SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ નદીકિનારાપરના વૃક્ષો, નિરાધાર સ્ત્રી અને પ્રધાન વિનાના રાજાઓનું રાજ્ય એ દીર્ધાયુષી થઈ શકતા નથી. I૪રો न विना मधुमासेन अन्तरं पिककाकयोः। વસન્ત ર પુનઃ પ્રાતે સૂવઃ વાવઃ પિ પિઃ રૂા. વસંત વિના કોયલ અને કાગડાનું અંતર જાણી શકાતું નથી, પણ જ્યારે વસંતઋતુ આવે છે, ત્યારે કોયલ તે કોયલ અને કાગ તે કાગ-એ ભેદ દેખાઈ આવે છે. ૪૩ नास्ति कामसमो व्याधि-नास्ति क्रोधसमोऽनलः । नास्त्यज्ञानसमं दुःखं नास्ति मोहसमो रिपुः ॥४४॥ કામ સમાન વ્યાધિ નથી, ક્રોધ સમાન અગ્નિ નથી, અજ્ઞાન સમાન દુ:ખ નથી અને મોહ સમાન કોઇ શત્રુ નથી. ૪૪ नृपस्य चित्तं कृपणस्य वित्तं मनोरथं मानसदुर्जनं च । स्त्रियश्चरित्रं पुरुषस्य भाग्यं देवो न जानाति कुतो मनुष्यः . રાજાનું ચિત્ત, કૃપણનું ધન, મનોરથ, દુર્જનની દુષ્ટતા, સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય-એ દેવ પણ ન જાણી શકે, તો મનુષ્ય ક્યાંથી જાણી શકે? I૪પા : ‘नराणां नापितो धूर्तः पक्षिणां चैव वायसः । चतुष्पदां शृगालस्तु स्त्रियां धूर्ता च मालिनी ॥४६॥ પુરુષોમાં હજામ ધૂર્ત, પક્ષીઓમાં કાગ ધૂર્ત, પશુઓમાં શુગાલ પૂર્ણ - અને સ્ત્રીઓમાં માલણને ધૂર્ત કહેલ છે. I૪કા निर्धनानामनाथानां पीडितानां नियोगिभिः । वैरिभिश्चाभिभूतानां सर्वेषां शरणं नृपः ।।४७।। નિર્ધન, અનાથ, અધિકારીજનોથી ત્રાસ પામેલ તથા વેરીઓથી પરાભવ - ૧૪૭ ઉર્દૂ
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy