SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ चाण्डालश्च दरिद्रश्च द्वावेतौ सदृशाविह । चाण्डालस्य न गृह्णन्ति दरिद्रो न प्रयच्छति ।।१३।। ચાંડાળ અને દરિદ્ર એ બંને સમાન કહેલા છે. જુઓ, ચાંડાલનું દાન કોઈ લેતા નથી અને દરિદ્ર પોતે દાન આપતો જ નથી. l/૧all चन्द्रः क्षयी प्रकृतिवक्रतनुर्जडात्मा, ___ दोषाकरः स्फुरति मित्रविपत्तिकाले।' मूर्जा तथापि विधृतः परमेश्वरेण । નવાપુ મહતાં પુણવષશા ૧૪ જુઓ, ચંદ્ર ક્ષય પામે છે, સ્વભાવે વક્ર શરીરવાળો છે, જડાત્મા છે, દોષાકર એટલે રાત્રિને કરનાર છે અને મિત્ર(સૂર્ય)ના વિપત્તિકાળે તે સ્કુરાયમાન થાય છે, અહો !તથાપિ શંકર તેને મસ્તક પર ધારણ કરે છે, માટે મહાપુરુષો પોતાના આશ્રિતોમાં ગુણ કે દોષની શંકા જ કરતા નથી. ૧૪. चलं वित्तं चलं चित्तं चले जीवितयौवने । चलाचलमिदं सर्वं कीर्तिर्यस्य स जीवति ।।१५।। જગતમાં ધન ચલાયમાન છે, મન ચલાયમાન છે, જીવિત અને યોવન પણ ચલાયમાન છે, એટલું જ નહિ પણ આ બધું ચલાયમાન જ છે, તેથી જેની કીર્તિ જાગ્રત છે, તેજ જીવંત છે. ૧૫ चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः । चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसङ्गतिः ।।१६।। જગતમાં ચંદન શીતલ કહેવાય છે અને ચંદન કરતાં પણ ચંદ્રમાં અધિક શીતલ છે, વળી ચંદન તથા ચંદ્રમા કરતાં પણ સાધુજનોની સંગત અધિક શીતલ છે. ૧લો) चातकस्त्रिचतुरान्पयःकणान् याचते जलधरं पिपासया । सोऽपि पूरयति विश्वमम्भसा हन्त हन्त महतामुंदारता ।।१७।।
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy