________________
५। भणी शतुं नथी. ॥७२॥ परोपकृतिकैवल्ये तोलयित्वा जनार्दनः ।। गुर्वीमुपकृति मत्वा ह्यवतारान् दशाग्रहीत् ।।७३।।
પરોપકાર અને મોક્ષ એ-બંનેને તોળતાં પરોપકારને મહાનું માનીને विमाने ६A Aqारो ॥२९॥ .. ॥७३॥ . . . .
परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः । परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदं शरीरम् ।।७४ ।। જુઓ, પરોપકારની ખાતર વૃક્ષો જગતમાં ફળે છે, પરોપકારની ખાતર નદીઓ વહે છે, પરોપકારની ખાતર ગાયો દૂજે છે, માટે આ શરીર ५५१२ भाटे ४ पहा थये छ. ॥७४॥ पद्माकरं दिनकरो विकचीकरोति,
चन्द्रो विकासयति कैरवचक्रवालम् । नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति;
सन्तः स्वयं परहितेषु कृताभियोगाः ।।७५।। સૂર્ય પદ્ધોને વિકસિત બનાવે છે, ચંદ્રમા કેરવો(કમળો)ને વિકસ્વર કરે છે, મેઘ પ્રાર્થના વિના જગતને જળ આપે છે, તેમ સંતજનો સ્વયમેવ પરોપકાર કરવામાં તત્પર હોય છે. ૭પ पात्रमपात्रीकुरुते दहति गुणं स्नेहमाशु नाशयति । अमले मलं नियच्छति दीपज्वालेव खलमैत्री ।।७६।। અહો !ખલપુરુષની સાથે કરવામાં આવેલ મૈત્રી ખરેખર દીપવાળાની જેમ પાત્રને મલિન કરે છે, ગુણને ભસ્મીભૂત બનાવે છે, સ્નેહનો તરત નાશ કરે છે, અને નિર્મળને અપવિત્ર બનાવે છે. કા.
पिबन्ति मधु पद्मेषु भृगाः केसरधूसराः । हंसाः शैवालमश्नन्ति धिग्दैवमसमञ्जसम् ।।७।।
-18 १७२१