SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર અનિત્ય છે, વૈભવ શાશ્વત નથી અને મૃત્યુ દિવસે દિવસે પાસે આવતું જાય છે, માટે ધર્મનો સંચય કરવો ઉચિત છે. ll૪૯ अतिकुपिता अपि सुजना योगेन मृदुभवन्ति न तु नीचाः। हेम्नः कठिनस्यापि द्रवणोपायोऽस्ति न तृणानाम् ॥५०॥ સજજન પુરુષો અતિ કોપાયમાન થયા છતાં ઉપાયથી શાંત(મૃદુ) થાય છે, પણ નીચજનો કોમળ થતા નથી. સુવર્ણ કઠિન છતાં તેને ગાળવાનો ઇલાજ છે, પણ તૃણને ગાળવાનો ઉપાય નથી. પ૦ अहो राहुः कथं क्रूर-चन्द्रं गिलति मुञ्चति । गिलन्ति न हि मुञ्चन्ति दुर्जनाः सज्जनव्रजम् ॥५१॥ અહો! રાહુને દૂર કેમ કહી શકાય કારણકે તે ચંદ્રને ગળીને છોડી મૂકે છે, પરંતુ દુર્જનો સજજનોને ગળતાં(સતાવતાં) મૂકતા નથી. પલા अण्वपि गुणाय गुणिनां महदपि दोषाय दोषिणां सुकृतम् । .. तृणमपि दुग्धाय गवां दुग्धमपि विषाय सर्पाणाम् ।।५२ ।। ગુણીજનોને અલ્પ પણ વધારે ગુણકારી થાય છે અને દોષીજનોને બહુ પણ કેવળ દોષના નિમિત્તભૂત થાય છે. ગાયોને ઘાસ દૂધરૂપ થાય છે અને સર્પોને દુધ ઝેરરૂપ થાય છે. પરો. चन्तं साहसं माया मूर्खत्वमतिलोभता । 'अशौचत्वं निर्दयत्वं स्त्रीणां दोषाः स्वभावजाः ।।५३।। અસત્ય, સાહસ, માયા, મૂર્ખતા, અતિ લોભ, અપવિત્રતા અને ક્રૂરતાએ દોષો સ્ત્રીઓમાં સ્વભાવથી જ સિદ્ધ હોય છે. પણll अजीर्णं तपसः क्रोधो ज्ञानाजीर्णमहकृतिः । परतापि क्रियाजीर्ण-मन्नाजीर्णं विसूचिका ।।५४।। તપનું અજીર્ણ ક્રોધ, જ્ઞાનનું અજીર્ણ અહંકાર, ક્રિયાનું અજીર્ણ પરતાપ(પરનિંદા) અને અન્નનું અજીર્ણ વિસૂચિકા કહેવાય છે. પ૪
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy