિષયરૂપી પથરાઓનો ત્યાગ કરીને રત્નત્રય(જ્ઞાન, દર્શન, ચારિત્ર)નો આદર કરવો ઉચિત છે. ૧ भुञ्जते स्वकृतं कर्म विश्वे विश्वेऽपि जन्तवः । शोकमात्रफला ह्येते पितृभ्रातृसुतादयः ।।२।। જગતમાં સમસ્ત જંતુઓ માત્ર પોતાના કરેલાં કર્મ જ ભોગવે છે, અને પિતા, ભ્રાંતા તથા સુતાદિક છે, એ તો કેવળ શોક ઉત્પન્ન કરાવનારા જ છે. भवलक्षसुखं शीलं विषयाः क्षणसौख्यदाः । विचक्षणः क्षणार्थं को भवानेकान् विनाशयेत् ।।३।। શીલ લાખો ભવના સુખને આપનાર છે અને વિષયો એક ક્ષણમાત્રના સુખને આપનાર છે, તો એક ક્ષણવારના સુખોની ખાતર કયો વિચક્ષણ પુરુષ અનેક ભવોને બગાડે છે. II3II भेदाः पञ्च प्रमादस्य मदनस्येव सायकाः । + ૧૮૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ व्यामोह्य सर्वं कुर्वन्ति ही जनं नरकाध्वगम् ।।४।। કામદેવના પંચ બાણોની જેમ પ્રમાદના પાંચ ભેદો કહેલા છે, કે જે सर्वनाने व्यामोड ५माडीने न२७॥ पथि बनावे छ. ॥४॥ भगिनीत्युच्यमानापि सपत्नी न शुभा भवेत् । ख्यातापि शर्कराख्यातो व्यथयत्येव वालुका ॥५॥ સપત્ની(શોક્ય)ને ભગિનીના નામથી બોલાવતાં પણ તે શુભ ન થાય, કારણકે વાલુકાને શર્કરાના નામથી બોલાવતાં પણ તે અવશ્ય વ્યથા તો ४३ ४ छ. ॥५॥ भोगान्न कामये तस्मा-न भूषां न पुनः श्रियम् । एतदिच्छामि यच्चात्म-चित्तादुत्तारयेन्न माम् ॥६॥ હું ભોગોને ઇચ્છતી નથી અને એટલા માટે અલંકાર કે શોભાને પણ હું ચાહતી નથી, પરંતુ હું એટલું જ ઇચ્છું છું કે મને મારો સ્વામી પોતાના મનથી દૂર ન કરે. કોઈ ' भिक्षाशनं तदपि नीरसमेकवारं, शय्या च भूः परिजनो निजदेहमात्रम् । वस्त्रं च जीर्णशतखण्डमयी च कन्था; हा हा तथापि विषयान्न परित्यजन्ति ।।७।। એક તો નીરસ ભિક્ષાભોજન અને તે પણ એકવાર, ભૂમિરૂપ શય્યા, વળી પોતાના માત્ર દેહરૂપ પરિજન, જીર્ણ વસ્ત્ર અને અત્યંત ખંડિત ગોદડી હોવા છતાં અહા! બહુ ખેદની વાત છે કે વિષયોને તેઓ તજતા नथी. ॥७॥ भोगे रोगभयं सुखे क्षयभयं वित्ते नृपालाद् भयं, मौने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम् । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद् भयं; Page #208 -------------------------------------------------------------------------- ________________ सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् ।।८।। ભોગમાં રોગનો ભય છે, સુખમાં ક્ષયનો ભય છે, શરીરને યમનો ભય છે, મૌનમાં ગરીબાઈનો ભય છે, ધનને રાજાનો ભય છે, બળને શત્રુનો ભય છે, રૂપમાં જરાનો ભય છે, શાસ્ત્રમાં વાદનો ભય છે, ગુણોને ખેલોનો ભય છે. અહો! જગતમાં જ્યાં જુઓ ત્યાં તમામ વસ્તુઓ ભયથી ભરેલી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય(ભયરહિત) છે.Iટા भोगा न भुक्ता वयमेव भुक्तास्तपो न तप्तं वयमेव तप्ताः। कालो न यातो वयमेव यातास्तृष्णा न जीर्णा वयमेव जीर्णाः IST અહો! ભોગો તો ભોગવાયા નહિ, પણ અમે પોતે જ ભોગવાઈ ગયા, તપ તો તપ્યું નહિ, પણ અમે પોતે જ તપ્ત થઈ ગયા, કાલ તો ન ગયો, પણ અમે પોતે જ ચાલતા થયા અને તૃષ્ણા તો જીર્ણ ન થઈ, પણ અમે પોતે જ જીર્ણ થઈ ગયા. હા भवकोटीदुःप्रापामवाप्य नृभवादिसकलसामग्रीम् ।। भवजलधियानपात्रे धर्मे यत्नः सदा कार्यः ।।१०।। .. કરોડો ભવો ભમતાં પણ અત્યંત દુર્લભ એવી નરજન્માદિક બધી સામગ્રી પામીને સંસારસાગરમાં નાવ સમાન એવા ધર્મને માટે સદા અસ્મલિત પ્રયત્ન કરવો ભવ્યજનોને ઉચિત છે. ૧oll भवबीजाकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य। ब्रह्मा. वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।।११।। સંસારરૂપ બીજના અંકુરને ઉત્પન્ન કરનારા એવા રાગાદિક જેમનો ક્ષય થયા છે એવા બ્રહ્મા હો, વિષ્ણુ હો, શિવ કે જિનેશ્વર હોય તેમને નમસ્કાર છે. ll૧૧. भवेत् त्रिदशकोटीर-कोटीरत्नाञ्चितक्रमः । प्रभुस्त्रिभुवनस्यापि प्राक्कृतैः सुकृतैर्जिनः ।।१२।। Page #209 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રોએ પોતાના મુગટ જેમના ચરણમાં મૂકેલ છે તથા ત્રણ ભુવનના સ્વામી એવા જિનેશ્વર પણ પૂર્વકૃત પુણ્યોને લીધે જ જિન થઈ શકે છે../૧ર. भवाम्भोधौ विपद्वारि-पूरभाजि निमज्जताम् । नरजन्मतरीलाभे भवान्निर्यामकायते ।।१३।। વિપત્તિરૂપ જળપ્રવાહયુક્ત એવા ભવસાગરમાં મનુષ્યજન્મરૂપ નાવની પ્રાપ્તિ થતાં ડૂબતા પ્રાણીઓ માટે હે ભગવન્! આપ નિર્ધામિક(નાવિક) સમાન છો. ૧૩ મહૂિડતુ ચૈત્યસ્થ કુસુમમરાશિ : गतरोगेव (रोग इव?) वैद्यस्य नासौ नतिमपि व्यधात् ।।१४।। કુસુમ અને આભરણાદિક ચિત્યની ભક્તિ તો દૂર રહો, પરંતુ રોગરહિત પુરુષ જેમ વેદ્યને નમે તેમ તે ભગવંતને નમસ્કાર પણ કરતો ન હતો. I૧૪ . . भर्ता यद्यपि नीतिशास्त्रनिपुणो विद्वान्कुलीनो युवा, दाता कर्णसमः प्रसिद्धविभवः स्त्रीसंगदक्षो गुरुः। स्वप्राणाधिककल्पिता स्ववनिता स्नेहात्सदा पालिता; कान्ता तं पशुवद्विहाय तरुणी जारं पतिं वाञ्छति ।।१५।। કદાચ પોતાનો પતિ નીતિશાસ્ત્રમાં કુશળ હોય, વિદ્વાન, કુલીન અને યુવાન હોય, કર્ણ સમાન દાતાર હોય, પ્રસિદ્ધ વૈભવવાળો હોય, સ્ત્રીસમાગમમાં દક્ષ હોય, ઘણા જનોને માનનીય હોય, તથા પોતાની સ્ત્રીને નિરંતર પોતાના પ્રાણ કરતાં પણ અધિક ગણીને સ્નેહથી તેનું પાલન કરતો હોય, તથાપિ તરુણી કાંતા પશુની જેમ તેનો ત્યાગ કરીને જાર પતિને ઇચ્છે છે. ૧પ. भीमं वनं भवति तस्य पुरं प्रधानं, सर्वो जनः सुजनतामुपयाति तस्य ।। Page #210 -------------------------------------------------------------------------- ________________ कृत्स्ना च भूर्भवति सन्निधिरत्नपूर्णा; યસ્થતિ પૂર્વસુતં વિપુi નનસ્ય ઉદ્દા જે પુરુષના પૂર્વ સુકૃત વિપુલ છે, તેને ભયંકર વન તે એક સારા નગર સમાન થઈ જાય છે, સર્વ લોકો તેની સાથે સુજનતા રાખે છે અને સમસ્ત પૃથ્વી નિધાન અને રત્નોથી પૂર્ણ તેના જોવામાં આવે છે. ૧કા भग्नाशस्य करण्डपीडिततनोम्लानेन्द्रियस्य क्षुधा, कृत्वाखुर्विवरं स्वयं निपतितो नक्तं मुखे भोगिनः । तृप्तस्तत्पिशितेन सत्वरमसौ तेनैव यातः पथा; लोकः पश्यतु दैवमेव हि नृणां वृद्धौ क्षये कारणम् ।।१७।। જેની આશા ભગ્ન થયેલ છે, કરંડીયામાં જેનું શરીર પીડાય છે અને સુધાથી જેની ઇંદ્રિયો ગ્લાનિ પામેલ છે એવા સર્પના મુખમાં રાત્રે ઉંદર કાણું કરીને પોતે પડ્યો, તેના માંસથી તે સર્પ તૃપ્ત થયો અને તે જ માર્ગે પેલો સર્પ સત્વર બહાર ચાલ્યો ગયો, માટે તે લોકો! તમે જુઓ કે માણસોની વૃદ્ધિ(સમૃદ્ધિ) અને ક્ષયમાં દેવ જ મુખ્ય કારણ છે. ૧૭ll भग्ना हि शाखा न विलम्बनीया भग्नेषु चित्तेषु कुतः प्रपञ्चः। गन्तव्यमन्यत्र विचक्षणेन पूर्णा मही सुन्दरि सुन्दरेति ।।१८।। ભગ્ન.શાખાનું અવલંબન ન કરવું. જ્યાં ચિત્ત જ ભગ્ન હોય, ત્યાં કોઈ પણ કાર્યની-વિચારણા ક્યાંથી હોઈ શકે? માટે હે સુંદરી! આ પૃથ્વી સુંદર અને પૂર્ણ છે, તો અન્યત્ર જવું યોગ્ય છે. ૧૮ भो भो. भव्या भवारण्ये भ्रमता भविना भृशम् । आसाद्यतेऽमृतरस-समानो. मानवो भवः ।।१९।। હે ભવ્યજનો! આ ભવઅરણ્યમાં ભમતાં ભવ્યજનો અમૃતરસ સમાન માનવભવ મહામુશ્કેલીથી પામી શકે છે. ૧૯ भूर्जलं ज्वलनो वायु-स्तरवश्चेति पञ्चधा । भवन्त्येकेन्द्रिया जीवा-स्ते ह्यसङ्ख्या दृगध्वगाः ॥२०॥ Page #211 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ પ્રકારના જીવો એકેંદ્રિય ગણાય છે, તે અસંખ્ય અને દૃષ્ટિને અગોચર છે. ll૨૦. भो भो केलिप्रियाः केऽपि कारयन्ति वधं सुराः । केलिमात्रं भवेत्तेषा-मन्येषां जीवितत्रुटिः ।।२१।। લોકો કેટલાક ક્રીડામાં આસક્ત થયેલા દેવતાઓ વધ કરાવે છે, એટલે જો કે તેમને તો એક ખેલમાત્ર થાય છે, પણ અન્ય જીવોના જીવનનો અંત આવી જાય છે. ૨૧ भद्रे वाणि ममानने कुरु दयां वर्णानुपूर्व्या चिरं, . चेतं स्वास्थ्यमुपैहि याहि करुणे प्रज्ञे स्थिरत्वं व्रज । लज्जे तिष्ठ पराङ्मुखी क्षणमहो तृष्णे पुरः स्थीयतां; . पापो यावदहं ब्रवीमि धनिनां देहीति दीनं वचः ।।२२।। હે ભલી વાણી! અક્ષરાનુક્રમથી જરાવાર તું મારા મુખપર દયા કર, હે ચિત્ત! તું જરા શાંત થઈ જા, હે કરુણા! તું દૂર ચાલી જા, હે પ્રજ્ઞા! તું હવે જરા સ્થિર થઈ જા, હે લજ્જા! તું તારું મુખ ફેરવીને બેસી રહે, અને તે તૃષ્ણા! તું જરા મારી આગળ આવીને ઉભી રહે કે જ્યાં સુધી પાપી એવો હું “આપો' એ પ્રમાણે ધનવંતો પાસે દીન વચન બોલવાને તત્પર થાઉં. भवन्ति नरकाः पापात् पापं दारिद्र्यसम्भवम् । दारिद्रयमप्रदानेन तस्मादानपरो भवेत् ॥२३॥ પાપ કરવાથી પ્રાણીઓ નરકમાં જઈને ઉત્પન્ન થાય છે, તે પાપ દરિદ્રતાને લીધે તેમને કરવું પડે છે અને દારિત્ર્ય-તે દાન ન આપવાનું ફળ છે, માટે દાન આપવા સદા તત્પર રહેવું એ ઉત્તમ છે. llll भ्रातर्धातरशेषयाचकजने वैरायसे सर्वदा, यस्माद्विक्रमशालिवाहनमहीभृन्मुञ्जभोजादयः । अत्यन्तं चिरजीविनो न विहितास्ते विश्वजीवातवो; Page #212 -------------------------------------------------------------------------- ________________ मार्कण्डध्रुवलोमशप्रभृतयः सृष्टाः प्रभूतायुषः ।।२४।। હે વિધાતા બંધુ! તું ખરેખર! બધા યાચકજનો સાથે સદા વેરભાવ રાખે છે, કારણકે જગતના જીવનરૂપ એવા વિક્રમ, શાલિવાહન, મુંજ અને ભોજ વિગેરે રાજાઓને તેં અત્યંત લાંબી આવરદાવાળા ન બનાવ્યા અને માર્કડ, ધ્રુવ, લોમશ વિગેરેને લાંબી આવરદાવાળા બનાવ્યા. ર૪ll भवन्ति नम्रास्तरवः फलोद्गमैनवाम्बुभिर्भूरिविलम्बिनो घनाः। अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष परोपकारिणाम् _રબો. ફળોની ઉત્પત્તિ થતાં વૃક્ષો નમ્ર બને છે, નવીન જળથી મેઘ અત્યંત નીચે નમી જાય છે, સમૃદ્ધિથી સપુરુષો સદા અનુદ્ધત(નમ્ર) રહે છે, એ : પ્રમાણે પરોપકારી પુરુષોનો આ સ્વભાવ જ છે. રપા भ्रान्तं देशमनेकदुर्गविषमं प्राप्तं न किञ्चित्फलम्, त्यक्त्वा जातिकुलाभिमानमुचितं सेवा कृता निष्फला । भुक्तं मानविवर्जितं परगृहेष्वाशङ्कया काकवत्; तृष्णे जृम्भसि पापकर्मनिरते नाद्यापि सन्तुष्यसि ।।२६।। અનેક કિલ્લાઓથી વિષમ એવા દેશમાં ભ્રમણ કર્યું છતાં કંઈ ફળ પ્રાપ્ત ન થયું, પોતાની જાતિ અને કુલાભિમાન તજી દઈને સેવા કરી તે પણ નિષ્ફળ નિવડી, પારકા ઘરે કાગડાની જેમ માનરહિત થઈને આશંકાથી ભોજન કર્યું છતાં પણ પાપકર્મમાં આસક્ત એવી છે તૃષ્ણા! તું અદ્યાપિ સંતુષ્ટ ન થઈ. રિકા भाग्यवन्तं प्रसूयेथा मा शूरं मा च पण्डितम् । शूराश्च कृतविद्याश्च वने सीदन्ति पाण्डवाः ॥२७॥ હે જનની! તું કોઈ ભાગ્યવંતને જન્મ આપજે, પરંતુ શૂરવીર કે પંડિતને જન્મ આપીશ નહિ. જુઓ, શૂરવીર અને વિદ્વાન પાંડવો વનમાં સીદાય છે. ર૭l Page #213 -------------------------------------------------------------------------- ________________ भगवन्तौ जगन्नेत्रे सूर्याचन्द्रमसावपि । पश्य गच्छत एवास्तं नियतिः केन लध्यते ॥२८॥ જગતના નેત્રરૂપ એવા ભગવાન્ સૂર્ય અને ચંદ્રમા પણ જુઓ, દરરોજ અસ્તદશાને પામે છે, માટે દેવને કોણ ઓળંગી શકે? ર૮ भ्रमन्वनान्ते नवमञ्जरीषु, પહો સ્થિપનીનનિવૃત્ | सा किं न रम्या स च किं न रन्ता; વત્નીવલી વીશ્વરેચ્છા ારા : સમસ્ત વનમાં નવીન મંજરીઓ પર ફરતો ભ્રમર ચંપકકલિંકાને સુંઘી ન શક્યો તો શું તે રમ્ય નથી? અથવા ભ્રમર પોતે રમણ કરનાર નથી? પરંતુ અહીં ઈશ્વરેચ્છા જ બલવાનું છે. રા. भूशय्या ब्रह्मचर्यं च कृशत्वं लघु भोजनम् । सेवकस्य यतेर्यद्वद्विशेषः पापधर्मजः ॥३०॥ પૃથ્વી પર શયન કરવું, બ્રહ્મચર્ય પાળવું, કૃશતા અને લઘુ(શુષ્ક) ભોજન-એ સેવક અને અને યતિને યોગ્ય છે, તેમાં તફાવત એ છે કે તે બધું સેવકને પાપથી છે, યતિને ધર્મથી છે. -શ્ન ૧૮૮ – Page #214 -------------------------------------------------------------------------- ________________ म मंत्राणां परमेष्ठिमंत्रमहिमा तीर्थेषु शत्रुंजयो दाने प्राणिदया गुणेषु विनयो ब्रह्म व्रतेषु व्रतम् । संतोषो नियमे तपस्सु च शमस्तत्त्वेषु सद्दर्शनं सर्वज्ञोदितसर्वपर्वसु परं स्याद्वार्षिकं पर्व च ॥१॥ સર્વ મંત્રોમાં પંચપરમેષ્ઠી મંત્રનો મહિમા ઉત્કૃષ્ટ છે, સર્વ તીર્થોમાં શત્રુંજય તીર્થ ઉત્કૃષ્ટ છે, ગુણોમાં વિનય, વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત, દાનમાં અભયદાન, નિયમમાં સંતોષ, તપમાં સમતા, તત્ત્વોમાં સમ્યક્ત્વ, અને सर्वज्ञऽथित सर्व पर्वामां वार्षिङ ( सांवत्सरिङ) पर्व उत्तम छे. ॥१॥ मुंडे मुंडे मतिर्भिन्ना कुंडे कुंडे नवं पयः । तुंडे तुंडे नवा वाणी बहूनां नैकरुपता ॥ २ ॥ કપાળે કપાળે ભિન્ન મતિ હોય છે, દરેક કુંડમાં નવું(ભિન્ન) પાણી હોય છે, દરેક મુખમાં નવીન વાણી હોય છે-એમ બધાની એકરૂપતા होती नथी. ॥२॥ महतामापदं दृष्ट्वा को न नीचोऽपि तप्यते । काकोऽप्यंधत्वमायाति गच्छत्यस्तं दिवाकरे । । ३ ॥ મહાપુરુંષોની આપત્તિ જોઈને કયો નીચ જન પણ સંતાપ ન પામે? १८७ Page #215 -------------------------------------------------------------------------- ________________ કારણકે દિવાકર (સૂર્ય) અસ્ત થતાં કાગ પણ અંધત્વને પામે છે.II3II मक्षिकाः क्षतमिच्छंति क्षतमिच्छंति पार्थिवाः । दुर्जनाः क्षतमिच्छंति शांतिमिच्छंति सज्जनाः । । ४ । । મક્ષિકાઓ ક્ષત(ગુમડાં)ને ઈચ્છે છે, રાજાઓ ક્ષત(ભંગાણ)ને ઈચ્છે છે, દુર્જનો ક્ષત(વિઘ્ન)ને ઈચ્છે, પણ સજ્જનો તો શાંતિને જ ઈચ્છે છે.।।૪। मूर्खत्वं च सखे ममापि रुचिरं यस्मिन्यदष्टौ गुणा निश्चितो बहुभोजनोऽत्रपमना नक्तं दिवा शायिकः । . कार्याकार्यविचारणांधबधिरो मानापमाने समः प्रायेणामयवर्जितो दृढवपुर्मूर्खः सुखं जीवति । ॥५॥ હે મિત્ર! મૂર્ખપણું મને પણ સારું લાગે છે. કારણકે જેમાં આઠ ગુણો બરાબર જોવામાં આવે છે-તે એ કે-એક તો તે નિશ્ચિંત રહે, બહુ ખાનાર હશે, નિર્લજ્જ મનવાળો હશે, રાતદિવસ સુનાર હશે, કાર્યાકાર્યનો વિચાર કરવામાં તે અંધ અને બહેરો હશે. માન કે અપમાનમાં સમાન હશે, બહુધા રોગરહિત હશે, અને શરીરે મજબૂત હશે. અહો ! આ ગુણો યુક્ત મૂર્ખ સુખે પોતાનું જીવન ગુજારે છે.પા मत्तेभकुम्भदलने भुवि सन्ति शूराः केचित्प्रचण्डमृगराजवधेऽपि दक्षाः । किं तु ब्रवीमि बलिनां पुरतः प्रसह्य कन्दर्पदर्पदलने विरला मनुष्याः ||६|| જગતમાં મદોન્મત્ત હાથીઓના કુંભસ્થલને ભેદવામાં શૂરવીર પુરુષો ઘણા હશે, વળી પ્રચંડ સિંહનો વધ કરવામાં પણ કેટલાક દક્ષજનો હશે, પરંતુ હું છાતી ઠોકીને બલવંતજનોને કહું છું કે, કંદર્પ(કામદેવ)ના દર્પ(ગર્વ)ને ગાળનારા(દળનારા) એવા પુરુષો તો વિરલા જ હશે.IISI माता शत्रुः पिता वैरी येन बालो न पाठितः । न शोभते सभामध्ये हंसमध्ये बको यथां ।।७।। *૩ ૧૯૦ Page #216 -------------------------------------------------------------------------- ________________ જે પોતાના બાળકને ભણાવતા નથી તે માતા શત્રુ સમાન છે અને પિતા વેરી સમાન છે. કારણકે હંસોના ટોળામાં બગલાની જેમ તે મૂર્ખ પુત્ર પંડિતોની સભામાં શોભા પામતો નથી. III मूर्खनिर्धनदूरस्थ-शूरमोक्षाभिलाषिणाम् । त्रिगुणाधिकवर्षाणां चापि देया न कन्यका ।।८।। મૂર્ખ, નિર્ધન, દૂર રહેનાર, શૂરવીર, મોક્ષાભિલાષી અને ત્રણગણા વરસ મોટો એવા વરને કન્યા ન આપવી. ટો माता यदि विषं दद्यात् पिता विक्रयते(विक्रीणाति ?) सुतम् । राजा हरति सर्वस्वं का तत्र परिदेवना ॥९॥ જો માતા પોતે પોતાના પુત્રને વિષ આપે, પિતા પુત્રને વેચે અને રાજા લૂંટ ચલાવે, તેમાં વિલાપશું કરવાના હોય? Iકો मही रम्या शय्या विपुलंमुपधानं भुजलता, वितानं चाकाशं व्यजनमनुकूलोऽयमनिलः । स्फुरद्दीपश्चन्द्रो विरतिवनितासङ्गमुदितः; सुखं शान्त शेते मुनिरतनुभूतिर्नुप इव ॥१०॥ જેને ભૂમિરૂપ રમ્ય શવ્યા છે, જેને ભુજલતા વિપુલ ઓશીકું છે, જેને આકાશ વિતાન(ચંદરવો) છે, જેને અનુકૂળ પવન પંખો છે, જેને સ્કુરાયમાન ચંદ્ર દીપક છે, અને જે વિરતિ-વનિતાના સંગથી પ્રમુદિત થયેલ છે એવા અતુલ સમૃદ્ધિમાન શાંત મુનિ, રાજાની જેમ સુખે શયન કરે છે. ૧૦ मक्षिका मशको वेश्या मूषको याचकस्तथा । પ્રામના વૈવ સર્વતે પરમક્ષા : 9 - મક્ષિકા(માખી), ઉંદર, વેશ્યા, મચ્છ૨, યાચક, ગામનો મુખી અને ગણિકા-એ સાતે પરને ખાનાર હોય છે. [૧૧]. मित्रवदुधमा ज्ञेया आलस्यं मित्रवद्रिपुः । विषवच्चामृता विद्या परस्त्री चामृतं विषम् ।।१२।। – ૧૯૧ શરૂ Page #217 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યમ એ મિત્ર સમાન છે, આલસ્ય એ મિત્રવત્ છતાં શત્રુ છે, વિદ્યા એ વિષવત્ છતાં અમૃત સમાન છે અને પરસ્ત્રી એ અમૃત છતાં વિષસમાન છે. ૧૨॥ मुक्तस्य (मौक्तिक) हारो न च मर्कटस्य, मिष्टान्नहारो न च गर्दभस्य । अन्धस्य दीपो बधिरस्य गीतं, मूर्खस्य किं ज्ञानकथाप्रसङ्गः ।।१३।। મર્કટ(વાન૨)ને મોતીનો હાર ન શોભે, ગર્દભને મિષ્ટાન્નનો આહાર ન હોય, અંધને દીપક, ધિર(બહેરા)ની આગળ ગીતગાન અને મૂર્ખની સાથે જ્ઞાનકથાનો પ્રસંગ કેવો? ॥૧૩॥ मनो मधुकरो मेघो मानिनी मदंनो मरुत् । मा मदो मर्कटो मत्स्यो मकारा दश चञ्चलाः || १४ | મન, મધુકર(ભમરો), મેઘ, સ્ત્રી, કામદેવ, પવન, લક્ષ્મી, મદ, વાનર અને મત્સ્ય - એ દશ મકાર ચંચલ હોય છે. ।।૧૪। मा जीवतु परावज्ञो दुःखदग्धस्तु यो जनः । तस्याजननी चैवास्तु जननी क्लेशकारिणी ।। १५ ।। પરની અવજ્ઞા કરનાર પુરુષ આ જગતમાં ન જીવો. જે દુઃખદગ્ધ માણસ છે, તે પણ આ જગતમાં ન જીવો અને જેના જન્મ વખતે માતાને ક્લેશ થાય તેનો પણ જન્મ જ ન થાઓ. ।।૧૫।। मौनान्मूकः प्रवचनपटुर्वातुलो जल्पको वा, धृष्टः पार्श्वे वसति च तदा दूरतश्चाप्रगल्भः । क्षान्त्या भीरुर्यदि न सहते प्रायशो नाभिजातः; સેવાધર્મ: પરમાદનો યોગિનામપ્યાયઃ ।।૧૬।। અહો! સેવાધર્મ કેટલો બધો ગહન છે કે જે યોગીઓને પણ અગમ્ય છે. મોન ધરતાં તેને મૂંગો કહેવામાં આવશે, જો તે બોલવામાં પોતાની ચાલાકી ૧૯૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ વાપરે તો તે વાતુલ અથવા બહુ બોલકો છે એમ કહેવામાં આવશે, પાસે આવીને બેસે તો તે ધૃષ્ટ છે અને દૂર જઈ બેસે તો તેને ગાફિલ કહેવામાં આવશે, ક્ષમા કરશે તો તે બીકણ અને સહન નહિ કરે તો તે અકુલીન છે એમ કહેવામાં આવશે, સેવા સાધવા જતાં ગુણ દોષરૂપ ગણાઈ જાય છે. ll૧૧ાા मृत्योर्बिभेपि किं मूढ भीते मुञ्चति किं यमः । अजातं नैव गृह्णाति कुरु यत्नमजन्मनि ।।१७।। મૂઢ! મરણથી તું શા માટે ભય પામે છે, શું તું ભય પામીશ તેથી તેને યમ મૂકી દેશે? જો તું જળ્યો ન હોત, તો તને યમ લઈ શકત નહિ, માટે તું જન્મ ન પામે એવો રસ્તો શોધી લે. l/૧૭ माता तीर्थं पिता तीर्थं तीर्थं च ज्येष्ठबान्धवाः । वाक्ये वाक्ये गुरुस्तीर्थं सर्वतीर्थं जनार्दनः ॥१८॥ માતા અને પિતા એ તીર્થ છે, વડીલો અને બંધુઓ તીર્થરૂપ છે, વાક્ય વાક્યમાં ગુરુ તીર્થ છે અને વિષ્ણુ એ સર્વતીર્થરૂપ છે. /૧૮ महानुभावसंसर्गः कस्य नोन्नतिकारकः । रथ्याम्बु जाह्नवीसङ्गात् त्रिदशैरपि वन्द्यते ।।१९।। અહો મહાપુરુષોના સંસર્ગથી કોની ઉન્નતિ ન થાય? ગંગાના સંગથી સાધારણ શેરીનું જળ પણ દેવોને વંદનીય થાય છે. ll૧૯ાા मुखं वलिभिराक्रान्तं पलितैरङ्कितं शिरः । गात्राणि शिथिलायन्ते तृष्णैका तरुणायते ॥२०॥ મુખમાં કરચલી પડી, માથે ધોળા વાળ ફરી વળ્યા અને શરીરના - અવયવો બધા શિથિલ થઈ ગયા, છતાં તૃષ્ણા તરુણીની જેમ તરુણ થતી જાય છે. પરિવા. मानं मुञ्चति गौरवं परिहरत्यायाति दीनात्मतां, लज्जामुत्सृजति श्रयत्यकरूणां नीचत्वमालम्बते । Page #219 -------------------------------------------------------------------------- ________________ भार्याबन्धुसुहृत्सुतेष्वपकृती नाविधाश्चेष्टते; किं किं यन्न करोति निन्दितमपि प्राणी क्षुधापीडितः ।।२१।। અહો! એવું શું છે કે જે સુધાથી પીડાયેલ પ્રાણી નિંદિતાચરણ કરે છે, માનનો તે ત્યાગ કરે છે, ગૌરવને તે તજી દે છે, તે એકદમ દીન બની જાય છે, લજ્જાને તે તિલાંજલિ આપે છે, ક્રૂરતાનો આશ્રય કરે છે, નીચપણાનું તે અવલંબન કરે છે, સ્ત્રી, બંધુ, મિત્ર અને સુતાદિક ઉપર તે અપકાર કરવા તત્પર થઈ જાય છે, એવી રીતે સુધાદ્ધત પ્રાણી વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે. તેના मया श्रियोऽर्जनाद् भोगा-दर्थकामौ कृतार्थितौ । .. અતિદ્વયમૂનારા ઘસ્યાવસરો મન પારા લક્ષ્મીને ઉપાર્જન કરતાં અને ભોગવતાં મેં અર્થ અને કામને કતાર્થ કર્યા છે, માટે હવે એ બંને પુરુષાર્થના મૂલરૂપ એવા ધર્મનો મારે અવસર છે. ર૨ા मिथ्यात्वतिमिरध्वस्त-विवेकमयलोचनाः । दूरीभवन्ति किंपाक-बुद्ध्या तस्मात्सुबुद्धयः ॥२३॥ મિથ્યાત્વરૂપ અંધકારથી વિવેકરૂપ લોચનનો લોપ થતાં કિંધાક-ફળની બુદ્ધિથી સુબુદ્ધિ અત્યંત દૂર જાય છે. ૩] मोहावर्त्तममानमानमकरं रागोर्मिसंवर्मितं, . तृष्णावेगमनङ्गसङ्गसलिलं पापौघपङ्काकुलम् । ये क्वापि स्खलिता न यौवनसरित्पूरं तरन्तो महासत्त्वास्ते खलु तारकाः किमितरैर्वध्यावतारैर्नरैः ।।२४।। જયાં મોહરૂપ આવર્ત(ઘુમરી) છે, અપરિમિત માનરૂપ જ્યાં મગર છે, રાગરૂપ જ્યાં તરંગો ઉછળી રહ્યા છે, તૃષ્ણારૂપ જ્યાં વેગ છે, અનંગ(કામદેવ)ના સંગરૂપ જ્યાં પાણી છે અને પાપનો સમૂહરૂપ જ્યાં બહુ કાદવ છે એવા યોવનરૂપ નદીના પૂરને તરતાં જે અલના પામ્યા - ૧૯૪ - Page #220 -------------------------------------------------------------------------- ________________ નથી, ખરેખર! તે મહાસત્ત્વશાળી પુરુષો જ તારક છે, બીજા વંધ્યઅવતારવાળા પુરુષોથી શું? ।।૨૪।। मायिचित्त इवागाधे निर्ममज्ज ह्रदे ततः । देवतातिशयात्तत्र तरति स्म तरण्डवत् ।। २५ ।। કપટીજનના અંતરની જેમ અગાધ એવા હ્રદમાં તે નિમગ્ન થઇ ગયો, પરંતુ ત્યાં દેવતાના અતિશયથી તે નાવની જેમ તરવા લાગ્યો. I॥૨૫॥ मातृकुक्षिदरीसिंहा बाल्ये बन्धुदृशां सुधा । यौवने कुलधौरेया द्वित्रा एव सुताः पुनः ।।२६।। પોતાની માતાની કુક્ષિરૂપ ગુફામાં સિંહ સમાન, બાલ્યાવસ્થામાં પોતાના બાંધવોની દૃષ્ટિને અમૃત સમાન તથા યૌવનાવસ્થામાં કુળનો ભાર ઉપાડવામાં ધુરંધર, એવા તો માત્ર કુળદીપક બે ત્રણ પુત્રો જ હશે. ૨૬ माधुर्यं लवणे सारं रम्भायां सुस्वरः खरे । पावित्र्यं वर्चसो गेहे स्वादु पानीयमूषरे ॥२७॥ स्नेहो भस्मनि वैशंद्यं मष्यां शैत्यमिवानले । सौम्य क्वापि सुखं नास्ति ध्यापकापद्भरे भवे ॥ २८ ॥ હે સૌમ્ય! લવણ(લૂણ)માં માધુર્ય(મીઠાશ), રંભા(કંદલી)માં સાર, ગધેડામાં સુસ્વર, ચૈમારના ઘરમાં પવિત્રતા, ખારી જમીનમાં મધુર જળ, ભસ્મ(રાખ)માં સ્નેહ(ચીકાશ), મસીમાં ઉજ્જલતા અને અગ્નિમાં શીતલતા મળવી મુશ્કેલ છે, તેમ આપત્તિથી વ્યાપ્ત એવા આ સંસારમાં ક્યાંય પણ સુખ છે.જ નહિ. II૨૭-૨૮॥ मुखे मधुरमन्ते च कुपथ्यमिव दारुणम् । ये स्त्रीणां बहुमन्यन्ते वचस्तेषां कुतः सुखम् ।।२९।। મુખ(પ્રારંભ)માં મધુર પણ પ્રાંતે કુપથ્યની જેમ દારુણ(ભયંકર) એવા સ્ત્રીઓના વચનને જેઓ બહુમાન આપે છે, તેમને સુખ ક્યાંથી હોય ? ॥૨૯॥ ૧૯૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ • છાલ : Is1I मौनमूनोदरत्वं वा ज्ञानं दानं जपस्तपः । मोघं दयां विना सर्वमेतत् कृषिरिवाम्बुदम् ।।३०॥ મૌન, ઉણોદરી તપ, જ્ઞાન, દાન, જપ અને બાહ્ય તથા આત્યંતર તપસ્યા એ બધા દયા વિના, વરસાદ વિનાની ખેતીની જેમ નકામા છે. 1130ll માયાવનિષાત્ર, વૈરસ્યોત્તિભૂમિન્ના | ફુલારો ટુદ્ધિસ્ટ્રીના સીજિનીનનઃ Tરૂા. સ્ત્રીઓ, માયા(કપટ)ની એક ખાણરુપ હોય છે, અસત્યની દાનશાળારૂપ, વેરની ઉત્પત્તિભૂમિકા, કુસંગમાં આસક્ત અને દુર્બુદ્ધિની સીમા હોય છે. ૩૧ महिलास्नेहमग्नानां मक्षिकाणामिवाङ्गिनाम् । सत्पक्षबलहीनानां मृत्युः सन्निहितो ध्रुवम् ॥३२॥ સ્ત્રીઓના સ્નેહમાં(પક્ષે તેલમાં) નિમગ્ન થયેલા સત્પક્ષના બળ વગરના પ્રાણીઓને પાંખના બળથી હીન મક્ષિકાઓની જેમ મૃત્યુ ખરેખર સત્વર પકડે છે.(અર્થાત્ મરણ તેમની બહુજ નજીક હોય છે.) IIકરી महात्मन्नेकरूपाः स्युः किं समस्ता अपि स्त्रियः । समाः समग्रा नागुल्योऽपि हि पाणौ नृणां यतः ॥३३॥ હે મહાત્મનું! બધી સ્ત્રીઓ શું એકસરખી હોય છે? શું માણસોના હાથની બધી આંગળીઓ એકસરખી હોય છે? ll૩૩ मार्गभ्रंशे मृतौ पत्यु-वियोगे तनुजन्मनाम् । सरित् प्लावे दृढं बन्धे जीवितायेन नाच्यवम् ।।३४।। કોઈ દુ:ખ દગ્ધ સ્ત્રી વિચાર કરે છે કે માર્ગથી ભ્રષ્ટ થતાં, પતિનું મરણ થતાં,પુત્રોનો વિયોગ થતાં, નદીમાં ડૂબતાં અને દઢ બંધનમાં બંધાયા છતાં હું જીવિતથી કેમ મુક્ત ન થઈ? Il૩૪ો . -જ્જ ૧૯૭ – Page #222 -------------------------------------------------------------------------- ________________ महेला अवहीलन्ति मार्दवभ्राजिनं जनम् । आरोहन्ति तरोर्मूर्ध्नि पश्य वल्ल्यः क्षमाभुवः ।।३५।। સ્ત્રીઓ સરળ માણસની અવહેલના કરે છે. જુઓ, જમીનમાંથી ઉત્પન્ન થયેલ લતાઓ વૃક્ષના શિરપર આરૂઢ થઈ જાય છે. રૂપો मृत्युरत्युत्तमो वक्र-नवक्रकचदारणैः । न तु सापत्न्यदुःखेन जीवितव्यमपि स्त्रियाम् ॥३६॥ વક્ર અને નવીન કરવત મૂકાવીને ગુજરી જવું એ વધારે સારું છે, પણ સ્ત્રીઓને સપત્ની(શોક્ય)ના દુઃખમાં જીવન ગુજારવું-તે સારું નથી. ll૩કી. मातेव रक्षति पितेव हिते नियुङ्क्ते, कान्तेव चापि रमयत्यपनीय खेदम् । लक्ष्मी तनोति वितनोति च दिक्षु कीर्ति; किं किं न साधयति कल्पलतेव विद्या ॥३७।। જે માતાની જેમ માણસનું રક્ષણ કરે છે, પિતાની જેમ હિતમાં જોડે છે, કાંતા(વ્હાલી સ્ત્રી)ની જેમ ખેદને દૂર કરીને આનંદ પમાડે છે, લક્ષ્મીને વિસ્તારે છે, કીર્તિને ચારે દિશામાં ફેલાવે છે-એમ કલ્પલતાની જેમ વિદ્યા શું શું સાધી શકતી નથી. ૩૭ના मूर्खचिह्नानि षडिति गर्वो दुर्वचनं मुखे । विरोधी विषवादी च कृत्याकृत्यं न मन्यते ॥३८॥ મૂર્ખજનના મૂખ્ય છ લક્ષણો કહેલા છે તે આ પ્રમાણે-તેમાં પ્રથમ પોતે ગર્વ રાખે, દુર્વચન બોલે, વિરોધ રાખે, અપ્રિય બોલે અને કૃત્યાકૃત્યને ન માને, એ મૂર્ખના છ લક્ષણો છે. ૩૮ मूल् हि जल्पतां पुंसां श्रुत्वा वाचः शुभाशुभाः । .. अशुभं वाक्यमादत्ते पुरीषमिव शूकरः ।।३९।। શુભાશુભ બોલનારા પુરુષોની વાણી સાંભળીને મૂર્ખજનો તેમાંથી – ૧૯9 Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્કર(ભૂંડ) જેમ વિષ્ટાને ગ્રહણ કરે તેમ અશુભ વાક્યને ગ્રહણ કરી લે છે. ૩૯ मूर्योऽपि मूर्ख दृष्ट्वा च चन्दनादपि शीतलः । यदि पश्यति विद्वांसं मन्यते पितृघातकम् ।।४०॥ મૂર્ખજનો મૂર્ખને જોઈને ચંદન કરતાં પણ શીતલ બની જાય છે અને જો વિદ્વાનું કોઈ તેના જોવામાં આવે, તો તેને પોતાના પિતાના ઘાતક જેવો માને છે. Ivol. महोपशमनं शास्त्रं खलानां कुरुते मदम् । चक्षुःप्रकाशकं तेज उलूकानामिवान्धताम् ॥४१॥ મદને શાંત કરનાર શાસ્ત્ર પણ ખલજનોને મદ ઉત્પન્ન કરે છે. જુઓ, તેજ ચક્ષુને પ્રકાશ કરનાર છે, છતાં ઘુવડ પક્ષીઓને તે અંધ બનાવી દે છે. I૪૧. महतां प्रार्थनेनैव विपत्तिरपि शोभते । दन्तभङ्गो हि नागानां श्लाध्यो गिरिविदारणे ॥४२॥ મહાપુરુષો પાસે પ્રાર્થના કરતાં કદાચ વિપત્તિ આવે, તો પણ સારી, કારણકે પર્વતને ફાડવા જતાં હસ્તીઓના દાંત ભાંગે, તો તે પ્રશંસનીય ગણાય છે. જરા मुखेन नोगिरत्यूर्ध्वं हृदये न नयत्यधः । जरयत्यन्तरे साधु-र्दोषं विषमिवेश्वरः ॥४३॥ સપુરુષ, શંકર જેમ વિષને તેમ દોષને બહાર પ્રકાશતો નથી, અંતરમાં ઉતારીને તે વારંવાર સંભારતો નથી, પરંતુ તે પેલા દોષને પોતાના હૃદયમાં જ જીર્ણ કરી દે છે. I૪૩ मान्या एव हि मान्यानां मानं कुर्वन्ति नेतरे । शम्भुर्बिभर्ति मूर्नेन्दुं स्वर्भानुस्तं जिघृक्षति ।।४४।। સારા પુરુષો જ માનનીયજનોનો સત્કાર કરે છે, ઇતરજનો તેમ કરતા - ૧૯૮ – Page #224 -------------------------------------------------------------------------- ________________ નથી. જુઓ, શંભુ-શંકર ચંદ્રમાને પોતાના મસ્તકપર ધારણ કરે છે અને રાહુ તેને ગ્રહણ કરવાને ઇચ્છે છે. ૫૪૪॥ महतां तादृशं तेजो यत्र शाम्यन्त्यनौजसः । अस्तं यान्ति प्रकाशेन तारका हि विवस्वतः ।।४५ ॥ મોટાજનોમાં એવા પ્રકારનું કાંઈ અસાધારણ તેજ હોય છે કે જેમાં બળહીનજનો અંજાઈ જાય છે. જુઓ સૂર્યના તેજથી તારાઓ અસ્ત થઈ જાય છે. ૪૫ मूकः परापवादे परदारनिरीक्षणेहियश्चान्धः । पङ्गुः परधनहरणे स जयति लोकत्रये पुरुषः ।।४६ ।। જે પરાપવાદ બોલવામાં મુંગો છે, પરસ્ત્રીને જોવામાં જે અંધ સમાન છે અને પરદ્રવ્યનું હરણ કરવામાં જે પાંગળો છે, તે પુરુષ ત્રણે લોકમાં જયવંત રહો. II૪૬॥ मा भूत्सज्जनयोगो यदि योगो मा पुनः स्नेहः । यदि स्नेहो विरहो मा यदि विरहो जीविताशा का ।। ४७ ।। . સજ્જનપુરુષનો યોગ કદાપિ ન થજો, કદાચ યોગ થાય તો ત્યાં સ્નેહ ન થશો, વળી સ્નેહ થાય તો તેનો વિરહ ન થજો અને જો વિરહ થયો, તો પછી. જીવિતની આશા કેવી? II૪૭।। 'मनसि वचसि काये पुण्यपीयूषपूर्णा, .. स्त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणून पर्वतीकृत्य नित्यं; निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ।।४८ ।। મન, વચન અને કાયા એ ત્રણે યોગમાં જે પુણ્યરૂપ અમૃતથી પરિપૂર્ણ છે, ઉપકારોની શ્રેણિથી જે ત્રણે ભુવનને પ્રસન્ન કરે છે અને પરના પરમાણુમાત્ર ગુણને પર્વત સમાન ગણીને જે નિરંતર પોતાના અંતરમાં ૧૯૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ આનંદ પામનારા છે-એવા સંતજનો જગતમાં ખરેખર બહુ થોડા જ હશે. ॥४८॥ मुखं पद्मदलाकारं वाचा चन्दनशीतला । हृदयं क्रोधसंयुक्तं त्रिविधं धूर्त्तलक्षणम् ।।४९॥ જેનું મુખ પદ્મના દળ સમાન લાગે છે, વાણી ચંદન સમાન શીતલ ભાસે છે અને હૃદયમાં ક્રોધ ભરેલો હોય, એ ત્રણ ધૂર્તના લક્ષણ છે. ॥४९॥ मालिन्यमवलम्बेत यदा दर्पणवत् खलः । तदैव तन्मुखे देयं रजो माऽन्या प्रतिक्रियां ।। ५० ।। દર્પણની જેમ ખલપુરુષ જ્યારે મલિનતાને ધારણ કરે, ત્યારે તેના મુખમાં ધૂળ જ નાખવી, કારણકે તેનીં અન્ય કાંઇ પ્રતિક્રિયા નથી. ॥५०॥ मायामयः प्रकृत्यैव रागद्वेषमदाकुलः । महतामपि मोहाय संसार इव दुर्जनः ।। ५१ ।। દુર્જનની જેમ આ સંસાર સ્વભાવથી જ માયામય, રાગ, દ્વેષ અને મદથી ભરેલ હોવાથી મહાપુરુષોને પણ તે મોહ ઉપજાવે છે. ૫૧ मृद्घटवत् सुखभेद्यो दुःसन्धानश्च दुर्जनो भवति । सुजनस्तु कनकघटवंद् दुर्भेद्यश्चाशु सन्धेयः ।। ५२ ।। દુર્જનપુરુષ, માટીના ઘટની જેમ સુખે ભેદી શકાય અને દુ:ખે સાંધી શકાય તેવો હોય છે અને સજ્જનપુરુષ, સુવર્ણના ઘટની જેમ દુ:ખે ભેદી શકાય અને સુખે સાંધી શકાય તેવા હોય છે. ૫૨૫ माता निन्दति? नाभिनन्दति पिता भ्राता न सम्भाषते, भृत्यः कुप्यति नानुगच्छति सुतः कांता च नालिङ्गते । अर्थप्रार्थनशङ्कया न कुरुते सम्भाषणं वै सुहृत्; तस्माद् द्रव्यमुपार्जयस्व सुमते द्रव्येण सर्वे वशाः । । ५३ ।। २०० Page #226 -------------------------------------------------------------------------- ________________ હે ભદ્ર! જો દ્રવ્ય ન હશે, તો માતા નિંદા કરવા માંડશે, પિતા પ્રેમનો ત્યાગ કરશે, ભાઈ બોલાવશે પણ નહિ, સેવક કોપ કરશે, પુત્ર અનુકૂળ નહિ ચાલે, સ્ત્રી પ્રેમ તજી દેશે અને દ્રવ્ય માગવાની શંકાથી મિત્ર પણ બોલાવશે નહિ, માટે દ્રવ્યનું ઉપાર્જન કરો, કારણકે દ્રવ્યથી બધા વશવર્તી થાય છે. પ૩N मातरं पितरं पुत्रं भ्रातरं वा सुहृत्तमम् । लोभाविष्टो नरो हन्ति स्वामिनं वा सहोदरम् ॥५४॥ લોભની લાલચમાં લપટાઈ ગયેલ પુરુષ પોતાના મા-બાપ, પુત્ર, ભ્રાતા, પ્રિય મિત્ર, સ્વામી અથવા સહોદરનો પણ નાશ કરે છે. પ૪ मा धनानि कृपणः खलु जीवंस्तृष्णयार्पयतु जातु परस्मै। तत्र नैष कुरुते मम चित्रं यत्तु नार्पयति तानि मृतोऽपि કૃપણપુરુષ તૃષ્ણાને લીધે કદાચ જીવતાં અન્યને ધન ન આપે, તો તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી, પરંતુ જે મરણ પામતાં છતાં તે પોતાનું ધન પરને આપતો નથી-એ જ આશ્ચર્ય છે. પપી. मन्निन्दया यदि जनः परितोषमेति, . નવપ્રયત્નસુન મોડયમનુBદો ને . श्रेयोऽर्थिनोऽपि पुरुषः परतुष्टिहेतो* કુંતા ઘનનિ પરિત્યજ્ઞત્તિ લદ્દા જો મારી નિંદાથી જ લોકોને આનંદ થતો હોય, તો વિના પ્રયત્ન લભ્ય એવો મારા પર એક પ્રકારનો તેઓ અનુગ્રહ(ઉપકાર) કરે છે. કારણકે કલ્યાણના અભિલાષીજનો અન્યને સંતોષ પમાડવા, દુઃખે પ્રાપ્ત થઇ શકે એવા ધનનો પણ પરિત્યાગ કરી દે છે. પછી मदसिक्तमुखैर्मृगाधिपः करिभिर्वर्तयते स्वयं हतैः । लघयन् खलु तेजसा जगन्न महानिच्छति भूतिमन्यतः ।।५७।। – ૨૦૧ શરૂ Page #227 -------------------------------------------------------------------------- ________________ વનરાજ(સિંહ) પોતે મારેલ અને મદજળથી આર્ટ થયેલ હસ્તીઓથી જ પોતાનું ગુજરાન ચલાવે છે, તેમ પોતાના તેજથી જગતને અંજાવનાર મહાપુરુષો અન્ય પાસેથી પોતાનો ઉત્કર્ષ ઇચ્છતા નથી. પ૭ मज्जन्तोऽपि विपत्पयोधिगहने निःशङ्कधैर्यावृताः, कुर्वन्त्येव परोपकारमनिशं सन्तो यथाशक्ति वै । राहोरुग्रकरालवक्रकुहरग्रासाभिभूतोऽप्यलं; .. રઃ હિં રોતિ મુવિનં પ્રાસાવશેષ : ૧૮ વિપત્તિના અગાધ સમુદ્રમાં ડુબવા છતાં નિશંક વૈર્યને ધારણ કરનારા સંતજનો તો નિરંતર યથાશક્તિ પરોપકાર કર્યા જ કરે છે. જુઓ, રાહુના ભયંકર મુખમાં સપડાયા છતાં ચંદ્રમા પોતાના શેષ કિરણોથી જગતજનોને અત્યંત આનંદ પમાડે છે. પ૮. महीपतेः सन्ति न यस्य पार्थे, , ___ कवीधरास्तस्य कुतो यशांसि । भूपाः कियन्तो न बभूवुरुर्त्यां; | નાના નાનાતિ નોકરિ તેવાનું છે? જે રાજાની આગળ કવીશ્વરો હાજર નથી, તેનો યશોવાદ ક્યાંથી? કારણકે પૂર્વે આ પૃથ્વી ઉપર કેટલાએ રાજાઓ થઈ ગયા છે કે જેનું નામમાત્ર પણ હાલમાં કોઈ જાણતું નથી. પહેલા मुक्ताफलैः किं मृगपक्षिणां च मिष्टान्नपानं किमु गर्दभानाम्। अन्धस्य दीपो बधिरस्य गीतं मूर्खस्य किं धर्मकथाप्रसङ्गः મૃગલા અને પક્ષીઓને મુક્તાફળોથી શું? ગધેડાઓને મિષ્ટાન્નપાનથી શું? અંધને દીપકથી શો ફાયદો? અને બહેરાને ગીતથી શું? તેમ મૂર્ખજનને ધર્મકથાથી શો ફાયદો થવાનો હતો? કo – ૨૦૨ – – Page #228 -------------------------------------------------------------------------- ________________ मनस्वी म्रियते कामं कार्पण्यं न तु गच्छति । अपि निर्वाणमायाति नानलो याति शीतताम् ।। ६१ ।। મનસ્વી(પંડિત) પુરુષ બિલકુલ મરવું કબૂલ કરશે, પરંતુ તે કૃપણતાને કદાપિ ધારણ કરશે નહિ. અગ્નિ નિર્વાણ પામશે(બુઝાઈ જશે) તે ભલે પણ તે શીતલ કદી પણ થશે નહિ. ૬૧|| मा धाव मा धाव विनैव दैवं, नो धावनं साधनमस्ति लक्ष्म्याः चेद्धावनं साधनमस्ति लक्ष्म्याः; धा धावमानोऽपि लभेत लक्ष्मीम् ।।६२ ॥ અરે! લક્ષ્મીલુબ્ધ! ભાગ્ય વિના લક્ષ્મીની ખાતર તું આમ દોડાદોડી ન કર, કારણકે તે દોડાદોડી કાંઈ લક્ષ્મી મેળવવાનું ખાસ સાધન નથી. જો તે ધનનું સાધન હોત, તો શ્વાન બહુ દોડે છે, છતાં લક્ષ્મીને પામી શકતો નથી. ૬૨॥ मलयाचलगन्धेन त्विन्धनं चन्दनायते । तथा सज्जनसङ्गेन दुर्जनः सज्जनायते ।। ६३ ।। મલયાચલપર્વતના ગંધને લીધે અન્ય કાષ્ઠ જેમ ચંદનના ભાવમાં ખપે છે, તેમ સજ્જનના સંગથી દુર્જન પણ સજ્જન સમાન થઈ જાય છે. શાકમાં ૨૦૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ यस्य नार्था न वा कामो न वा प्रणयिपोषणम् । द्विपदस्य पशोस्तस्य व्यसनं शास्त्रसङ्ग्रहः ।।१।। જેની પાસે દ્રવ્ય નથી, જે કામનો ઉપભોગ અથવા તો પોતાના સ્નેહીઓનું પોષણ કરી શકતો નથી એવા દ્વિપદ(બે પગવાળા) પશુને શાસ્ત્રસંગ્રહ કરવો એ તેને કેવળ દુઃખરૂપ છે. [૧] यौवने नीचसंसर्गात् कालुष्यं निर्मले कुले । के के नो जनयन्ति न पटे पङ्कलवा इव ॥२॥ યૌવનાવસ્થામાં નીચજનોના સંસર્ગથી વસ્ત્રમાં કાદવના છાંટા જેમ કલુષતા કરે, તેમ કયા પુરુષો પોતાના નિર્મળ કુળને ડાઘ લગાડતા નથી? પારા यज्जराजर्जरो यूना दृढमुष्ट्या हतोऽश्नुते । कष्टं सङ्घटनेनापि तस्मादेकेन्द्रियोऽधिकम् ।।३।। એક યુવાન પુરુષ, દઢ મુષ્ટિથી જરાજર્જરિત થયેલ માણસને મારે અને તેને જે દુ:ખ ઉપજે, તે કરતાં માણસના સંઘટાથી એકેંદ્રિયને અધિક દુઃખ થાય છે. ૩l यत्कर्माऽदीर्घदृश्वानः कुर्वन्ति कुमतीरिताः । Page #230 -------------------------------------------------------------------------- ________________ कालेऽनुशेरते तेन तेऽनिशं स इव द्विजः ।।४।। લાંબો વિચાર કર્યા વિના કુમતિથી પ્રેરાઇને જેઓ કાર્ય કરવાને તત્પર થાય છે, તેઓ પેલા બ્રાહ્મણની જેમ અવસર આવે અતિશય સંતાપ પામે છે. જો यः शास्त्रे पारगः प्रेक्षा-पूर्वकारी कलास्पदम् । सोऽपि लीलायितं वेत्ति नहि धातुरिव द्विजः ॥५॥ જે શાસ્ત્રમાં પારંગત છે, વિચારપૂર્વક કામ કરનાર છે, તથા જે કળાઓનું સ્થાન છે, એવો પુરુષ પણ પેલા બ્રાહ્મણની જેમ વિધાતાની લીલાને જાણી શકતો નથી. પી. यथा गुणकरं वैद्यो-पदेशात्कृतमौषधम् । तथा गुरूपदेशेन स्मृतो मन्त्रः फलप्रदः ॥६॥ જેમ વૈદ્યના ઉપદેશ પ્રમાણે કરવામાં આવેલ ઔષધ ગુણકારી થાય છે, તેમ ગુરુમહારાજના ઉપદેશથી સ્મરણ કરવામાં આવેલ મંત્ર ફળને આપનાર થાય છે. તેવા न्यथा कृषिः कृता काले चैव शस्यस्य वृद्धये । तथा फलति धर्मोऽपि काले गुर्वाज्ञया कृतः ॥७॥ અવસર આર્વે ખેતી કરવાથી જેમ ધાન્યની વૃદ્ધિ થાય છે, તેમ ગુરુ આજ્ઞાથી અવસરે આરાધવામાં આવેલ ધર્મ અવશ્યમેવ ફળીભૂત થાય છે. કા. - यदि त्रिलोकी गणनापरा स्यात्, તથા સમાતિર્યદિ નાયુષઃ સ્થાત્ | पारे परार्धं गणितं यदि स्याद् . गणेम निःशेषगुणोऽपि स स्यात् ॥८॥ જો ત્રણે લોક ગણના કરવા તત્પર થાય, વળી તેના આયુષ્યની કદાપિ સમાપ્તિ ન થાય અને પરાર્ધ કરતાં વધારે ગણિતશાસ્ત્ર હોય, તોજ . –@ ૨૦૫ ૭* Page #231 -------------------------------------------------------------------------- ________________ तेभना ( भगवंतना ) गुणो समस्त प्रारे गएशी शाय. ॥८॥ या त्रिलोकेऽपि धीराणां चरत्यस्खलिता मतिः । सापि न स्त्रीमनोवल्लीवनं गाहितुमीश्वरी ।।९।। જે ધીરપુરુષોની મતિ ત્રણે લોકમાં અસ્ખલિત થઈને ચાલી શકે છે, તે મતિ પણ સ્ત્રીના મનરૂપ લતાવનનું અવગાહન કરવાને સમર્થ નથી અર્થાત્ ધીરજનો પણ સ્ત્રીચરિત્રનો પાર પામી શકતા નથી. ।।૯।। यच्चेतसि न तद्वाचि वाचि यत्तन्न कर्मणि । स्वात्मन्येव कलिः स्त्रीणां कथं ताः परशर्मणे ।।१०।। જે મનમાં છે તે વચનમાં નથી અને વચનમાં છે, તે કર્મમાં નથી-આમ જે સ્ત્રીઓ પોતાના આત્મામાં જ ભિન્નતાને ધારણ કરે છે, તેઓ બીજાને शी रीते सुख आये ? ॥१०॥ यदीयं हृदयं मुक्तास्रक् सिषेव सुसंहिंता । अध्येतुमिव नैर्मल्यं सद्गुणानां सौ स्थितिः ।।११।। નિર્મળતાનો અભ્યાસ કરવા તે સતીના હૃદયનું સેવન મોતીની માલા डरती हती. परेषर! सह्गुगोनी ख ४ स्थिति छे. ॥११॥ ये बहिर्महिमाधारा उदारा राजपूजिताः । गृहायाताः कुभार्यातो दासवत्तेऽपि बिभ्यति ।।१२।। જેઓ બહાર મોટા મહિમાવાળા, ઉદાર અને રાજાઓને પણ માનનીય ગણાય છે, તેવા પુરુષો પણ પોતાના ઘરે આવતાં કુભાર્યાથી એક દાસની भ भय पामता रहे छे. ॥१२॥ यथा सरो विना नीरं विना वीरं वरूथिनी, प्रासादश्च विना केतुं विना हेतुं यथा वचः ||१३|| यथा भूपो विना न्यायं विना चायं यथा व्ययः; चक्षुर्विना यथैवास्यं लास्यं तूर्यं विना यथा ।। १४ ।। २०५ ४ Page #232 -------------------------------------------------------------------------- ________________ यथा वक्षो विना हारं सदाचारं विना गुरुः । तथा न मे गृहं चित्ता-नन्दनं नन्दनं विना ।।१५।। જેમ પાણી વિના સરોવર, સુભટ(વીર) વિના સેના, ધ્વજા વિના પ્રાસાદ, અને વિના કારણે વચન શોભતું નથી, જેમ ન્યાય વિના રાજા, આવક વિના ખરચ, ચક્ષુ વિના મુખ અને વાઘ વિના નૃત્ય શોભતું નથી, વળી જેમ હાર વિના વક્ષસ્થળ અને સદાચાર વિના ગુરુ શોભતા નથી, તેમ અંતરને આનંદ આપનાર એવા નંદન(પુત્ર) વિના મારું ઘર શોભતું નથી. ૧૩/૧૪ોપા यदशक्यप्रतीकारं देवैः किमुत मानवैः । श्रोतुर्वृथा व्यथाकारि तदुःखं किं प्रकाश्यते ।।१६।। મનુષ્યો તો શું પણ દેવતાઓ પણ જે દુઃખનો પ્રતિકાર કરવાને અસમર્થ છે, અને શ્રોતાને વૃથા સંતાપ કરનાર એવું દુ:ખ, શા માટે કોઈની પાસે પ્રકાશિત કરવુંશાવવા ये सुखानि समीहन्ते नरा धर्मप्रमद्वराः । जड़ा बीजमनूपानाः फलाय स्पृहयन्ति ते ॥१७॥ - જે પુરુષો ધર્મ કરવામાં અત્યંત પ્રમાદી હોવા છતાં સુખને તો ઇચ્છે જ છે, તે મૂર્ખજનો બીજને વાવ્યા સિવાય ફળની ઇચ્છા રાખે છે. /૧૭ योधं विना न सङ्ग्रामो न ग्रामो मानुषं विना । न सद्भावं विना सख्यं न सौख्यं सुकृतं विना ।।१८।। સુભટ વિના સંગ્રામ ન થાય, મનુષ્યો વિના ગામ ન વસે, સદ્ભાવ વિના મિત્રાઇ ન બને અને સુકત વિના સુખની પ્રાપ્તિ ન થાય. /૧૮ यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् । लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ।।१९।। જેને પોતાને જ પ્રજ્ઞા(બુદ્ધિ) નથી, તેને શાસ્ત્રથી શો લાભ થવાનો હતો? જે લોચનહીન અંધ) છે, તેને દર્પણ બતાવવાથી શો ફાયદો? I૧૯ો – ૨૦૭ – Page #233 -------------------------------------------------------------------------- ________________ यस्यास्ति वित्तं स नरः कुलीनः, स पण्डितः स श्रुतिमान् गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः; सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति ॥२०॥ लेनी पासे धन छ, ४ मास मुलीन, पंडित, AaN, गुणाश, abu અને દર્શનીય(રૂપાળા) પણ તે જ છે, કારણકે બધા ગુણો સુવર્ણને(ધનને) અનુસરીને રહેલા છે. ૨૦ll यस्यास्तिस्य मित्राणि यस्यास्तिस्य बान्धवाः । यस्यार्थः स पुमाल्लोके यस्यार्थः स च पण्डितः ॥२१॥ જેની પાસે ધન છે, તેના ઘણા મિત્રો થાય છે, તેના ઘણા બાંધવો થાય છે, વળી જેને ધન છે, તે જ લોકમાં પ્રતિષ્ઠિત પુરુષ ગણાય છે અને પંડિત પણ ધનવાનું જ ગણાય છે. મુરલી यथा धेनुसहस्रेषु वत्सो विन्दति मातरम् । तथा पूर्वकृतं कर्म कर्तारमनुगच्छति ॥२२॥.. જેમ વાછરડું, હજારો ગાયોમાં પોતાની માતાને શોધી લે છે, તેમ પૂર્વે ४२वामां आवे , तिनि शोधी से छ(अनुसरे छ). ॥२२॥ यावन्ति पशुरोमाणि पशुगात्रेषु भारत । तावद्वर्षसहस्राणि पच्यते पशुघातकः ।।२३।। હે ભારત! પશુના શરીરપર જેટલા રોમ(કેશ) હોય છે, તેટલા હજાર વરસ સુધી પશુઘાતક પાપથી નરકમાં દુ:ખ ભોગવે છે. ૨૩ यद्धात्रा निजभालपट्टलिखितं स्तोकं महद्वा धनं, तत्प्राप्नोति मरुस्थलेऽपि नितरां मेरौ ततो नाधिकम् । तद्धीरो भव वित्तवत्सु कृपणां वृत्तिं वृथा मा कृथाः; कूपे पश्य पयोनिधावपि घटो गृह्णाति तुल्यं जलम् ।।२४।। 18 २०८ - Page #234 -------------------------------------------------------------------------- ________________ પોતાના લલાટપટ્ટપર વિધાતાએ જે ઓછું કે વધારે ધન લખેલ છે, તેટલું ધન તો કદાચ મારવાડમાં જાઓ, તો પણ અવશ્ય મળવાનું જ છે, તેમજ મેરુપર્વત પર જતાં તેથી અધિક લેશ પણ મળવાનું નથી, માટે હે ભદ્ર! તું ધનવંતોમાં ધીર બની જા, વૃથા કૃપણવૃત્તિને ધારણ ન કર. જુઓ, કુવામાં કે સમુદ્રમાં ઘટ તો સમાન જળને જ ગ્રહણ કરે છે. 112811 यत्रात्मीयो जनो नास्ति भेदस्तत्र न विद्यते । कुठारैर्दण्डनिर्मुक्तैर्भिद्यन्ते तरवः कथम् ।। २५ ।। જ્યાં આત્મીય(સંબંધી)જન નથી ત્યાં ભેદ થઈ શકતો નથી, કારણકે દંડ વિનાના કુહાડા વૃક્ષને ભેદી શકતા નથી. I॥૨૫॥ यदा किञ्चिज्ज्ञोऽहं द्विप इव मदान्धः समभवं, तदा सर्वज्ञोऽस्मीत्यभवदवलिप्तं मम मनः । यदा किञ्चित्किञ्चिद् बुधजनसकाशादवगतं; तदा मूर्खोऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः ।। २६ ।। જ્યારે હું કંઇક લેશમાત્ર જાણતો હતો, ત્યારે હાથીની જેમ મદાંધ બની ગયો હતો, અને હું સર્વજ્ઞ છું, એમ માની મારું મન અત્યંત ગર્વિષ્ઠ થઈ ગયું હતું; પણ જ્યારે સુજ્ઞજનોના સંગથી કંઈ કંઈ મારા જાણવામાં આવ્યું, ત્યારે મને લાગ્યું કે ‘હું મૂર્ખ છું’ એમ મારા મનમાંથી જ્વરની જેમ મદ દૂર થઈ ગયો. ૨૭ यावत्स्वस्थमिदं शरीरमरुजं यावच्च दूरे जरा, यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः । आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान्; सन्दीप्ते भवने हि कूपखननं प्रत्युद्यमः कीदृशः ।। २७ ।। જ્યાં સુધી આ શરીર નિરોગી છે, જ્યાં સુધી જરા દૂર છે, જ્યાં સુધી ઇંદ્રિયોની શક્તિ અપ્રતિહત(સહીસલામત) છે અને જ્યાં સુધી આયુષ્યનો ૨૦૯ Page #235 -------------------------------------------------------------------------- ________________ ક્ષય થયો નથી, ત્યાં સુધીમાં જ સુજ્ઞપુરુષે આત્મકલ્યાણને માટે પ્રયત્ન કરવો સમુચિત છે, કારણકે આગ લાગે, ત્યારે કુવો ખોદવાના પ્રયત્ન કરવો, તે શા કામનો? મેરા यत्नेन पापानि समाचरन्ति धर्मं प्रसङ्गादपि नाचरन्ति ।. आश्चर्यमेतद्धि मनुष्यलोके क्षीरं परित्यज्य विष पिबन्ति T૨૮ાા અહો! લોકો પાપને તો પ્રયત્નપૂર્વક આચરે છે અને ધર્મનું તો પ્રસંગે પણ આચરણ કરતા નથી. ખરેખર! જગતમાં બહુ આશ્ચર્યની વાત છે કે પ્રાણીઓ ક્ષીરનો ત્યાગ કરીને વિષ પીવા જાય છે. ર૮ : यौवनं धनसम्पत्तिः प्रभुत्वमविवेकिता । एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ।।२९।। યૌવન, ધનસંપત્તિ, પ્રભુત્વ(મોટાઈ) અને અવિવેકિતા-એમાંનું એક એક પણ અનર્થકારી થાય છે, તો જ્યાં ચાર હોય, ત્યાં કહેવું જ શું? यदकार्यं न कर्त्तव्यं प्राणैः कण्ठगतैरपि । कार्यं यदेव कर्त्तव्यं प्राणैः कण्ठगतैरपि ॥३०॥ જીવ જાય તો પણ અકાર્ય કદી ન કરવું અને જે કરવાનું છે, તે પ્રાણો કંઠે આવતાં પણ અવશ્ય કરવું જ. ll૩૦ यं दृष्ट्वा वर्धते क्रोधः स्नेहश्च परिहीयते । सुविज्ञेयो मनुष्येण एष मे पूर्ववैरिकः ।।३१।। જેને જોવાથી ક્રોધ વધે અને સ્નેહ પરિક્ષણ થાય, તો “આ મારો પૂર્વનો વેરી છે એમ પુરુષે નિશ્ચય સમજી લેવું. ૩૧૫ यदि सन्ति गुणाः पुसां विकसन्त्येव ते स्वयम् । न हि कस्तूरिकामोदः शपथेन निवार्यते ।।३।। જો માણસોમાં ગુણો હોય, તો તે પોતાની મેળે જ વિકસિત થાય છે. –આ. ૨૧૦ – Page #236 -------------------------------------------------------------------------- ________________ કસ્તૂરીની સુગંધ કાંઇ શપથ(સમ) આપવાથી અટકાવી શકાતી નથી. નેહરા यथा चतुर्भिः कनकं परीक्ष्यते निघर्षणच्छेदनतापताडनैः । तथा चतुर्भिः पुरुषः परीक्ष्यते श्रुतेन शीलेन गुणेन कर्मणा સારૂરૂા. નિઘર્ષણ, તાપ, છેદન અને તાડન-એ ચાર પ્રકારથી જેમ સુવર્ણની પરીક્ષા થઈ શકે છે, તેમ શ્રત, શીલ, ગુણ અને કર્મ એ ચાર પ્રકારથી પુરુષની પરીક્ષા થઈ શકે છે. ૩૭ll येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्मः। ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति સારૂ૪ જેમને વિદ્યા, તપ, દાન, જ્ઞાન, શીલ, ગુણ કે ધર્મ નથી, તે લોકો આ ભૂમિપર ભારરૂપ છે. ખરેખર! તેઓ મનુષ્યરૂપધારી મૃગલાઓ જ છે. ||૩૪ો यज्जीवस्योपकारि स्यात् तदेहस्यापकारकृत् । यच्छरीरोपकारि स्यात् तज्जीवस्यापकारकृत् ॥३५।। જે જીવને ઉપકાર કરનાર છે, તે દેહનો અપકાર કરનાર છે અને જે શરીરનો ઉપકાર કરનાર છે, તે જીવનો અપકાર કરનાર છે. રૂપા यदत्र क्रियते कर्म तत्परत्रोपभुज्यते । मूलसिक्तेषु वृक्षेषु फलं शाखासु जायते ॥३६॥ જે આ લોકમાં કર્મ કરવામાં આવે છે, તે પરભવમાં જીવને ભોગવવું પડે છે, કારણકે વૃક્ષોને મૂળમાં પાણી સીંચવામાં આવતાં ફળો તો શાખાઓમાં જ ઉત્પન્ન થાય છે. ૩૦ यत्नानुसारिणी विद्या लक्ष्मीः पुण्यानुसारिणी । दानानुसारिणी कीर्तिर्बुद्धिः कर्मानुसारिणी ॥३७॥ – ૨૧૧ શરૂ Page #237 -------------------------------------------------------------------------- ________________ યત્નાનુસારે વિદ્યા પ્રાપ્ત થાય છે, પુણ્યાનુસારે લક્ષ્મી મળે છે, દાનાનુસાર યશ અને કર્માનુસારે બુદ્ધિ ઉત્પન્ન થાય છે. ll૩૭ यथा गजपतिः श्रान्त-श्छायार्थी वृक्षमाश्रितः । विश्रम्य तं द्रुमं हन्ति तथा नीचः स्वमाश्रयम् ॥३८॥ . જેમ શ્રમિત થયેલ ગજપતિ છાયાની ઇચ્છાથી વૃક્ષનો આશ્રય કરે છે, અને વિશ્રામ પામીને તે વૃક્ષનો નાશ કરે છે, તેમ નીચજનો પોતાના આશ્રયનો નાશ કરે છે. ૩૮ यौवनं जरया ग्रस्तं शरीरं व्याधिपीडितम् । मृत्युराकाङ्क्षति प्राणां-स्तृष्णैका निरुपद्रवा ।।३९।। યૌવન જરાથી ગ્રસ્ત છે, શરીર વ્યાધિથી પીડિત છે અને મૃત્યુ પ્રાણો લેવાને તત્પર છે, પણ એક તૃષ્ણા ઉપદ્રવરહિત છે. ૩૯ : ये मज्जन्ति निमज्जयन्ति च परास्ते प्रस्तरा दुस्तरा, वार्थो वारि तरन्ति वानरभटान् सन्तारयन्तेऽपि च । नैते ग्रावगुणा न वारिधिगुणा नो वानराणां गुणाः; श्रीमद्दाशरथेः प्रतापमहिमा सोऽयं समुज्जृम्भते ।।४।। જે દુસ્તર શિલાઓ પોતે ડૂબે અને બીજાને ડૂબાડે છે, તે શિલાઓ સમુદ્રના જળમાં તરે અને વાનર સુભટોને તારે; એ કાંઇ પત્થરના ગુણો, સમુદ્રના ગુણો કે વાનરોના ગુણો સમજવાના નથી, પરંતુ તે સમજ્જવલ મહિમા શ્રીમાન્ રામચંદ્રજીનો સમજવો. ૪oll यास्याम्यायतनं जिनस्य लभते ध्यायंश्चतुर्थं फलं, षष्ठं चोत्थितुमुद्यतोऽष्टममथो गन्तुं प्रवृत्तोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात्प्राप्तस्ततो द्वादशं; मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलम् ।।४१।। “હું ભગવંતના મંદિરમાં જઇશ' એવો સંકલ્પ કરવાથી એક ઉપવાસનો - २१२ Page #238 -------------------------------------------------------------------------- ________________ લાભ થાય, તે નિમિત્તે ઉઠવાને તૈયાર થતાં બે ઉપવાસનો લાભ અને માર્ગે ચાલતાં ત્રણ ઉપવાસનો લાભ મળે છે, શ્રદ્ધા કરતાં ચાર ઉપવાસ અને જિનમંદિરની બહાર આવતાં પાંચ ઉપવાસનો લાભ થાય, ગભારામાં દાખલ થતાં પંદર ઉપવાસનો લાભ અને, ભગવંતને સાક્ષાત જોતાં(નિહાળતાં) એક માસના ઉપવાસનો લાભ થાય છે. I૪૧ यदि वहति त्रिदण्डं नग्नमुण्डं जटां वा, વસતિ ગુદાય વૃક્ષનૂને રિાતાયામ્ | यदि पठति पुराणं वेदसिद्धान्ततत्त्वे; - ય િહૃદયમશુદ્ધ સમેતન્ન વિશ્વિત્ જરા ભલે ત્રિદંડને ધારણ કરો, શિર નગ્ન રાખીને મુંડાવો અથવા તો માથે જટા ધારણ કરો, ગુફામાં અગર વૃક્ષના મૂળમાં શિલાપર વાસ કરો, પુરાણ અથવા વેદ કે સિદ્ધાંત તત્ત્વનો અભ્યાસ કરો, તથાપિ જો હૃદય અશુદ્ધ છે, તો તે બધું નકામું છે. કરી यदेव रोचते यस्य तदेव तस्य सुन्दरम् । श्रीखण्डे न तथा प्रीति-र्यथा 'रुद्रस्य भस्मनि ।।४३॥ જે વસ્તુ જેને રુચે, તેના મનને તેજ વસ્તુ સુંદર છે. શંકરની પ્રીતિ જેવી ભસ્મ(રાખ)માં છે, તેવી ચંદનવાં નથી. I૪૩ यत्रोदकं तत्र वसन्ति हंसा यत्रामिषं तत्र पतन्ति गृध्राः । यत्रार्थिनस्तत्र रमन्ति (रमन्ते ?) वेश्या यत्राकृतिस्तत्र गुणा વસત્તિ ૪૪ જ્યાં પાણી હોય, ત્યાં હંસો રહે છે, જ્યાં માંસ હોય ત્યાં ગીધ પક્ષીઓ - આવીને પડે છે, જ્યાં ધનવંતો હોય છે ત્યાં વેશ્યાઓ રમણ કરે છે, અને જ્યાં સુરમ્ય આકૃતિ હોય ત્યા ગુણો રહેલા હોય છે. ૪૪ यदि स्थिरा भवेद्विद्युत्तिष्ठन्ति यदि वायवः । दैवात्तथापि नारीणां न स्थेम्ना स्थीयते मनः ॥४५॥ - ૨૧૩ શરૂ Page #239 -------------------------------------------------------------------------- ________________ કદાચ વીજળી સ્થિર થઇ જાય અને દૈવયોગે કદાચ વાયુ પણ સ્થિર સ્તંભી રહે, તથાપિ સ્ત્રીઓનું મન કોઈ રીતે સ્થિર રહી જ ન શકે.।।૪। यथा मौलिः प्रतीकेषु हृषीकेषु यथेक्षणम्, यथा सुरदुः सालेसु विशालेषु यथा नभः ।। ४६ ।। यथा हरिरमर्त्येषु मर्त्येषु च यथा नृपः; दयाधर्मस्तथा धर्म-कृत्येषु स्यात्पुरस्सरः ।।४७ ॥ જેમ અંગના અવયવોમાં મસ્તક, ઇંદ્રિયોમાં જેમ ચક્ષુ, વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ, વિશાલ પદાર્થોમાં જેમ આકાશ, દેવતાઓમાં જેમ ઇંદ્ર, અને મનુષ્યોમાં જેમ રાજા ઉત્કૃષ્ટ છે, તેમ સર્વ ધર્મકૃત્યોમાં દયાધર્મ સર્વોત્કૃષ્ટ(અગ્રેસર) છે. ૪૬-૪૭ના युवानो यत्र खेलन्ति विमानेष्वेव वेश्मसु, मेषोन्मेषादिचेष्टाभिर्मन्यन्ते मानवा इति । ।४८ ।। यत्र जैनगृहाग्रस्थ - कल्याणकलशोद्भवैः; गभस्त्यगस्तिभिर्ग्रस्ताः पौराणां दुरितार्णवाः ।।४९।। જાણે વિમાનો હોય તેવા ભવનોમાં જ્યાં યુવાન પુરુષો ક્રીડા કરતા હતા, પણ તેઓ ચક્ષુના મેષોન્મેષમાત્રથી જ આ મનુષ્યો છે, એમ જાણી શકાતા હતા, વળી જ્યાં જિનમંદિરોના શિખર પર રહેલ સુવર્ણકલશથી પ્રગટ થતા કિરણરૂપ અગસ્તિ(ઋષિ)ઓ નાગરિકજનોના પાપરૂપ સમુદ્રનું પાન કરી જતા હતા. II૪૮-૪૯॥ 4 ये संयोगास्तनुमता - माद्यमुन्मादकारणम् । तेषां निष्ठा वियोगो हि व्यापाराणां विपद्यथा ।। ५० ।। જે સંયોગો છે તે પ્રાણીઓને મુખ્ય ઉન્માદના કારણ છે, વળી વેપાર કરતાં જેમ વિપત્તિ આવી પડે, તેમ તે સંયોગો વિયોગના રૂપમાં તો અવશ્યમેવ બદલાઈ જવાના જ છે. પા ૨૧૪ Page #240 -------------------------------------------------------------------------- ________________ यो मित्रामित्रयोः शक्तो नोपकारापकारयोः ।। धत्ते तस्या यशोवल्ली-बीजतां दीर्घजीविता ।।५१॥ જે પુરુષ મિત્રો પર ઉપકાર કરવાને સમર્થ નથી અને શત્રુઓ પર અપકાર કરવાને સમર્થ નથી, તેનું દીર્ઘ જીવન માત્ર અપયશરૂ૫ લતાને ધારણ કરે છે વૃદ્ધિ પમાડે છે). આપના यासां कुक्षिमुरीचक्रु-जिनचक्रधरादयः । जङ्गमा रत्नखनय-स्ता निन्द्याः किमु योषितः ।।५२।। જિનેશ્વરો અને ચક્રવર્તીઓને પણ જેમના ઉદરમાં અવતાર લેવો પડ્યો તથા જે જંગમ રત્વખાણ સમાન ગણાય છે, એવી સ્ત્રીઓ શું કદાપિ નિંદનીય હોઈ શકે? પરા ये दृप्ता ये सदाचारा ये च भारक्षमा भुवि । स्त्रीभिस्तेऽप्यभिभूयन्ते रश्मिभिर्वृषभा इव ॥५३॥ જેઓ સદાચારી, સમર્થ અને રાજ્યનો ભાર ઉપાડવાને સમર્થ છે, તેવા પુરુષો પણ દોરડીઓથી જેમ બળદો પરાભવ પામે તેમ સ્ત્રીઓથી અત્યંત પરાભવ પામે છે. પણl. " ये स्वतोऽप्यधिकं स्निग्धैः कवलैः पोषिताः सुताः। तेऽपि दास्वणि दत्वान्ते दुःखानि भुञ्जते धनम् ।।५४॥ પોતાના કરતાં પણ અધિક સ્નિગ્ધ(કોમળ) એવા કોળીયા ખવરાવીને જે પુત્રીને સારી રીતે પોષ્યા, તેઓ પણ પ્રાંતે દારુણ દુઃખો આપીને ધનનો ઉપભોગ લેવા તત્પર થઇ જાય છે. પ૪l यस्य वक्रकुहरे सुभाषितं नास्ति नाप्यवसरे प्रजल्पति । ૩ તિઃ સવિલ ઘીનતાની નૈનિત રૂવાવમાસક્તિ સાવલા જેના મુખમાં સુભાષિત નથી તેમજ જે અવસરે ધીમંતો(વિદ્વાનો)ની સભામાં આવીને કંઈ બોલી શકતો નથી, તે માટીથી બનાવવામાં આવેલ પુતળા જેવો છે. આપપા. - ૨૧૫ + Page #241 -------------------------------------------------------------------------- ________________ यत्र विद्वज्जनो नास्ति श्लाघ्यस्तत्राल्पधीरपि । निरस्तपादपे देशे एरण्डोऽपि द्रुमायते ॥५६॥ જ્યાં વિદ્વાજનોનો અભાવ હોય છે ત્યાં અલ્પ બુદ્ધિમાનું પણ વખણાય છે. કારણકે વૃક્ષ વિનાના દેશમાં એરંડો પણ વૃક્ષ સમાન ગણાય છે.પકા. यस्य नास्ति विवेकस्तु केवलं यो बहुश्रुतः । न स जानाति शास्त्रार्थान् दर्वी पाकरसानिव ।।५७।। જેને વિવેક નથી, પરંતુ કેવળ જે બહુશ્રુત છે, તે ચાટવો (ચમચા) જેમ રસોઇના સ્વાદને જાણી ન શકે, તેમ શાસ્ત્રાર્થને જાણી શકતો નથી. ./પો. ये संसत्सु विवादिनः परयशःशूलेन शल्याकुलाः, .. कुर्वन्ति स्वगुणस्तवेन गुणिनां यत्नाद् गुणाच्छादनम् । तेषां रोषकषायितोदरदृशां कोपोष्णनिःश्वासिनां; दीप्ता रत्नशिखेव कृष्णफणिनां विद्या जनोद्वेजिनी ।।५८ ।। જેઓ વિદ્વાનોની સભાઓમાં વિવાદ કરવા તત્પર થઈ જાય છે, જેઓ પરના યશરૂપ શૂળથી શલ્યયુક્ત બની વ્યાકુળ થાય છે, વળી પોતાના ગુણોના સ્તવનથી જેઓ ગુણીજનોના ગુણોને યત્નપૂર્વક આચ્છાદિત કરે છે, રોષ અને કષાયથી જેમના હૃદય અને દૃષ્ટિ વ્યાપ્ત છે તથા કોપથી જેમના શ્વાસોચ્છવાસ પણ ગરમ થઈ ગયા છે એવા જનોને પ્રાપ્ત થયેલ વિદ્યા તે કાળા સર્પોની દેદીપ્યમાન મણિની જેમ લોકોને ભયંકર થઈ પડે છે. ૧પ૮. यद्यपि बहु नाधीषे तथापि पठ पुत्र व्याकरणम् । स्वजनः श्वजनो माभूत् सकलं शकलं सकृच्छकृत् ।।५९।। હે વ્હાલા વત્સ! જો તારે વધારે ન ભણવું હોય, તથાપિ તું વ્યાકરણનો અભ્યાસ તો જરૂર કરજે, કારણકે તે વિના સ્વજન-તે શ્વજનં(થાન), સકલ-તે શકલ(એક વિભાગ) અને સક(એકવાર) તે શકત(વિષ્ટા) થઇ Page #242 -------------------------------------------------------------------------- ________________ જશે.(બોલાઈ જશે.) પલા यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रिया । चित्ते वाचि क्रियायां च साधूनामेकरूपता ॥६०॥ જેવું મનમાં તેવું વાણીમાં અને જેવું વાણીમાં તેવું ક્રિયામાં એમ મન, વચન અને ક્રિયામાં પુરુષોની એકરૂપતા હોય છે. કol यः प्रीणयेत्सुचरितैः पितरं स पुत्रो । ય મgવ દિમિચ્છતિ તાત્રમ્ | तन्मित्रमापदि सुखे च समक्रियं य હેતયં ગતિ પુષ્યવૃત્તો તમને સાદ્દશા જે પોતાના સદાચારથી મા-બાપને પ્રસન્ન રાખે તે પુત્ર સમજવો, જે પોતાના સ્વામીનું હિત જ ઇચ્છે તે સ્ત્રી અને સુખ દુઃખમાં જે સમાનપણે વર્તે તે મિત્ર સમજવો, એ ત્રણે વસ્તુને જગતમાં પુણ્યવંત પ્રાણીઓ જ. પામી શકે છે. કળા ये जाते व्यसने निराकुलधियः सम्पत्सु नाभ्युन्नताः, प्राप्ते नैव पराङ्मुखा प्रणयिनि प्राणोपयोगैरपि हीमन्तः स्वगुणप्रकाशनविधावन्यस्तुतौ पण्डिता स्ते भूमण्डलमण्डनैकतिलकाः सन्तः कियन्तो जनाः ॥६२।। • જેઓ સંકટ વખતે ધીર થઇને મનમાં લેશ પણ આકુલ વ્યાકુલ થતા નથી, સંપત્તિમાં જેઓ ગર્વિષ્ઠ બનતા નથી, પોતાના સ્નેહી કે સ્વજનોને વિપત્તિ વખતે જેઓ પોતાના પ્રાણો પણ અર્પણ કરવા અચકાતા નથી, પોતાના ગુણો પ્રકાશવામાં જેઓ લજ્જા પામે છે અને અન્યના ગુણો પ્રકાશવા કે ગાવામાં જેઓ પોતાની પંડિતાઇ વાપરે છે એવા ભૂમંડલના અલંકારરૂપ સંતજનો જગતમાં ખરેખર વિરલા જ હશે. કરાં ये दीनेषु दयालवः स्पृशति यानल्पोऽपि न श्रीमदो, ચટા ૨ પરોપકારવાર દક્તિ વારતા .. – ૨૧૭ ૨ Page #243 -------------------------------------------------------------------------- ________________ स्वस्थाः सन्ति च यौवनोन्मदमहाव्याधिप्रकोपेऽपि ये; तैः स्तम्भैरिव सुस्थितैः कलिभरक्लान्ता धरा धार्यते ।।६३।। દીનજનોપર જેઓ સદા દયાભાવથી વર્તે છે, જેઓ લક્ષ્મીનો લેશ પણ મદ કરતા નથી, પરોપકાર કરવામાં જેઓ સદા તત્પર રહે છે, કોઇ યાચના કરવા આવે ત્યારે જેઓ હર્ષિત થાય છે, યૌવનમાં જેઓ ઉન્મત્ત થતા નથી અને મહાવ્યાધિનો પ્રકોપ થતાં પણ જેઓ સ્વસ્થ રહે છે તેવા અચલ સ્તંભ સમાન નરરત્નો, કળિકાળના ભારથી શ્રાંત થયેલ(થાકી ગયેલ) આ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે. કal . यथा वृष्टिः समुद्रेषु भुक्तस्योपरि भोजनम् । .. एवं प्रीतिः खलैः सार्ध-मुत्पन्नेऽर्थेऽवसीदति ।।६४।। જેમ સમુદ્રમાં વરસાદ અને જગ્યા ઉપર ભોજન વૃથા છે, તેમ ખલ જનો સાથે પ્રીતિ કરવાથી અવસર આવે તે નકામી થઇ જાય છે. ૧૪. ये श्रमं हर्तुमीहन्ते महतां चिरसम्भृतम् । वन्द्यास्तेऽसरलात्मानो दुर्जनाः सज्जना इव ।।५।। જેઓ મહાપુરુષોના ચિરકાલના શ્રમને દૂર કરવા ઇચ્છે છે, તે અસરલ(વક્ર) આશયવાળા દુર્જનો પણ સજ્જનોની જેમ વંદનીય છે. IIકપી. यत्स्मृत्यैवं परां यान्ति सन्तः सन्तापसन्ततिम् । तदसन्तो हसन्तोऽपि हेलयैव हि कुर्वते ॥६६॥ જે કર્મનું સ્મરણમાત્ર કરતાં પણ સંતજનો અતિશય સંતાપને પામે છે, તેવું કર્મ દુર્જનો હસતાં હસતાં એક લીલામાત્રમાં કરી નાખે છે. येषां प्राणिवधः क्रीडा नर्म मर्मच्छिदो गिरः । વાર્થ પરોવતપર્યં તે મૃત્યોરપિ મૃત્યઃ II૬૭-, પ્રાણીઓનો વધ કરવો એ જ જેમની ક્રીડા છે, અન્યના મર્મને ભેદનાર જેમની નર્મવાણી(મશ્કરી) છે, અને અન્યને સંતાપ ઉપજાવનાર જેમનું - ૨૧૮ રૂ Page #244 -------------------------------------------------------------------------- ________________ કાર્ય છે તેવા પુરુષો યમ કરતાં પણ વધારે ભયંકર સમજવા. એક यथा परोपकारेषु नित्यं जागर्ति सज्जनः । तथा परोपकारेषु जागर्ति सततं खलः ॥१८॥ જેમ સજ્જનો પરોપકાર કરવાને સદા તત્પર છે, તેમ ખલ પુરુષ અન્યનો અપકાર(હાનિ) કરવામાં સદા તૈયાર રહે છે. કટ यद्यदिष्टतमं तत्तद्देयं गुणवते किल । अत एव खलो दोषान् साधुभ्यः सम्प्रयच्छति ।।६९।। જે જે અત્યંત ઇષ્ટ છે, તે તે ગુણવંતને આપવું, એટલા માટેજ ખલજનો સંત પુરુષોને દૂષણો આપે છે. Iકલા यद् वदन्ति चपलेत्यपवादं नैव दूषणमिदं कमलायाः । दूषणं जलनिधेर्हि भवेत्तद्यत्पुराणपुरुषाय ददौ ताम् ।।७०।। લક્ષ્મી ચપળ છે' એમ લોકો જે લક્ષ્મીને દૂષણ આપે છે, તેમાં લક્ષ્મીનો દોષ જરા પણ નથી, પરંતુ તેના પિતા સમુદ્રનો દોષ છે, કે જેણે પુરાણપુરુષ(કૃષ્ણ-વૃદ્ધ)ને તે પરણાવી. પછoll यत्राभ्यागतदानमानचरणप्रक्षालनं भोजनं, सत्सेवा पितृदेवतार्चनविधिः सत्यं गवां पालनम् । धान्यानामपि सङ्ग्रहो न कलहश्चित्तानुरूपा प्रिया; हृष्टा प्राह हरिं वसामि कमला तस्मिन् गृहे निश्चला।७१।। એકદા લક્ષ્મી વિષ્ણુને કહેવા લાગી કે હે સ્વામિનાથ! જ્યાં અતિથિઓને દાન માન સાથે ચરણ પ્રક્ષાલન કરીને ભોજન આપવામાં આવે છે, જ્યાં સસેવા થાય છે, જ્યાં મા-બાપ અને દેવતાઓની પૂજા કરવામાં આવે છે, જ્યાં સત્ય છે અને જ્યાં પોતાના વચનનું પાલન કરવામાં આવે છે, જ્યાં ધાન્યનો સંગ્રહ કરવામાં આવે છે, જ્યાં કલહનું નામ પણ નથી તથા જ્યાં પતિના મનને અનુકૂળ સ્ત્રી છે એવા ભવનમાં હે નાથ! હું નિશ્ચળ થઇને નિવાસ કરું છું. ૭૧ી – ૨૧૯ શરૂ Page #245 -------------------------------------------------------------------------- ________________ यदा तु भाग्यक्षयपीडितां दशां, नरः कृतान्तोपहितां प्रपद्यते । तदास्य मित्राण्यपि यान्त्यमित्रतां; વિરારોડપિ વિરક્યતે બનઃ જારી. જ્યારે ભાગ્યનો ક્ષય થતાં પુરુષ યમ સમાન ભયંકર દશાને પ્રાપ્ત થાય છે, ત્યારે તેના મિત્રો પણ શત્રુ જેવા બની જાય છે અને ચિરકાળના અનુરક્ત જનો પણ વિરક્ત બની જાય છે. કરી यैः कारुण्यपरिग्रहान्न गणितः स्वार्थ परार्थं प्रति. यैश्चात्यन्तदयापरैर्न विहिता वन्ध्यार्थिनां प्रार्थना । ये चासन् परदुःखदुःखितधियस्ते साधवोऽस्तं गताश्चक्षुः संहर बाष्पवेगमधुना कस्याग्रतो रुद्यते ।।७३ ।। દયાની લાગણીથી પરમાર્થ કરવા જતાં જેઓ પોતાના સ્વાર્થને ગણતા ન હતા, અત્યંત કરુણાદષ્ટિને લીધે જેમણે અર્થજનોની પ્રાર્થનાનો કદાપિ ભંગ ન કર્યો, તથા પરના દુઃખને જોઇને જેઓ અતિ દુઃખી થતા હતા, અહો! એવા પરોપકારી સજ્જનો બધા અસ્ત થયા. તો હે ચક્ષુ! હવે તારા અશ્રુગને અટકાવી રાખ, કારણકે અત્યારે કોઈની પાસે રુદન કરવાનો વખત નથી. ૭૭ll यद्ददाति यदश्नाति तदेव धनिनो धनम् । अन्ये मृतस्य क्रीडन्ति दारैरपि धनैरपि ।।७४।। જે દાન કરવામાં આવે છે અને જે ભોગવવામાં આવે છે તે જ ધનવંતોનું ધન છે. મરણ પછી તો તે ધન અને સ્ત્રીઓ સાથે અન્યજનો ક્રીડા કરતા જોવામાં આવે છે. ૭૪l यदुर्गामटवीमटन्ति विकटं कामन्ति देशान्तरं, गाहन्ते गहनं समुद्रमथनक्लेशं कृषि कुर्वते । – ૨૨૦ – Page #246 -------------------------------------------------------------------------- ________________ सेवन्ते कृपणं पतिं गजघटासङ्घट्टदुःसञ्चरं; सर्पन्ति प्रधनं धनान्धितधियस्तल्लोभविस्फूर्जितम् ।।५।। લક્ષ્મીની લાલચમાં લપટાઇને જેઓ ભયંકર અટવીમાં ભટકે છે, વિકટ દેશાંતરમાં ભ્રમણ કરે છે, સમુદ્રમંથનના ગહન ક્લેશને સહન કરે છે, ખેતીવાડી કરે છે, કૃપણ સ્વામી(શેઠ)ની સેવા કરે છે, તથા હાથીઓની ઘટાથી જ્યાં બહુ જ મુશ્કેલીથી સંચાર થઇ શકે તેવી રણભૂમિમાં જેઓ પ્રવેશ કરે છે - આ બધો લોભનો પ્રતાપ સમજવો. ll૭પો. याचितो यः प्रहृष्येत दत्त्वा च प्रीतिमान् भवेत् । तं दृष्ट्याप्पथवा श्रुत्वा नरः स्वर्गमवाप्नुयात् ।।७६।। જેની પાસે યાચના કરતાં હર્ષ પામે છે અને આપીને જે અતિ પ્રેમાળ બને છે તેવા પુરુષને જોઇને અગર સાંભળીને ભવ્ય જીવો સ્વર્ગને પ્રાપ્ત કરી શકે છે. Iકો - युध्यन्ते पक्षिपशवः पठन्ति शुकसारिकाः । - दातुं शक्नोति यो वित्तं स शूरः स च पण्डितः ।।७।। યુદ્ધ તો પક્ષી અને પશુઓ પણ કરે છે તથા શુક અને સારિકા(એના) ભણે છે, પરંતુ જે દાન આપવાને શક્તિમાનું છે તે જ શૂરવીર અને પંડિત છે. I૭૭ll . याचना हि पुरुषस्य महत्त्वं नाशयत्यखिलमेव तथा हि । सद्य एव भगवानपि विष्णुमिनो भवति याचितुमिच्छन् II૭૮ - કોઇની પાસે યાચના કરવી-તે પુરુષના સમસ્ત મહત્ત્વનો તરતમાં નાશ જ કરે છે, જુઓ, યાચના કરવા જતાં વિષ્ણુ ભગવાનને પણ તરત વામનનું રૂપ કરવું પડ્યું છે. ૭૮ यथा टेकेन चक्रेण न रथस्य गतिर्भवेत् । एवं पुरुषकोरण विना दैवं न सिध्यति ॥७९।। – ૨૨૧ : Page #247 -------------------------------------------------------------------------- ________________ * જેમ એક ચક્ર(પૈડા)થી રથની ગતિ થઇ શકતી નથી-તેમ ઉદ્યમ વિના દૈવ સિદ્ધ થતું નથી. Ileel यत्र नास्ति दधिमन्थनघोषो यत्र नो लघुलघूनि शिशूनि । यत्र नास्ति गुरुगौरवपूजा तानि किं बत गृहाणि वनानि ||૮૦૫૫ જ્યાં દધિ વલોવવાનો ઘોષ થતો નથી, જ્યાં નાના નાના બાળકો રમતા નથી અને વડીલોનો સત્કાર કરવામાં આવતો નથી, તે ઘરો નહિ પણ વનો સમજવા. ૫૮૦ના यः सुन्दरस्तद्वनिता कुरूपा या सुन्दरी सा पतिरूपहीना । यत्रोभयं तत्र दरिद्रता च विधेर्विचित्राणि विचेष्टितानि 116911 જો પુરુષ સુંદર હશે, તો તેની સ્ત્રી રૂપાળી નહિ હોય અને જો સ્ત્રી સુંદર હશે, તો તેનો પતિ કદરૂપો હશે. કદાચ બંને રૂપાળા હશે, તો ત્યાં દરિદ્રતા હશે. અહો! વિધાતાની ચેષ્ટાઓ બધી વિચિત્ર પ્રકારની જ લાગે 9.116911 Page #248 -------------------------------------------------------------------------- ________________ 1808808 र रे जिवे ! कुरु मर्यादां भोजने वचने तथा । वचने प्राणसन्देहो भोजने च ह्यजीर्णता ॥१॥ હે જીભલડી! તું ભોજન અને વચનમાં મર્યાદા રાખ, કારણકે વચનમાં મર્યાદા ન રાખવાથી પ્રાણનો સંદેહ ઉપસ્થિત થાય છે અને ભોજનમાં भर्याान राजवाथी अर्श-घोष उत्पन्न थाय छे. ॥१॥ राजा वेश्या यमो वहिन -स्तस्करो बालयाचकः । . परदुःखं न जानाति ह्यष्टमो ग्रामकण्टकः ॥ २॥ राभ, वेश्या, यभ, अग्नि, तस्डर (थोर), जाणङ, याङ भने गामनो મુખી પટેલીઓ એ આઠ પરના દુ:ખને જાણતા નથી. ॥૨॥ राजपत्नी गुरोः पत्नी मित्रपत्नी तथैव च । पत्नीमाता स्वमाता च पञ्चैता मातरः स्मृताः ||३|| રાજપત્ની, ગુરુની પત્ની, મિત્રની પત્ની, પોતાની સ્ત્રીની માતા તથા पोतानी भाता से पांथ भातासभान टुडेस छे. ॥३॥ रथस्यैकं चक्रं भुजगयमिताः सप्त तुरगा, निरालम्बो मार्गश्चरणविकलः सारथिरपि । रविः पारं याति प्रतिदिनमपारस्य नभसः; २२३ ४ Page #249 -------------------------------------------------------------------------- ________________ - બ્રિસિદ્ધિ સત્વે વસતિ મહતાં નોરણે રાજા પોતાના રથનું એક જ ચક્ર છતાં, સાત અશ્વો પણ સર્ષોથી નિયંત્રિત છતા અને નિરાલંબ માર્ગ તથા સારથિ પણ ચરણરહિત(પંગુ) હોવા છતાં સૂર્ય પ્રતિદિન અપાર આકાશનો પાર પામે છે. ખરેખર! મહાપુરુષોના સત્ત્વ(પરાક્રમ)માં જ ક્રિયાની સિદ્ધિ રહેલ છે, પણ તેમના ઉપકરણોમાં નથી. જો राज्ञि धर्मिणि धर्मिष्ठाः पापे पापाः समे समाः । लोकास्तमनुवर्तन्ते यथा राजा तथा प्रजा ॥५॥ જો રાજા ધર્મિષ્ઠ હોય તો પ્રજા ધર્મી બને છે, રાજા પાપી હોય તો તે પાપિષ્ટ અને રાજા બંનેમાં સમાન હોય તો તે સમાન થાય છે, લોકો રાજાનું જ અનુકરણ કરે છે, એટલે જેવો રાજા હોય તેવી પ્રજા થાય છે. તાપી रत्नैर्महाहैस्तुतुषुर्न देवा न भेजिरे भीमविषेण भीतिम् । । . सुधां विना न प्रययुर्विरामं न निश्चितार्थाद् विरमन्ति धीराः _Tદ્દા કિંમતી રત્નોથી દેવો સંતુષ્ટ ન થયા, અને ભયંકર વિષથી તેઓ ભય ન પામ્યા. તેમ છતાં સુધા(અમૃત) વિના તેઓ પાછા ન હક્યા, કારણકે ધીરજનો પોતાના નિશ્ચયથી પાછા હઠતા નથી. કા - राज्यं सुसम्पदो भोगाः कुले जन्म सुरूपता । पाण्डित्यमायुरारोग्यं धर्मस्यैतत्फलं विदुः ॥७॥ રાજ્ય, સુસંપત્તિ, સારા કુળમાં જન્મ, પાંડિત્ય, દીર્ઘ આયુ અને આરોગ્યઆ બધું ધર્મનું ફલ સમજવું. ll૭ll राज्यं निःसचिवं गतप्रहरणं सैन्यं विनेत्रं मुखं, वर्षा निर्जलदा धनी च कृपणो भोज्यं तथाज्यं विना । दुःशीला दयिता सुहृन्निकृतिमान् राजा प्रतापोज्झितः; –શ્ન ૨૨૪ --- Page #250 -------------------------------------------------------------------------- ________________ शिष्यो भक्तिविवर्जितो न हि विना धर्मं नरः शस्यते ।।८।। પ્રધાન વિનાનું રાજ્ય અને હથીયાર વિનાનું સૈન્ય જેમ શોભતું નથી. નેત્ર વિનાનું મુખ, જળ વિનાની વર્ષાઋતુ તથા કૃપણ ધનિક જેમ વખણાતો નથી. વૃત વિનાનું ભોજન, શીલરહિત સ્ત્રી અને કપટી મિત્ર જેમ શોભતો નથી. પ્રતાપહીન રાજા, ભક્તિરહિત શિષ્ય જેમ શોભતા નથી તેમ ધર્મ વિના પુરુષ શોભતો નથી. ટાં राजदण्डभयात्पापं नाचरत्यधमो जनः । परलोकभयान्मध्यः स्वभावादेव चोत्तमः ॥९॥ અધમજનો રાજદંડના ભયથી પાપ આચરતા નથી, મધ્યમજનો પરલોકના ભયથી પાપ આચરતા નથી અને ઉત્તમજનો સ્વભાવથી જ પાપાચરણ કરતા નથી. હા “ . . रूपयौवनसम्पन्ना विशालकुलसम्भवाः । विद्याहीना न शोभन्ते निर्गन्धा इव किंशुकाः ।।१०।। ભલે રૂપ અને યૌવન સંપન્ન હોય, તથા વિશાળ કુલમાં જન્મ પામ્યા હોય છતાં ગંધ વિનાના કેશુડાંના પુષ્પોની જેમ વિદ્યારહિત જનો શોભતા નથી. ૧ol रागद्वेषौ यदि स्यातां तपसा किं प्रयोजनम् । तावेव यदि न स्यातां तपसा किं प्रयोजनम् ।।११।। જો રાગ અને દ્વેષ વિદ્યમાન હોય તો તપનું શું પ્રયોજન છે? અને કદાચ તે બંને નષ્ટ થયા હોય તો પણ તપસ્યાનું શું પ્રયોજન છે ?ll૧૧૫ रिक्तपाणिर्न पश्येयू राजानं देवतां गुरुम् । नैमित्तिकं स्वप्नविदं फलेन फलमादिशेत् ।।१२।। રાજા, દેવ, ગુરુ, નિમિત્તને જાણનાર તથા સ્વખપાઠક-એટલા પાસે ખાલી હાથે ન જવું. કારણકે ફળથી ફળની પ્રાપ્તિ થાય-એમ કહેલ છે. I૧૨ા Page #251 -------------------------------------------------------------------------- ________________ 88808 राजा कुलवधूर्विप्रा नियोगी मन्त्रिणस्तथा । स्थानभ्रष्टा न शोभन्ते दन्ताः केशा नखा नराः ।। १३ ॥ राभ, डुसीन अंताखो, अधिकारी, मंत्रीयो, छंत, देश, नम तथा પુરુષો-એ બધા સ્થાનભ્રષ્ટ થતાં શોભતા નથી. ।।૧૩।। रसाय पीडितोऽपीक्षु-र्बद्धमप्यम्बु शस्यकृत् । भृशं कुसुम्भमञ्जिष्ठे रङ्गाय क्षुण्णखण्डिते ।।१४।। શેલડીને બહુ પીડતાં પણ તે મધુર રસ આપે છે, પાણીને બાંધામાં બાંધી મૂકતાં તે ધાન્યને નીપજાવે છે, કસુંબાને વધારે ઘુંટતાં અને મજીઠને वधारे मांडतां ते रंग खाये छे. ॥१४ ॥ रहो हुतवहोदर्चि- करालां वीक्ष्य योषितम् । नृणां द्रवीभवत्येव मनो मदनवन्मृदु ।। १५ ।। અગ્નિની ઉછળતી જ્વાળાઓને જોઇને જેમ કોમળ મીણ પીગળી જાય છે, તેમ એકાંતમાં સ્ત્રીને જોતાં માણસોનું મન અવશ્ય દ્રવીભૂત જ થઇ भय छे. ॥१५॥ रुष्टा तुष्टा च जाताहं स तु तुष्टः सदाभवत् । रात्रिः श्वेता च कृष्णा च दिवसस्त्वेकरूपभाक् ।। १६ ।। અહો! હું તો રુષ્ટમાન અને તુષ્ટમાન થઇ અને તે મારો સ્વામી તો સદા સંતુષ્ટ જ રહ્યો. રાત્રિ શ્વેત અને કૃષ્ણ હોય છે, પણ દિવસ તો સદા એક રૂપવાળો જ હોય છે-(આ એક સ્ત્રીના વિચારો છે.) II૧૬॥ रुद्रोऽद्रिं जलधिं हरिर्दिविषदो दूरं विहाय श्रिता, भोगीन्द्राः ः प्रबला अपि प्रथमतः पातालमूले स्थिताः । लीना पद्मवने सरोजनिलया मन्येऽर्थिसार्थाद्भिया; दीनोद्धारपरायणाः कलियुगे सत्पुरुषा केवलम् ।।१७।। શંકર હિમાલયમાં છુપાઇ ગયો, વિષ્ણુ સમુદ્રમાં જઇને સુઇ ગયો, ૨૨૩ Page #252 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓ દૂર આકાશમાં ચાલ્યા ગયા, નાગેંદ્રો તો પોતે પ્રબલ છતાં પ્રથમથી જ પાતાળમાં પેસી ગયા અને કમલાસના લક્ષ્મી પદ્મવનમાં લીન થઇ ગઇ, આથી એમ લાગે છે કે યાચકજનોના ભયથી જ આ બધા ઉક્ત સ્થાનોમાં ચાલ્યા ગયા હશે, પરંતુ આ કલિયુગમાં દીનજનોનો ઉદ્ધાર કરનારા એવા કેવલ સત્પુરુષો જ મોજુદ છે. ૧૭૫ रविश्चन्द्रो घना वृक्षा नदी गावश्च सज्जनाः । एते परोपकाराय युगे दैवेन निर्मिताः ।। १८ ।। સૂર્ય, ચંદ્ર, મેઘ, વૃક્ષો, નદી, ગાયો અને સજ્જનો -એમને માત્ર પરોપકાર કરવાની ખાતર જ જગતમાં વિધાતાએ નિર્માણ કર્યા છે. ॥૧૮॥ रक्तत्वं कमलानां · सत्पुरुषाणां परोपकारित्वम् । असतां च निर्दयत्वं स्वभावसिद्धं त्रिषु त्रितयम् ।।१९।। કમળોમાં રક્તત્વ(રતાશ) સત્પુરુષોમાં પરોપકારીપણું અને દુર્જનોમાં નિર્દયતા-એ ત્રણમાં ત્રણ ગુણ સ્વભાવથી જ સિદ્ધ હોય છે. II૧૯॥ ૨૨૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ ल लालयेत् पञ्च वर्षाणि दश वर्षाणि ताडयेत् । प्राप्ते तु षोडशे वर्षे, पुत्रं मित्रवदाचरेत् ॥ १ ॥ • પુત્ર પાંચ વરસનો થાય ત્યાં સુધી તેનું લાલન-પાલન કરવું, ત્યાર પછી દશ વરસ સુધી તેનો વાંક આવે તો તેને તાડન કરવું, પણ સોળમા વરસ પછી તો પુત્રની સાથે મિત્રની જેમ જ વર્તવું. ॥૧॥ लिखिता चित्रगुप्तेन ललाटेऽक्षमालिका । तां देवोऽपि न शक्नोति उल्लिख्य लिखितुं पुनः ॥ २ ॥ વિધાતાએ લલાટપટ પર જે અક્ષરમાળા લખી છે, તેને ઉત્થાપન કરીને બદલાવવાને કોઈ દેવ પણ શક્તિમાનૢ નથી. II૨॥ लक्ष्मीर्दानविवेकसङ्गममयी श्रद्धामयं मानसं, धर्मः शीलदयामयः सुचरितश्रेणीमयं जीवितम् । बुद्धिः शास्त्रमयी सुधारसमयं वाग्वैभवोज्जृम्भितं; व्यापारश्च परार्थनिर्मितिमयः पुण्यैः परं प्राप्यते ।। ३ ।। દાન અને વિવેકના વિલાસમય લક્ષ્મી, શ્રદ્ધાયુક્ત મનોભાવ, શીલ અને દયામય ધર્મ, સદાચારની પરંપરામય જીવન, શાસ્ત્રના વિચારમય ૨૨૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ, સુધારસ સમાન વચનનો વિલાસ અને પરોપકારમય વ્યાપાર-એ પરમપુણ્યથી જ પ્રાપ્ત થઈ શકે છે. Il लोकः पृच्छति मे वार्ता शरीरे कुशलं तव । कुतः कुशलस्माक-मायुर्याति दिने दिने ।।४॥ લોકો મને સમાચાર પૂછે છે કે તમારા શરીરે કુશળ છે? પણ અમને કુશળ ક્યાંથી હોય? કારણકે દિવસે દિવસે અમારું આયુષ્ય ઓછું થતું જાય છે. જો लोभमूलानि पापानि रसमूलाश्च व्याधयः । स्नेहमूलानि दुःखानि त्रीणि त्यक्त्वा सुखी भव ॥५॥ પાપો બધાં લોભથી; વ્યાધિઓ બધી રસથી અને દુ:ખો બધાં સ્નેહથી ઉત્પન્ન થાય છે, માટે એ ત્રણેનો ત્યાગ કરીને હે મિત્ર! તું સુખી થા.પી. - लालनाद् बहवो दोषा-स्ताडनाद् बहवो गुणाः । तस्मात् पुत्रं च शिष्यं च ताडयेन च लालयेत् ॥६॥ પુત્રને લાડ લડાવવાથી તેમાં ઘણા દૂષણો જન્મ પામે છે અને તેને શિક્ષા કરવાથી ઘણા ગુણો ઉત્પન્ન થાય છે, માટે પુત્રને કે શિષ્યને લાડ લડાવવા કરતાં તેને તાડન કરવું એ વધારે સારું છે. કો. लोभोऽयं भापितो वीत-रागैः क्वास्थामलप्स्यत । नाभविष्यन्महास्थान-स्वरूपा यदमी द्विजाः ॥७॥ વિતરાગોએ ભય પમાડેલ આ લોભ, જો તેના મહાસ્થાનરૂપ આ બ્રાહ્મણો ન હોત, તો ક્યાં સ્થાન પામી શકત? INછો लभते निर्मलात्मापि नीचसङ्गाद् गुणच्युतिम् । . पश्य क्षारीभवेन्मेघ-पयः पतितमूखरे ॥८॥ નીચજનોના સંગથી નિર્મલાત્મા પણ ગુણોથી ભ્રષ્ટ થાય છે. જુઓ, મેઘનું પાણી ખારી ભૂમિમાં પડતાં તે ખારું થઈ જાય છે. એટલે Page #255 -------------------------------------------------------------------------- ________________ लभेत सिकतासु तैलमपि यत्नतः पीडयन, पिबेच्च मृगतृष्णिकासु सलिलं पिपासादितः । कदाचिदपि पर्यटशशविषाणमासादयेन्न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ।।९।। કદાચ યત્નથી પલતાં વેળ(રેતી)માંથી પણ તેલ નીકળે, પિપાસાથી આર્ત થયેલ કદાચ મૃગતૃષ્ણકા(ઝાંઝવા)માંથી જળપાન કરી શકે અને વસુધાતલ પર ભ્રમણ કરતાં કદાચિત શશલાનું શૃંગ પણ ક્યાંક પ્રાપ્ત થઈ જાય, તથાપિ કદાગ્રહથી ગ્રસ્ત થયેલ મૂર્ખજનનું મન કદાપિ આરાધી ના શકાય(વશ ન થાય). I लक्ष्मीमन्तो न जानन्ति प्रायेण परवेदनाम् । शेषे धराभरक्लान्ते शेते नारायणः सुखम् ॥१०॥ ધનવંતજનો પ્રાયે પરની પીડા જાણતા નથી. જુઓ, શેષનાગ પૃથ્વીના ભારતળે દબાય છે અને વિષ્ણુ સુખે આરામ કરે છે. ૧oll लक्ष्म्या परिपूर्णोऽहं न भयं मेऽस्तीति मोहनिद्रैषा । परिपूर्णस्यैवेन्दोर्भवति भयं सिंहिकासूनीः ॥११॥ હું લક્ષ્મીથી ભરપૂર છું, તેથી મને હવે કોઇ પ્રકારનો ભય નથી' એ વિચાર માત્ર મોહનિદ્રા જ છે, કારણકે જુઓ, પરિપૂર્ણ ચંદ્રમાને પણ રાહુથી ભય પ્રાપ્ત થાય જ છે. ||૧૧|| लोभाविष्टो नरो वित्तं वीक्षते न स चापदम् । दुग्धं पश्यति मार्जारो यथा न लगुडाहतिम् ॥१२॥ લોભથી વ્યાકુલ થયેલ પુરુષ ધનને જુએ છે, પણ તે ભવિષ્યની આપદાને જોઇ શકતો નથી. જુઓ, બિલાડો દુધને જુએ છે પરંતુ તે લાકડીના મારને જોઇ શકતો નથી. ૧રો लोकयात्राभयं लज्जा दाक्षिण्यं त्यागशीलता । – ૨૩૦ રૂ Page #256 -------------------------------------------------------------------------- ________________ पञ्च यत्र न विद्यन्ते न कुर्यात्तत्र संस्थितिम् ।।१३।। લોકયાત્રા, અભય, લજ્જા, દાક્ષિણ્ય અને દાનએ પાંચ જ્યાં ન હોયત્યાં નિવાસ કરવો ઉચિત નથી. ૧૩ लुब्यानां याचकः शत्रु-श्चौराणां चन्द्रमा रिपुः । जारस्त्रीणां पतिः शत्रु-मूर्खाणां बोधको रिपुः ॥१४॥ લોભીજનોને યાચક શત્રુ સમાન લાગે છે, ચોરજનોને ચંદ્રમા શત્રુ જેવો લાગે છે, કુલટા સ્ત્રીઓ પોતાના પતિને શત્રુ સમાન ગણે છે અને મૂર્ખજનોને બોધ આપનાર(ઉપદેશક) તે કટ્ટર શત્રુ સમાન ભાસે છે.૧૪ Page #257 -------------------------------------------------------------------------- ________________ व्यवसायं विना नार्थो न श्रुतार्थो धियं विना । न वारिदं विना वृष्टि-न पुष्टि जनं विना ।।१।। વ્યવસાય વિના દ્રવ્યનો લાભ ન થાય, બુદ્ધિ વિના શાસ્ત્રાર્થનો બોધ ન થાય, મેઘ વિના વૃષ્ટિ ન થાય અને ભોજન વિના પુષ્ટિ ન થાય. //// वध्वालानं विना जात-तारुण्यारण्यचारिणः । गजा इव भवत्येवाङ्गजा न्यायद्रुमद्रुहः ।।२।। તારુણ્યરૂપ અરણ્યમાં સંચરનારા પુત્રો, સ્ત્રીરૂપ આલાનસ્તંભ વિના હાથીઓની જેમ ન્યાયરૂપ વૃક્ષનું ઉન્મેલન કરનારા નીવડે છે. રા/ विचारपयसां कामगवी-र्वाचो महात्मनाम् । दूषयन्त्यो न मे नार्यो मार्जार्य इव सम्मताः ॥३॥ | વિચારરૂપ દૂધને પેદા કરવામાં કામધેનુ સમાન મહાત્માઓની વાણીને પણ દૂષિત કરનાર એવી માર્જરી(બિલાડી) સમાન સ્ત્રીઓ મને સંમત નથી. ૩. व्यवहारपरिज्ञान-मन्तरेण पुमान्न तु । . पठितोऽपि भवेन्मूर्खः प्रियश्रोत्रियविप्रवत् ।।४।। વ્યવહારના પરિજ્ઞાન વિના પુરુષ ભણેલ હોય તો પણ તે પ્રિય શ્રોત્રિય – ૨૩૨ - Page #258 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણની જેમ મૂર્ખ ગણાય છે. वरं वज्रनिपातेन शतधा चूर्णितं शिरः । न तु निर्धर्मनारीवाग्विश्वासोपहतं मनः ।।५।। વજના પડવાથી શિરના સેંકડો કટકા થઈ જાય તે સારા, પણ અધર્મી સ્ત્રીના વચન પરના વિશ્વાસથી જો મન હણાયેલ હોય તો તે ખરાબ છે. આપો वनितावाक्यजम्बाले विघ्ने पुण्याध्वचार्यपि । स्खलित्वा निपतत्येव बुद्धिमान् बलवानपि ।।६।। પુણ્યના માર્ગે જ સદા ચાલનાર એવો બુદ્ધિમાનું યા બલવાનું પુરુષ હોય, છતાં તે સ્ત્રીવાક્યરૂપ કાદવના વિનમાં અલના પામીને અવશ્ય પતિત થાય જ છે. Iકા : " विषवृक्ष इवापास्यो भ्रष्टशीलः पुमानपि । कल्पवल्ल्या इवोपास्याः सुशीला महिला अपि ॥७॥ પોતાના સદાચારથી ભ્રષ્ટ થયેલ એવા પુરુષનો પણ વિષવૃક્ષની જેમ ત્યાગ કરવો અને જો સ્ત્રી સુશીલ હોય તો તેનો કલ્પલતાની જેમ સદા આદર કરવો. Iણા विजेतव्या लङ्का चरणतरणीयो जलनिधि विपक्षः पौलस्त्यो रणभुवि सहायाश्च कपयः । तथाप्याजौ रामः सकलमवधीद्राक्षसकुलं; સ્થિસિદ્ધિઃ સર્વે વસતિ મદતાં નોરણે લિંકાને જીતવી, પગે સમુદ્ર તરવો, રાવણ જેવો શત્રુ અને રણસંગ્રામમાં સહાયકરનારા વાનરો હતા તથાપિ રામચંદ્ર બધા રાક્ષસકુળનો નાશ કરી દીધો. આ પરથી એમ સાબિત થાય છે કે ક્રિયાસિદ્ધિ-તો મહાપુરુષોના સત્ત્વમાં જ રહે છે, પણ તેમના સાધનોમાં નથી. તે वैद्या वदन्ति कफपित्तमरुद्विकारं, Page #259 -------------------------------------------------------------------------- ________________ ज्योतिर्विदो ग्रहगतिं परिकल्पयन्ति । भूतोपसर्गमिति मन्त्रविदो वदन्ति; પ્રાચીન વાવનુનો વત્તિ ૧૦ વૈદ્યોને જ્યારે વ્યાધિસંબંધી કાંઇ કારણ પૂછવામાં આવે ત્યારે તેઓ કફ, પિત્ત અને વાયુનો વિકાર બતાવે છે, જ્યોતિષિઓ ગ્રહની વક્રતા બતાવે છે, ભુવાઓને પૂછવામાં આવતાં તેઓ ભૂતનો વળગાડ બતાવે છે અને મહાત્માઓને પૂછતાં તેઓ પ્રાચીન કર્મ બળવાનું છે એમ બતાવે છે. ll૧૦. विना गुरुभ्यो गुणनीरधिभ्यो जानाति तत्त्वं न विचक्षणोऽपि। आकर्णदीर्घोज्ज्वललोचनोऽपि दीपं विना पश्यति नान्धकारे ( 990 ગુણોના નિધાન એવા ગુરુમહારાજ વિના વિચક્ષણ પુરુષ પણ તત્ત્વને જાણી શકતો નથી, કારણકે કાન સુધી લાંબા લોચન હોવા છતાં તે દીપક વિના અંધકારમાં જોઇ શકતો નથી. ||૧૧ वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजनं, शुभं धाम मनोहरं वपुरहो नव्यो वयःसङ्गमः । कालोऽयं जलदाविलस्तदपि यः कामं जिगायादरात; तं वन्दे युवतिप्रबोधकुशलं श्रीस्थूलिभद्रं मुनिम् ।।१२।। અહો! જ્યાં વેશ્યા સદા અનુરૂપ અને રાગવતી હતી, જ્યાં પડ્રેસભોજન અને રમણીય ભવન, મનોહર શરીર અને યૌવનાવસ્થાનો યોગ, તથા વર્ષાઋતુ એ પ્રમાણે અનુકૂળ સંયોગો હોવા છતાં કામદેવને જેણે લીલામાત્રથી જીતી લીધો, એવા યુવતિજનને પ્રતિબોધ પમાડનાર શ્રીસ્થૂલિભદ્ર મહામુનિને નમસ્કાર થાઓ. ૧રો वृतिश्चेत्खादति क्षेत्रं चेन्निहन्ति पिता सुतम् । जलं चेज्ज्वालयत्यङ्गं दीपः किरति चेत्तमः ।।१३।। - ૨૩૪ * Page #260 -------------------------------------------------------------------------- ________________ જો વાડ પોતે જ ખેતરને ગળી જવા તત્પર થાય, પિતા પોતે જ પોતાના પુત્રનો ઘાત કરવા તૈયાર થાય, પાણી જો અંગને બાળે અને દીપક જો અંધકારને ફેંકે તો ક્યાં પોકાર કરવો? /૧૩ वरं बुभुक्षासहनं गहनं सेवितं वनम् । न तृप्तिरपि दुःकर्म-प्रभवैर्विभवैः पुनः ।।१४।। સુધા સહન કરવી અથવા તો ભયંકર વનમાં જઇને વસવું તે સારું છે, પરંતુ દુષ્કર્મથી પેદા થતા વૈભવથી તૃપ્તિ કરવી તે સારી નથી./૧૪ - वायुना यत्र नीयन्ते कुञ्जराः षष्ठिहायनाः । गावस्तत्र न गण्यन्ते मशकस्य च का कथा ।।१५।। જ્યાં સાઈઠ વરસના હાથીઓને વાયુ ઘસડી જાય છે અને ગાયોની જ્યાં ગણના જ નથી, ત્યાં મશર્ક(મચ્છર)ની તો વાત જ શી કરવી ૧પો वने रतिर्विरक्तानां रक्तानां च जने रतिः । अनवस्थितचित्तानां न वने न जने रतिः ॥१६॥ વિરક્તજનોને વનમાં આનંદ મળે છે અને સંસારીજનોને માણસોમાં આનંદ ઉપજે છે, પણ જેઓ અનવસ્થિત મનવાળા છે, તેઓ તો વનમાં કે જનમાં ક્યાંય પણ આનંદ પામી શકતા નથી. //વડા . वृश्चिके मान्त्रिका भग्नाः क्षये भग्ना भिषग्वराः । . स्वभावे तार्किका भग्नाः स्त्रीषु भग्नं जगत्त्रयम् ।।१७।। માંત્રિકો વીંછીના વેણ ઉતારતાં થાક્યા, વેદ્યો ક્ષયરોગનો પ્રતિકાર કરતાં કરતાં ભાંગ્યા અને તાર્કિકજનો સ્વાભાવિક પદાર્થને સિદ્ધ કરતાં થાક્યા જ્યારે સ્ત્રીઓમાં તો ત્રણે જગત ભગ્ન થયું. /૧૭ विग्रहमिच्छन्ति भटा वैद्याश्च व्याधिपीडितं लोकम्।. मृतकबहुलं च विप्राः क्षेमकसुभिक्षं च निर्ग्रन्थाः ।।१८॥ સુભટજનો લડાઇને ઇચ્છે છે, વેદ્યો વ્યાધિથી પીડાતા લોકોને ઇચ્છે છે, Page #261 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણો ઘણાના મરણને ઇચ્છે છે અને નિગ્રંથો સુભિક્ષ(સુકાળ) અને કુશળને ઇચ્છે છે. ૧૮ वैद्यो हि नीरुजं दत्ते गीः प्रज्ञा भूपतिर्धनम् । त्वमेकः सर्वकार्येषु प्रभुः केनोपमीयसे ।।१९।। વૈદ્ય કદાચ પ્રસન્ન થાય તો તે આરોગ્ય આપે છે, વાણી(સરસ્વતી) પ્રજ્ઞા-બુદ્ધિ)ને આપે છે, અને રાજા સંતુષ્ટ થાય તો ધન આપે છે, પણ હે નાથ! આપ એકલા સર્વ કાર્યોમાં સમર્થ છો, એટલે આપને કોઇની સાથે ઉપમા આપવી ઘટતી નથી. ./૧૯ો ' ' विषवल्ली विनाशाय प्रायः पार्थे निषेदुषाम् । भवद्वयविनाशाय ध्यातमात्रा अपि स्त्रियः ।।२०।। વિષલતા જેમ પાસે બેસનારાઓનો પ્રાયઃ વિનાશ કરે છે, તેમ સ્ત્રીઓનું ચિંતનમાત્ર કરતાં તે બંને ભવોનો નાશ કરે છે. ૨૦ विद्यमानापि विद्या चेद्दःखिनां नोपयुज्यते । समानेऽनुपकारित्वे तत्ते मे च किमन्तरम् ।।२१।। વિદ્યા હોવા છતાં તે જો દુઃખીજનોના ઉપયોગમાં ન આવે તો તે અનુપકારિત્વ(ઉપકારાભાવ), સમાન હોવાથી તારામાં અને મારામાં અંતર શું છે? ર૧ व्याजे स्याद् द्विगुणं वित्तं व्यवसाये चतुर्गुणम् । कृषौ दशगुणं प्रोक्तं पात्रेऽनन्तगुणं भवेत् ॥२२॥ વ્યાજમાં ધન બમણું થાય છે, વ્યાપારમાં ચારગણું થાય, ખેતીમાં દશગણું થાય અને સુપાત્રે અનંતગણુ થાય એમ કહેવામાં આવેલ છે. તેરા विहाय पौरुषं यो हि दैवमेवावलम्बते । प्रासादसिंहवत्तस्य मूर्ध्नि तिष्ठन्ति वायसाः ।।२३।। જે લોકો પૌરુષ(પુરુષાર્થ)નો ત્યાગ કરીને માત્ર દેવનું જ આલંબન - ૨૩૬ - Page #262 -------------------------------------------------------------------------- ________________ લેવા જાય છે, પ્રાસાદના શિખર પર જેમ સિંહ રહે છે તેમ તેમના મસ્તક પર કાગડા બેસે છે. ર૩. व्याधितस्यार्थहीनस्य देशान्तरगतस्य च । नरस्य शोकदग्धस्य सुहृद्दर्शनमौषधम् ।।२४।। વ્યાધિગ્રસ્ત, ધનહીન, દેશાંતર ગયેલ અને શોકદગ્ધ-એવા પુરુષને મિત્રનું દર્શન-તે ઔષધરૂપ છે. ર૪ll. वरं वनं व्याघ्रगजेन्द्रसेवितं द्रुमालयः पक्वफलाम्बुभोजनम्। तृणानि शय्या परिधानवल्कलं न बन्धुमध्ये धनहीनजीवितम् પારકા વ્યાધ્ર અને ગર્જેદ્રોથી સેવિત એવા વનમાં વાસ કરવો તે સારું છે, વૃક્ષોમાં ઘર કરી રહેવું સારું, પાકા ફળ અને જંગલના જળનું ભોજન કરવું-તે સારું, તણખલાની શય્યામાં શયન કરવું સારું અને વલ્કલના વસ્ત્રો પહેરવાં સારાં પણ પોતાના બંધુઓમાં ધનહીન થઈને રહેવું તે સારું નહિ. એરપો . . विद्या विवादाय धनं मदाय शक्तिः परेषां परपीडनाय। - खलस्य साधोर्विपरीतमेतद् ज्ञानाय दानाय च रक्षणाय।।२६।। દુર્જનપુરુષ પોતાની વિદ્યાનો વિવાદમાં ઉપયોગ કરે છે, ધન પ્રાપ્ત થતાં મદોન્મત્ત બને છે અને શક્તિ મળતાં તે બીજાઓને સતાવે છે, જ્યારે પુરુષ વિદ્યાને જ્ઞાનમાં વાપરે છે, ધનને દાનમાં અને શક્તિને પરના રક્ષણમાં વાપરે છે-એમ બંનેમાં વિપરીતતા રહેલ છે. શારકા विरला जानन्ति गुणान् विरलाः कुर्वन्ति निर्धने स्नेहम्। विरलाः परकार्यरताः परदुःखेनातिदुःखिता विरलाः ।।२७।। જગતમાં ગુણોને જાણનારા પુરુષો વિરલા હોય છે, નિર્ધન પર સ્નેહ કરનારા વિરલા હોય છે, પરકાર્ય કરનારા વિરલા હોય છે, અને પરદુઃખથી દુઃખિત થનારા તો વિરલા જ હોય છે. ર૭. – ૨૩૭ રૂ Page #263 -------------------------------------------------------------------------- ________________ वृक्षेषु कल्पविटपी मनुजेषु चक्री, शैलेषु काञ्चनगिरिस्त्रिदशेषु शक्रः । सञ्जीवनेषु जलदः सुभगेषु लक्ष्मीः; कृत्येषु धर्ममयकृत्यमपि प्रधानम् ।। २८ ।। વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ, માણસોમાં જેમ ચક્રવર્તી, પર્વતોમાં જેમ મેરુપર્વત, દેવતાઓમાં જેમ ઇંદ્ર, સંજીવનોમાં જેમ મેઘ અને સુભગ(ભાગ્યવંત)જનોમાં જેમ લક્ષ્મી-તેમ સર્વ કૃત્યોમાં ધર્મકૃત્ય સર્વોત્કૃષ્ટ छे. ॥२८॥ व्याकुलेनापि मनसा धर्मः कार्यो निरन्तरम् । मेढीबद्धोऽपि हि भ्राम्यन् घासग्रासं करोति गौः ।। २९ ।। વ્યાકુલ મનથી પણ ધર્મ તો નિરંતર કરવો જ, કારણકે ખીલે બાંધેલ બળદ પણ ફરતો ફરતો તે ઘાસચારો ચર્યા કરે છે. ા૨ા विशिष्टकुलजातोऽपि यः खलः खल एव सः । चन्दनादपि सम्भूतो दहत्येव हुताशनः ।। ३० । વિશિષ્ટ કુળમાં જન્મ પામ્યા છતાં જે દુર્જન છે તે તો દુર્જન જ રહેવાનો, કારણકે ચંદનથી ઉત્પન્ન થયેલ અગ્નિ પણ બાળે તો છે 8. 113011 वासो बहूनां कलहो वार्त्ता चैव द्वयोरपि । एक एव चरेद्योगी कुमार्या इव कङ्कणम् ।। ३१ ।। ઘણાજનોનો એકીસાથે નિવાસ-તે કલહરૂપ છે, જ્યાં બે હોય ત્યાં વાતો થાય, માટે કુમારીના કંકણની જેમ યોગીએ એકલા જ રહેવું वधारे सारुं छे. ॥३१॥ व्यादीर्घेण चलेन वक्रगतिना तेजस्विना भोगिना, नीलाब्जघुतिनाहिना वरमहं दष्टो न तच्चक्षुषा । दृष्टः सन्ति चिकित्सका दिशि दिशि प्रायेण धर्मार्थिनो; २.३८ Page #264 -------------------------------------------------------------------------- ________________ मुग्धाक्षीक्षणवीक्षितस्य न हि मे मन्त्री नवाप्यौषधम् ।।३२।। લાંબો, ચલાયમાન, વાંકી ગતિથી ચાલનાર, તેજસ્વી અને નીલકમળ સમાન શ્યામ એવો કદાચ સર્પ મને દંશે તો ઠીક, પણ સ્ત્રીની નજર મારા પર ન પડે તો સારું, કારણકે સર્પના દ્યો તો ચારે દિશામાં ધર્મની ખાતર મને મળી શકશે, પરંતુ પેલી મુગ્ધાક્ષીના લોચનનો જો વિકાર લાગ્યો, તો તેથી બચાવનાર અને મંત્ર કે ઔષધ ક્યાં મળનાર નથી.૩રા वरं प्राणपरित्यागो न तु व्रतस्य खण्डनम् । प्राणत्यागे क्षणं दुःखं नरकं व्रतखण्डने ॥३३॥ પ્રાણનો ત્યાગ કરી દેવો તે સારું છે પણ વ્રતનો ભંગ કરવો તે સારું નહિ, કારણકે પ્રાણ નો ત્યાગ કરતાં માત્ર એક ક્ષણવાર દુઃખ થાય છે અને વ્રતનો ભંગે કરતાં નરકનું દુઃખ ભોગવવું પડે છે.I૩૩/ वरं प्रज्वलिते वह्ना-वनाय निहितं वपुः । न पुनर्गुणसम्पन्ने कृतः स्वल्पोऽपि मत्सरः ।।३४।। પ્રજવલિત અગ્નિમાં શરીરને તરત ઝંપલાવી દેવું તે સારું છે. પણ ગુણસંપન્ન પુરુષનો લેશ પણ મત્સર કરવો, તે સારું નથી. ૩૪ वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसा, निर्द्रव्यं पुरुषं त्यजन्ति गणिका भ्रष्टं नृपं मन्त्रिणः। पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा दग्धं वनान्तं मृगाः; सर्वे कार्यवशाज्जनोऽभिरमते तत्कस्य को वल्लभः ।।३५।। વૃક્ષને ફળહીન જોઇને પક્ષીઓ તેનો ત્યાગ કરે છે, શુષ્ક સરોવરને જોઈને હસો તેનો ત્યાગ કરે છે, દ્રવ્યહીન પુરુષનો ગણિકાઓ તથા ભ્રષ્ટ રાજાનો મંત્રીઓ ત્યાગ કરે છે, ગંધ વિનાના પુષ્પનો મધુકરો અને દગ્ધ વનનો મૃગલાઓ- ત્યાગ કરે છે. અહો! ખરેખર બધા લોકો પોતાના સ્વાર્થને લીધે જ પાસે આવે છે, તેથી એમ જણાય છે કે કોઇ કોઇને વલ્લભ નથી. રૂપા – ૨૩૯ – Page #265 -------------------------------------------------------------------------- ________________ वस्त्रहीनस्त्वलङ्कारो घृतहीनं च भोजनम् । स्तनहीना च या नारी विद्याहीनं च जीवनम् ||३६|| વસ્ત્રહીન અલંકાર, ઘી વિનાનું ભોજન, સ્તન વિનાની સ્ત્રી અને વિદ્યા વિનાનું જીવન ખરેખર! વૃથા છે. II૩૬ના विद्या शस्त्रं च शास्त्रं च द्वे विद्ये प्रतिपत्तये । आद्या हास्याय वृद्धत्वे द्वितीयाद्रियते सदा ।। ३७।। શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રવિદ્યા એ બે વિદ્યા જગતમાં વધારે ઉપયોગની છે, તેમાં શસ્ત્રવિદ્યા તો વૃદ્ધાવસ્થામાં હાંસી કરાવે છે જ અને શાસ્ત્રવિદ્યા સદા ઉપયોગમાં આવે છે. II૩૭ગા वित्तेन किं वितरणं यदि नास्ति दीने, किं सेवया यदि परोपकृतौ न यत्नः । किं सङ्गमेन तनयो यदि नेक्षणीयः किं यौवनेन विरहो यदि वल्लभायाः ।। ३८॥ જો દીનજનોને દાન આપવામાં ન આવે તેવા ધનથી શું? જો પરોપકારમાં પ્રયત્ન કરવામાં ન આવે તો સેવાથી શું? જો દર્શનીય(દેખાવડો)પુત્ર ન થાય તો સ્ત્રીસંગથી શુ? અને જો વ્હાલીનો વિરહ હોય તો તેવા યૌવનથી શું? ૩૮।। विद्यातीर्थे जगति विबुधाः साधवः सत्यतीर्थे, गंगातीर्थे मलिनमनसो योगिनो ध्यानतीर्थे । धारातीर्थे धरणिपतयो दानतीर्थे धनाढया; लज्जातीर्थे कुलयुवतयः पातकं क्षालयन्ति ।।३९।। જગતમાં સુજ્ઞજનો વિદ્યારૂપ તીર્થમાં પોતાના પાતકને ધુએ છે, સાધુઓ સત્ય-તીર્થમાં, મલિનમનવાળા ગંગા-તીર્થમાં, યોગીઓ ધ્યાન” તીર્થમાં, રાજાઓ ધારા-તીર્થમાં, ધનવંતો દાન-તીર્થમાં, અને કુલીન કાંતાઓ લજ્જા-તીર્થમાં પોતાના પાતકને પ્રક્ષાલે છે. ૩૯લા ૨૪૦ Page #266 -------------------------------------------------------------------------- ________________ विद्यार्थी च धनार्थी च स्त्रियोऽर्थी च विशेषतः । अलसा न भवन्त्येते तथैवं कौतुकप्रियाः ।।४।। વિદ્યાર્થી, ધનાર્થી, કૌતુકાર્થી અને વિશેષથી સ્ત્રીનો અર્થી-એટલા પ્રકારના પુરુષો આળસુ હોતા નથી. Ivoll विषस्य विषयस्यैव दृश्यते महदन्तरम् । उपभुक्तं विषं हन्ति विषयः स्मरणादपि ।।४१।। વિષ અને વિષયમાં બહુ જ મોટું અંતર જોવામાં આવે છે, કારણકે વિષ તો ઉપભોગથી મારે છે અને વિષય તો સ્મરણમાત્રથી પણ મારે छ. ॥४१॥ . विदुषां च कुलीनानां धनिनां धर्मिणामपि । 'ततस्तद्विपरीतानां प्रीतिः सादृश्यतो भवेत् ।।४२।। વિદ્વાનો, કુલીનજનો, ધનવંતો, ધર્મજનો અને તેમનાથી વિપરીત એટલે મૂર્ખ, અકુલીન વિગેરે-એમની પરસ્પર પ્રીતિ સમાનતાથી થાય छ.॥४२॥ वने. रणे शत्रुजलाग्निमध्ये महार्णवे पर्वतमस्तके वा । सुप्तं प्रमत्तं विषमस्थितं वा रक्षन्ति पुण्यानि पुराकृतानि ॥४३॥ વનમાં, રણસંગ્રામમાં, શત્રુ, જળ કે અગ્નિના મધ્યભાગમાં, મહાસાગરમાં અથવા તો પર્વતના મસ્તકપર પ્રાણી સુતેલ હોય, પ્રમત્ત કે બુરી અવસ્થામાં પડેલ હોય, છતાં પૂર્વે કરેલ પુણ્યો તેની રક્ષા કરે छ. ॥४ ॥ वैरूप्यं व्याजपिण्डः स्वजनपरिभवः कार्यकालानिपातो, विद्वेषो ज्ञाननाशः स्मृतिमतिहरणं विप्रयोगश्च सद्भिः । पारुष्यं तीर्थसेवा कुलगुरुचलना धर्मकामार्थहानिः; कष्टं भो षोडशैते निरुपचयकरा मद्यपानस्य दोषाः ।।४४।। ही २४१ १ Page #267 -------------------------------------------------------------------------- ________________ વિરુપતા, કપટભાવ, સ્વજનથી પરિભવ, કાર્યકાલની ભ્રષ્ટતા, વિદ્વેષ, જ્ઞાનનો નાશ, સ્મરણ અને મતિનો ભંશ, સંતજનો સાથે વિયોગ, કઠોરતા, તીર્થસેવા તથા કુલગુરુથી વિમુખતા, તથા ધર્મ, કામ અને અર્થની હાનિ, અહો! બહુ ખેદની વાત છે કે મદ્યપાનથી થતા આ સોળ પ્રકારના દૂષણો છે. I૪૪ll वनेऽपि सिंहा मृगमांसभक्षिणो बुभुक्षिता नैवं तृणं चरन्ति। एवं कुलीना व्यसनाभिभूता न नीचकर्माणि समाचरन्ति Tધા મૃગના માંસનું ભક્ષણ કરનારા સિંહો ક્ષુધાતુર થતાં વનમાં તેઓ કદાપિ ઘાસનું ભક્ષણ કરતા નથી. તેમ કુલીનજનો સંકેટમાં આવ્યા છતાં તેઓ કદાપિ નીચ કર્મો કરતા નથી. જપા व्यापारान्तरमुत्सृज्य वीक्षमाणो वधूमुखम् । यो गृहेष्वेव निद्राति दरिद्राति स दुर्मतिः ।।४६।। જે અન્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી માત્ર પોતાની સ્ત્રીના મુખને જોતાં જોતાં ઘરમાં જ આળસુ થઇને પડયો રહે છે, તે દુર્મતિ તરતમાં દરિદ્ર થઈ જાય છે. આજકાલ विद्वानेव विजानाति विद्वज्जनपरिश्रमम् । नहि वन्ध्या विजानाति गुर्वीप्रसववेदनाम् ॥४७॥ .. વિદ્વાનોના પરિશ્રમને તો જે વિદ્વાન હોય તે જ જાણી શકે છે. વંધ્યા સ્ત્રી કાંઈ સગર્ભા સ્ત્રીના પ્રસવની વેદનાને જાણતી નથી. l૪૭ll वह्निस्तस्य जलायते जलनिधिः कुल्यायते तत्क्षणान, मेरुः स्वल्पशिलायते मृगपतिः सद्यः कुरङ्गायते । व्यालो माल्यगुणायते विषरसः पीयूषवर्षायते; यस्याङ्गेऽखिललोकवल्लभतमं शीलं समुन्मीलति ।।८।। સમસ્ત લોકોને વલ્લભ એવું શીયળ જેના શરીરમાં ઉલ્લાસમાન છે Page #268 -------------------------------------------------------------------------- ________________ તેને અગ્નિ જળસમાન ભાસે છે, સમુદ્ર એક નીક સમાન લાગે છે, મેરુપર્વત એક નાની શિલાસમાન લાગે છે, સિંહ ગરીબ હરિણ સમાન ભાસે છે, ભયંકર સર્પ પુષ્પમાળા સમાન લાગે છે, અને વિષ તેને અમૃતની ધારા સમાન લાગે છે. ૪૮ वृक्षाग्रवासी न च पक्षिराजस्त्रिनेत्रधारी न च शूलपाणिः । त्वग्वस्त्रधारी न च सिद्वयोगी जलं च बिभ्रन्न घटो न मेघः T૪૨ જે વૃક્ષના અગ્રભાગ પર રહેનાર છતાં પક્ષિરાજ નથી, ત્રણ નેત્રવાળો છતાં(શંકર) નથી, વલ્કલવસ્ત્રને ધારણ કરનાર હોવા છતાં સિદ્ધયોગી નથી અને પાણીને ધારણ કરનાર હોવા છતાં ઘટ કે મેઘ નથી. ખરેખર! તે કોણ હશે. (જવાબ નાળીયેર) ૪૯ वरं करीरो मरुमार्गवर्ती यः पान्थसार्थं कुरुते कृतार्थम् । कल्पद्रुमैः किं कनकाचलस्थैः परोपकारप्रतिलम्भदुःस्थैः ।।५०।। મારવાડની ભૂમિમાં રહેલ કેરડાનું વૃક્ષ સારું કે જે મુસાફરોને કૃતાર્થ કરે છે, પરંતુ મેરુપર્વત પર આવેલ કલ્પવૃક્ષોથી શું? કે જેઓ કંઈ પણ પરોપકાર કરતા નથી. પoll. વરં પર્વતપુ પ્રાન્ત વન સદ | મૂર્વનનસંસઃ સુરેમને સાજા. ભયંકર પર્વતો અને વનોમાં જંગલી પ્રાણીઓ સાથે ભ્રમણ કરવું તે - સારું છે, પણ ઇંદ્ર મહારાજના ભવનમાં પણ મૂર્ખજન સાથે સંસર્ગ કરવો-તે સારું નથી. પ૧// विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं, विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः । विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं; विद्या राजसु पूजिता न हि धनं विद्याविहीनः पशुः ।।५२।। Page #269 -------------------------------------------------------------------------- ________________ - વિદ્યા-એ પુરુષનું અધિક રૂપ છે, તે પ્રચ્છન્ન અને ગુપ્ત ધન છે, વિદ્યા-ભોગ, યશ અને સુખને આપનાર છે, તે ગુરુની પણ ગુરુ છે, પરદેશગમનમાં તે બંધુજનોની ગરજ સારે છે, વિદ્યા-એ પરમ દેવત છે, ધન નહિ પણ વિદ્યા- રાજાઓમાં પણ પૂજાય છે, માટે જે . વિદ્યાહીન છે, તે સાક્ષાત્ પશુસમાન છે. પરા विद्वत्त्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन । ... લેશે પૂતે રાના વિદ્વાન સર્વત્ર પૂતે ગાજરૂા વિદ્વાનપણું અને રાજાપણું-એ કદાપિ સમાને તો ગણી શકાય. જ નહિ, કારણ કે રાજા પોતાના દેશમાં જ માત્ર પૂજાય છે, અને વિદ્યાનું સર્વત્ર પૂજાય છે. પણ वपुः पवित्रीकुरु तीर्थयात्रया चित्तं पवित्रीकुरु धर्मवाञ्छया। वित्तं पवित्रीकुरु पात्रदानतः कुलं पवित्रीकुरु सच्चरित्रतः સાવા હે ભદ્ર! તું તીર્થયાત્રાથી તારા દેહને પાવન કર, ધર્મની વાંછનાથી તારા ચિત્તને પવિત્ર કર, સુપાત્રદાનથી તારા ધનને પવિત્ર કર અને સદાચારથી તારા કુળને પવિત્ર કર. /પ૪ll वृद्धस्य मृतभार्यस्य पुत्राधीनधनस्य च । . स्नुषावचनदग्धस्य जीवितान्मरणं वरम् ।।५५।। વૃદ્ધ, જેની સ્ત્રી મરણ પામેલ છે, જેનું ધન પુત્રાધીન છે અને જે સ્ત્રીના વચનથી દગ્ધ થયેલ છે-તેવા પુરુષને જીવવા કરતાં મરવું તે વધારે સારું છે. પપા. विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनं, मुक्तेः पथ्यदनं जलाग्निशमनं व्याघ्रोरगस्तम्भनम् ।. श्रेयः संवननं समृद्धिजननं सौजन्यसञ्जीवनं; कीर्तेः केलिवनं प्रभावभवनं सत्यं वचः पावनम् ।।५६ ।। - ૨૪૪ – Page #270 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર એવું સત્યવચન તે વિશ્વાસના સ્થાનરૂપ છે, વિપત્તિને તે દળનાર છે, દેવોને તે આરાધવા લાયક છે, મુક્તિમાર્ગમાં તે એક ભાતારૂપ છે, જળ અને અગ્નિના ઉપદ્રવને તે દૂર કરનાર છે, વાઘ અને સર્પને તે સ્તંભનાર છે કલ્યાણ તથા સમૃદ્ધિને તે ઉત્પન્ન કરનાર છે, સૌજન્યના તે જીવનરૂપ છે, કીર્તિના કેલિવન સમાન અને પ્રભાવના તે ભવનરૂપ છે. આપડા वन्द्यते यदवन्द्योऽपि यदपूज्योऽपि पूज्यते । गम्यते यदगम्योऽपि स प्रभावो धनस्य तु ।।५७।। અવંદ્ય પણ વંદાય, અપૂજ્ય પણ પૂજાય અને અગમ્ય પણ ગમ્ય થાય-તે માત્ર ધનનો જ પ્રભાવ સમજવો. પછી वरं रेणुर्वरं भस्म नष्टश्रीन पुनर्नरः । मुक्त्वैनं दृश्यते पूजां क्वापि पर्वणि पूर्वयोः ।।५८।। રજ અને ભસ્મ સારાં, પરંતુ ધનહીન પુરુષ સારો નહિ, રજ અને ભસ્મ તો કોઈ પર્વના દિવસે યે પૂજાય છે, પણ ધનહીન તો નકામો જ છે. પ૮ : वेश्यासौ मदनज्वाला रूपेन्धनसमन्विता । कामिभिर्यत्र हूयन्ते यौवनानि धनानि च ।।५९।। વેશ્યા-એ મદનની વાલા છે, તથા તે રૂપ-ઇંધનથી યુક્ત છે, જ્યાં કામીજનો બિચારા પોતાના યોવન અને ધનને હોમ્યા કરે છે. પલા विषयगणः कापुरुषं करोति वशवतिनं न सत्पुरुषम् । बध्नाति मशकमेव लूतातन्तुर्न मातङ्गम् ।।६।। વિષયો માત્ર કાયર પુરુષોને જ વશ કરે છે, પરંતુ પુરુષને તે વશ કરી શકતા નથી, કારણકે કરોળીયાના તંતુ મચ્છરને બાંધી શકે છે, પણ માતંગ(હસ્તી)ને તે બાંધી શકતા નથી. Iકoll वैद्यराज ! नमस्तुभ्यं यमराजसहोदर । - ૨૪૫ ૨ Page #271 -------------------------------------------------------------------------- ________________ यमस्तु हरति प्राणान् વૈદ્યઃ प्राणान् ધનાનિ ચ ||૬|| હે વૈદ્યરાજ! તને નમસ્કાર છે. ખરેખર! તું યમરાજનો ભાઈ લાગે છે. યમ તો માત્ર પ્રાણોને જ હરે છે અને વૈદ્ય તો પ્રાણ અને ધનબંનેનુ હરણ કરે છે. ૫૬૧॥ वैरवैश्वानरव्याधि-वादव्यसनलक्षणाः । महानर्थाय जायन्ते वकाराः पञ्च वर्धिताः ।। ६२ ।। વૈર, અગ્નિ, વ્યાધિ, વાદ અને વ્યસન-એ પાંચ વકાર વધારવામાં આવે-તો તે મહા અનર્થકારી થાય છે. ા૬૨ા वक्रत्वेन यथा लोके गौरवं नार्जवे तथा । द्वितीयायां शशी वन्द्यः पूर्णिमायां यतो न हि ।। ६३ ।। વક્રપણાથી લોકોમાં જેવું ગૌરવ પ્રાપ્ત થાય છે, તેવું સરલતામાં ગોરવ નથી. જુઓ, બીજનો ચંદ્ર વંદનીય ગણાય છે, તેમ પૂર્ણિમાનો ચંદ્ર વંધ ગણાતો નથી. ।।૬૩।। वरं कारागृहक्षिप्तो वरं देशान्तरभ्रमी । वरं नरकसञ्चारी न द्विभार्यः पुनः पुमान् ।।६४।। કેદખાનામાં પડ્યા રહેવું-તે સારું, પરદેશમાં ભમવું તે પણ સારું અને નરકમાં સંચાર કરવો -તે સારું, પણ પુરુષે બે સ્ત્રી કરવી સારી નહિ. [૬૪] विपदि धैर्यमथाभ्युदये क्षमा सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् દ્વા વિપત્તિ આવે ત્યારે ધૈર્ય ધારણ કરવું, અભ્યુદયમાં ક્ષમા, સભામાં વાણીની પટુતા, રણસંગ્રામમાં પરાક્રમ, યશમાં અભિરુચિ, તથા શાસ્ત્રમાં વ્યસન-આ ગુણો મહાત્માઓમાં સ્વભાવથી જ સિદ્ધ હોય છે. ૬૫/ विद्या नाम नरस्य कीर्त्तिरतुला भाग्यक्षये चाश्रयो, ૨૪૩ Page #272 -------------------------------------------------------------------------- ________________ धेनुः कामदुधा रतिश्च विरहे नेत्रं तृतीयं च सा । सत्कारायतनं कुलस्य महिमा रत्नैर्विना भूषणं; तस्मादन्यमुपेक्ष्य सर्वविषयं विद्याधिकारं कुरु ।।६६।। વિદ્યા એ પુરુષની અતુલ કીર્તિરૂપ છે, ભાગ્યનો ક્ષય થતાં તે આશ્રયરૂપ છે, તે કામધેનુ સમાન છે, વિરહમાં તે રતિરૂપ છે, તે તૃતીય નેવા સમાન છે, તે સત્કારના સ્થાનરૂપ છે, પોતાના કુળના તે મહિમારૂપ છે, અને રત્ન વિના તે ભૂષણરૂપ છે માટે હે મિત્ર! અન્ય સર્વ બાબતની ઉપેક્ષા કરીને માત્ર વિદ્યાની જ ઉપાસના કર.Iકડા वेश्यानामिव विद्यानां मुखं कैः कैर्न चुम्बितम् । हृदयग्राहिणस्तासां द्वित्राः सन्ति न सन्ति वा ।।६७।। વેશ્યાઓની જેમ વિદ્યાઓના મુખનું પણ કોણે કોણે ચુંબન કરેલ નથી? પરંતુ તેને હૃદયથી ગ્રહણ કરનારા તો માત્ર બે ત્રણ જ હશે, અથવા તો તે પણ નહિ હોય. Iઉછા विदुषां वदनाद्वाचः सहसा यान्ति नो बहिः । याताश्चेन्न पराञ्चन्ति द्विरदानां रदा इव ।।६८।। વિદ્વાનજનોના મુખથી વિચાર વિના વાણી બહાર નીકળતી નથી અને બહાર નીકળ્યા પછી તે હાથીઓને દાંતની જેમ પાછી ફરતી નથી. I૬૮. विद्या विनयोपेता हरति न चेतांसि कस्य मनुजस्य । काञ्चनमणिसंयोगो नो जनयति कस्य लोचनानन्दम् ।।६९ ।। વિનયયુક્ત વિદ્યા કયા મનુષ્યના મનનું હરણ કરતી નથી? કારણકે કાંચન અને મણિનો સંયોગ કોના લોચનને આનંદ ન પમાડે? II वरं दरिद्रः श्रुतिशास्त्रपारगो न चापि मूर्यो बहुरत्नसंयुतः । सुलोचना जीर्णपटाऽपि शोभते न नेत्रहीना कनकैरलङ्कृता TI૭૦ ના – ૨૪૭ – Page #273 -------------------------------------------------------------------------- ________________ * દરિદ્ર છતાં જો શાસ્ત્રનો પારંગત હોય તો તે સારો પરંતુ બહુ ધનયુક્ત મૂર્ખ સારો નહિ. સારા લોચનવાળી સ્ત્રી જીર્ણવસ્ત્રથી પણ શોભે છે પરંતુ તે નેત્રહીન હોય અને આભૂષણોથી અલંકૃત કરવામાં આવેલ હોય છતાં તે શોભતી નથી. IIછol व्यालं बालमृणालतन्तुभिरसौ रोद्धं समुज्जृम्भते, छेत्तुं वज्रमणीशिरीषकुसुमप्रान्तेन सन्नह्यते । . माधुर्यं मधुबिन्दुना रचयितुं क्षाराम्बुधेरीहते; नेतुं वाञ्छति यः खलान् पथि सतां सूक्तैः सुधास्यन्दिभिः • T૭૧T જે પુરુષ અમૃત સમાન મધુર વચનોથી ખલપુરુષોને સન્માર્ગે લાવવાનો પ્રયત્ન કરે છે, તે કોમળ મૃણાલ(તંતુ)થી મદોન્મત્ત હાથીને બાંધવાની કોશિશ કરે છે, કુસુમના કોમળપત્રથી વજમણિને ભેદવાનો પ્રયત્ન કરે છે અને તે એક મધના બિંદુથી લવણસમુદ્રને મધુર કરવા જેવું કરે છે. I૭ના विकृतिं नैव गच्छन्ति सङ्गदोषेण साधवः । आवेष्टितं महासर्प-श्चन्दनं न विषायते ॥७२।। સાધુજનો સંગના દોષથી વિકાર પામતા નથી. જુઓ, ચંદન મહાસર્ષોથી વીંટાયેલ છતાં તે કાંઇ વિષમય બની જતું નથી. IIકરી. वित्ते त्यागः क्षमा शक्तौ दुःखे दैन्यविहीनता । निर्दम्भता सदाचारे स्वभावोऽयं महात्मनाम् ॥७३॥ ધન છતાં દાન આપવું, શક્તિમાં ક્ષમા, દુઃખમાં પ્રસન્નતા અને સદાચારમાં નિષ્કપટતા -એ મહાત્માઓનો સ્વભાવ જ છે. છો, वदनं प्रसादसदनं सदयं हृदयं सुधामुचो वाचः । करणं परोपकरणं येषां केषां न ते वन्द्याः ।।७४।। જેમનું મુખ સદા પ્રસન્ન છે, હૃદય દયામય છે અને જેમની વાણીમાંથી – ૨૪૮ – Page #274 -------------------------------------------------------------------------- ________________ →****>& ઝરે છે તથા જેમના કાર્યો માત્ર પરોપકારની ખાતર જ સદા અમૃત છે, તે કોને વંદનીય ન હોઈ શકે? ૭૪॥ विषमगता अपि न बुधाः परिभवमिश्रां श्रियं हि वाञ्छन्ति । न पिबन्ति भौममम्भः सरजसमिति चातका एते ।। ७५ । બુધજનો સંકટમાં આવ્યા છતાં પરાભવ મિશ્ર લક્ષ્મીને ઇચ્છતા નથી, કારણકે ચાતકો તરસ્યા છતાં રજ્સહિત એવું ભૂમિનું પાણી પીતા નથી. ૫૭૫ व्रते विवादं विमतिं विवेके सत्येऽतिशङ्कां विनये विकारम् । गुणेऽवमानं कुशले निषेधं धर्मे विरोधं न करोति साधुः ।।૬।। સાધુપુરુષ વ્રતમાં વિવાદ, વિવેકમાં વિકળતા, સત્યમાં શંકા, વિનયમાં વિકાર, ગુણમાં અવજ્ઞા, શુભમાં નિષેધ અને ધર્મમાં વિરોધ કરતા નથી. ૭૬।। वन्द्यः स पुंसां त्रिदशाभिनन्द्यः कारुण्यपुण्योपचयक्रियाभिः । संसारसारत्वमुपैति यस्य परोपकाराभरणं शरीरम् ।। ७७ ।। કારુણ્યરૂપે પુણ્યના સમૂહયુક્ત ક્રિયાઓથી જેનું શરીર પરોપકારરૂપ ભૂષણસહિત થઈને સંસારના સારપણાને પામ્યું છે, તે પુરષોને તેમજ દેવોને વંદનીય કેમ ન હોય? ॥૭॥ वाञ्छा सज्जनसङ्गमे परगुणे प्रीतिर्गुरौ नम्रता विद्यायां व्यसनं स्वयोषिति रतिर्लोकापवादाद् भयम् । भक्तिः शूलिनि शक्तिरात्मदमने संसर्गमुक्तिः खलेष्वेते येषु वसन्ति निर्मलगुणास्तेभ्यो नरेभ्यो नमः ।।७८ ।। જેઓ સત્સમાગમની સદા ઇચ્છા રાખે છે, પરગુણમાં પ્રેમ ધરાવે છે, ગુરુતરફ જેઓ વિનય દર્શાવે છે, વિદ્યામાં જેઓ સદા શોખીન . છે; સ્વદારામાં જ જેઓ સંતોષી છે, લોકાપવાદથી જેઓ ભય રાખે ૨૪૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ છે, ભગવંત પર જેઓ ભક્તિ ધરાવે છે, ઇંદ્રિયદમનમાં જેઓ શક્તિ ધરાવે છે અને જેઓ દુર્જનોના સંગથી સદા વિમુખ રહે છે, તથા જેઓ નિર્મળ ગુણોને ધારણ કરે છે તેવા નરરત્નોને નમસ્કાર છે. ૧૭૮ वर्जनीयो मतिमता दुर्जनः सख्यवैरयोः । થા મત્યવિકારાય નિદર રશ ૭૧ મતિમાનું પુરુષે દુર્જન સાથે મિત્રાઈ અને વેરભાવ પણ ન રાખવો, કારણકે થાન ચાટે અથવા કરડે તો પણ તેથી અનર્થ જ થાય છે. II૭૯માં वृथा ज्वलितकोपाग्नेः परुषाक्षरवादिनः । दुर्जनस्यौषधं नास्ति किञ्चिदन्यदनुत्तरात् ।।८०॥ ક્રોધાગ્નિને વૃથા પ્રજ્વલિત કરનાર તથા કઠોર વાક્ય બોલનાર એવા દુર્જનને અનુત્તર(જવાબ) ન આપવા સિવાય બીજું કંઇ ઔષધ નથી. ટol वरमत्यन्तविफलः सुखसेव्यो हि सज्जनः । न तु प्राणहरस्तीक्ष्णः शरवत् सफलः खलः ।।१।। કંઈ પણ ફળ પ્રાપ્ત ન થાય છતાં સજનપુરુષની સેવા કરવી તે સારી છે, પરંતુ તીક્ષ્ણ બાણની જેમ પ્રાણનું હરણ કરનાર એવા ખલ પુરુષની સેવા કરવી તે ફલસહિત હોય તો પણ તે ખરાબ છે.I૮૧૧ विद्यया विमलयाप्यलङ्कृतो दुर्जनः सदसि मास्तु कश्चन। साक्षरा हि विपरीततां गताः केवलं जगति तेऽपि राक्षसाः નિર્મળ વિદ્યાથી અલંકૃત છતાં કોઈ દુર્જન સભામાં દાખલ ન થજો. કારણકે સાક્ષર એ શબ્દને પલટાવતાં તે કેવળ જગતમાં રાક્ષસતરીકે વપરાય છે. દરા विद्वानुपालम्भमवाप्य दोषान्निवर्ततेऽसौ परितप्यते च । Page #276 -------------------------------------------------------------------------- ________________ ज्ञातस्तु दोषो मम सर्वथेति पापो जनः पापतरं करोति LI૮રૂTI વિદ્વાન પુરુષ અવગણના પામીને તે પોતાના દોષથી નિવૃત્ત થાય છે એટલું જ નહિ પરંતુ તે દોષને માટે પશ્ચાત્તાપ કરે છે અને પાપી જન “આ મારો દોષ સર્વથા જાણવામાં તો આવી ગયો છે જ' એમ ધારીને તે વધારે ને વધારે પાપમાં આસક્ત થાય છે. I૮૩ll वन्द्यान् निन्दति दुःखितानुपहसत्याबाधते बान्धवाञ्छूरान्वेष्टि धनच्युतान् परिभवत्याज्ञापयत्याश्रितान्। गुह्यानि प्रकटीकरोति घटयन्यत्नेन वैराशयं; ब्रूते शीघ्रमवाच्यमुज्झति गुणान् गृह्णाति दोषान् खलः।।४।। ખલ પુરુષ વંદનીયજનોની નિંદા કરે છે, દુઃખીજનો પર હસે છે, પોતાના બાંધવોને તે સતાવે છે, શૂર-બલવંતજનો પર વેષ ધરે છે, નિર્ધનોને હેરાન કરે છે, આશ્રિતો પર હુકમ ચલાવે છે, ગુપ્ત વાતને પ્રગટ કરે છે, ખાસ પ્રયત્નપૂર્વક વેરભાવને જાગ્રત કરે છે, તરત અકથ્થ(ન બોલવા લાયક) બોલે છે, ગુણોનો ત્યાગ કરે છે અને દોષોનો તે સ્વીકાર કરે છે. ૮૪ો. - वरमसिंधारा तरुतलवासो वरमिह भिक्षा वरमुपवासः । वरमपि घोरे नरके पतनं न च धनगर्वितबान्धवशरणम् તલવારની ધારનો ઝાટકો સારો, વૃક્ષતળે વાસ કરવો સારો, ભિક્ષા માગવી સારી, અથવા ઉપવાસ કરવો સારો અને છેવટે ઘોર નરકમાં પડવું સારું-પરંતુ ધનથી ગર્વિષ્ઠ થયેલા બાંધવાનું શરણ લેવું-તે સારું નથી. II૮પ ... वाणी दरिद्रस्य शुभा हितापि ह्यर्थेन शब्देन च सम्प्रयुक्ता। न शोभते वित्तवतां समीपे भेरीनिनादोपहतेव वीणा ।।८६।। – ૨૫૧ – Page #277 -------------------------------------------------------------------------- ________________ દરિદ્ર પુરુષની વાણી શુભ, હિતકારી તથા અર્થ શબ્દોથી વિભૂષિત છતાં તે ધનવંતોની પાસે આદરપાત્ર થતી નથી, કારણકે ભેરીના નાંદ પાસે વીણાનો અવાજ શું કામ આવે? ટકા , वासश्चर्म विभूषणं शवशिरो भस्माङ्गलेपः सदा, ह्येको गौः स च लाङ्गलाद्यकुशलः सम्पत्तिरेतादृशी । इत्यालोच्य विमुच्य शङ्करमगाद्रत्नाकरं जाह्नवी; ...... कष्टं निर्धनिकस्य जीवितमहोदारैरपि त्यज्यते ।।७।। જેને માત્ર ચર્મરૂપ વસ્ત્ર છે, મુડદાંના મુંડ(મસ્તક) રૂપ જેને ભૂષણ છે, સદા ભસ્મરૂપ જેને અંગલેપ છે, જેને એક પોઠીઓ(બળદ) છે અને તે પણ હળ વિગેરેમાં કામ ન આવે તેવો છે, આવા પ્રકારની સંપત્તિ જોઈ વિચારી ગંગા શંકરનો ત્યાગ કરીને રત્નાકર પાસે ગઈ. અહો! નિધનપુરુષનું જીવન ખરેખર અત્યંત કષ્ટરૂપ છે કે જે પોતાની સ્ત્રીથી પણ તજાય છે. I૮૭ . विना कार्येण ये मूढा गच्छन्ति परमन्दिरम् । अवश्यं लघुतां यान्ति कृष्णपक्षे यथा शशी ।।८८॥ જે મૂર્ખજનો પ્રયોજન વિના અન્યના ઘરે જાય છે, તેઓ કૃષ્ણપક્ષના ચંદ્રમાની જેમ અવશ્યમેવ લઘુતાને પામે છે. ૮૮ वाणी रसवती यस्य भार्या पुत्रवती सती । लक्ष्मीनिवती यस्य सफलं तस्य जीवितम् ।।८९॥ જેની વાણી મીઠાશભરી છે, જેની સ્ત્રી સતી અને પુત્રવતી છે તથા જેની લક્ષ્મી-દાનયુક્ત છે તેનું જીવિત સફળ છે. દા विद्या मित्रं प्रवासेषु भार्या मित्रं गृहेषु च । व्याधितस्यौषधं मित्रं धर्मो मित्रं मृतस्य च ॥१०॥ પ્રવાસ(મુસાફરી)માં વિદ્યા મિત્રની ગરજ સારે છે, ઘરમાં સ્ત્રી-મિત્ર સમાન છે રોગીને ઔષધ મિત્ર સમાન છે અને પરલોકમાં ધર્મ મિત્ર Page #278 -------------------------------------------------------------------------- ________________ સમાન છે. આol विधासप्रतिपन्नानां वञ्चने का विदग्धता । अङ्कमारुह्य सुप्तानां हन्तुः किं नाम पौरुषम् ।।११।। જે પોતાને વિશ્વાસે રહેલા છે-તેમને છેતરવામાં કોઈ પ્રકારની ચાલાકીની જરૂર પડતી નથી, કારણકે જેઓ પોતાના ઉલ્લંગ(ખોળા)માં સુતેલા છે, તેમનો ઘાત કરનાર શું શૂરવીર ગણાય? ૯૧ वारिजेनेव सरसी शशिनेव निशीथिनी । यौवनेनेव वनिता नयेन श्रीमनोहरा ॥१२॥ સરોવર કમળોથી શોભે છે, રાત્રિ ચંદ્રમાથી શોભે છે, સ્ત્રી યૌવન(લાવણ્ય)થી શોભે છે અને લક્ષ્મી ન્યાયથી અધિક શોભે છે. I૯રા. – ૨૫૩ - Page #279 -------------------------------------------------------------------------- ________________ +86 + श श्री शान्तिनाथादपरो न दानी दशार्णभद्रादपरो न मानी । श्रीशालिभद्रादपरो न भोगी श्रीस्थूलभद्रादपरो न योगी । । १ । । શ્રીશાંતિનાથ કરતા બીજો કોઈ દાતા નથી, શ્રીદશાર્ણભદ્ર સમાન કોઈ માની નથી, શ્રીશાલિભદ્ર સમાન કોઈ ભોગી નથી અને શ્રીસ્થૂલીભદ્ર સમાન કોઈ યોગી નથી. ॥૧॥ श्लोकार्थेन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः । परोपकारः पुण्याय पापाय परपीडनम् ।।२ । જે તત્ત્વ કોટી ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે તે હું તમને માત્ર અર્ધશ્લોકમાં કહી બતાવું છું, તે એ કે પરોપકાર કરવાથી પુણ્ય ઉપાર્જન થાય છે અને પરને દુઃખ દેવાથી પાપ બંધાય છે. રા शतं विहाय भोक्तव्यं सहस्रं स्नानमाचरेत् । लक्षं विहाय दातव्यं कोटिं त्यक्त्वा जिनं भजेत् ||३|| સો કામ તજીને ભોજન કરી લેવું, હજાર કામ તજીને સ્નાન કરવું, લાખ કામ તજીને દાન આપવું અને કોટિ કામ તજીને અરિહંતની સેવા કરવી. શા शतेषु जायते शूरः सहस्रेषु च पण्डितः । →વ ૨૫૪ Page #280 -------------------------------------------------------------------------- ________________ वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ।।४।। સેંકડો પુરુષોમાં એકાદ જ શૂરવીર થાય છે, હજારોમાં એકાદ પંડિત થાય છે, દશહજારમાં એકાદ વક્તા થાય છે અને દાતા તો થાય કે ન પણ થાય. //૪ शरदि न वर्षति गर्जति, वर्षति वर्षासु निःस्वनो मेघः । नीचो वदति न कुरुते; न वदति सुजनः करोत्येव ।।५।। શરદઋતુમાં મેઘ ગાજે છે પણ વરસતો નથી અને વર્ષાઋતુમાં ગાજ્યા વિના તે વરસે છે. નીચ પુરુષ બોલે છે પણ કરતો નથી અને સુજન બોલતો નથી છતાં કરી બતાવે છે. પા. शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे । साधवो न हि सर्वत्र चन्दनं न वने वने ॥६॥ દરેક પર્વતમાં માણિક્ય ન હોય, દરેક હાથીના કુંભસ્થળમાં મોતી હોતા નથી અને જેમ દરેક વનમાં ચંદન હોતું નથી તેમ સાધુપુરુષો પણ સર્વત્ર હોતા નથી. લોકો शुचिर्भूमिगतं तोयं शुचिर्नारी पतिव्रता । .शुचिर्धर्मपरो राजा ब्रह्मचारी सदा शुचिः ॥७॥ ભૂમિમાં રહેલ પાણી પવિત્ર ગણાય છે તેમ પતિવ્રતા સ્ત્રી, ધર્મ તત્પર રાજા તથા બ્રહ્મચારી એ સદા પવિત્ર ગણાય છે. આપણા - શિષ્ટ સઃ શ્રતો રહઃ સંધ્યાને ઘીવૃતી મતિઃ | दाने शक्तिर्गुरौ भक्तिः षडेते सुकृताकराः ॥८॥ સજજન પુરુષનો સંગ કરવો, શાસ્ત્રમાં સદ્ભાવના, ધ્યાન તથા ધીરજમાં બુદ્ધિને સ્થાપન કરવી, દાનમાં શક્તિ અને ગુરુમાં ભક્તિએ છ પુણ્યના સ્થાન છે. દા श्रीमज्जिनेशनमनं तिलकत्यलीके, वक्षःस्थले विमलमालति सद्विवेकः । – ૨૫૫ - Page #281 -------------------------------------------------------------------------- ________________ . ताडङ्कति श्रवणयोः सुगुरूपदेश स्त्यागस्तु कङ्कणति पाणितले सतां हि ।।९।। સજ્જન પુરુષો પોતાના લલાટપર શ્રીમાનું જિનેશ્વરપ્રભુને નમન કરવારૂપ તિલકને ધારણ કરે છે, વક્ષસ્થળમાં તેઓ સદ્વિવેકરૂપ માળાને ધારણ કરે છે, કર્ણમાં સુગુરુના ઉપદેશરૂપ કંડલને ધારણ કરે છે અને હસ્તમાં દાનરૂપ કંકણને તેઓ ધારણ કરે છે. ICशशिनि खलु कलङ्कः कण्टकाः पद्मनाले, નધિનપેવું તે નિર્ધનમ્ | स्वजनजनवियोगो दुर्भगत्वं सुरूपे; ___ धनवति कृपणत्वं रत्नद्वेषी विधाता ।।१०।। જેણે ચંદ્રમાં કલંકનો આરોપ કર્યો, કમળમાં કાંટા બનાવ્યા, સમુદ્રનું પાણી જેણે ખારું બનાવ્યું, પંડિતમાં જેણે નિર્ધનતા આરોપી, સ્વજન જનનો વિયોગ, સુરૂપમાં દુર્ભગત અને ધનવંતને જેણે કૃપણો બનાવ્યા, તે વિધાતા ખરેખર રત્નદ્રષી લાગે છે. ૧ol शुनः पुच्छमिव व्यर्थं विना ज्ञानं हि जीवितम् । न गुह्यरक्षणे दक्षं न दंशमशकापहम् ॥११॥ જ્ઞાન વિનાનું જીવિત કુતરાની પૂંછડીની જેમ વૃથા છે, કારણકે તે ગુપ્ત ભાગને છુપાવવામાં તથા દંશ કે મચ્છરને દૂર કરવામાં યોગી છે. ૧૧. शक्यो वारयितुं जलेन दहनश्छत्रेण सूर्यातमा- . . नागेन्द्रो निशिताङ्कुशेन समदी दण्डेन गोगर्दभो । व्याधिर्भेषजसङ्ग्रहेण विविधैर्मंत्रप्रयोगैविष; सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौपधम् ।।१२।। પાણીથી અગ્નિનું નિવારણ થઇ શકે છે, છત્રથી સૂર્યનો તાપ નિવારી શકાય છે, તીક્ષ્ણ અંકુશથી મદોન્મત્ત હાથી કબજામાં લાવી શકાય છે, - ૨૫૧ શરૂ Page #282 -------------------------------------------------------------------------- ________________ દંડવતી ગાય, બળદ કે ગર્દભ તાબામાં રહી શકે છે, ઓષધથી વ્યાધિ અટકાવી શકાય છે. તેમજ વિવિધ મંત્રપ્રયોગથી વિષ વારી શકાય- એ બધાને માટે શાસ્ત્રવિહિત ઔષધ બતાવવામાં આવેલ છે, પણ મૂર્ખને માટે શાસ્ત્રમાં પણ કોઈ ઔષધ બતાવેલ નથી. II૧૨. शैशवेऽभ्यस्तविद्यानां यौवने विषयैषिणाम् ।। वार्द्धके मुनिवृत्तानां योगेनान्ते तनुत्यजाम् ।।१३।। બાલ્યાવસ્થામાં વિદ્યાભ્યાસ કરનારા, યોવનાવસ્થામાં વિષય સેવનાર વૃદ્ધાવસ્થામાં મુનિસમાન વ્રત આચરનાર તથા પ્રાંતે યોગસાધનાથી દેહમુક્ત થનાર એવા પ્રાચીન આર્યજનો હતા. ll૧૩ll श्रीमद्वीरजिनो दृढप्रहरपाः स्वीयप्रतिज्ञादृढः, श्लाध्यो बाहुबली बलोऽप्यविचलः सन्नन्दिषेणो व्रती । आनन्दः सदुपासको व्रतरुचिः सा सुन्दरीत्यादयः; कर्मोन्मूलनकोविदेन तपसा देवासुरैर्वन्दिताः ।।१४।। શ્રીમાનું વીરપ્રભુ, પોતાની પ્રતિજ્ઞામાં દઢ એવા દઢપ્રહારી, પ્રશંસનીય બાહુબલી, અવિચલ બળરાજા, વતી નંદીષેણ, સદુપાસક આનંદ તથા વતની રુચિવાળી એવી સુંદરી વિગેરે બધા કર્મનો નાશ કરવામાં સમર્થ એવા તપને લીધે દેવોને પણ વંદનીય થયા છે. ૧૪ો. शिरसा धार्यमाणोऽपि सोमः सौम्येन शम्भुना । - તથfપ કૃશતાં ઘત્તે નુ પરાશ્રય: 9ી - સૌમ્ય એવા શંકર, ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કરે છે, છતાં તે કૃશતાને પામે છે. અહો! ખરેખર! પરાધીનતા એ મહાકષ્ટ છે. शर्वरीदीपकश्चन्द्रः प्रभाते रविदीपकः । त्रैलोक्यदीपको धर्मः सुपुत्रः कुलदीपकः ।।१६।। ચંદ્રમાએ રાત્રિનો દીવો છે, સૂર્ય એ પ્રભાતનો દીવો, ધર્મ એ ત્રણે – ૨૫૭ * Page #283 -------------------------------------------------------------------------- ________________ લોકના દીપરૂપ છે અને સુપુત્ર એ કુળના દીપકરૂપ છે. ૧લી शकटं पञ्चहस्तेन दशहस्तेन वाजिनम् । हस्तिनं शतहस्तेन देशत्यागेन दुर्जनम् ।।१७॥ ગાડાથી પાંચ હાથ દૂર રહેવું, અશ્વથી દશ હાથ દૂર, હાથીથી સો હાથ દૂર અને દુર્જનથી દેશનો ત્યાગ કરીને પણ દૂર રહેવું. ll૧૭ शीतमन्नं सुताजन्म दुर्वातैर्दूषिता कृषिः । . . स्वजनैः सह मालिन्यं स्वादहीनं चतुष्टयम् ॥१८॥ શીતલ ભોજન, પુત્રીનો જન્મ, ખરાબ વાયુથી દૂષિત થયેલ ખેતી, અને સ્વજનો સાથે કુસંપ એ ચાર સ્વાદ વિનાના છે. ll૧૮. शौर्येण वा तपोभिर्वा विषया वा धनेन वा । સત્તનનુત્તીનોડપિ કુત્તીનો મસ્ત ક્ષત્તિ 9 . અત્યંત અકુલીન છતાં પુરુષ, શૌર્ય, તપ, વિદ્યા અથવા ધનથી તરત તે કુલીન થઈ શકે છે. તેના शीतार्तानामिवार्चिष्मान् दिग्मूढानामिवांशुमान् । आतुराणामिव भिषग् दुःखिनां त्वं गतिर्जिन !।।२०।। ટાઢથી પીડાતા પ્રાણીઓને અગ્નિ જેમ પ્રિય લાગે, દિમૂઢ થયેલાને સૂર્ય જેમ સમજ પાડે અને વ્યાધિગ્રસ્ત જનોને વેદ્ય જેમ પ્રિય લાગે, તેમ હે નાથ(વીતરાગ)! જગતમાં દુઃખી થતા પ્રાણીઓના તમે એક આધારરૂપ છો. રoll शैत्यं नाम गुणस्तवैव तदनु स्वाभाविकी स्वच्छता, किं ब्रूमः शुचितां व्रजन्ति सुधियः स्पर्शेन यस्यापरे । किं वाऽतःपरमस्ति ते स्तुतिपदं यज्जीवितं देहिनां; त्वं चेन्नीचपथेन गच्छसि पयः कस्त्वां निरोर्बु क्षमः ।।२१।। હે જળ! તારામાં નામ પ્રમાણે શૈત્ય ગુણ રહેલ છે, સ્વાભાવિકી સ્વચ્છતા છે, વળી વધારે કહીએ તો તારા સ્પર્શથી અન્ય અશુચિ -જ્જ ૨૫૮ * Page #284 -------------------------------------------------------------------------- ________________ પદાર્થો પણ પવિત્ર થાય છે, વળી તે કરતાં આગળ વધીને કહેવા જઇએ તો તું પ્રાણીઓના એક જીવનરૂપ છે, એ કાંઇ ઓછું સ્તુતિપદ નથી. આટલું છતાં જો તું નીચ માર્ગે ગમન કરીશ, તો પછી તને અટકાવવાને કોણ સમર્થ છે? ॥૨૧॥ शिरःशून्याः कलाः सर्वा एकां धर्मकलां विना । इति तं धर्मबोधाय श्रेष्ठी साध्वन्तिकेऽमुचत् ।। २२ ।। એક ધર્મકળા વિના બીજી બધી કળાઓ મસ્તક વિનાની છેએમ ધારીને શ્રેષ્ઠીએ પોતાના પુત્રને ધર્મબોધ પમાડવા સાધુ પાસે મૂક્યો. ।।૨૨। श्यामताभिमता देहे पाण्डुजन्मा न गौरता । तमः सर्वोत्तमं मन्ये न प्रदीपनजं महः ।। २३ ।। પાંડુરોગથી પેદા થયેલ ગૌરતા કરતાં તો શરીરે શ્યામતા શ્રેષ્ઠ છે, આગના પ્રકાશ કરતાં તો અંધકાર સર્વોત્તમ છે. ૨૩ श्रेयांसि बहुविधनानि भवन्ति महतामपि । श्रेयोविधौ विलम्बन्ते तत एव न धीधनाः ।। २४ ।। મહાપુરુષોને પણ સારા કામમાં સો વિઘ્નો નડે છે, તે કારણથી ધીમંતજનો સારું કામ કરવામાં વિલંબ કરતા નથી. ।।૨૪। : श्रस्तं रूपं बलं लुप्तं रूद्धः कण्ठो हृता रदाः । - जरेयताप्यतुष्टा मे चेतनामपि लिप्सते ।। २५ ।। અહો! જરા-રાક્ષસીએ મારું રૂપ, બળ અને દાંત હરી લીધા અને કંઠ નિરુદ્ધ. કરી મૂક્યો. આટલેથી તે સંતુષ્ટ ન થઇ, તેથી તે હજી મારી ચેતનાને પણ લઇ લેવાને ઇચ્છે છે. ૨૫ शोभते विदुषां मध्ये नैव निर्गुणमानसः । अन्तरे तमसां दीपः शोभते नार्कतेजसाम् ||२६|| નિર્ગુણી પુરષ વિદ્વાનોની સભામાં શોભતો નથી, કારણકે દીવો તો અંધકારમાં શોભે, પરંતુ તે સૂર્યના તેજ આગળ શોભા પામતો નથી.।।૨૭।। ૨૫૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ शुद्धः स एव कुलजश्च स एव धीरः, श्लाध्यो विपत्स्वपि न मुञ्चति यः स्वभावम् । तप्तं यथा दिनकरस्य मरीचिजालै- . देहं त्यजेदपि हिमं न तु शीतलत्वम् ।।२७॥ તે જ પુરુષ શુદ્ધ, કુલીન, ઘર અને પ્રશંસનીય છે કે જે વિપત્તિ પડતાં પણ પોતાના સ્વભાવને મૂકતો નથી. જુઓ, સૂર્યના કિરણોથી અત્યંત તપ્ત થઈને હિમ પોતાના દેહને ગાળી મૂકશે, પરંતુ તે પોતાનું શીતલપણું કદી પણ મૂકશે નહિ. ૨૭ll शूराः सन्ति सहस्रशः प्रतिपदं विद्याविदोऽनेकशः, . सन्ति श्रीपतयो निरस्तधनदास्तेऽपि क्षितौ भूरिशः । ये कर्माण्यनिरीक्ष्य वान्यमनुजं दुःखादितं यन्मनस्- . ताद्रूप्यं प्रतिपद्यते जगति ते सत्पुरुषाः पञ्चषाः ।।२८।। જગતમાં પગલે પગલે હજારો શૂરવીર પુરુષો હશે, અનેક વિદ્વાનો હશે, કુબેરને પણ પરાસ્ત કરનાર એવા શ્રીમંતો પણ સંખ્યાબંધ હશે, પરંતુ અન્ય પુરુષને દુઃખથી આકુળ-વ્યાકુળ જોઈને તેના કર્મ તરફ નજર ન કરતાં જેમનું મન તદ્રુપ બની જાય છે, તેવા સપુરુષો તો જગતમાં માત્ર પાંચ છ જ હશે. ર૮ शमयति यशः क्लेशं सूते दिशत्यशिवां गतिं, जनयति जनोद्वेगायासं नयत्युपहास्यताम् । यमयति मतिं मानं हन्ति क्षिणोति च जीवितं; क्षिपति सकलं कल्याणानां कुलं खलसङ्गमः ।।२९।। ખલપુરુષનો સંગ કરવાથી યશનો નાશ થાય છે, ક્લેશનો જન્મ થાય છે, દુર્ગતિ પ્રાપ્ત થાય છે, લોકોને તે ઉદ્દેગ ઉત્પન્ન કરે છે, હાંસીપાત્ર બનાવે છે, મતિમાં ભ્રમ પેદા કરે છે, માન(સત્કાર)ને હણે છે, જીવિતને ક્ષણ કરે છે અને સમસ્ત કલ્યાણને અસ્ત કરી દે છે.રો. Page #286 -------------------------------------------------------------------------- ________________ शीलं शातयति श्रुतं शमयति प्रज्ञां निहन्त्यादरं, दैन्यं दीपयति क्षमां क्षपयति व्रीडामपि ह्यस्यति । तेजो जर्जरयत्यपास्यति मतिं विस्तारयत्यर्थितां; पुंसः क्षीणधनस्य किं न कुरुते वैरं कुटुम्बग्रहः ।। ३० ।। જ્યારે પુરુષ નિર્ધન થાય છે, ત્યારે તેનું શીલ તથા શ્રુત ક્ષીણ થાય છે, પ્રજ્ઞા(બુદ્ધિ) હણાઇ જાય છે, દીનતા વધે છે, ક્ષમા અને લજ્જા દૂર થઈ જાય છે, તેજ જર્જરિત બને છે, મતિ ભ્રમિત થાય છે, યાચકતા વધે છે અને વધારામાં તેનું કુટુંબ પણ તેની સાથે વિરોધ કરવા તત્પર થાય છે. II૩૦ના . शीलं रक्षतु मेघावी प्राप्तुमिच्छुः सुखत्रयम् । प्रशंसां वित्तलाभं च प्रेत्य स्वर्गे च मोदनम् ।।३१।। પ્રશંસા, ધનલાભ અને પરભવમાં સ્વર્ગના સુખો-એ ત્રણ પ્રકારના સુખને જો પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો ધીમાન્ પુરુષોએ પોતાના શીલનું બરાબર સંરક્ષણ કરવું. ॥૩૧॥ शशिनीव हिमार्त्तानां धर्मार्त्तानां रवाविव । मनो न रमते स्त्रीणां जराजीर्णेन्द्रिये पतौ ।। ३२ ।। શીતથી અકળાયેલા પુરુષોને જેમ ચંદ્રમા પર આદર ન હોય અને ગરમીથી અકળાયેલા પુરુષોને જેમ સૂર્ય પર આદર ન હોય, તેમ જરાથી જીર્ણ અને ક્ષીણ થયેલા પતિ પર સ્ત્રીઓ અનુરાગ ધરાવતી નથી. ।।૩૨।। शीततापादिकष्टानि सहते यानि सेवकः । धनाय तानि चाल्पानि यदि धर्माय मुच्यते ||३३|| નોકર પુરુષ ધનની ખાતર જે શીત, તાપાદિક કષ્ટો સહન કરે છે, તે કરતાં અલ્પ કષ્ટ પણ જો તે ધર્મની ખાતર સહન કરે તો દુઃખમુક્ત થઈ જાય. ।।૩૩।। ૨૩૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ शत्रुर्दहति संयोगे वियोगे मित्रमप्यहो । उभयोर्दुःखदायित्वं को भेदः शत्रुमित्रयोः ।।३४।। શત્રુ જ્યારે સંયોગ થાય(મળે) ત્યારે બાળે અને મિત્ર વિયોગ થતાં બળતરા કરે, એમ બંને શત્રુ અને મિત્ર દુઃખદાયક છે-તો એ બંનેમાં ભેદ શો? ૩૪ शूराश्च कृतविद्याश्च रूपवत्यश्च योषितः । .. વત્ર યત્ર મિત્તિ તત્ર તત્ર વૃત્તાવિરાઃ Tરૂકા . શૂરવીર પુરુષો, વિદ્વાનો અને રૂપવતી સ્ત્રીઓ જ્યાં જાય ત્યાં આદર(સત્કાર) પામે છે. ll૩પ शाम्येन धर्म कपटेन मित्रं परोंपतापेन समृद्धिभावम् । सुखेन विद्यां परुषेण नारी वाञ्छन्ति ये व्यक्तमपण्डितास्ते - શારદા જેઓ શઠતાથી ધર્મને ઇચ્છે, કપટથી મિત્રને, પરને સતાવીને સમૃદ્ધિને, સુખથી વિદ્યાને અને કઠોર બોલથી જેઓ સ્ત્રીને વશ કરવા ઇચ્છે છેતેઓ દેખીતી રીતે જ મૂર્ખ છે. ૩ડા , शोभन्ते विद्यया विप्राः क्षत्रिया विजयश्रिया । श्रियोऽनुकूलदानेन लज्जया च कुलाङ्गनाः ॥३७॥ વિદ્યાથી બ્રાહ્મણો શોભે છે, ક્ષત્રિયો વિજયલક્ષ્મીથી શોભે છે, અનુકૂળ દાનથી લક્ષ્મી શોભે છે અને લજ્જાથી કુલીન કાંતાઓ શોભે છે. I૩૭ll Page #288 -------------------------------------------------------------------------- ________________ ***** ष षट्कर्णो भिद्यते मन्त्र - चतुः कर्णश्च धार्यते । द्विकर्णस्य तु मन्त्रस्यं ब्रह्माप्यन्तं न गच्छति ॥१॥ કોઇ પણ છાની વાત છ કાને પડતાં તે ફેલાઈ જાય છે, અને ચાર કાને હોય ત્યાં સુધી કદાચ તે વધારે બહાર ન પડે, પરંતુ જો બે કાને હોય તો સાક્ષાત્ બ્રહ્મા પણ તેનો અંત ન લાવી શકે. ॥૧॥ षड्दोषाः पुरुषेणेह हातव्या भूतिमिच्छता । निद्रा तन्द्रा भयं क्रोध आलस्यं दीर्घसूत्रता ॥२॥ પોતાની આબાદી ઇચ્છનાર પુરુષે નિદ્રા, તંદ્રા(સુસ્તી), ભય, ક્રોધ, આલસ્ય અને દીર્ઘસૂત્રતા એ છ દોષોનો અવશ્યમેવ ત્યાગ કરવો જ જોઇએ. ॥૨॥ ૨૩૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ स स्वतो वा परतो वापि यस्य नास्ति विवेकदृक् । अस्तोकतोयकूपान्तः पातस्तस्य न चित्रकृत् ।।१।। પોતાની અથવા તો બીજાની સહાયથી જેનામાં વિવેકદૃષ્ટિ નથી, તે घए॥ ४णवाणा वामां पडे तेमां डांड आश्यर्य नथी. ॥१॥ साम्यमेति श्रिया हीनो नरो निर्वारमवह्निना । यथा तथा वा श्रीरर्ज्या जातिकर्मकुलैरलम् ।।२।। લક્ષ્મી વિનાનો પુરુષ ભસ્મના ઢગ સમાન છે, માટે ગમે તે રીતે सक्ष्मी उपार्थन रवी. भति, दुर्भ में डुणथी शुं ? ॥२॥ स्वां कीर्त्तिमपि शृण्वन्तो लज्जन्ते केचिदुत्तमाः । स्वामकीर्ति स्वकर्णाभ्यां शृण्वतोऽपि न मे त्रपा ॥३॥ કેટલાક ઉત્તમજનો પોતાની કીર્તિ સાંભળ્યા છતાં તેઓ લજ્જા પામે છે અને પોતાની અપકીર્તિ સાક્ષાત્ શ્રવણે સાંભળતાં પણ મને લજ્જા थती नथी. ॥३॥ सुलभा कलभाश्वादि-सम्पत्तिरपि देहिनाम् । वल्लभो धीमतामेक एव धर्मः सुदुर्लभः ॥ ४ ॥ આ જગતમાં પ્રાણીઓને હાથી, ઘોડા વિગેરેની સંપત્તિ સુલભ છે, ૩ ૨૭૪ Page #290 -------------------------------------------------------------------------- ________________ પરંતુ ધીમંતજનોને અત્યંત વલ્લભ એવો એક ધર્મ જ દુર્લભ છે.જો स्नेहो भस्मनि वैशा मष्यां शैत्यमिवानले । सौम्य क्वापि सुखं नास्ति व्यापकापद्भरे भवे ।।५।। હે સૌમ્ય! ભસ્મમાં જેમ સ્નેહ(ચીકાશ), મણીમાં જેમ શ્વેતતા અને અગ્નિમાં જેમ શીતલતા નથી, તેમ આપત્તિથી વ્યાપ્ત એવા આ સંસારમાં સુખ ક્યાંય પણ નથી. પણ सरितः सिकता बिन्दू-नब्धयाम्नि च तारकाः । सङ्ख्यातुमीशते दक्षा न दोषान् योषितां पुनः ॥६॥ કેટલાક દક્ષજનો નદીઓની રેતી(વધુ), સમુદ્રના બિંદુઓ અને આકાશના તારા માપી શકશે, પરંતુ સ્ત્રીઓના દોષોની ગણત્રી કરવાને કોઈ સમર્થ નથી. કોઈ ' समानयोनी वनवृक्षवासिनौ सितच्छवी व्योमगती उभावपि। तथापि दुर्वागिति निन्दितो जनैर्द्विकः पिकस्तु प्रियवागिति स्तुतः સમાન યોનિ વાળા, એક વનમાં એકજ વૃક્ષમાં વસનાર, શ્યામ અને આકાશગામી, એ રીતે બંને સમાન છતાં દુર્વચનના યોગે કાગ નિંદા પામે છે અને પ્રિય વચનના યોગે કોયલ પ્રશંસા પામે છે. છો 'सद्भावो नास्ति वेश्यायां स्थिरता नास्ति सम्पदाम् । विवेको नास्ति मूर्खाणां विनाशो नास्ति कर्मणाम् ॥८॥ વેશ્યાઓમાં સદ્ભાવ હોતો નથી, સંપત્તિમાં સ્થિરતા ન હોય, મૂર્ખ જનોમાં વિવેક ન હોય તથા કર્મનો નાશ નથી. Iટા स्थिरा कीर्तिरकीर्तिश्च स्थिरं कर्म शुभाशुभम् । स्थिरं दानं सुपात्रेषु स्थिरा मैत्री सतां जने ॥९॥ લોકમાં કીર્તિ કે અકીર્તિ સ્થિર થઈ જાય છે, શુભાશુભ કર્મ સ્થિર . Page #291 -------------------------------------------------------------------------- ________________ થાય છે, સુપાત્રે દાન અચળ રહે છે અને સજ્જનોની મૈત્રી અચળ હોય છે. . सुखी न जानाति परस्य दुःखं न यौवनस्था गणयन्ति शीलम्। आपद्रुता निष्करुणा भवन्ति आर्ता नरा धर्मपरा भवन्ति _TI૧૦ના સુખી મનુષ્ય પરના દુ:ખને જાણતો નથી, યુવકજનો શીલની દરકાર કરતા નથી, આપત્તિમાં આવેલા જનો કરુણાહીન થઇ જાય છે અને દુઃખીજનો ધર્મપરાયણ થતા જોવામાં આવે છે. ૧oll ' . सत्यं चेत्तपसा च किं शुचि मनो यद्यस्ति तीर्थेन किं, सद्विद्या यदि किं धनैः सुमहिमाः यद्यस्ति किं मण्डनैः। लोभश्चेदगुणेन किं पिशुनता यद्यस्ति किं पातकैः; . सौजन्यं यदि किं निजैरपयशो यद्यस्ति किं मृत्युना ।।११।। જો સત્ય હોય તો તપથી શું? જો મન પવિત્ર હોય તો તીર્થયાત્રા કરવાથી શું? સદ્વિદ્યા હોય તો ધનથી શું? સારો મહિમા હોય તો આચરણોથી શું? લોભ હોય તો દુર્ગુણથી શું? પિશુનતા હોય તો પાતકથી શું? સુજનતા હોય તો સ્વજનોથી શું? અને જો અપયશ છે તો મરણથી શું? |૧૧ सर्वस्य गात्रस्य शिरः प्रधानं सर्वेन्द्रियाणां नयनं प्रधानम्। सर्वोषधीनामशनं प्रधानं सर्वेषु पेयेषु पयः प्रधानम् ।।१२।। શરીરના બધા અવયવોમાં મસ્તક શ્રેષ્ઠ છે, સર્વ ઇંદ્રિયોમાં લોચન શ્રેષ્ઠ છે, સર્વ ઔષધિઓમાં અશન(ભોજન) પ્રધાન છે અને સર્વ પેય(પાન કરવાલાયક) પદાર્થોમાં પય(દુધ અથવા પાણી) પ્રધાન છે. I/૧રો. सत्यशीलतपोऽस्तेय-पाण्डित्यप्रमुखोऽखिलः । गुणग्रामः कृपाहीनो निर्नाथनगरोपमः ॥१३॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ સત્ય, શીલ, તપ, અસ્તેય અને પાંડિત્ય વિગેરે ગુણો છે- પણ જો દયા નથી તો તે નાથ વિનાના નગર સમાન સમજવા. ૧૩ सुकृतस्यात्र किं सारं किं सारं नरजन्मनः । विद्यायाश्चापि किं सारं किं सारं शर्मणां पुनः ।।१४।। આ જગતમાં સુકૃતનું સાર શું? મનુષ્યજન્મનું સાર શું? વિદ્યાનું સાર શું? અને સુખોનું સાર શું? ૧૪ll सन्तप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते, मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं राजते । स्वात्यां सागरशुक्तिमध्यपतितं तन्मौक्तिकं जायते; प्रायेणाधममध्यमोत्तमगुणः संसर्गतो जायते ।।१५।। તપ્ત લોખંડની ઉપર જળબિંદુ પડવાથી તેનું નામ પણ જણાતું નથી, તે જ જળબિંદુ જ્યારે કમળના પત્રપર જો રહેલ હોય તો તે મોતી સમાન શોભે છે અને તે જ બિંદુ સ્વાતિનક્ષત્રમાં સમુદ્રની છીપમાં પડે તો તેનું મોતી બંધાય છે, માટે પ્રાય: અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ સંસર્ગથી જ થવા પામે છે. ll૧પ सन्मार्गस्खलनं विवेकदलनं प्रज्ञालतोन्मूलनं, गांभीर्योद्वहनं धृतेश्च शमनं नीचत्वसम्पादनम् । सध्यानावरणं त्रपापहरणं पापप्रपापूरणं; धिक्कष्टं परदारवीक्षणमपि त्याज्यं कुलीनेन तत् ।।१६।। અહો! પરસ્ત્રીને જોવા માત્રથી પણ પુરુષ સન્માર્ગથી સ્કૂલના પામે છે, વિવેકથી તે ભ્રષ્ટ થાય છે, પ્રજ્ઞારૂપ લતાને તે છેદી નાખે છે, ગાંભીર્ય અને પૈર્યનો તે લોપ કરે છે, નીચપણાને ઉત્પન્ન કરે છે, સુધ્યાનને આચ્છાદિત કરે છે, લજ્જાને દૂર કરે છે, પાપરૂપ પરબને તે પૂરણ કરે છે, માટે કુલીનજનને તે સદા ત્યાગવા યોગ્ય છે. તેના स्वस्तुतेः परनिन्दायाः कर्ता लोकः पदे पदे । Page #293 -------------------------------------------------------------------------- ________________ परस्तुतेः स्वनिन्दायाः कर्त्ता कोऽपि न विद्यते ।।१७।। પોતાના વખાણ અને પરની નિંદા કરનારા લોકો પગલે પગલે જોવામાં આવશે, પણ પરની સ્તુતિ અને પોતાની નિંદા કરનાર કોઇ એકાદ મળવો પણ દુર્લભ છે. ૧૭ सुतीक्ष्णापि कृपाणिर्या स्वकायं न छिनत्ति सा । यो जैनो जैनविद्वेषी स तस्या अतिरिच्यते ॥ १८ ॥ અત્યંત તીક્ષ્ણ તલવાર પણ પોતાના અવયવોને છેદતી નથી, તો જે પોતે જૈન છતાં જૈનનો દ્વેષી છે, તે તલવાર કરતાં પણ વધારે ભયંકર છે.૧૮ स्वयं महेशः श्वशुरो नगेशः सखा धनेशस्तनयो गणेशः । तथापि भिक्षाटनमेव शम्भोर्बलीयसी केवलमीश्वरेच्छा ||१९|| પોતે મહેશ છે, જેનો સસરો હિમાલય છે, જેનો મિત્ર કુબેર છે, જેનો પુત્ર ગણેશ છે, આમ હોવા છતાં શંકરને ભિક્ષાટન કરવું પડે છે, માટે ખરેખર! ઇશ્વરેચ્છા બલિષ્ઠ છે. I॥૧૯॥ सम्पत्सरस्वती सत्यं सन्तानः सदनुग्रहः । सन्तः सुकृतसम्भारः सकाराः सप्त दुर्लभाः ।।२०।। સંપત્તિ, સરસ્વતી, સત્ય, સંતાન, સારો અનુગ્રહ, સજ્જનસંગ અને સુકૃત સમૂહ- એ સાત સકાર દુર્લભ છે. II૨૦ના सत्यं रूपं श्रुतं विद्या कौल्यं शीलं बलं धनम् । शौर्यं च चित्रभाष्यं च दशैते स्वर्गयोनयः ।। २१ ।। સત્ય, રૂપ, શ્રુત, વિદ્યા, કુલીનતા, શીલ, બલ, ધન, શૌર્ય અને વિચિત્ર ભાષણ- એ દશ સ્વર્ગયોનિને સૂચવનાર છે. ૨૧ सुखस्य दुःखस्य न कोऽपि दाता परो ददातीति कुबुद्धिरेषा । अहं करोमीति वृथाभिमानः स्वकर्मसूत्रग्रथितो हि लोकः કાર૨૦૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ સુખ કે દુઃખ કોઈ આપનાર નથી, તે અન્ય કોઈ આપે છે, એ માત્ર ભ્રાંતિ છે. વળી આ હું કરું છું, એ અભિમાન પણ વૃથા છે, કારણકે લોકો પોતાના કર્મરૂપ તંતુથી ગ્રથિત થયેલા જ છે. સારા सुलभाः पुरुषा राजन् सततं प्रियवादिनः । अप्रियस्य च पथ्यस्य वक्ता श्रोता च दुर्लभः ॥२३॥ હે રાજન! નિરંતર મીઠું બોલનારા પુરુષો મળવા સુલભ છે, પણ અપ્રિય છતાં પથ્ય બોલનાર તથા સાંભળનાર પુરુષ મળવો દુર્લભ છે.ર૩ . साधुरेवाणिभिर्याच्यः क्षीणवित्तोऽपि सर्वदा । शुष्कोऽपि हि नदीमार्गः खन्यते सलिलार्थिभिः ॥२४॥ સર્વદા ધનહીન છતાં યાચકોએ સજ્જન પાસે યાચના કરવી-તે અનુચિત નથી, કારણકે નદીનો માર્ગ શુષ્ક છતાં જળના અભિલાષીજનો તેને ખોદે છે. ૨૪ स्मितेन भावेन मदेन लज्जया, . પરાક્āરદ્ધાક્ષણિતૈિઃ | वचोभिरीकिलहेन लीलया; + : સનસ્તા હજુ વન્ય સ્ત્રિયઃ Tરવા હાસ્યરંગથી, મદથી, લજ્જાથી, સિંહાવલોકનની જેમ આડી નજરથી કટાક્ષપાત કરતાં વચનથી, ઇર્ષ્યા અને કલહથી તેમ જ લીલાથી-એમ બધી રીતે વિચાર કરતાં સ્ત્રીઓ સમસ્ત પ્રકારે બંધનરૂપ જ છે.રપ स्मृता भवति तापाय दृष्ट्वा तून्मादकारिणी । - स्पृष्ट्वा भवति मोहाय सा नाम दयिता कथम् ।।२६।। જેને સંભારતાં સંતાપ થાય, જોતાં ઉન્માદ થાય અને જેનો સ્પર્શ કરતાં મોહ ઉત્પન્ન થાય-તે દયિતા શી રીતે હોઈ શકે? Iરકા - सत्यपूतं वदेद्वाक्यं वस्त्रपूतं पिबेज्जलम् । – ૨૩૯ – Page #295 -------------------------------------------------------------------------- ________________ . दृष्टिपूतं न्यसेत् पादं मनःपूतं समाचरेत् ॥२७॥ સત્યથી પાવન થયેલ વચન બોલવું, વસ્ત્રથી ગળેલ પાણી પીવું, દષ્ટિથી જોઇને પગ મૂકવો અને પવિત્ર મનથી આચરણ કરવું. l૨૭ स्वाधीनेऽपि कलत्रे नीचः परदारलम्पटो भवति । સપૂડપ તડાને ઃ સુષ્મ વિવતિ ર૮. સ્ત્રી પોતાને સ્વાધીન હોવા છતાં નીચજન પરસ્ત્રીમાં આસક્ત થાય છે, જેમ તળાવ પાણીથી પૂર્ણ હોવા છતાં કાગડો કુંભનું જળ પીવા જાય છે. રા सुरूपं पुरुषं दृष्ट्वा पितरं भ्रातरं सुतम् । देहः क्लिन्दति नारीणा-मामपात्रमिवाम्भसा ।।२९॥ રૂપવાનું પુરુષને જોતાં-પછી તે પોતાના પિતા, ભ્રાતા કે પુત્ર હોયજળથી કાચા કુંભની જેમ સ્ત્રીઓનું શરીર વિશેષ આદ્ર બનતું જાય છે. તેરા स पण्डितो यः करणैरखण्डितः, स तापसो यो निजपापतापकः । स दीक्षितो यः सकलं समीक्षते; ___स धार्मिको यः परमर्म न स्पृशेत् ॥३०॥ તે જ પંડિત છે કે જે જિતેંદ્રિય છે, તે જ તાપસ કે જે પોતાના પાપને નષ્ટ કરનાર છે, તે જ દીક્ષિત કે જે બધું જોઈ શકે છે અને તે જ ધાર્મિક કે જે પરના મર્મને પ્રગટ કરતો નથી. IIકol सुकरं मलधारित्वं सुकरं दुस्तरं तपः । सुकरोऽक्षनिरोधश्च दुष्करं चित्तरोधनम् ॥३१॥ મેલને ધારણ કરવું તે સુગમ છે, દુસ્તર તપ તપવું-તે પણ સુગમ છે, ઇંદ્રિયોને તાબામાં રાખવી તે પણ સુગમ છે, પણ મનને વશ રાખવું તે દુષ્કર છે. ૩૧|| – ૨૭૦ –– Page #296 -------------------------------------------------------------------------- ________________ सुकृतस्य कृपा सारं सत्कर्म नरजन्मनः । विद्यायास्तत्त्वधीः सारं सन्तोषः शर्मणां पुनः ।।३२।। સુકૃતનું સાર કૃપા છે, નરજન્મનું સાર સત્કર્મ છે, વિદ્યાનું સાર તત્ત્વબુદ્ધિ છે અને સુખનું સાર સંતોષ છે. N૩૨ા सा ममापदपि प्रीत्यै यथा त्वं ध्यायसेऽनिशम् । साम्राज्येनापि तेनालं यत्र त्वं न प्रपद्यसे ॥३३ ।। હે ભગવન્! જ્યાં આપનું નિરંતર ધ્યાન થઇ શકે એવી આપત્તિ પણ મને પસંદ છે અને જ્યાં આપનું નામ યાદ કરવામાં ન આવે તો તેવા સામ્રાજ્યથી પણ શું કામ છે? ૩૩. सदश्या सगुणा नम्रा स्मर्त्तव्या सङ्कटे दृढा । अभङ्गुरैश्च भाग्यैः स्याद् धनुर्यष्टिरिवाङ्गना ॥३४।। શ્રેષ્ઠ વંશ(વાંસ)થી ઉત્પન્ન થયેલ, ગુણ(દોરી) યુક્ત, નમ્ર, સંકટમાં સ્મરણ કરવા લાયક અને દઢ-એવી ધનુર્યષ્ટિ સમાન અંગના(સ્ત્રી) ઘણા ભાગ્યયોગે જ પ્રાપ્ત થઇ શકે. ૩૪ सामान्यरिपुभीत्यापि न निक्रान्ति सुखं जनाः । नित्यं मृत्युरिपुः पार्थे मूढाः स्वस्थास्तथाप्यहो ॥३५॥ એક સામાન્ચે શત્રુની ધાસ્તીમાં પણ લોકો સુખે નિદ્રા કરી શકતા નથી, તો મૃત્યુરૂપ શત્રુ નિરંતર પાસે હોવા છતાં, અહો! મૂઢ જનો સ્વસ્થ થઇ બેઠા છે. રૂપા साधवः शमयन्त्यति-मिति सत्यैव वाग्यतः । एषा सा क्वापि शिक्षा या लोकद्वैताधिबाधिता ।।६।। સંતજનો પીડાને શમાવે છે એ વચન બિલકુલ સત્ય છે, કારણકે એમની કોઈ એવા પ્રકારની શિક્ષા(બોધ) છે, કે જેથી ઉભયલોકની આધિનું નિવારણ થાય છે. સવા सत्काव्येभ्योऽपि भूपानां प्रायो नीचोक्तयः प्रियाः । – ૨૭૧ * Page #297 -------------------------------------------------------------------------- ________________ दुर्वृत्ता दयिता दास्यः कुलस्त्रीभ्योऽपि कामिनाम् ।।३७।। રાજાઓને પ્રાયઃ સારા કાવ્યો કરતાં નીચોક્તિઓ વધારે પ્રિય હોય છે, કારણકે પોતાની કુલીન કાંતાઓ કરતાં દુષ્ટ દાસીઓ વધારે પસંદ હોય છે. ૩૭ स्वयमेव कृतं सरस्त्वया तरवश्च स्वयमेव रोपिताः । . विधृताः स्वकृतोपयाचिते छगल त्वं विविवीति रौषि किम् આ સારૂ૮ાા તે પોતે સરોવર કરાવ્યું, પોતે વૃક્ષો રોપ્યા અને પોતે કરેલ માનતામાં હમણાં તું પોતે જ પકડાયો છે તો તે છગલ! હવે વ-વી-વી.. કરતો શા માટે રોવે છે? Il૩૮ सर्वे यत्र विनेतारः सर्वे पण्डितमानिनः ।. .. सर्वे महत्त्वमिच्छन्ति कुलं तच्चावसीदति ।।३९।। જ્યાં સર્વ નેતા થઈ બેસે, જ્યાં સર્વ પોતાને પંડિત માનનાર બને અને જ્યાં બધા મહત્ત્વને ઇચ્છે –તેઓનું કુળ ખરેખર! સીદાય છે.૩૯ सेवा श्ववृत्ति यैरुक्ता न तैः सम्यगुदीरितम् । स्वच्छन्दचारी कुत्र श्वा विक्रीतासुः क्व सेवकः ।।४।। સેવાને સ્થાનવૃત્તિ સમાન કહેનારાઓએ મોટી ભૂલ કરી છે, કારણકે સ્વેચ્છાચારી શ્વાન ક્યાં અને પોતાના જીવિતને વેચનાર સેવક ક્યાં ? Idoll सीदन्ति सन्तो विलसन्त्यसन्तः पुत्रा नियन्ते जनकश्चिरायुः। परेषु मैत्री स्वजनेषु वैरं पश्यन्तु लोकाः कलिकौतुकानि T૪૧ અહો! જ્યાં સંતજનો સીદાય છે અને દુર્જનો વિલાસ કરે છે, પુત્રો ગુજરી જાય છે અને પિતા વૃદ્ધ છતાં જીવે છે, સ્વજનો સાથે વેરભાવ ચાલે અને ઇતરજનો સાથે મિત્રાઈ થતી જોવામાં આવે છે. તે લોકો! તમે જુઓ – ૨૭૨ શરૂ Page #298 -------------------------------------------------------------------------- ________________ તો ખરા કે આ કળિકાળમાં આજકાલ કેવાં કૌતુક ચાલે છે. ૪૧ सेवकः स्वामिनं द्वेष्टि कृपणं परुषाक्षरम् । आत्मानं किं न स द्वेष्टि सेव्यासेव्यं न वेत्ति यः ॥४२॥ સેવક પોતાના કૃપણ અને કર્કશ બોલનાર સ્વામી ઉપર દ્વેષ કરે છે, પરંતુ જે સેવ્યાસેવ્યને જાણતો નથી તે પોતાના આત્મા ઉપર કેમ દ્વેષ કરતો નથી? જરા स्वायत्तमेकान्तगुणं विधात्रा विनिर्मितं छादनमज्ञतायाः । विशेषतः सत्त्वविदां समाजे विभूषणं मौनमपण्डितानाम् રૂા વિધાતાએ અજ્ઞાનતાને આચ્છાદિત કરવા એક સ્વાધીન અને એકાંત ગુણકારી ગુણ બનાવેલ છે તે એ કે સુજ્ઞજનોની સભામાં મૂર્ખજનોએ વિશેષથી મૌન ધરી રહેવું એ જ ભૂષણ છે. ll૪૩ स्थानभ्रष्टा न शोभन्ते दन्ताः केशा नखा नराः । इति सञ्चिन्त्य मतिमान् स्वस्थानं न परित्यजेत् ।।४४।। દંત, કેશ, નખ કે પુરુષો એ સ્થાનભ્રષ્ટ થવાથી શોભતા નથી. એમ ધારીને ધીમાપુરુષે પોતાના સ્થાનનો ત્યાગ કરવો નહિ. I૪૪ सभायां व्यवहारे च वैरिषु श्वशुरौकसि । आडम्बराणि पूज्यन्ते स्त्रीषु राजकुलेषु च ॥४५॥ સભામાં, વ્યવહારમાં, શત્રુઓમાં, સસરાના ઘરે, સ્ત્રીઓમાં અને રાજભવનમાં આડંબર પૂજાય છે. આપણા सुवंशो योऽप्यकृत्यानि कुरुते प्रेरितः स्त्रिया । स्नेहलं दधि मथ्नाति पश्य मन्थानको न किम् ।।४६।। કુલીન પુરષ પણ સ્ત્રીથી પ્રેરાઇને અકૃત્યો કરવા તત્પર થઇ જાય છે. જુઓ! રવૈયો સ્નિગ્ધ દધિનું મથન નથી કરતી શું? Iકો. – ૨૭૩ - Page #299 -------------------------------------------------------------------------- ________________ सर्पाः पिबन्ति पवनं न च दुर्बलास्ते, शुष्कैस्तृणैर्वनगजा बलिनो भवन्ति । कन्दैः फलैर्मुनिवराः क्षपयन्ति कालं; सन्तोष एव पुरुषस्य परं निधानम् ।। ४७ ।। સર્પો પવનનું પાન કરે છે છતાં દુર્બળ નથી, શુષ્ક ઘાસને ભક્ષણ કરનારા વનહાથીઓ સદા બલિષ્ઠ રહે છે અને મુનિવરો(તાપસો) કંદમૂળ કે ફળોથી ગુજરાન ચલાવે છે, માટે સંતોષ-એ જ પુરુષનું परभ निधान छे. ॥४७॥ स्वस्त्यस्ति सज्जनेभ्यो येषां हृदयानि दर्पणनिभानि । दुर्वचनभस्मसङ्गादधिकतरं यान्ति निर्मलताम् ।।४८ ।। સજ્જનોને સદા સ્વસ્તિ છે કે જૈમના હૃદયો દર્પણ સમાન છે, વળી हुर्वथन३य भस्मना संगथी के अधिडाधिङ निर्माण थता भय छे . ॥ ४८ ॥ सर्पाणां च खलानां च चौराणां च विशेषतः । अभिप्राया न सिध्यन्ति तेनेदं वर्तते जगत् ।। ४९ ।। સર્પો, દુર્જનો અને વિશેષથી ચોર લોકના અભિપ્રાયો સિદ્ધ થતા नथी, तेथी ख४गत् यादी २ह्युं छे. ॥४९॥ स्वभावो नोपदेशेन शक्यते कर्तुमन्यथा । वक्रमेव शुनः पुच्छं षण्मासनलिकाधृतम् ।। ५० ।। પડેલ સ્વભાવ ઉપદેશથી પણ અન્યથા કરવો શક્ય નથી. કુતરાની પૂંછડીને છ માસ નળીમાં નાખો તો પણ તે વક્રની વક્ર જ रहेवानी ॥५०॥ सन्तोषस्त्रिषु कर्त्तव्यः स्वदारे भोजने धने । त्रिषु चैव न कर्त्तव्यो दाने चाध्ययने तपे ।। ५१ ।। સ્વદારા, ભોજન અને ધન-એ ત્રણ વસ્તુમાં સંત્તોષ કરવો અને ૨૭૪ Page #300 -------------------------------------------------------------------------- ________________ દાન, અભ્યાસ તથા તપમાં સંતોષ ન કરવો. પ૧ स्थाने नियासः सकलं कलत्रं पुत्रः पवित्रः स्वजनानुरागः। न्यायांन वित्तं स्वहितं च चित्तं निर्दम्भधर्मस्य सुखानि सप्त _TI૧૨ પોતાના સ્થાને નિવાસ, સદ્ગણી સ્ત્રી, પવિત્ર પુત્ર, સ્વજનો પર અનુરાગ, ન્યાયયુક્ત ભોજન અને ધન તથા જેમાં પોતાનું હિત સમાયેલું છે એવું ચિત્ત, એ નિર્દભ(નિષ્કપટ) ધર્મના સાત સુખો છે.(દંભરહિત ધર્મ કરવાથી એ સાત સુખો પ્રાપ્ત થાય છે). પરી सुभाषितेन गीतेन युवतीनां च लीलया । मनो न भिद्यते यस्य स योगी ह्यथवा पशुः ।।५३॥ સુભાષિત સંગીત અને સ્ત્રીઓની લીલાથી જેના મનને લેશ પણ અસર થતી નથી તે યોગી છે અથવા તો તે પશુ જ સમજવો. પી. सर्वासामपि नारीणां मध्ये श्रीः सुभगा खलु । स्पृहयन्ति महान्तोऽपि यां स्वेच्छाचारिणीमपि ।।५४।। સર્વ સ્ત્રીઓમાં લક્ષ્મી એ ખરેખર! ભાગ્યવતી છે, કે જે સ્વેચ્છાચારિણી છે છતાં તેને મહાત્માઓ પણ ચાહે છે. પત્તા सत्यैकभूषणा वाणी विद्या विरतिभूषणा । धमैकभूषणा मूर्ति-लक्ष्मीः सद्दानभूषणा ।।५५ ।। વાણીનું ભૂષણ સત્ય જ છે, વિદ્યાનું ભૂષણ વિરતિ છે, ધર્મનું ભૂષણ મૂર્તિ છે અને સુપાત્રદાનનું ભૂષણ લક્ષ્મી છે. પપ सम्यग्दर्शनवन्तस्तु देशचारित्रयोगिनः । यतिधर्मेच्छवः पात्रं मध्यमं गृहमेधिनः ।।५६।। સમ્યગ્દર્શનવંત, દેશવિરતિયુક્ત તથા યતિધર્મને ઇચ્છનાર એવા ગૃહસ્થો મધ્યમ પાત્ર કહેવાય છે. પકા Page #301 -------------------------------------------------------------------------- ________________ सम्यक्त्वमात्रसन्तुष्टा व्रतशीलेषु सस्पृहाः । तीर्थप्रभावनोद्युक्ता-स्तृतीयं पात्रमुच्यते ॥५७।। સમ્યક્તવમાત્રમાં સંતુષ્ટ, વ્રત અને શીલમાં સ્પૃહાવાળા તથા તીર્થની પ્રભાવના કરવામાં તત્પર એવા ભવ્યજીવો તૃતીય પાત્ર ગણાય છે. પછી सैव भूमिस्तदेवाम्भः पश्य पात्रविशेषतः । आने मधुरतामेति कटुत्वं निम्बपादपे ॥५८।।... તે જ ભૂમિ પર તે જ પાણી.. છતાં જુઓ, પાત્રના ભેદથી આમ્રમાં મધુરતાને પામે છે અને નિંબમાં કડવાશને પામે છે. પેટમાં થાનાવિધ માનું ફૂરેડરિ નમતે મુળી 1 .. यथा विदेशे न तथा महा? मणिरम्बुधौ ।।५९।। ગુણીજન પોતાના સ્થાન કરતાં દૂર પણ અધિક માનને જ પામે છે. જુઓ, કિંમતિ મણિ સમુદ્ર કરતાં વિદેશમાં વધારે આદરને પામે છે. પહેલા स्वाधिकैः सह सम्बन्धं न बध्नन्ति सुबुद्धयः । पल्वलं विपुलस्रोतः स्रोतसा दीर्यते न किम् ।।६०॥ ચતુરજનો પોતાના કરતાં ચડીયાતા માણસો સાથે સંબંધ બાંધતા નથી. જુઓ, ખાબોચીયું પાણીના વિશાળ પ્રવાહથી શું વિદીર્ણ થઈ જતું નથી? કoll सुखं दुःखं भवेन्नृणां भवे कर्मविपाकतः । अपि पाकरिपुः कर्म-विपाकाच्च न मुच्यते ॥६१॥ સંસારમાં સુખ કે દુઃખ એ પુરુષોને કર્મના વિપાકથી જ પ્રાપ્ત થાય છે. ઇંદ્ર પણ કર્મના વિપાકથી મુક્ત થઈ શકતો નથી. કnl संसारकटुवृक्षस्य द्वे फले ह्यमृतोपमे । सुभाषितरसास्वादः सङ्गतिः सुजने जने ॥६॥ સંસારરૂપ કટુવૃક્ષના બે ફળ અમૃતસમાન છે, તેમાં પ્રથમ સુભાષિત રસનો આસ્વાદ અને બીજું સત્સંગ. Iકરો * – ૨૭૬ – Page #302 -------------------------------------------------------------------------- ________________ सर्वद्रव्येषु विद्यैव द्रव्यमाहुरनुत्तमम् । अहार्यत्वादनर्घत्वा-दक्षयत्वाच्च सर्वदा ॥३॥ સર્વ દ્રવ્યોમાં વિદ્યાને જ અનુપમ દ્રવ્ય કહેલ છે, કારણકે તે કોઇનાથી હરણ ન થઈ શકે, અમૂલ્ય અને સર્વદા અક્ષય છે. કall सद्विद्या यदि का चिन्ता वराकोदरपूरणे । शुकोऽप्यशनमाप्नोति राम रामेति च ब्रुवन् ॥६४।। જો સદ્વિદ્યા પોતાની પાસે મોજુદ છે, તો પછી બિચારા પેટને પૂરવાની શી ચિંતા? કારણકે રામનામનું ઉચ્ચારણ કરતાં શુક(પોપટ) પણ પોતાના ઉદરનું પોષણ કરે છે. ઉ૪. सुकवेः शब्दसौभाग्यं सुकविर्वेत्ति नापरः । कलादवन्न जानाति परः कङ्कणचित्रताम् ॥६५॥ સુકવિના શબ્દસૌભાગ્યને સુકવિ વિના અન્ય કોઈ જાણી શકતું નથી, કારણકે કંકણની કારીગીરીને સુવર્ણકાર વિના અન્ય કોણ જાણી શકે? કપાય - सत्यं तपो ज्ञानमहिंसता च विद्वत्प्रणामं च सुशीलता च। . एतानि यो धारयते स विद्वान्न केवलं यः पठते स विद्वान् દુદ્દા સત્ય, તપ, જ્ઞાન, દયા, સુજ્ઞજનોને પ્રણામ અને સુશીલતા-એ ગુણોને જે ધારણ કરે છે-તે વિદ્વાનું સમજવો. કેવળ જે મુખપાઠ માત્ર જ કરે છે, તે વિદ્વાનું નથી. પકડો सम्पदो महतामेव महतामेव चापदः । वर्धते क्षीयते चन्द्रो न तु तारागणः क्वचित् । ६७।। સંપત્તિ કે આપત્તિ પણ મહાપુરુષોને જ પ્રાપ્ત થાય છે. જુઓ, ચંદ્રમા વધે છે અને ક્ષય પામે છે, પરંતુ તારાઓ કંઈ વૃદ્ધિ કે ક્ષય પામતા નથી. કા Page #303 -------------------------------------------------------------------------- ________________ संपत्सु महतां चित्तं भवत्युत्पलकोमलम् । आपत्सु च महाशैल-शिलासयातकर्कशम् ॥६॥ સંપત્તિ વખતે મહાપુરુષોનું મન કમળસમાન કોમળ રહે છે અને વિપત્તિ વખતે તે મહાપર્વતની શિલા સમાને કર્કશ બની જાય છે, નહિ तो आपत्ति सडन 4 25 23? ॥८॥ ... ..... सज्जनस्य हृदयं नवनीतं यद् वदन्ति कवयस्तदलीकम् । अन्यदेहविलसत्परितापात् सज्जनो द्रवति नो नवनीतम् . . ॥६९॥ સજ્જનપુરુષોનું હૃદય નવનીત(માખણ) જેવું મૃદુ હોય છે એમ જે કવિઓ બોલી ગયા છે, તે મિથ્યા છે. જુઓ, બીજાના દેહને પરિતાપ થવાથી સજજનપુરુષનું અંતર પીગળી જાય છે, પરંતુ માખણ પીગળતું नथी. ॥७॥ सौजन्यधन्यजनुषः पुरुषाः परेषां दोषानपास्य गुणमेव गवेषयन्ति । त्यक्त्वा भुजङ्गमविषाणि पटीरगर्भात सौरभ्यमेव पवनाः परिशीलयन्ति ।।७।। સૌજન્યને ધારણ કરનારા પુરુષો બીજાઓના દોષને તજી દઈને ત્યાં ગુણની જ ગવેષણ કરે છે. જુઓ, ચંદનના વૃક્ષો સાથે સચોટ થઈ ગયેલા સર્પોના વિષને ગ્રહણ ન કરતાં પવન તેના અંતર્ગર્ભમાંથી માત્ર सौ२न्य(सुगंध)ने ४ ॥ ॐरीने ३दावे छ. ॥७॥ सौजन्यामृतसिन्धवः परहितप्रारब्धवीरव्रता, वाचालाः परवर्णने निजगुणालापे च मौनव्रताः । आपत्स्वप्यविलुप्तधैर्यनिचयाः सम्पत्स्वनुत्सेकिनो ... मा भूवन खलवक्त्रनिर्गतविषज्वालातताः सज्जनाः ।।७१।। 18 २७८ १ Page #304 -------------------------------------------------------------------------- ________________ જેઓ સૌજન્યામૃતના સાગર છે, પરનું હિત કરવામાં જેઓ સદા શૂરવીર છે, અન્યના ગુણ ગાવામાં જેઓ વાચાળ છે, પોતાના ગુણ કહેવામાં જેઓ મૌન ધરી રહે છે, આપત્તિમાં જેઓ અડગ રહે છે અને સંપત્તિમાં જેઓ છલકાઈ જતા નથી એવા સજ્જનો, ખલજનોના મુખથી નીકળતી દુર્વચનરૂપ વિષજવાળાથી દગ્ધ ન થાઓ. ૭૧ स्वगुणानिव परदोषान् वक्तुं न सतोऽपि शक्नुवन्ति बुधाः। स्वगुणानिव परदोषानसतोऽपि खलास्तु कथयन्ति ।।७२।। સુજ્ઞજનો જેમ પોતાના ગુણો બોલતા નથી, તેમ પરના છતા દોષો કહેવાને પણ તેઓ હિંમત કરતા નથી. અને દુર્જનો જેમ પોતાના અછતા ગુણો બોલે છે, તેમ પરના અછતા દોષો બોલવાને પણ તેઓ બહાદૂર બની જાય છે. કંરા सन्ति स्यादुफला वनेषु तरवः स्वच्छं पयो नैर्झरं, वासो वल्कलमाश्रयो गिरिगुहा शय्या लतावल्लरी । आलोकाय निशासु चन्द्रकिरणाः सख्यं कुरङ्गैः सह; स्वाधीने विभवेप्यहो नरपति सेवन्त इत्यद्भुतम् ।।७३ ।। જંગલોમાં સ્વાદિષ્ટ ફળોવાળા વૃક્ષો મોજુદ છે, ઝરણાઓનું સ્વચ્છ જળ છે, વંલ્કલના વસ્ત્ર છે, ગિરિગુફાનો આશ્રય છે, લતાસમૂહની શય્યા છે, રાત્રે પ્રકાશને માટે ચંદ્રના કિરણો છે, અને મૃગલાઓ સાથે મૈત્રી થઈ શકે તેમ છે-એ પ્રમાણે સ્વતંત્ર વૈભવ છતાં લોકો રાજાની સેવા કરે છે, એ આશ્ચર્યની વાત છે. ૭૩ सन्तोषामृततृप्तानां यत्सुखं शान्तचेतसाम् । कुतस्तद्धनलुब्धानामितश्चेतश्च धावताम् ।।७४।। સંતોષામૃતથી તૃપ્ત થયેલા શાંત મનવાળા લોકોને જે સુખ છે-તેવું સુખ ઘનમાં લુબ્ધ થઈને આમતેમ દોડતા લોભીજનોને ક્યાંથી હોય? I૭૪ll - ૨૭૯ – Page #305 -------------------------------------------------------------------------- ________________ सर्वत्र सम्पदस्तस्य सन्तुष्टं यस्य मानसम् I उपानद्गूढपादस्य ननु चर्मावृतैव भूः ।। ७५ ।। જેના મનને સંતોષ છે તેને સર્વત્ર સંપત્તિ જ છે, કારણકે જેણે પગમાં જોડા(ઉપાનહ) પહેર્યાં છે, તેને સમસ્ત પૃથ્વી ચામડાથી જાણે મઢેલ હોય-તેવી લાગે છે. ૭૫।। सर्वत्र गुणवानेव चकास्ति प्रथितो नरः मणिर्मूर्ध्नि गले बाहौ पादपीठेऽपि शोभते ।।७६॥ સર્વત્ર પ્રસિદ્ધ થયેલ ગુણવાન પુરુષ જ શોભે છે. મણિને માથે, ગળે, હાથે કે પગે બાંધવામાં આવે તો પણ તે શોભેજ છે. ૭૬ स्वयं कर्म करोत्यात्मा स्वयं तत्फलमश्नुते । स्वयं भ्रमति संसारे स्वयं तस्माद् विमुच्यते ।। ७७ ।। આત્મા પોતે કર્મ કરે છે, પોતે તેનું ફળ ભોગવે છે, પોતે સંસારમાં ભમે છે અને પોતે જ તે કર્મથી વિમુક્ત થઈ શકે છે. II૭૭।। स्वदेशजातस्य नूनं नरस्य गुणाधिकस्यापि भवेदवज्ञा । निजाङ्गना यद्यपि रूपराशिस्तथापि लोकः परदारसक्तः ।।૮।। પોતાના દેશમાં ઉત્પન્ન થયેલ પુરુષ કદાચ ગુણવાન્ હોય-તથાપિ તેની અવજ્ઞા થાય છે. જુઓ, પોતાની સ્ત્રી રૂપવતી છતાં લોકો પરસ્ત્રીમાં આસક્ત થતા જોવામાં આવે છે. [૮] सम्पूर्णकुम्भो न करोति शब्दमर्धो घटो घोषमुपैति नूनम् । विद्वान्कुलीनो न करोति गर्वं गुणैर्विहीना बहु जल्पयन्ति ||8|| ભરેલો ઘડો શબ્દ કરતો નથી પણ અર્ધ(અધુરો) ઘડો છલકાય છે, તેમ વિદ્વાન્ અને કુલીન પુરુષ કદાપિ ગર્વ કરતા નથી, પરંતુ ગુણહીનજનો જ બહુ બકવાસ કરે છે. ।।૯।। ૨૮૦ Page #306 -------------------------------------------------------------------------- ________________ हस्ती स्थूलतरः स चाङ्कुशवशः किं हस्तिमात्रोऽङ्कुशो दीपे प्रज्वलिते प्रणश्यति तमः किं दीपमात्रं तमः । वज्रेणापि हताः पतन्ति गिरयः किं वज्रमात्रो गिरिस्तेजो यस्य विराजते स बलवान् स्थूलेषु कः प्रत्ययः ।।१।। હસ્તી સ્થૂલ છતાં તે અંકુશને વશ થાય છે, તેથી શું હસ્તી જેવો મોટો અંકુશ છે? દીપક પ્રજ્વલિત થતાં અંધકાર નષ્ટ થાય છે, તેથી શું દીપક તિમિર સમાન વિસ્તૃત છે? વજથી હણાતા પર્વતો પતિત થાય છે તેથી પર્વતો જેવું મોટું વજ હોય છે? ના, પરંતુ જેનામાં તેજ छ, ते पुरुष पक्षपान छ. स्थूल १२तु डोय तथा शृं? ॥१॥ हर्तुति न गोचरं किमपि शं पुष्णाति सर्वात्मना, ह्यर्थिभ्यः प्रतिपद्यमानमनिशं प्राप्नोति वृद्धिं पराम् । कल्पान्तेष्वपि न प्रयाति निधनं विद्याख्यमन्तर्धनं; येषां तान् प्रति मानमुज्झत नृपाः कस्तैः सह स्पर्धते ।।२।। જે હરણ કરનારને અગોચર છે, સર્વ રીતે કંઈ વિચિત્ર પ્રકારના સુખનું જે પોષણ કરે છે, અર્થિજનોને આપવા જતાં જે નિરંતર વૃદ્ધિ પામે છે અને કલ્પાંતે પણ જેનો નાશ થતો નથી એવું વિદ્યારૂપ ही २८१ - Page #307 -------------------------------------------------------------------------- ________________ અંતર્ધન જેમની પાસે છે, હે રાજાઓ! તમે તેમના તરફ અભિમાન કરશો નહિ, કારણકે તેમની સાથે હરીફાઈ કોણ કરી શકે? રિા हृदयानि सतामेव कठिनानीति मे मतिः । खलवाग्विशिखैस्तीक्ष्णैर्भिद्यन्ते न मनाग् यतः ॥३॥ . હું ધારું છું કે સંતજનોના હૃદયો કઠિન જ હોય છે, કારણકે દુર્જનોના વચનો રૂપ તીક્ષ્ણ બાણોથી જે કદાપિ ભેદાતા નથી. III हे लक्ष्मि ! क्षणिके स्वभावचपले मूढे च पापाधमे, .. न त्वं चोत्तमपात्रमिच्छसि खले प्रायेण दुश्चारिणिं। ये देवार्चनसत्यशौचनिरता ये चापि धर्मे रता- : स्तेभ्यो लज्जसि निर्दये गतमतिर्नीचो जनो वल्लभः ।।४।। ક્ષણિક, સ્વભાવે ચપળ, મૂઢ, પાપાધમ, ખલ અને નિર્દય એવી છે લક્ષ્મી! તું ખરેખર! દુશ્ચારિણી લાગે છે, તેથી ઉત્તમ પાત્રને તું ઇચ્છતી નથી. જે લોકો દેવપૂજામાં તત્પર, સત્ય, શૌચ અને ધર્મમાં સદા આસક્ત છે તેમનાથી તો તું જાણે લજજા પામે છે, માત્ર બુદ્ધિહીન અને નીચજન જ તને વલ્લભ છે. I૪ , हे दारिद्रय ! नमस्तुभ्यं सिद्धोऽहं त्वत्प्रसादतः । पश्याम्यहं जगत्सर्वं न मां पश्यति कश्चन ।।५।। હે દારિદ્રય! તને નમસ્કાર છે. તારા પ્રસાદથી હું સિદ્ધ થઈ ગયો છું, તેથી હું બધા જગતને જોઈ શકું છું, પણ મને કોઈ જોઈ શકતું નથી. આપા हंसः श्वेतो बकः श्वेतः को भेदो बकहंसयोः । नीरक्षीरविभागे तु हंसो हंसो बको बकः ॥६॥ હંસ પણ શ્વેત અને બગલો પણ શ્વેત હોય છે, તો હંસ અને બગલામાં ભેદ શો? ખરેખર! નીર અને ક્ષીરના વિભાગમાં હંસ તે હિંસ અને બગલો તે બગલો ગણાશે. કોઈ – ૨૮૨ - Page #308 -------------------------------------------------------------------------- ________________ हतं ज्ञानं क्रियाहीनं हताश्चाज्ञानिनो नराः । हतं चानायकं सैन्य-मभतरो हताः स्त्रियः ।।७।। ક્રિયાહીન જ્ઞાન, અજ્ઞજનો, નાયક વિનાનું સૈન્ય અને ભર્તાર વિનાની સ્ત્રીઓ-એ બધા નકામા છે. ill हालाहलो नैव विषं विषं रमा, - નનાઃ પરં વ્યત્યયમત્ર મન્યતે | निपीय जागर्ति सुखेन तं शिवः; સૃશક્સિમાં મુતિ નિદ્રા ટરિક સાદા હલાહલ તે વિષ નથી, પણ રમા(લલના) એ જ વિષ છે, પણ આશ્ચર્યની વાત છે કે, આ સંબંધમાં લોકોની માન્યતા ઊલટી રીતે ચાલે છે, કારણકે જુઓ, વિષનું પાન કરીને શંકર સુખે જાગ્રત રહે છે અને રમાનો સ્પર્શમાત્ર કરતાં હરિ નિદ્રાથી વ્યામોહ પામે છે. પેટા हीयते हि मतिस्तात हीनैः सह समागमात् । समैश्च समतामेति विशिष्टैश्च विशिष्टताम् ।।९।। ' હે તાત! હીનજનોની સાથે સમાગમ કરવાથી મતિ હીન થાય છે, સમાન શીલજનોની સાથે સમાગમ કરતાં સમાન અને વિશિષ્ટજનો સાથે સમાગમ કરતાં મતિ વિશિષ્ટતાને પામે છે. આટલા ... हृदयं हरन्ति नार्यो मुनेरपि भ्रूकटाक्षविक्षेपैः । दोर्मूलनाभिदेशं प्रदर्शयन्त्यो महाचपलाः ॥१०॥ ભ્રકુટી અને કટાક્ષપાતથી તથા સ્તન અને નાભિપ્રદેશને દર્શાવતી એવી મહાચપળ સ્ત્રીઓ મુનિના હૃદયને પણ ચલાયમાન કરી દે છે.ll૧૦ हस्तादपि न दातव्यं गृहादपि न दीयते । परोपकरणार्थाय वचने किं दरिद्रता ।।११।। હાથમાંથી કે ઘરમાંથી કાંઈ આપવું પડતું નથી, અને પરોપકાર થઈ શકે, તો વચનમાત્રમાં શા માટે દરિદ્રતા વાપરવી? |૧૧ - – ૨૮૩ + Page #309 -------------------------------------------------------------------------- ________________ हालाहलं खलु पिपासति कौतुकेन कालानलं परिचुचुम्बिपति प्रकामम् । व्यालाधिपं च यतते परिरब्धुमद्धा; यो दुर्जनं वशयितुं कुरुते मनीषाम् ।।१२।। જે પુરુષ દુર્જનને વશ કરવાને ઇચ્છે છે, તે કૌતુકથી હાલાહલ પીવાની ચાહના કરે છે, વિકરાલ અગ્નિને તે અત્યંત ચુંબન કરવા જાય છે અને દુષ્ટ(ભયંકર) સર્પને તે આલિંગન કરવાનો યત્ન કરે છે. I/૧૨ા. हर्षशोकौ समौ यस्य शास्त्रार्थे प्रत्ययः सदा । नित्यं भृत्यानपेक्षा च तस्य स्याद् धनदा धरा ।।१३।। જેને હર્ષ અને ક્રોધ સમાન છે, શાસ્ત્રમાં જેને શ્રદ્ધા છે અને નિરંતર જે સેવકોની અપેક્ષા રાખતો નથી, તેને વસુધા ધન આપનાર નીવડે છે. I૧all हस्तस्य भूषणं दानं सत्यं कण्ठस्य भूषणम् ।। श्रोत्रस्य भूषणं शास्त्रं भूषणैः किं. प्रयोजनम् ।।१४।। હાથનું ભૂષણ દાન છે, કંઠનું ભૂષણ સત્ય છે, અને કાનનું ભૂષણ શાસ્ત્ર છે, તો અન્ય ભૂષણોનું નું પ્રયોજન છે? ||૧૪ हृदयतृणकुटीरे दीप्यमाने स्मराग्ना वुचितमनुचितं वा वेत्ति कः पण्डितोऽपि । किमु कुवलयनेत्राः सन्ति नो नाकनार्य त्रिदशपतिरहल्यां तापसी यत्सिषेवे ॥१५।। હૃદયરૂપ પર્ણકુટીમાં ઉદાર કામાગ્નિ દેદીપ્યમાન થાય છે ત્યારે કોઈ પંડિત પણ ઉચિત કે અનુચિતને જાણતો નથી. નહિ તો ઇંદ્રને શું દેવાંગનાઓનો તોટો હતો કે જેથી અહલ્યા તાપસીનું તેણે સેવન કર્યું. ૧પો Page #310 -------------------------------------------------------------------------- ________________ અથ ગુજરાતી દુહા અતિનિદ્રા, કૌતુકરુચી, કામ, ક્રોધ, શૃંગાર | સ્વાદ, લોભ સાતે તજો પ્રથમથી જ પઠનાર //1. અપયશ પસરે જગતમાં જ્ઞાન ધ્યાન મતિહીન ! ચિત્ત ભ્રમ અરતિ વશે પરરમણી આધીન રા આયુ ઘટે દિન દિન પ્રતિ કાલ રહે નિત્ય પાસ ! મૂરખ મમતા કિમ કરે ક્ષણમે જાશે શાશ ૩. એક દીવસ પૂરણ શશી ક્ષીણ ઘણા દિન હોય સુખ થકી તિમ દુઃખ ઘણું આપદ અંત ન જોય શકો. અપના અપના ઇષ્ટકો મનન કરે સહુ કોય ! ઇષ્ટ વિહૂણા માનવી ફોકટ શક્તિ ખોય પણ આછે દિન પીછે ગયે હરિસેં કીયો ન હતા અબ પછતાયે ક્યાં હુવે ચીડીયાં ચુન ગઈ ખેત IIકા આદર્યા અધ વિચ રહે કર્મ કરે સો હોય ! મન માને આનંદ કર મન માને તો રોય Iકા આલસ ભૂંડી ભૂતડી વ્યંતરનો વલગાર . પેશે જેહના અંગમાં બહુત કરે બિગાર ટો આવ્યું નહિ ભય જ્યાં લગે બીક રાખવી ચિત્ત ! પાસે આવ્યું જોઇને કરવું જેમ ઊચિત લા અતિ ઘણું નવિ તાણીયેં તાયે તૂટી જાય છે ત્રુટ્યા પછી જો સાંધીયે વિર્ચે ગાંઠ રહી જાય ૧૦. અવગુણ ઉપર ગુણ કરે એ સજ્જન અભ્યાસ ચંદનને પરજાલતાં આપે સરસ સુવાસ ૧૧. આલસુને ઉપચાર નહિ લોભીને નહિ સુખી કાયરને હિંમત નહિ સંતોષીને નહિ દુઃખ ૧રા - ૨૮૫ શરૂ Page #311 -------------------------------------------------------------------------- ________________ એક એક અક્ષર વડે ભણે ગ્રંથ વિચાર . આંટે આંટે કાપતું પૈડું કોશ હજાર I/૧૩ ઔષધ છે સવિ રોગના ઉપાય સહુના હોય ઔષધ નહિ જ સ્વભાવનું કરી શકે જગ કોય ll૧૪ અતિભલું નહીં વરસવું અતિભલું નહી ધૂપ અતિભલું નહી બોલવું અતિભલું નહિ ચૂપ ૧પો. આતમ અનુભવ વાસના કોઈક નવલી રીત | નાક ન પસરે વાસના કાન કરે પ્રતીત /૧૬ો આપ આપની ગરજથી ગરખુ જગત જણાય. • વગર દરદ ઘર વૈદ્યને નિર્ચે નહિ કોઇ જાય ૧all આવ નહી આદર નહીં નહિ નયનોમેં નેહા તસ ઘર કબ ન જાઇએ જો કાંચન વરસે મેહ ૧૮. આવ છે આદર હે હૈ નયનોમેં નેહા તસ ઘર કબુ ન છોડીએ જો પત્થર વરસે મેહ ll૧૯ અણસમજુની આગલે કરવો નહિ.હિતબોધ . બતાવતાં લઇ આરસી નકટો કરશે ક્રોધ lol આઠ પહોર સતસંગ કરે સદા વિવેકી સંગા તુલસી કોન વિયોગર્સે લાગ્યો નહિ પ્રભુ રંગ ર૧// અંતર કપટી મુખ રસી નામ પ્રતિકો લેતી રહો દૂર એ મિત્રસે દગાખોર દુઃખ દેત રિરા અરથી જો લજ્જા ધરે સરે ન સ્વાર્થ કામ જો ગણિકા સરમાય તો મલે ન કવડી દામ ર૩ અદેખાની આંખમાં કમલા કેરો રોગ ! પીલું દેખે પર વિશે રોગ તણે સંયોગ ર૪ Page #312 -------------------------------------------------------------------------- ________________ અરથીને અકલ નહિ કામી ન ગણે દોષ । સ્નેહી સંકટ નવિ ગણે લોભી નહિ સંતોષ ॥૨૫॥ આખાની આશા થકી અરધો તજવા જાય | ખોવે બંને ખાંતથી એ મૂરખનો રાય ॥૨૬॥ આવરદા ઓછી રહી પ્રભુથી કીયો ન પ્રેમ । ખાઈ ગયા તીડ ખેત્રને પછી પસ્તાવું કેમ II૨૭ણા * ઇચ્છે જેવું અવરનું તેવું આપણું થાય માનો નહી તો કરી જુઓ જેથી તરત જણાય I॥૧॥ ઇચ્છે સુખ ભૂંડાઇથી તે ક્યાંથી મલનાર । આકતણું બી વાવતાં આંબો નહિ જ થનાર ॥૨॥ ઇચ્છે ભૂંડું અવરનું તેનું ભુંડું થનાર । અન્ય કાજ ખાડો ખણે તેમાં તે પડનાર ॥૩॥ * ઉજડ ખેડા ફિર વશે નિર્ધનીયાં ધન હોય । ગયા ન યોવન સંચરે મુવા ન જીવે કોય ॥૧॥ ઉંચા `કુલ કિસ કામકા જ્યાં નહી પ્રભુકો નામ | ઇસસે તો શૂક જ ભલા જસ મુખ બોલે રામ II૨॥ ઉપજે મતિ જન મન વિશે જેહવું ભાવી હોય । -શુદ્ધ માર્ગ સૂજે નહી કોઇ સમજાવે તોય II3Iા ઉઘાડા દીવા વિશે પતંગ જેમ જપલાય । તિમ નારીના નેત્રમાં ભ્રષ્ટજનો ભરમાય ॥૪॥ ઉંચૂં જોતો બલદીઓ નીચું જોતી નાર । એકલ હટ્ટો વાણીઓ એ ત્રણ દૂર નિવાર પા ૨૮૭ Page #313 -------------------------------------------------------------------------- ________________ કાચો ગઢ કાયા તણો વિણસંતાં નહિ વાર | ચેતી લેજે જીવડા કરી ચિત્ત વિચાર |૧|| કર્યા કર્મનો ક્ષય નથી કોડી વર્ષ હજાર । અવશ્ય ભોગવવા પડે શુભ અશુભ વિચાર ॥૨॥ કુલે કલંક અપયશ કરે મહત્વ સદા હરનાર | ધન નાશે અરતિ અધિક તજીયેં મિત્ર જુગાર ॥૩॥ કૃત્યાકૃત્ય વિચારને ઉત્તમ જાણે આપ । મધ્યમ ગુરુ ઉપદેશથી અધમ ન જાણે પાપ ॥૪॥ કઠીન પંથ હૈ સાધુકા જેસા તાડ ખજૂર | ચઢે તો ચાખે પ્રેમરસ પડે તો ચકનાચૂર III કઠીન પંથ હૈ સાધુકા ખરાખરીકો ખેલ । નાનીજીકો ઘર નહી શેઠો હોય તો જેલ IIઙા કુકવિ ચિતારો પારધી કુવણિક ને ભાટ । ગાંધી નરક સિધાવિયા વૈદ્ય દેખાડે વાટ ઘા કાલ કરે સો આજ કર આજ કરે સો અબ । અવસર બિત્યો જાત હૈ ફિર કરેગા કબ ઘટા કરી ભરોશો કર્મનું કહે થશે જ થનાર । આપ તજે ઉદ્યોગને એ પણ એક ગમાર llen કામી કુલ ન ઓળખે લોભી ન ગણે લાજ । મરણ વેલા નહિ ઓળખે ભૂખ્યો ભખે અખાજ ॥૧૦॥ કામ પડ્યાથી જાણીયેં જે નર જેહવો હોય । તપાવ્યા વિણ ખોટું ખરું કહે ન સોનું કોય ॥૧૧॥ કરત કરત અભ્યાસર્થે જડમતિ હોત સુજાન । રસરી આવત જાવતસેં શિલ પર હોત નિશાન II૧૨ ૨૮૮ Page #314 -------------------------------------------------------------------------- ________________ કદી કષ્ટ પામ્યા વિના ગુણ પામે નહિ કોય । વધ બંધન સહે ફૂલ જો તો ગુણવાલું થાય ॥૧૩॥ કટુ લાગે કલ્યાણના વચન વિચારો આપ કટુ ઔષધ પીધા વિના મટે ન તનકો તાપ ।।૧૪॥ કોયલ નવ દીયે કોઈને હરે ન કોઈનું કાગ | મીઠા વચનથી સર્વનું કોકીલ પર અનુરાગ ॥૧૫॥ કાયા કાચો કુંભ છે જીવ મુસાફર પાસ । તારો ત્યાં લંગે જાણજે જ્યાં લગે શ્વાસોશ્વાશ ।।૧૬।। કાલા કેશ મટી ગયા બન્યા સર્વ સફેત । યૌવન જોર જતું રહ્યું ચેત ચેત નર ચેત II૧૭॥ કામી ક્રોધી કૃપણ નર માનીને મદ અંધ । ચુગલ જુવારી ચોરટા દેખત આઠે અંધ ॥૧૮॥ કેશરીકેશ ભુયંગમણી શરણાગત સૂરાય | સતીપયોધર કૃપણધન ચઢતિ હત્ય મુઆય ॥૧૯॥ કુલહીણાની ચાકરી દુર્જન કેરો સંગ । પરનારીની પ્રીતડી જાણ ઘડીનો રંગ ॥૨૦॥ કટકા કાચ બીલોરના સાકર સમ દેખાય । ભૂલેં ભોજનમાં મલે જીમતાં જીવ જ જાય ॥૨૧॥ કાક બેઠાયો પાંજરે પઢીયો ચારે વેદ । વિવેક વાત શીખ્યો નહી રહ્યો ઢેઢ કો ઢેઢ ॥૨૨॥ કુલધન બલ ભલેં પામીઆ શીખ્યા શાસ્ત્ર વિચાર । તુલસી પ્રભુભક્તિ બિના ચારે વરણ ચમાર રા કલા કાવ્ય શ્રુતજ્ઞાનમાં સજ્જનના દિન જાય । નિદ્રા કામ કિલેશમાં મૂરખ કાલ ગમાય ॥૨૪॥ ૨૮૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ કોમલ બુદ્ધિ બાલકો વાલો તેમ વલાય । શૂકા તરુપરે વાલતાં પછી તે તૂટી જાય ॥૨૫॥ કદી ઘર ઘોડા હાથીઓ રમણી સુંદર ગાત । એક દિન એવો આવશે ભૂખ્યા ન મલે ભાત ।।૨૬। કવિજન કાવ્ય કરી મરે ગુણ ચાખે ગાનાર ! સોની ઘાટ ઘડી મરે રાય સજે શણગાર ૨૭ના કો વેલા ગજ ઘોડલા ચામર છત્રની છાય । કો વેલા પર્ગે ચાલવું તાતી વેલુમાંય ।।૨૮। કૃપણ ધન સંચય કરે અભણ બેસે રાજ । માખી મધને સંગ્રહે એ સહુ પરને કાજ ।।૨૯। કડવી હોય લીંબડી મીઠી તેંહની છાય । બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય ।૩૦। કપટીકે મન કપટ વસે સૂરા મન સંગ્રામ I લોભીકે મન ધન બસે કબીરકે મન રામ ॥૩૧॥ કાંચન તજવો સહેલ હૈ સહેલ પ્રિયાકો, નેહ | ઈર્ષ્યા નિંદા પરતણી કઠીન ત્યાગવી તેહ ॥૩૨॥ કુંજર મુખસે કણ ગિરે ખૂટે નહિ તસ આહાર / કીડી સો કણ લે ચલી તૃપ્ત હુઓ પરિવાર II૩૩| કરજ કરી ધન વાવરે ફૂલાવ્યો ફૂલાય । વલતો વિમાસણ કરે એ મૂરખનો રાય II૩૪॥ કરે અકારજ આપનું થાય કુમતિ જે વાર । હાથ ચઢ્યું હથીઆર તે મારે પગે ગમાર II૩૫ાં કાજલ તજે ન શ્યામતા સજ્જન તજે ન હેત | દુર્જન તજે ન કુટિલતા એ જાણો સંકેત ।।૩૬। ૨૯૦ Page #316 -------------------------------------------------------------------------- ________________ કૃદનને જે આપીયું ખાય ત્યાં લગી પ્રીત | ખાતાં સુધી ભસે નહી થાન તણી એ રીત ૩૭ll કુલ કુપુત્ર નથી કામનો તેહથી શોભા જાય ! આંચલ કંઠે બકરીને પણ દૂધ નહી દોવાય ૩૮ ક્ષમાં આપતાં વાંકની રસ મનમાં રેલાય શિક્ષા કરતાં થાય રસ પણ તેહવો નવિ થાય ll૩૯ાા * * * * * ખલ સજ્જન ગતિ આઠ નવ અંક સમાન વિચાર | દ્વિગુન ત્રિગુન ફુનિ પંચગુન ઘટત રહત ઇક સાર ૧ી. ખબર નહિ યા પલ તણી કરે કાલકી બાતી જીવત પર યમ ફિરત હૈ જલબિંદૂ પર વાત રા/ ખેત્ર બગડ્યો તણખલે સભા બોલતાં ફૂડ ! ભક્તિ બગડી લાલચેં ક્યું કેશર પડી ધૂળ શlal જ . * જ I : ગુણ તો એક જણાય નહી અવગુણ ગણ્યા ન જાય • મિથ્યા માન ધરે ઘણો એ મૂરખનો રાય . . ગુણ જે કર્યા ગમારને ધરી ધૂળમાં ધૂળ . *. બાવલીયો બલીયો બની સદાય આપે ફૂલ રા ગણે ન કોઇ ગરીબને ધનપતિને સહુ ધાયા . . છીંક ખાય જો ધનપતિ તોય ખમાં કહેવાય all ગુણી સુપુત્ર એકથી આખું કુલ વખણાય ! . એક જ ચંદન વૃક્ષથી જિમ વન વાસિત થાય છે - ગુરુ લોભી શિષ્ય લાલચુ બિહેહિ ખેલે દાવા બૂડે દોનું બાપડા બેઠ પત્થરકી નાવ પો. – ૨૯૧ * Page #317 -------------------------------------------------------------------------- ________________ ગુણીજન ગુપ્ત રહે નહી વિણ યતને પંકાયા દિનકર વાદલ દલ વિશે દાઢ્યો પણ દેખાય કો ગુણ કીધે જે ગુણ કરે તે વ્યવહારી નેહા અવગુણ કીધે ગુણ કરે સજ્જન કહીયેં તેહ II ગલકાટ કલમા પઢે મુખશું કહે હલાલ. સાહેબકે દરબારમે હોશે કોન હવાલ ll ઘેલીમાથે બેડલો વાનર કોર્ટે હાર જુગારી પાસે પૈસો રહ્યો જતાં ન લાગે વાર ૧// ચિંતા બડી અભાગણી માંસ બિંદુકો ખાય. રતી રતી ભર સંચરે તોલા ભર ભર જાય ૧al ચાર અંગ દુર્લભ અતિ આદિ નર અવતાર ! શ્રત શ્રવણ શ્રદ્ધા શુદ્ધિ ચોથો સંયમ સાર મારા ચૈતન્ય સરજે સુખદુઃખો ભોક્તા તેહિ જ હોય ! પર ઊપર દોષ જ દીયે તે સહી મૂરખ જોય ૩/ ચાર પહોર દિવસ તણા આરંભ કરતાં જાય છે એક પહોર વા અર્ધ તો ધર્મ કરો સુખદાય જો ચેતન ચેત તું ચિત્ત વિશે આ સંસાર અસાર . આવ્યો તિમ જાઈસ વલી કોઈ ન રાખણહાર પા! ચાર પહોર ધંધો કરે ચાર પહોર રહે સૂઈ ! પ્રભુનામ ઘડી ના લીયો મુક્તિ ક્યાંથી હોઈ કી ચિતાર્સે ચતુરાઈ ઘટે ઘટે રૂ૫ ઓર રંગ ! ચિંતા બડી અભાગણી કરે જોરકો ભંગ lol ચકી ચલે તો ચલન દે તું કાયકો રોય. ખીલેશે બિલગા રહે પી શકે નહિ કોય ટા – ૨૯૨ - Page #318 -------------------------------------------------------------------------- ________________ છાની નહિ રહે ચતૂરથી કો અંતરની વાત । વૈધ પારખે કર ગ્રહી જિમ તે રોગની જાત ॥૧॥ * જન્મ જરા મૃત્યુ બલી રોગ શોક દુઃખ જોઈ । સ્વાર્થીઆ સહુ પરિજના ધર્મ કર્યા સુખ હોઈ ॥૧॥ જેસો બંધન પ્રેમકો તેસો બંધન ઓર । કાઠહિ ભેદે કમલકો છેદ ન નિકસે ભોર ॥૨॥ જોતાં કોઈ જણાય નહી સાહુકાર કે ચોર । દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર ॥૩॥ જ્યાં જેનો નહિ પારખો ત્યાં તેનો નહિ કામ | ધોબી બિચારા ક્યાં કરે સંન્યાસીકા ગામ ॥૪॥ જલ સર્પ સોની અને રાજા પૈસાદાર । પરદેશી એ પાંચથી સદા ચેતીને ચાલ પા જિર્સે પ્રભુકો ડર નહિ નહી પંચકી લાજ । ઉસસે છેડ ક્યું કીજીએં સૂપ ભલી મહારાજ IIઙી જગત પડ્યું મુખ કાલને કેડા મોર જનાર । *ઘૂંટીને ઘાલે પડ્યા દાણા લોટ થનાર શા જેસિ પ્રીતિ હરામમે તેસિ હકમે હોય । ચલા જાય બેંગૂઠમે પલા ન પકડે કોય ॥૮॥ જબ તું આવ્યો જગતમાં લોક હસે તું રોય । એસી કરણી ના કરેં પીછેર્સે હાંસી હોય ॥૯॥ જૂઠા બોલા નરતણું સઘણૂં જૂઠ મનાય । વિછુ કરડે ભાંડને તો સાચે જૂઠ મનાય II૧૦ જેના મનમાં જે ગમ્યું તેહને તેનું કામ । આકતણા કીડા તણું આંબામાં નહિ ઠામ ॥૧૧॥ ૨૯૩ Page #319 -------------------------------------------------------------------------- ________________ જો જામેં નિશદિન બસે સો સામે પરબીન . ગજકુ સરિતા લે ચલી ઉલટા ચાલત મીન /૧રા જરને વસ આ જગત સહુ જરથી વિનય વિવેક | જર ખરચે સઘલું મલે મલે ન અકલ એક I/૧૩ જબ લગ તેરા પુચકા પૂગે નહી કરાર . . . તબ લગ તકસીર માફ હૈ અવગુણ કરો હજાર ll૧૪' જો મતિ પીછે ઉપજે સો મતિ આગલ હોય ' કાજ ન બગડે આપણું દુર્જન હશે ન કોય ll૧પા જલકી શોભા કમલ હૈ તનકી શોભા પીલા : " ધનકી શોભા ધર્મ હૈ કુલકી શોભા શીલ ૧કા જોડ્યા બે ત્રણ દોહરા તેથી ન કવિ કહેવાય રાખે હલદર ગાંઠીઓ ગાંધી કેમ ગણાય ll૧૭ll જનની જણજે જન ભલા કાં દાતા કાં શૂર ! નહિ તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર ૧૮ જીવજીવકે આસરે જીવ કરત હૈ રાજ ! તો રહેતાં પ્રભુ આસરે ક્યું બગડેગા કાજ ૧૯ો જીવતાં જો જશ નહી જશવીણ ક્યું જીવંત જશ લઈને જે આથમ્યા તે રવિ પેલા ઊગંત રoll. જે જન પામે પૂરણતા તે કદી નવ ફૂલાય. પૂરણ ઘટ છલકે નહી અપૂરણ હોઈ છલકાય ર૧// જેની સંગતથી કદી થોડું પણ દુઃખ થાય. વલી તેની સાથે વસે તે મૂરખનો રાય .રર/ જેના મનમાં જે ગમ્યું તે તેના ગુણ ગાય ! ઝેર તણા જમનાર તે અમૃત જાણી ખાય ર૩ – ૨૯૪ Page #320 -------------------------------------------------------------------------- ________________ જેના મનમાં જે ગમે ગુણ તેના તે ગાયો કાગ લીબોડી ખાત છે કોયલ બરસ ખાય ર૪ જગડો કરી નિજ નારીથી બાલે નિજ ઘરબાર ! વલતી વિમાસણ કરે એ પણ એક ગમાર //રપી. જ્યાં ભણેલ નહિ ભૂપતિ ત્યાં અંધેર જણાય ! અધિકારી અવલું કરે લાંચ લેઇને ન્યાય રકા જે જન જબ જૂઠો પડે એક વાર કો કામ સુણતાં સંશય ઊપજે તેના બોલ તમામ l૨૭ll જામે જતની બુદ્ધિ હૈ ઇતનો કહે બનાયા વાંકો બુરો ન માનીયે ઓર ક્યાંથી લાય ર૮ જલ ક્યું પ્યારા માછલી લોભી પ્યારા દામા માતને પ્યારા બાલકા ભક્તિ પ્યારી રામ રહા જન્સી તરત જાણે નહી હિત અહિત વિચાર / જાણે જેમ તેમ સમજી લે નાનપણે નરનાર ''30. ટીલાં કરતાં ત્રેપન વયા જપમાલાના મણિયાં ગયા ! કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવી હઈડે શાન ||૩૧. 'તન કસોટી દેત છે પણ મન કસોટી નાહીં | રાફડ કૂટે લકડીશે પણ મણિધર ન મરે માંહી ૧/ - તુલસી હાય ગરીબકી કશું ન ખાલી જાય છે મુઆ ઢોરકે ચાંમસે લોહા ભસ્મ હો જાય રા/ તજવા લાયક તરત છે જગમાં ચાકર ચાર | તસ્કર રોગી આલસુ પ્રત્યુત્તર પઠનાર કેall તુલસી તલબ ન છોડીયે નિર્ચે લીજે નામા મનખ મજૂરી દેતા હૈ તો ક્યું રખેગા રામ ll – ૨૯૫ છું... Page #321 -------------------------------------------------------------------------- ________________ તુલસી ચેતન ખેત હૈ મન વચ કર્મ કીશાન ! પાપ પુન્ય દો બીજ હૈ બોવે સો લણે નિદાન આપી તુલસી શુદ્ધ સ્વભાવને શું કરી શકે કુસંગો ચંદને વિષે વ્યાપે નહી વલગી રહત ભુજંગ કા તીર લગો ગોલા લગો લગો મરમકે ઘાયી, નયના કિસીકુ મત લગો ઉનકા નહિ ઉપાય ll તુલસી તર્યા પીનેશું ઘટે ન સરિતા નીર . ધર્મ કીયે ધન ના ઘટે સાય કરે રઘુવીર દા તુલસી મનકા દુખકી પ્રગટ ન કરીયે વાતા: લીયે ન વેંચી કોઈ તે ભર્મ જાય લાકાત લો તબ લગ તો સર્વે ભલા જબ લગ વદે ન બોલ કાક કોયલકા હોત છે ઋતુવસંતમે તોલ I/૧૦ તે સુખ સુખ નહિ માનિયે અંતે આપદ ખાના તજીયેં સોનું તરત તે જેહથી તૂટે કાન ૧૧ તાબુસ ઘેલા સુરકડા વિવાહ ઘેલી નાર | હોલી ઘેલા હંડુડા એ ત્રણે એક અવતાર ||૧૨|| દશ દૃષ્ટાંતે દોહિલો પામ્યો નર અવતાર .. ધર્મ વિના ધોખો થશે જાતાં નરકધારાના દુઃખશે ડર મત માનવી પડતિ ચડતિ સદાય મગન રહો ધીરજ ધરો શશી વિતક મન લાય રા/ દુર્જન સંગતથી સદા સજ્જનને દુઃખ થાયી એકવાર કુસંગથી ગાય ગલે ઘંટ પાય લા. દુર્જન સંગ ન કીજિયે દુર્જનથી સુખ દૂર ! હંસકાકની પ્રીતિથી પામો દુઃખ ભરપૂર III Page #322 -------------------------------------------------------------------------- ________________ દુર્જનકી કૃપા બુરી ભલો સજ્જનકો ત્રાસ ! જબ સૂરજ ગરમી કરે તબ વરસનકી આસ પો. દુર્જનકૃત નિંદા થકી સજ્જન નવિ નિંદાય રવિભણી રજ નાખતાં આપે અંધો થાય કા દુઃખ દેવું પણ દેવનું દયા ભરેલું કામ અતિ દયાથી રોગીને આપે વૈદ્યો ડામ શા દુઃખ આવે રડવું નહી કર્મ બનાવટ કામ ઉદ્યમ કરતાં માનવી પાસે સિદ્ધિ તમામ દા દયા ધર્મક મૂલ હૈ પાપ મૂલ અભિમાની તુલસી દયા ન છોડીઍ જબલગ ઘટમેં પ્રાન હા દાતાને મન ધન નહી સૂરા મન નહી શ્વાસ ! પતિવ્રતાને પ્રાણ નહી દેહ ન સમજે દાસ /૧oll દેશાટનના લાભથી વધે બુદ્ધિબલ આપી અનુભવ લઈને નવનવા કદી ને ખાય થાપ ૧૧ દયા તે સુખની વેલડી દંયા તે સુખની ખાણ ! અનંતા જીવ મુક્ત ગયા દયા તણે પરિમાણ ૧રો દિોલત બેટી સમ કહી ખરચી કબુ ન જાય ! પાલી પોસી મોટી કરી પણ પરઘર ચલિ જાય ૧૩ ધર્મ કરતા ધન વધે ધન વધ મન વધ જાય ! મન વણે મહિમા વધે વધત વધત વધ જાય ૧૫ ધર્મ કરતાં સ્વર્ગ સુખ ધર્મ કરત નિર્વાણ . ધર્મ મર્મ જાણ્યા વિના નર તિરિયંચ સમાન રા. ધર્મ ધ્યાન કીધો નહી રાખ્યો મન અભિમાન ! એક આંખ તો ફૂટ ગઈ હોશે દૂજી સમાન IIકા Page #323 -------------------------------------------------------------------------- ________________ ધર્મ નિયમ પાલ્યા વિના પ્રભુ ભજવા તે વ્યર્થ છે ઔષધ ખાતાં શું થશે જો પાલે નહિ પથ્ય આ૪ ધન યોવન કછુ ના રહે ના રહે ગામને ઠામ | સજ્જન જગમેં યશ રહે કર દો કિસીકા કામ પી ધન મેળવતાં દુઃખ ઘણું સાચવતાં પણ દુઃખ આવેલું ફરી જાય તો જાય સમૂલું સુખ કા ધન દઈને તન રાખીયેં તન દઈ રાખો લાજ | ધન દો તન દો લાજ દો એક પ્રેમને કાજ કા ધૂતા હોય સુલખ્ખણા વેશ્યા હોય સલજ્જ . ખારા પાણી નિર્મલા એ ત્રણે હોય અકજ્જ IIટ . ધીરા ધીરા રાવતાં ધીરે સબ કુછ હોય.. માલી સીંચે સો ઘડા રુત વિણ ફલ ન હોય તો ધીરજર્શે નિજ ધામમેં હાથી સવા મણ ખાય ટુકડા એકકે કારણે શ્વાન ઘરોઘર જાય //holl ધન વંછે એક અધમ નર ઉત્તમ વછે માની તે થાનક સહુ ઠંડીએ જીહાં લહિયે અપમાન ૧૧. નિવરો નર નિંદા બિના કહો કરે શું કામ પર નિંદા ધંધો કરી લહે નરક દુઃખ દામ ૧. નમન નમનમેં ફરક છે બહુત નમે નાદાન ! દગલબાજ દોગુન નમે ચિત્તા ચોર કમાન રા. નિર્લજ્જ નર લાજે નહી કરતાં કોટી ધિક્કાર | નાક કપાયું તો કહે અંગે ઓછો ભાર Ilal નાણું બિન નીતિતણું ઘરમાં નહી રહેનાર છે મીઆંજી લાવે મૂઠીએં અલા ઊંઠ હરનાર સાજો - ૨૯૮ Page #324 -------------------------------------------------------------------------- ________________ નિંદા હમારી જો કરે મિત્ર હમારા સોય ! બિન સાબુ બિન પાનીયેં મેલ હમારા ધોય પા. નીચી નજરેં ચાલતાં મોટા ત્રણ ગુણ થાય દયા પલે કાંટો ટલે પગ પણ નવિ ખરડાય Iકા. નાવું ધોવું બહુ જર્સે મનકો મેલ ન જાય મીન સદા જલમે વશે ધોતાં કલંક ન જાય llll. નીચ સ્વભાવના માનવી કદી ન ઉત્તમ હોય ! ધોતાં કાલા કોલસા તે નવિ ઉજ્વલ જોય ટો નારી દેહ દીવી કરી પુરુષ પતંગીઆ હોય ! જગ સઘળું ખૂચી રહ્યું નિકશે વિરલા કોય હો. નારી મદન તલાવડી બૂડ્યો સયલ સંસાર જાણ અજાણ સહુકો પડે કોઈ નહિ કાઢણહાર ૧૦ નારી નીચ સ્વભાવની જગમાં કરી જગશી નર ભૂલી તેહમાં ભમે પામે દુઃખ વિશેષ ૧૧૫ નારી ગુમાવે તીન ગુન જો નર પાસે હોય ! ભક્તિ મુક્તિ નિજ જ્ઞાનધન પેઠ શકે નહિ કોય ||૧૨|| નિંદક સરિખો પાપીઓ ભુંડો કોઈ ન દીઠ ! વલી ચંડાલ સમ તે કહ્યો નિંદક મુખ અદીઠ I૧૭ll નહિ કહેવી કોઈને મુખથી કડવી વાણી છે તે જન હૃદયને જિમ ભેદે છે બાણ ૧૪ નીકી સો ફીકી લગે બિન અવસરકી બાત . ફીકી સો નીકી લગે કહીયેં સમયપર બાત ૧પા * * * * પરઘર દુઃખ ન રોવણું વેચી ન શકે કોય ! ભરમ ગુમાવે આપણું ખરે જ મૂરખ હોય ! – ૨૯ * Page #325 -------------------------------------------------------------------------- ________________ પરધન જાકું ઝેર હૈ પરસ્ત્રી માત સમાન । એમ કરતાં પ્રભુ ના મિલે તો તુલશીદાસ જમાન ॥૨॥ પાગભાગ પ્રકૃતિ સુરત બોલી અકલ વિવેક । અક્ષર મિલે ન એકઠા સોધો મુલક અનેક Ill પાણીમેં પાણી મિલે મિલે કીચમે કીચ । સાધુમે સાધુ મિલે મિલે નીચમે નીચ II૪l પારસમે ઓર સંતમે બડો અંતરો જાન । વો લોહા કાંચન કરે વો કરે આપ સમાન રૂપી પહેલે પો૨ે સહુ કોઇ જાગે બીજે પહોરે રોગી 1 ત્રીજે પહોરે તસ્કર જાગે ચોથે પહોરે યોગી ।।૬।। • પાવસેરકે પાત્રમે કૈસે શેર સમાય । . છોટે નરકે પેટમે બડી બાત ન સમાયગોગા પ્રીત થવી તો સહેલ હૈ. નિભાવવી મુશ્કેલ । પીતાં કેફ પડે મજા જીરવવા નહિ સહેલ ટા પ્રેમેં પ્રાણ ટકી રહે પ્રેમે પ્રાણ જ જાય | પ્રેમે પ્રાણ અપાય છે પ્રેમેં પ્રાણ રખાય Ilel પતિ ઇચ્છે પરતણી ચઢતિ આપ ચહાય | પણ પાપી શું કરી શકે ધાર્યું ધણીનું થાય ॥૧૦॥ પ્રભુનામકી લૂંટ હૈ લૂંટ શકે તો લૂંટ । અંતકાલ પસ્તાયગો પ્રાણ જાયગા છૂટ ||૧૧|| પ્રભુ સાથે પ્રીતડી વેશ્યા સાથે હસવું । દો દો બાતા કિમ બને લોષ્ટ ખાવું ને ભસવું ।।૧૨।। પીપલપાન ખરંત હસતી કુંપલીઆ | અમ વીતિ તમ વિતશે ધીરી બાપુલીઆ ।।૧૩।। ૩૦૦ Page #326 -------------------------------------------------------------------------- ________________ પરનારીકી પ્રીતડી જેસી લસન ખાન ખૂણે બેસી ખાઇએ તોય પ્રગટ નિદાન II૧૪ો. પંડિતની પંક્તિ વિશે નહી અભણ શોભાય હંસની હાર થકી જુઓ જૂઠું બગલું જણાય ૧પ પ્રીત કરિયેં સરાફકી જેસો સિરકો વાલા કટે કટાવે ફિર હવે કબુ ન છોડે ખ્યાલ આવકો પરનારીની પ્રીતમાં લંપટ થઈ લપટાય ! જર જશને જોવન ખુવે એ મૂરખનો રાય /૧૭ પામર ઉચકે પાલખી બેસે ધનીકા બાલ ! હૂકમ ચલાવે હામ ધરી પૈસાથી મહીપાલ ૧૮ પતિવ્રતા ભૂખે મરે ને છીનાલ ખાય લાડુ / ગાંડા ઘેલા ઘોડે ચડે ને ડાયા ખેંચે ગાડું ૧૯૫ પંથી જીવ પામી ગયો નરભવ નગર બજાર / સોદાગર સમજી જઈ કરો પુન્ય વેપાર ૨ol - ફાટયું પગનું પગરખુ નવું લેતાં શી વાર ! એવું મરણ વહુનું ગણે કહિયેં તેહ ગમાર ના બલ થકી બુદ્ધિ વડી જો ઉપજે ઉરમાંથી જંબૂકે જિમ નાખીયો કૂપમાંહિ મૃગરાય ના બડે બડેકુ દુઃખ પડે છોટેસેં દુઃખ દૂર ! તારે સબ ચારે રહે ગ્રહ ચંદ્ર ઓર સૂર સરો બનીયાં ફૂલ ગુલાબકા ધૂપ પડે કરમાય છે પત્થર માર્યા નહિ મરે પણ મંદીસે મરી જાય તેવો. બગડે સારુ સહજમાં સુધરે નહી સદાય ! ફાસું દૂધ ફરી કદી દૂધ નહિ તે થાય જો. Page #327 -------------------------------------------------------------------------- ________________ બહોત ગઈ થોડી રહી તે પણ ચાલી જાય છે સુકૃત કર્મ કર્યા વિના ફોકટ નરભવ જાય પા બુરું ન ઈચ્છિયે પારકું લઈ વિવેક મનમાંય ! ભું કરતાં પરતણું પ્રથમ આપણું થાય ll ll બીડીથી આયુષ ઘટે તન ધન બલની હાણ .. ભ્રષ્ટ હવે નિજધર્મથી બીડી ત્યજો સુજાણ ૭ બ્રહ્મ ચિન્ડ વાતો કરે ચલે આપકી ચાલ ! જંબુક મન ફુલ્યો ફરે ઓઢ સિંહ કી છાલ ૮ બૌત ગઈ થોડી રહી મન આકુલ મત હોય છે કે ધીરજ સબકો મિત્ર હૈ કરી કમાઈ મત ખોય . બુદ્ધિશાલી ને વલી ગુણીયલ પુરુષ જ હોય.. વચન પાલવાથી અધિક પ્રિય બીજું નવ કોય ll૧all બાજીગર બાજી રચે કરે કમલકો ફૂલ . ' દોય ઘડીકા દેખના આખર ધૂલકી ધૂલ ૧૧|| બુદ્ધિમાનને જગતમાં નથી શત્રુનો ત્રાસ, વરસાલે પલળે નહી જો હોય છત્રી પાસ /૧૨, બીડી મત પીશો બાંધવા બીડીથી બલ જાય છે : વિર્ય હટે આયુષ ઘટે અંતે અંધો થાય ૧all - બાલલગ્ન કુચાલથી થાય ઘણું નુકશાન ! પ્રજા બધી નિર્બલ હવે થઈ ન શકે વિદ્વાન ૧૪ો. બાંધી મૂઠી લાખકી ઉઘાડી વા ખાયા લાખ મૂલકો કાગડો ક્રોડે કોઠી જાય ll૧પો બેસણ ન દીયે બોલ કોલ જાવા ન દીયે કુલલાજી પોલ પલંગ વિચ દોલતાં ઉદય ભયો પ્રજરાજ |૧કા . - ૩૦૨ * Page #328 -------------------------------------------------------------------------- ________________ બાલપણામાં પુરુષ જે વિદ્યા ભણ્યો ન હોય ! પશુતુલ્ય તે જગતમાં અવયવ નરના જોય ના બાર બોલાવણ બેસણું બીડોને બહુ માન ! જશ ઘર પાંચ બબા નહી તે ઘર જાણ મશાણ I/૧૮ બાર કોશ પર બોલી બદલે તરુવર બદલે શાખ / જાતે દાડે કેશ બદલે પણ લખણ ન બદલે લાખા I/૧૯હ્યા ભણતાં પંડિત નિપજે લખતાં લહીયો થાય ! ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય ll૧ી. ભૂલ થઈ કે ચેતવું એજ ખરો ઉપાય . ભૂલ્યો ત્યાંથી ગણ ફિરી જેથી ભૂલ ન થાય .રા ભાગ્યહીન જલ થલ ભમે અગર ગગન પાતાલ ! ઘર ઉઠી વનમાં ચલે ત્યાં પણ અગ્નિ જાલ IIll ભેદ જ્ઞાન સાબૂ ભયો સમરસ નિર્મલ નીર / ધોબી અંતર આતમાં ધોવે નિજ ગુણ ચીર જો ભય સૂવારું ભૂખે મારું તનકી પાડું ખાલી ઈતના કરતેં.ના ડરે તો પીછે કરું નિહાલ પા. ભૂખ ન જાણે ભાવતું પ્રીત ન જાણે જાતા 'નિદ્રા ન જાણે સાથરો જ્યાં સૂતા ત્યાં રાત કા ભાગ્યહીન ના મિલે ભલી વસ્તકો યોગ છે દ્રા પકે જબ બાગમેં કાગ મુખ હોત તે રોગ ૭l ભણતરથી ભાંગે નહી ભૂખ તરસનો ભોગ ! દિલગીરી ઉપજે દશગણી જો ન મિલે ઉદ્યોગ ટા ભ્રષ્ટ કરે ભણનારને ઉપજી આલસ અંગ ! ભક્તિ કરતાં ભક્તને કરે ભજનમાં ભંગ le @ ૩૦૩ » Page #329 -------------------------------------------------------------------------- ________________ મિલતાં કુટીલ મિત્રને પલમાં મૃત્યુ પમાય ! સૂડીથી સોપારીનો ચોકસ ચૂરો થાય મન મેલા તન ઉજલા બગલા કપટી અંગ ! તાતેં તો કીઆ ભલા તનમન એકજ રંગ /રા. મૃષા ન બોલો માનવી જૂઠ થકી યશ નાશ... પ્રતીત નાશે લોકમાં ધર્મ ન આવે પાસ /lal. માત પિતા બેટા બહુ સ્વાર્થીઆ સહુ જાણ સ્વાર્થ ચૂક્યાથી પછે આવશે મૂકી મશાણ Ill. મોટાને કહેવાય નહી નાનાને કહેવાય છે કે સાસુમાં શો વાંક પણ વહુનો વાંક કઢાય પણ મૃગનાભમેં કસ્તુરી ઢંઢત આપ વનમાંહિ , ઘટઘટ બ્રહ્મ વ્યાપી રહ્યો મૂરખ સોધિત ક્યાદ્ધિ કા, માયા કાલી નાગણી તીન લોકકુ ખાય ! જીવે બાલે કાલજા મુવે નરક લઇ જાય llll મરણા મરણા ક્યા કરો મરી ન જાણે કોય. મરણા એસા કીજિયેં ફરી મરણા નવિ હોય છેટા મારું મારું શું કરે નથી તારું તિલભાર ! : સહુ છોડી ચાલ્યા જશું પુત્ર નારી પરિવાર હા મધુર વચન સુણીને મિટે આવેલું અભિમાન , જરા જલે દૂધનું મિટે જિમ ઉભરાનું તાન ll૧all મટે નહિ મરતા લગે પડી ટેવ પ્રખ્યાતા ફાટે પણ ફીટે નહિ પડી પટોરે ભાત ૧૧ી. મૂરખને પ્રતિબોધતાં મતિ પોતાની જાય છે ટપલો શરાણ ચઢાવતાં આરીસો નવ થાય /૧૨ા – ૩૦૪ – Page #330 -------------------------------------------------------------------------- ________________ માન મલે છે ગુણ વડે ગુણ વિણ માન ન હોય ! પોપટ પાલે પ્રીતથી કાગ ન પાલે કોય ll૧૩ll. મન ગયો તો જાને દે મત જાને શરીર / ના ખેચે કમાન તો ક્યા લગેગા તીર ૧૪. માખી મકોડો મૂરખ નર માથું ખોસી મરંત ! ભમર ભોરીંગને ચતુર નરસી દૂર ફરંત ૧પ મન વિના મલવું કિસ્ડ ચાવવું દાંત વિહૂણ ! ગુરુ વિના ભણવું તિસ્યું જીવું જેમ અલૂણ ૧૦ માગન કદી આલસ કરે તસ્કર જાય ન જાય ! ચાકર બિચારા ક્યા કરે લૂણ પરાયા ખાય /૧૭ મન કર્તવ્ય ન્યારા ફરે તન સંતનકે સંગ | તુલસી એહી વિયોગસે લાગ્યો નહિ પ્રભુરંગ II૧૮ મહા મહીનાનું માવઠું જંગલ મંગલ ગીત . સમય વિનાનું બોલવું ત્રણની એક જ રીત ૧લા યૌવન ધન જાશે જરુર ઉડે જેમ કપૂર | ભગવંતને ભજ ભાવથી શું હંસા ચાટે ધૂળ //1. યોગ્ય ખરચ કરવું ભલું અધિક ન કરવું ક્યાંઇ ! - લેખણ ભરી લખવું ભલું પણ રેડી નહિ રુસનાંઈ રા. | # # #ક રયણી ગુમાવી સોવતાં દિન પરેનિંદા માંય . હીરા જેવો મનુષ્યભવ કવડી બદલે જાય ના રાગ વિના રાગોડવું નિધનીયો ફૂલાય નિર્બલ સબલને ગુણ કરે તે સહુ ફોકટ જાય રા . રોગરહિત દેહ જ્યાં લર્ગે ઇંદ્રિય પંચ બલવાન ! જરા દૂર વલી જ્યાં લર્ગે કરો ધર્મ શુભધ્યાન //all – ૩૦૫ – Page #331 -------------------------------------------------------------------------- ________________ રૂપ જ્ઞાન વલી બલ ઘટે વિવેક પણ હોય રાખી ચિંતાથી વ્યાધિ વધે જિમ વણિક એક લાખ ૪ો. રાગ દ્વેષ નાઠા નહી ક્રોધાદિક વલી ચાર | તપસ્યાદિકથી શું હુવે પરનિંદા નહિ પાર પા રઈયત સબ રાજી રહે ઘટે ન રાવતમાન ઉપજ વધે ક્યું રાજકી સો પ્રધાન પ્રમાન કો . રસ અનરસ સમજ્યા વિના કરે પ્રેમની વાતમાં વિછુમંત્ર જાણે નહિ સાપ ઉપાડે હાથ શા રાજ મિલે પૈસો મિલે સબ સુખ મિલના સહેલા. મિત્ર રત્ન સંસારમેં મિલના હૈ મુશ્કીલ મેટા રે મન તજ અબ શ્યામતા કેશ કરત ઉપદેશ હમ બદલે તુમ યું રહે એહી બડો અપશોશ રાતેં વેલા સૂઈને વેલા ઉઠે જેહ / વિદ્યાધન વાધે ધર્મ રહે નિરોગી દેહ //holl * * * * લોભી નર ધન સંગ્રહ અજાણ બેશે રાજા ભાર ઉપાડે બલદીયો એ સહુ પરને કાજ I૧ લાખો પણ અવગુણ તેજી એક ગ્રહ ગુણ ધીર . સજ્જન હંસ સમ લેખીયેં નીર તજી પીયે ક્ષીર મેરા લિખના પડના ચાતુરી એ સબ બાતાં સહેલા કામ દમન મન વસ કરત ગગન ચઢને મુશ્કેલ llll લીયે લૂંટી ધન કૃપણનું કાં રાજા કાં ચોર . ખંખેરાય છે ખાસડે બોરડી કેરા બોર જો લાડ વડે અવગુણ લહે શુભ મતિ આપે માર ! તેથી બાલક તાડીએં લાડ ન ગુણ કરનાર પાં! – ૩૦૬ રૂ Page #332 -------------------------------------------------------------------------- ________________ વિપદ બરાબર સુખ નહી જો થોરે દિન હોય ! ઇષ્ટ મિત્ર બંધુ પ્રિયા જાન પરત સબ કોય ના વહ્નિ વ્યસન વ્યાધિ અને વૈરવાદ વ્યભિચાર / વકાર વધવા થકી દુઃખતણા દાતાર રા. વ્યાપારે ધન સંપને ખેતીથકી અનાજ ! અભ્યાસે વિદ્યા મિલે ખડગ બલે મિલે રાજ . વા ફરે બાદલ ફરે ફરે નદીકા પૂર .. ઉત્તમ બોલ્યા નવી ફિરે જો પશ્ચિમ ઉગે સૂર I૪. વિણ બોલાવ્યો બહુ બકે વિણ તેડાવ્યો જાય ! વિવેકને નહિ ઓલખે તે મૂરખનો રાય સંપા વિણ પરણ્યો તે પરણવા પરણ્યો તજવા ચાય ! પહેલાંને પાછળ થકી બિહુ જણા પસ્તાય કોઈ વ્યસની કપટી લુબ્ધ નર વૃથા વચન વદનાર / મિત્રાઈ નહિ એ ચારથી તે જ સુખી સંસાર છા વિદ્યારૂપી ધનતણું નૂતન અજબ ગણાય ખરચ્યા વિણ ખૂટી પડે વધે જેમ વપરાય ll૮. વાતથકી વખણાય નર વાતથકી જ નિંદાય વાતથી હલકો પડે વાતેં કિમત થાય લા. વીતી વાત વિસારી દે ભવિસ્ય વેલું ભાલો . જે બની આવે સહજમાં તે હિત સદા સંભાલ ૧૦ વિવેક વિનાનો માનવી જાણો પશુ સમાની વાનરને પણ છે જુઓ હાથ પાય મુખ કાન ||૧૧|| વીંછી કેરી વેદના જેહને વિતી હોય છે જાણે તે જન એકલો અવર ન જાણે કોય ||૧૨ વિદ્યા રહી જે પુસ્તકે ધન પરહાથે જેહ 'કામ ન આવે સમયપર ફોકટ જાણો તેહ ll૧૩| – ૩૦૭ Page #333 -------------------------------------------------------------------------- ________________ વિષ વેશ્યા નારી નદી અગ્નિ જુવારી કાલ એ સાતે નહિ આપણા વલી વિશેષે ભૂપાલ I/૧૪ વિદ્યા પહેલી વય વિર્ષે બીજી વયમાં ધન ન કર્યો ધર્મ ત્રીજી વર્ષે નિષ્ફલ ખોયો તન ૧પો વિદ્યાથી જે વેગલો શૂકા કાષ્ઠસમ એહા. વિદ્યા દેહને મુખ વસી મોટો જન જગ તેહ વકો વગર કારણે આમ તેમ ખાલી ધકા ખાય ! ઉદ્યમ કાંઈ કરે નહી એ મૂરખનો રાય ૧૭ સમજુ શંકે પાપથી અણસમજુ હરખંત . વ લૂખા વ ચીકણા ઈણવિધ કર્મ બધત ||૧|| સજન ન તજે સજ્જનતા કીન્હેં બહુત બિગાર / ન્યું ચંદન છેદે ચૂંહિ સુરભિ કરત કુઠાર રા. સમજ્યા સમજ્યા એકમેત સમજુ ટાલે દોષી સમજ સમજને જીવડા ગયા અનંતા મોક્ષ કર્યો સોઈ નાકે સિંધર પોવે તે કિમ આગો પૈસે . સ્યાદ્વાદ વિણ ધર્મ પ્રરુપે તે સાલોસાલ ન બેસે III સત્ય સાચવે તેહને ખલજન શું કરનાર છે શ્વાન કરડી નવિ શકે છે ગજ શિર અસવાર પા. સત્ય સંતાક્યું નવિ રહે ખરેખરો એ ખેલા જિમ આવે ઉપર તરી જલ તરિયેથી તેલ કા. સાત વેથના સર્વ જન કીમત અકલ તુલ્યT સરખા કાગલ હુંડીના પણ આંક પ્રમાણે મૂલ્ય છે સજ્જન સમ વિચારિયેં અપના કુલકી રીત | બરાબરીમેં કીજીયેં વિવાહ વૈર ઓર પ્રીત HI Page #334 -------------------------------------------------------------------------- ________________ ***** સહુથી ભુંડી ચાકરી તેથી ભૂંડો ભાર । તેહથી ભૂંડું જાચવું સોમને કહેવું દાતાર Ile સજ્જન સબ જગ સરસ હૈ જબ લગ પડ્યો ન કામ । હેમ હુતાસન પરખીયે પીતલ નિકશે શ્યામ ।।૧૦। શઠની સંગતથી સહે ભલા જનો દુઃખભાર | માકડના મેલાપથી ખાય ખાટલો માર ||૧૧|| સજ્જન મિલાપી બહોત હે તાલી મિત્ર અનેક । જેને દીઠે દિલ ઠરે સો લાખનમે એક ૧૨૫ સિંહાં સંગમ પુરુષ વચન કેલ ફલે એકવાર । ત્રીયા તોરણ હમીર હઠ ચડે ન બીજી વાર II૧૩) સ્વભાવ જો સૂધર્યો નહિ ભણ્યો નહી સુધરેલ છે ચોરો યૂરોપમાં બહુ ભણતર ભણેલ ।।૧૪। સાહેબ જરુખે બેઠકે સબકા મુજરા લેત । જેસી જનુકી ચાકરી તેસી તિનુકુ દેત ॥૧૫॥ સાધુકી સંગત ભલી નિષ્ફલ કદી ન હોય । ચંદન પાસે રુખડા તે પણ ચંદન જોય ॥૧૬॥ સજ્જન એસા કીજીએ જેસા ટંકણ ખાર । આપ જલે પર રીજવે ભાંગા સાંધણહાર ॥૧૭॥ સજ્જન એસા કીજિએ જેસા જ્યુવારી ખેત । મૂલસહિત શિર કાપતાં તોએ ન મેલે મીઠ ૧૮ સબકે આગે હોય કે કબુન કીજે વાત । સુધરે તો જરા જશ હવે બગડે ગાલી ખાત ॥૧૯॥ સોમ શિયાલને કાચબો પરઘર પોલા થાય । સામો આવે આપઘર સૌ સંકેલી જાય IIરા ३०८ Page #335 -------------------------------------------------------------------------- ________________ સદા ન લક્ષ્મી સ્થિર રહે સદા ન સુખનો સંગ | સદા ન કાયમ સવલતા સદા ન ચડતો રંગ ર૧ સજ્જન સજ્જન જોઇને મને સંતોષી થાય ! જોઇ ચકોરા ચંદને જેમ મનમાં મલકાય llફરી સમજ્યા વિણ જે નર ધરે હૃદય વિર્ષે અતિ રોષ પાછલથી પસ્તાય છે દેખે જ્યાં નિજદોષ રિફll સમય સમયની છાયડી સુખ દુઃખનો નહી પાર . પુન્ય પાપ દોય જોડલા એમાં સો અહંકાર ર૪ સાધુ પૂછે સતીને માલી પૂછે કૂઆ ! “ બ્રાહ્મણ પૂછે કુંભારને આ ગામમાં કેટલા મૂઆ આરપી સત્ય સાચવે તેહને દુર્જન શું કરનારા થાન કરડી નવિ શકે છે ગજ શિર અસ્વાર રિકો સંપદ ગઈ પાછી મલે ગયા વસે છે વહાણ ગત અવસર આવે નહિ ગયા ન આવે પ્રાણ સારા સજ્જન સહુને પ્રિય પણ દુર્જનને મન કાલા જગત ચક્ષુ રવિ ઉદય છે ઘૂક ગણે વિકરાલ //ર૮. સબલાથી સહુકો બીએ નબલાને જ નડાયો વાઘ તણું માગે નહી ભોગ ભવાની માય રહ્યા. સમજ સમજ મન માનવી મરણ તણું ભય રાખ . કાલ વિષે કર કાલજી થવું બલીને રાખ li૩૦ સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા નાહી ! જો સાધુ ધનકા ભૂખા વોહી સાધુ નાહી ૩૧ સાધુ શબ્દમે પરખીયે વિપત પડે ઘરનાર ! સૂરા તબહીં પરખીએ જબ નિકશે તલવાર ફેરા - ૩૧૦ * Page #336 -------------------------------------------------------------------------- ________________ સંત પોકારી યુ કહે સોધો આપ શરીર / પાંચ ઇંદ્રિય વસ કરો તો મલે મોક્ષમંદિર ૩૩ સજ્જન તજે ન સજ્જનતા દુર્જન તજે ન વૈર / શાકર ન તજે સરસપણું શોમલ તજે ન ઝેર ll૩૪l સુધરે નહિ કુવાણીથી કીધે બહુત ઉપાય | શીખ ભલી પરે આપતાં કાક ન કોયલ થાય રૂપા સંતોષસમ નહિ ઓર સુખ તપ નહિ ક્ષમા સમાન ! જ્ઞાનસમો કોઈ દાન નહી ધર્મ ન દયા સમાન સેવા સહજ મિલા સો દૂધ બરાબર માગ લીયા સો પાણી ખેચ લીયા સો રક્ત બરાબર સંતપુરુષકી વાણી ૩૭ સત્ય કદી નવિ છોડીએ સર્વ સુખનો ધામ | અમર થયું સત્યે જુઓ હરિશ્ચંદ્રનું નામ ૩૮. સજજન ચિત્તમાં નવિ ધરે દુર્જનજનકો બોલ ! મારતાં પત્થર અંબને તો ફલ દીયે અમૂલ ૩૯ સંપથી સંપદ સંપજે સંપે જાય કિલેશ જ્યાં નહી સંપસદાગમ ત્યાં નહિ સુખ લવ લેશ lol સ્ત્રી પિયર નર સાસરે સંજમીયાં સહવાસ ! એતા હુવે અલખામના જો મંડે સ્થિરવાસ ૪૧. સ્ત્રી પ્રાય કહેવાય છે કજીઆની કરનાર / ચાર મલે જો ચોટલા ભાંગે જન ઘરબાર ૪રા. શ્રવણ નયન મુખ નાશિકા સહુને એક જ ઠામ ! કૃત્યાકૃત્ય જુઓ સર્વના જુદા આઠહિ જામ ૪all સર્વનું હેત અહેત તે નેત્ર થકી પરખાય ! ભલું ભુંડું આરસી વડે જેમ જરૂર જણાય ૪૪ll Page #337 -------------------------------------------------------------------------- ________________ ++&8* * સમય સમય બલવાન હૈ નહિ જ પુરુષ બલવાન । કાબે ગોપી લુંટીયા એ અર્જુન એ બાન II૪૫]I સ્વવસ શંકપણું ભલું નહી પરવસ રંગરોલ । વર પોતાની પાતલી નહિ પરનું ધૃત ગોલ II૪૬॥ સોબત કરતાં શ્વાનકી દો બાતોકા દુ:ખ | બીજ્યો કાટે પાયુંકો રીજ્યો ચાટે મુખ II૪૭॥ શેઠ તણા શાલા થવા નકી સહુ હરખાય કોઈ ગરીબ જો કહે કદી જીવડો નીકલી જાય ॥૪૮. સેવા કરતાં સંતની મિલે મુક્તિમેં ધામ । દુર્જન પાસે બેસતાં પડે કુટાવું ચામ II૪૯।। સર્પ નારી સમુદ્રનો કરીએ નહી વિશ્વાસ । જાલવિયે તો જીવિર્યે નહી તો થાય વિનાશ ।।૫૦ા સજ્જન એસા કીજીયેં જામે લખન બત્તીસ । ભીડ પડે ભાજે નહીં સોપે આપનો સીસ ||૫૧॥ * * ** * હદમાં રહિયે હરઘડી મન ચાહ્યું નંવ થાય । હસ્તિ પણ અંકુશવસ અટક્યો નવિ અટકાય ॥૧॥ હોન પદારથ હોત કે બિસર જાત સબ સુદ્ધિ જેસી લખી નસીબનેં તેસી ઉકલત બુદ્ધિ ॥૨॥ હલદી જરદી ના તજે ખટ રસ તજે ન આમ | ગુણીજન ગુણને ના તજે અવગુણ તજે ન ગુલામ IIII હિંસા દુઃખની વેલડી હિંસા દુઃખની ખાણ | અનંતા જીવ નરકે ગયા હિંસા તણે પરિમાણ ।।૪।। હઠ અતિ નવ કીજિયે હઠશે કાજ ન હોય । જ્યું જ્યું ભીની કામલી હું હું ભારી હોય પ * * ૩૧૨ Page #338 -------------------------------------------------------------------------- ________________ पार्थिवेमंता कालनावी धनानि च नानि पत्यकन्यागतारने स्वकतः सह डानाला मारिली लावाहितनानि हि कृत्वा नरके प्रयाति पुनरिद्री. पुनरेव प निमिटान्त धनमाना च मध्यमा Printed by Shree Parshva Computers Tel. 079-546029!